________________
૧૧૬
આકાશ સ્થળે બેસીને ભાજન કરવાથી અનંત જીવાના ઘાત થાય છે. કારણ કે, નથનનું તથવળ જ્યાં જળ ત્યાં વનસ્પતિ હોય જ એમ સિદ્ધાંતમાં કહ્યું છે અને વનસ્પતિ અનંત જીવાત્મક પણ હાય છે ઇત્યાદિ અનેક પ્રકારના દોષ રાત્રિભોજનમાં જાણી જે પુણ્યાત્માએ તેનું વ્રત-પચ્ચક્ખાણુ કરે છે તે ધન્ય પુરુષ કેશવની જેમ સુખી થાય છે. વળી જે મૂઢા ત્રિભેાજનનું નિયમ લઈ ને તેના ભંગ કરે છે તે હસવકની જેમ અત્યંત દુખી થાય છે. તે સાંભળી આણુદે પૂછ્યું, હું ભગવન્ ! કૃપા કરીને તેનું દૃષ્ટાંત અમને કહા.
પ્રભુ બેલ્યા, હે પુણ્યવાના ! તમે સાવધાન થઈ સાંભળે.
Repay