________________
રાધી જીવોમાં નિરપરાધી જીવોના સંકલ્પથી હિંસાનો નિષેધ છે. તેમાં પણ સાપેક્ષ અને નિર્પેક્ષ એમ ભેદ છે. તેમાં સાપેક્ષાએ અપરાધ રહિત પુત્રાદિકને શિક્ષા નીમિત્ત વધ કરવાનો નિષેધ નથી. આ પ્રકારના શ્રાવકના ભાંગાથી જે જીવ થેડી પણ જીવદયા પાળે છે તે પુરુષે હરિબળ માછીની માફક મહાન સમૃદ્ધિને પામે છે. " આ સાંભળી આણંદ શ્રાવક બલ્ય, હે ભગવન્ત ! તે હરિબળ કોણ હતો ? અને તેણે શી રીતે જીવદયા પાળી હતી. તથા ઋદ્ધિ પણ કેવી રીતે પ્રાપ્ત કરી હતી ?”
પ્રભુ બોલ્યા હે શ્રેષ્ઠિન? તું સાવધાન થઈને યથાર્થ રીતે હરિબળનું ચરિત્ર સાંભળ.
=
=