________________
૭૮
માણસે પાછા વળવા લાગ્યા તેમ તેમ રાજા મનમાં હસતે આગળ ચાલવા લાગ્યું. આમ કરતાં કરતાં બધા માણસે -જતાં રહ્યાં. ફક્ત છત્રધર જ સાથે રહ્યો. તેની સાથે રાજા
એક મેટી અટવામાં આવી પહોંચે. રાજા ચિતવવા લાગે કે અનાર્ય ભીલે અહીં વાસ કરે છે. તેઓ વસ્ત્રાભૂષણ જોઈ મારા પર હુમલો કરશે. આમ વિચારી તેણે પોતાનાં ઉત્તમ ' વસ્ત્રાભૂષણ છત્રધરને અર્પણ કરી પોતે એકલે ભયંકર વનમાં - ચાલતો થયો. રસ્તામાં એક મૃગલું રાજાની પાસેથી નીકળી - ઘનઘેર ઘટાવાળી ઝાડીમાં જતું રહ્યું. તેની પછવાડે એક ધનુ-રી ભીલે આવી રાજાને પૂછ્યું, “હે પુરુષ ! હમણાં એક
મૃગ તારી પાસેથી ભાગ્યો છે, તે કયાં ગયો તે કહે. આજ - સવારથી હું શિકારની શોધમાં હતું, મહામુશ્કેલીએ આ મૃગ મળ્યું હતું, મને જોઈને જ તે આ તરફ ભાગી આટલામાં જ કયાંક અદશ્ય થઈ ગયું છે.” રાજા વિચારે છે. જો આને સત્ય કહું તે મૃગને વધ થાય, હું કહું તે લાંબા કાળથી પાળેલું વ્રત જાય; માટે આની જોડે બુદ્ધિબળથી કામ લેવું પડશે. એમ વિચારી રાજા છે. “હે કિરાત! હું માર્ગ ભૂલવાથી અહીં આવી - ચક્યો છું.” ભીલ બોલ્યા કે “હું પૂછું છું કે પેલું મૃગલું કઈ બાજું ગયું તે કહે.” રાજા કહે મારું નામ હંસરાજ - છે. ભીલ બેઃ “અરે ! બહેરખાંના બાપ, તારા નામનું મારે શું કામ? હું તો તને પૂછું કે મૃગ કયાં ભરાઈ ગયું ?” રાજા બે “મારું ઘર રાજપુરમાં છે. હવે ભીલ બરાબર તપી ગયે ને બેલ્યો, “અરે મૂઢ! તારું ઘર કોણ પૂછે છે હું પૂછું છું તેને ઉત્તર આપને, આડું અવળું શા માટે બેલે છે?”