________________
રવિધિ સભાજનો બાવા અન્ય
એક દિવસ તેની માતાએ મદિરાવતીને ઉત્તમ પ્રકારના વસ્ત્રાભૂષણથી વિભૂષિત કરી સભામાં બેઠેલા રાજા પાસે મેકલી. મદિરાવતીએ પિતા પાસે આવી નમસ્કાર કર્યા. રિપુમર્દન નરેશે સ્નેહથી પિતાની પુત્રીને મેળામાં બેસાડી. ગર્વગિરિ પર આરૂઢ થયેલે રાજા મંત્રી આદિને પૂછવા લાગે, “હે અમાત્યાદિ લેકે, શું મારાં જેવી સિદ્ધિ કઈ રાજાને હશે ? ઈન્દ્રસભા જેવી આ, આપણું સભાની સરખામણીમાં કોઈ સભા હોઈ શકે ખરી ? અને એમાં વળી મારું કુટુંબ તે અનુપમ સૌંદર્ય અને સુકુમારતા ધરાવે છે. મારા જેવું કુટુંબ, રાજ્યરિદ્ધિ અને આડંબર પૃથ્વીતલ પર કઈને હશે?” તે સાંભળી સભાજન બોલવા લાગ્યા, “હે રાજન! સભા કુટુંબાદિ જેવાં આપને છે તેવા અન્ય રાજા સ્વપ્નમાં પણ જેવા અસમર્થ છે. આવું હંબક સાંભળી કન્યા હસી પડી અને મસ્તક ધુણાવવા લાગી. ત્યારે રાજા બે, હે પુત્રી ! તેં મસ્તક કેમ ધુણાવ્યું? કન્યા બોલી, “હે તાત ! આ સભાજનો જે કાંઈ બોલે છે તે સર્વ અસત્ય છે, કેમકે આ પૃથ્વીના પટાંબર પર તરતમતાના ચગે એકથી એક ચડે એવા અનેક રાજાઓ છે. રાજાએ ફરી પૂછયું, “હે સભાસદો! તમે કોની મહેરબાનીથી સુખે નિવાસ કરે છે?” લોકો છેલ્યા; આપની મહેરબાનીથી જ અમે સુખી છીએ, શું ક૯૫વૃક્ષ વિના અન્ય વૃક્ષ મનવાંછિત પૂરે ખરું ?” આ સાંભળી કન્યા બોલી, “અરે મૂઢ લકે! તમે અસત્ય શા માટે બેલે છે? જે કમેં બ્રહ્માને બ્રહ્માંડરૂપ ભાંડેની વચમાં કુંભારનું કામ એંપ્યું છે, જે કમેં વિષ્ણુને દશ અવતારના મેટા દુઃખમાં નાખ્યા છે. કેને ખબર, હજી કેટલા અવતાર
લાગી. આમલી, “હું
કે આ