________________
૧૦૦
વ્યાપારના એવા કામમાં મેકલ્યા કે તે કામ કરતાં દહાડે કયાં ગયે તેની પણ તેમને ખબર ન પડી. કામ પતાવી રાત્રિએ ઘેર આવ્યા, માતાપિતાએ ઘણું સમજાવ્યું પણ તે ગંભીર પુત્રે ન જમ્યા.
આ પ્રમાણે શેઠે તેમને પાંચ દિવસ મોકલ્યા તેઓ પિતાની આજ્ઞા અને સાથે સાથે વ્રત પણ ખેદરહિત હૃદયે પાળતા રહ્યા. છઠ્ઠા દિવસે શેઠ પુત્રોને મિષ્ટ વચનેથી કહેવા લાગ્યા. “હે પુત્રે ! સુપુત્રે તે તે જ કહેવાય જે પોતાના પિતાને સુખ આપે માટે મને સુખ ઊપજે તેમ તમારે કરવું જોઈએ, તમે ભેજન શા માટે નથી કરતા? તમે ભેજન કરે તે સારું, કેમકે તમારી સાથે સાથે તમારી મા પણ ખાતી નથી. તેને પણ આજ છઠ્ઠો ઉપવાસ છે. તેના ઉપવાસને લીધે તમારી છ માસની નાની સુકુમાર શરીરવાળી બહેન પણ દૂધ વગર દુબળી થઈ ગઈ છે. હે પુત્ર! જરાક વિચાર તે કરે કે તમારી હઠથી આખું કુટુંબ કલેશમાં મૂકાયું છે. પંડિતે પણ કહે છે કે “રાત્રિના પહેલા પહેરની ચાર ઘડી સુધી જમવામાં કોઈ વાંધો નહીં. હજી તે રાત્રીની બે ઘડી પણ વ્યતિત થઈ નથી. માટે તમે ભેજન કરે. જે તમે ભેજન નહીં કરે તે તમારી માતા અને બહેન મૃત્યુ પામશે. અને તે દેષને ભાગીદાર તમે બને થશે.” ઈત્યાદિ અનેક પ્રકારના જનકનાં વચન સાંભળી સુધાની અત્યંત વેદનાને અનુભવતા મોટાભાઈ હંસે નાનાભાઈ કેશવ સામે જોયું.
ત્યારે કેશવને જણાયું કે નિશ્ચય મારે ભાઈ સત્યથી ડગશે, એટલે કેશવ બોલ્યઃ “હે તાત! જેમ મને સુખ