________________
૧૨૨ વિચારી તે પણ ચૈત્યમાં આવ્યો. કેશવને આવતે જોઈ ખુશ થયેલા યાત્રિકે બોલ્યા, “હે મુસાફર! તું ભજન કરી અમને કૃતાર્થ કર.. આજે અમારે યક્ષવ્રતનું પારણું છે. માટે તું પહેલું ભોજન કર. પછી અમે પણ પારણું કરશું. અતિથિને પહેલું ભોજન કરાવવાથી અમને મેટું પુણ્ય પ્રાપ્ત થશે, અમે સર્વ પ્રકારની સામગ્રી તૈયાર કરીને અતિથિના આગમનની રાહ જોઈને જ બેઠા હતા એટલામાં અમારા પુણ્યગે તું અહીં આવી પહોંચે.” યાત્રિના આવા વચને સાંભળી કેશવ બોલ્યા, “હે યાત્રિકે ! આ તમારું દુનિયાથી ઉધું કયું વ્રત છે કે તમે રાતે પારણું કરે છે?” તેઓ બોલ્યાઃ
હે પથિક ! આ માણવ, યક્ષનું ચંત્ય છે. આ યક્ષને પ્રભાવ જગજજનને આનંદાયક તેમજ મહામંગલકારી છે. આજે યક્ષને યાત્રા દિવસ છે. આજના દિવસે જે પુરુષ પૂજાદિ, કરી તે કઈ અતિથિને ભેજન કરાવી પછી પારણું કરે તેને મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે. માટે તે પુરુષ! પહેલાં તું ભેજન કર પછી અમે પણ કરશું.” તે સાંભળી કેશવ
ત્યેઃ “અરે યાત્રીઓ ! હું રાત્રે ભેજન નથી કરતે, રાતે ભજન કરવું એ ઉચિત કથી. હે યાત્રિકે ! આવા ઉત્તમ. દિવસે ઉપવાસ કરવાથી મહાપુણ્યને સંચય થાય છે. અને રાત્રે ભજન કરવાથી પર્વત સમાન મહાપાપ બંધાય છે. તે ત્રત જ ન કહેવાય કે જેમાં રાતે પારણું કરવામાં આવે. જે મનુષ્ય દિવસે અપવાસ કરે અને રાતે પારણું કરે તે. દુર્ગતિને પ્રાપ્ત કરે છે.” તે સાંભળી યાત્રિકે બોલ્યા “હે, સપુરુષ ! આ યક્ષની આવી જ વિધિ છે. માટે તારે કઈ