________________
૧૧૩
ભિક્તા બન્ય. આમ લાંબા કાળ સુધી વિવિધ વિષયના સંસારી સુખ ભેગવી દીક્ષા લીધી. નિરતિચાર સંયમ પાળતાં અને ઘરતપ આંદરતા તેમને કેમ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. અનેક જીવને પ્રતિબંધ કરતાં પૃથ્વી પાવન કરવા લાગ્યાં, અને હું જે તે તારે પૂર્વ ભવને વડીલ બંધુ છું. * * | મુનિના વચન સાંભળી પૂર્વેના ભાઈને જાણે તે ખૂબ ખુશી થયે, અને પગમાં પડી મિથ્યાદુષ્કૃત આપ્યું, બોલ્યા, “હે ભગવન ! આજથી માંડીને મારાં ઉપાજેલા દ્રવ્યનો ચેાથે ભાગ રાખી બાકીનું બધું દ્રવ્ય ધર્મમાં ખરચવું, એવો નિયમ હું લઉં છું, તથા મારા મુખે કેઈન દેષ કહેવા નહીં. ” આ પ્રમાણે નિયમ લીધા અને શ્રાવક ધર્મ આદરી કેવળીને ફરી નમસ્કાર કરી તામ્રલિપ્તી નગરીમાં આવ્યું. ત્યાં રાતે એક શૂન્ય મકાનમાં વિશુદ્ધ પરિણામે કાઉસ્સગ ધ્યાને રહ્યો. તેવામાં ત્યાં એક દેવતા આવ્યો, અને તેના પર ખૂબ ધૂળ વરસાવી પરંતુ તે સ્થિર રહ્યો. તેથી દેવનો પિત્તો ખયે ફરી તેને કીડીઓ, સર્પો અને વીંછીઓ વિક્ર્ષ્યા, પરંતુ તેનું મન મેરૂશિખર જેમ અચલ રહ્યું. તેથી દેવ તેના પર પ્રસન્ન થયે, તેને પગે લાગી નમસકાર કરી કહેવા લાગે છે મહાભાગ! તું ધન્ય તેમજ પુણ્યવંત છે, વળી ધન્ય છે તારી માતને, કે જેની કુક્ષીને વિષે તારા જેવા મહાપુરુષે જન્મ લીધે, ધર્મમાં તારે દઢ સંકલ્પ જોઈ હું પ્રસન્ન થયે છું તેથી તું મથુરા નગરીમાં ખુશીથી જા, ત્યાં તને તારું બધું ધન મળશે. આમ કહી દેવ પિતાના સ્થાને ગયે.
. અહીં આગળ તેણે સવારે કાઉસગ્ગ પારીને પારણું