________________
૬૦
66
કુસુમશ્રી નામની પુત્રી મારા સાથે મોટા ઉત્સવપૂર્વક પરણાવી, દિવ્ય વસ્ત્રાભૂષા આપ્યા. ત્યારમાદ મેં વિભીષણને કહ્યું, “હે સ્વામિન્ ! વિશાલાનગરીના રાજાએ મને પેાતાની પુત્રીનો વિવાહ હોવાથી આપને આમંત્રણ કરવા અહીં મોકલ્યો છે. અગર આપ ત્યાં પધારશે તેા રાજાની શાભા વધશે, ત્યારે તે ખેલ્યો કે તમે આગળ જાઓ અને હું વિવાહ ઉપર આવી જઈશ.” આપને વિશ્વાસ થાય એ માટે આ ચંદ્રહાસ ખડ્ગ મને આપ્યુ પછી તેણે પેાતાના વિદ્યાખળથી કુસુમશ્રી સાથે મને અહીં પહેોંચાડયો છે. એમ કહી હિરખલે શ્રંદ્રહાસ ખડૂગ રાજાના હાથમાં મૂક્યું. ”
ઃઃ
રાજાએ કુંવરી અને ખડ્ગ વિગેરે જોઇ સર્વ વૃત્તાન્ત સાચું માન્યું, હવે રાજા વિચારવા લાગ્યા કે મે આને મહામુશ્કેલીમાં મૂકયો છતાં તે મારા વચન ખાતર અગ્નિમાં પડી ભસ્મીભૂત થયા, માટે આ મારે માનનીય છે. આમ વિચારી તે રાજા ગાઢ સ્વરે બોલ્યા, “ આ પુરુષ બુદ્ધિમા નની સાથે સૌભાગ્યવાન છે, અને પેાતાની પ્રતિજ્ઞાને પ્રાણાંતે પણ પૂર્ણ કરનારા, અતુલ હિંમતવાન તેમજ ધૈ ધર પુરુષ છે. ” તે આજથી મારા પરમ મિત્ર છે આ પ્રમાણે રાજાએ તેની પ્રશ'શા કરી. સત્કારપૂર્વક ઘરે માકલ્યા. કામખાણના જખ્મ ઉપર આ ચિરત્રે મલમપટ્ટીનું કામ કર્યું, તેથી રાજાને રાગ મર્દ પડયો. હવે રાજાના અતિ પ્રેમને આધીન થયેલા ભેાળા પરિમલે પેાતાની અને પત્નીઓના વાર્યા છતાં રાજાને ભાજન માટે નિમંત્રણ કરી પેાતાને ઘરે એલાન્ગેા. પછી ભાજન વખતે પોતાની ચાતુરી ખતાવવા નવા નવા વેષ અલી હિરઅલની અને પત્નિએ પીરસવા લાગી,