________________
બહેનોજ જણાય. ઘેર આવ્યા પછી હરિબલે પિતાની બન્ને સહચરી સાથે મંત્રણ કરી, એક સેવકને બોલાવી કહ્યું તું. રાજા પાસે જા, અને કહે કે હે નરેશ્વર ! આપના આદેશથી. લંકાનરેશને નિમંત્રણ કરવા ગયેલે હરિબલ લંકાપતિની પુત્રી પરણું આપની કૃપાથી અહીંના ઉદ્યાનમાં આજે આવી પહોંચેલ છે. “જેવી આજ્ઞા.” એમ બોલતે તે સેવક રાજમહેલમાં આવ્યું અને હરિબલનો પયગામ પહોંચાડ્યો. તે સાંભળી રાજાને બહુ દુઃખ થયું. તે વિચારવા લાગ્યો, ધિકકાર છે! ધિક્કાર છે ! મેં તેને મોતના મુખમાં મોકલેલે પણ તે લંકાધિપતિને જમાઈ થયું અને મારાં દૈવથી અહીં પાછો આવ્યું. એણે હારા મનની મુરાદરૂપી મહેલાતને ચણ્યાં પહેલાંજ જમીનદોસ્ત કરી નાખી. પછી રાજાએ અંતરની. ઈચ્છા વગર બાહ્ય આડંબરથી તેને નગરમાં પ્રવેશ કરાવ્યું. બહુમાન આપી આદરથી પૂછવા લાગે. હે હરિબલ ! તમે લંકામાં કેવી રીતે ગયા તેમજ આવ્યા પણ શી રીતે ?
હરિબલ બેલ્યો,” હે સ્વમિન ! આપની વિદાય લઈ હું કેટલાક દિવસ પછી સમુદ્રકાંઠે પહોંચ્યો, હુસ્તર દરિયો દેખી. દુભાયેલા દીલવાળે હું એક શીલા પર બેઠે હતું તેવામાં મેં એક રાક્ષસને આવતા જોયો, મેં તેને નમસ્કાર કરી વિનયપૂર્વક સુવર્ણ પુરી પહોંચવાનો ઈલાજ પૂછ્યું, તે બોલ્યો, “હે પુરુષ ! જે માણસ કાષ્ઠ ભક્ષણ કરી ભસ્મીભૂત થાય, તેજ લંકામાં પહોંચે,” તે સાંભળી મેં નાનાં મોટાં લાકડાં ભેગાં કરીને ચિતા બનાવી તેમાં પ્રવેશ કર્યો પછી મારી રાખને. રાક્ષસે વિભીષણ સમક્ષ રજુ કરી, મારી હિમ્મત જોઈ વિભીષણે મને તત્કાળ પોતાની શક્તિથી જીવંત કર્યો પછી પિતાની