________________
وق
આ પ્રકારે હરિબલની કથાને સાંભળી. હે ભવ્ય જીવદયામાં આદર કરે કે જેથી હરિબલની માફક ઉત્તરેત્તર મંગળમાળા પ્રાપ્ત થાય. નિણંદજીના મુખેથી આવાં વચન સાંભળી ખુશ થયેલાં આણંદ, શ્રાવકના ભાંગા વડે પ્રથમ અણુવ્રત સ્વીકાર્યું. તે આ પ્રમાણે – .
હે પ્રભો! નિરપરાધી જેને માર મારવા નહીં.
અપરાધી એવા જીવની પણ નિર્દયતા રૂપે હિંસા ન કરવી. અને પાંચ પ્રકારના એકેન્દ્રિય જીની યતના કરવી. એ પ્રમાણે પ્રથમ અણુવ્રત આણંદ શ્રાવકે ભાવથી ગ્રહણ કર્યું – તેનો સિદ્ધાંતમા આલા આ પ્રમાણે છેઃ—
थूलगं पाणाइवायं समणोवासओ पच्चरक्खाइ से पाणा.. इवाए दुविहे पन्नते ॥ तं जहा ।। संकप्पओ अ आरंभओ अ, तत्थ समणोवासओ संकप्पओ अ जावज्जीवाए पच्चरक्खाइ॥' 'आरंभओ अ थुलगपाणाइवायवेरमणस्स समणोवासण्ण पंच अइआरा जाणियव्वा न फासियव्वा ॥ त्तं जहा ॥ वह १ बंध २. छविच्छेए ३ अइभारे ४ भत्तपाणवुच्छेए; पढअवयस्सइयारे પતિએ વિયં સવF I ? : - .*" અર્થ:-શ્રાવક શૂલ પ્રાણાતિપાતનું પચ્ચખાણ કરે છે તે પ્રાણાતિપાત સંકલ્પથી અને આરંભથી એમ બે પ્રકારે છે. તેમાં સંકલ્પ પ્રાણાતિપાતનું શ્રાવક જાવજીવ સુધીનું પચ્ચકખાણ કરે છે, પણ આરંભથી સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતનું પચ્ચખ્ખાણજીવન પર્યત નથી કરતાં શ્રાવકે