________________
૧૨૪ જરૂર તું મારે ગુરુ નથી, પરંતુ આ માયાવી યક્ષનો જ -બધે પ્રપંચ છે.” તે સાંભળી યક્ષ બે , “અરે દુષ્ટ ! તું જલદી ભજન નહીં કરે તે તારા ગુરુને હતું ન હતું. કરી નાખીશ” કેશવ બે અરે માયાવી ! આ મારે ગુરુ નથી, મારા ગુરુ તે પાંચ મહાવ્રતધારી, ષકાય છની રક્ષા કરનારા, અને જગજજીવને સાચે માર્ગ દેખાડનારા, એવા શું તારા વશમાં આવે ખરા ? અરે ! તેમના સામે પણ જેવા તું સમર્થ નથી. ત્યારે તે મુનિ બલ્યા, હે કેશવ! હું તેજ તારે ગુરુ છું માટે રાત્રિભેજન કરી તું મને બચાવ. આમ અનેક પ્રકારે વિલાપ કરતા મુનિના માથા પર યક્ષે એક મુઠ્ઠલ માર્યું, તેથી પ્રાણ રહિત થઈ મુનિ પૃથ્વી પર પડયા, તે પણ દઢ ચિત્તવાળે કેશવ શંકરહિત રહ્યો. ત્યારે યક્ષ કેશવ સામે મુગલ ઉપાડી બોલ્યા, “હે મુસાફર ! જે હજી પણ તું ભોજન કરે તે તારા ગુરુને હું જીવતે કરી, ધનધાન્ય આદિથી પ્રચુર એવી નગરી તને આપીશ. અને જે મારું કહેવું નહીં કરે તે આ મુગ્દલથી તને મરણને શરણ કરીશ.” ખડખડાટ હસતે પુણ્યાત્મા કેશવ બે હે યક્ષ ! આ તે મારે ગુરુ નથી, પણ જો તું મરેલાને જીવતે કરી શકે છે તે તારા ભક્તો કે જે પહેલાં મરી ગયા તેને જ કેમ જીવતાં નથી કરતો? મારે તારું રાજ્ય નથી જોઈતું. તે તારા સેવકને જ મુબારક છે. આગળ-પાછળ મરવાનું છે માટે મને મરણની બીક જ નથી.” કેશવના આવાં વચન સાંભળી યક્ષ તેના પર પ્રસન્ન થઈ મુગ્દલ આઘું ફેંકી દઈ તેને ભેટી પડ્યો, અને બે, “હે કેશવ! હું તારી ધર્મદઢતા જોઈ સંતુષ્ટ થયે છું. હે કેશવ! મરેલા પ્રાણીને હું કદી પણ જીવતે કરી