________________
૧
સ્ત્રીઓને જોઈ મદનવેગ પર મદન વેગપૂર્વક ધસ્યા, અને તે કદપ પીડિત પાપાત્મા વિચાર કરવા લાગ્યા, “ જેને જોઈ લેાકેાને કુમતિ સૂઝે એવી આ સ્ત્રીએ આણે કયાંથી પ્રાપ્ત કરી? આવી સ્ત્રીએ તે મારા અંતઃપુરમાં પણ નથી. ભાજન પછી રાજા પાતાના રાજમદિરે આવ્યો અને મંત્રીને કહ્યુ, હું મ`ત્રિન ! રિઅલને કેટલી સ્ત્રીએ છે ? ત્યારે તે દુષ્ટ મંત્રી એલ્યા, “ હું સ્વામિ તેના ઘરમાં તે બે સ્ત્રીએજ છે. પણ તેઓ નવનવાં વેષ પહેરી પીરસતી હતી, મ`ત્રીના આવા વચનો સાંભળી રાજાએ કહ્યું, “હું મત્રિન! તમે તમારી બુદ્ધિથી હરિખલના વિનાશનો રસ્તા શેાધી કાઢો તા સારું થાય.
??
ત્યારે તે દુર્બુદ્ધિ ખેલ્યા, “ હે સ્વામિન ! શું અગ્નિથી ભસ્મિભૂત થયેલા માણસ કદી જીવતા રહી શકે? આતે આકાશકુસુમ જેવી વાત છે. આને સત્ય કેમ મનાય ? માટે તેને યમરાજાને લાવવાના હેતુથી અગ્નિમાં નાખીએ. ” આ સાંભળી રાજા ખેલ્યા, હે મંત્રી ? તમે બહુસારી યુક્તિ શોધી કાઢી, તમારી બુદ્ધિ ભવ્ય જણાય છે. પછી ઘેાડાક દિવસે ખાદ રાજાએ હરિખલને કહ્યુ, “ હે સત્પુરુષ ! અસાધ્ય કાર્ય કરવા માટે તારા સિવાય કોઈ સમર્થ નથી માટે તું મારુ એક કામ કર, તે તારા માટે રમત જેવું છે. તે સાંભળી રિખલ ખેલ્યા, “ હે નરેશ ! ફરમાવે, તે શું
કામ છે.
પછી રાજાએ કહ્યું કે તું અગ્નિમાં પ્રવેશ કરી યમપુ રીમાં જા અને યમરાજને સપરિવાર આવવાનું આમંત્રણ