________________
ધનસાર” રાજાની કથા
આ ભરતક્ષેત્રની મથુરા નગરીમાં ધનસાર નામને શ્રેષ્ઠી વસતા હતા તે ઘણું સમૃદ્ધિનો માલિક હિતે, તેની પાસે છાસઠ કેડ સેનામહોરે હોવા છતાં તલભાર ધન તેનાથી ધર્મકાર્ય વગેરેમાં છૂટતું ન હતું. તેણે સ્વપ્નમાંય કઈ દિવસ દાન કરેલું નહિ. તે તે ન આપે પણ બીજાને આપતાં પણ તે જોઈ શકતે નહિં. આથી લેકેએ તેનું નામ કૃપણશેઠ રાખ્યું હતું. '
જગતમાં લક્ષ્મી બે પ્રકારની હોય છે એક પુણ્યાનું બંધિની અને બીજી પાપાનુબંધિની જે પુણ્યશાળીના ઘરમાં પુણ્યાનુબંધિની લક્ષ્મી હોય તે જીવ ઉભય લેકમાં સુખી થાય છે! જે પ્રાણીઓનાં ઘરમાં પાપાનુબંધિની લક્ષ્મીના પગલાં થાય તે પિતાના સ્વામીને અનેક પ્રકારના ભયંકર દુઃખોમાં ઘસડી જાય છે.
- હવે એક દિવસ કૃપણશેઠ, પિતાની ભૂમિમાં દાટેલા ચરુ જેવા ગયે. બેદીને જ્યાં જોયું ત્યાં તે તેના હશકેશ ઊડી ગયા, તેણે ધનને બદલે ચરુની અંદર તેમજ આજુબાજુ ઝરતાં અંગારા અને ફૂંફાડા મારતા ભયંકર ભુજગે અને વિષ વરસાવતા ભયંકર વીંછી જોયા આથી તેને અત્યંત દુઃખ