________________
૧૫૯
તેમ તેમ તેની જીભ લાખડ જેવી થવા લાગી. જ્યારે કાઈ પણ પ્રકારે વેદના શાંત ન થઈ ત્યારે વૈદ્યોએ રાજાને કહ્યું:
“ હે રાજન્ ! અમારી સ મહેનત સાથે ઔષધિઓ પણ નકામી ગઈ હવે અમારાથી આના કાંઈ ઉપચાર થઈ શકે તેમ નથી. આ વ્યાધિના ઈલાજ કાંઈ દેખાતા નથી. ધર્માષધિ જ લાગુ પડશે. માટે અમે જઇએ છીએ.” એમ કહી વૈદ્યો રસ્તે પડયા.
હવે કુમારની જીભ પાકી ગઈ. તેમાંથી રુધિર પર્ વગેરે નીકળવાથી બહુ દુર્ગંધ ઊડવા લાગી. તેના માત-પિતા અને માંધવા તેને ચાંડાલની જેમ તરછોડી તેનાથી દૂર રહેવા લાગ્યા. તેની દુર્ગંધથી તેની પાસે કાઈ ન જઈ શકતુ જીભ ફૂલી જવાથી તેનુ' સુખ પણ અધ નહોતું થતું. આખા દિવસ માખીએ તેને હેરાન કરતી. તેને સાત્ત્વના આપવા તેની પાસે સૂરસેન સિવાય કોઇ નહાતુ. દુધને સામનેા કરતા સૂરસેન ભ્રાતૃસ્નેહથી ક્ષણવાર પણ છૂટો નહાતા પડતા. તેણે નિશ્ચય કર્યાં હતા કે જ્યાં સુધી મારા ભાઈ ભાજન ન કરી શકે ત્યાંસુધી હું પણ આહાર નહીં લઉં. અને જો તે મૃત્યુ પામશે તે હું પણ અનશન કરીને મૃત્યુને ભેટીશ. એમ પ્રતિજ્ઞા કરી તે વસ્ત્રથી મહાસેનના મુખ પર વારંવાર બેસતી માખીઆને ઉડાડતા હતા. “ ભાઈ હાય તે આવા હાજો ! ” મહાસેન ક્ષુધા અને તૃષાથી બહુ પિડાવા લાગ્યો, પણ તે કાંઈ ખાઈ પી શકતા નહી. આથી સૂરસેન પ્રાસૂક જળને નવડાર મંત્રથી મંત્રિત કરી મહાસેનના મુખમાં ટીપાં રૂપે નાંખવા લાગ્યા. તેથી તેની વેદનાશમવા લાગી. જેમ જેમ