________________
૪૨
ધર્મ જાણે છે? તે ખેલ્યા, હે સ્વામિન ! હું માત્ર કુળ આચાર એજ ધર્મ જાણું છું. મુનિ ખેાલ્યાં, હું ધીવર ! આ વચન મૂર્ખ અને પામર પ્રાણીઓનુ છે. જો કુધ માં ધર્મનુ સ્થાપન થાય તે ધર્મ નાશ જ પામ્યા હાત. કેમકે :~~~ કુળના ક્રમથી આવેલા દુઃખ અને દ્રારિદ્ર તારા પુત્ર સુખ સપત્તિ મળ્યે ન ત્યજી દે તા તારા કુળાચાર ધ સિદ્ધ થાય. કારણ કે દુઃખ અને દરિદ્રતા સપત્તિથી નાશ પામે છે માટે હું ભદ્ર ! જીવદયા એજ ધમ જાણવા. હે બુદ્ધિમાન! જો તું આલમમાં આરામ ચાહે તે ચિત્તમાં જીવદયાને સ્થાપન કર. તે સાંભળી હરિમલ મેલ્યા, હું ભગવન્ આપે કહેલ ધર્મ સત્ય જ છે. પણ રાતિઢવસ જીવવધ કરીને આજીવિકા ચલાવનારા એવા અમારા કુળમાં જીવદયાનું નામ નિશાન ક્યાંથી હાય ! એ વાત દરિદ્રના ઘેર ચક્રીના ભાજન જેવી છે. મારાથી તા રાતિદવસ વધ જ થયા કરે છે. ત્યારે મુનિ બેલ્યા, હું ધીવર! જે તું સર્વથા જીવયા પાળવા અસમર્થ હાય તે પહેલી વખત જાળ નાખે તેમાં જે મત્સ્ય આવે તેને તારે છોડી મૂકવું. તે સાંભળી રિબલે તે વ્રતને હથી વધાવ્યુ. પછી તે મુનિરાજને નમસ્કાર કરી પોતાના રસ્તે પડયો. પોતાના વ્રતને ઉત્તમ પ્રકારે પાળતા અને કુળાચાર સેવતા હિરબલ પોતાના કાળ નિમન કરતા હતા.
એક દિવસ તે હરિખલ જાળ લઈને નદીએ ગયા અને જાળને સિરતાના જળમાં નાખી તેથી તેમાં એક વૃદ્ધ મત્સ્ય સપડાયા. હરિબલે પોતાના નિયમ મુજબ તેને નિશાન કરી પાણીમાં છેડી મૂકયો. પછી પાછી જાળને પાણીમાં