________________
૪૬
આ કન્યાએ મારા જણાય છે. માટે છે. ચાક્કસ આ
સહિત ઊભા છે. રિમલે વિચાર કર્યો કે જેવા નામવાળા કોઈ પુરુષને સંકેત કર્યો જ આ કન્યા તેવા નામે પ્રેમથી ખેલાવે કન્યાને મારા પુણ્યે અહી આણી છે. “ લક્ષ્મી આવી હાય ત્યારે મેહુ ધાવામાં સમય ગુમાવવાથી તે ચાલી જાય છે. ’’ એમ વિચારી તે તેની સાથે જવા માટે તત્પર થયા. જે થવાનું હશે તે થશે. એમ વિચારી તે બહાર આવ્યા. અને વસંતશ્રી સાથે ઘેાડા પર બેસી ચાલી નીકળ્યે. રસ્તામાં તેને રાજકુવરી પ્રિય આહ્લાદક વચનથી વચનથી મેલાવતી પણ તે હુંકાર સિવાય કાંઈ ન ખેલતા. રાજપુત્રીએ વિચાર્યું” કે નક્કી આને માતાપિતાનો વિરહ સતાવે છે. તેથી એ ઉત્તર નથી આપતો. પછી તે ખાળા પણ મૌન રાખી એસી રહી. પ્રભાતમાં જ્યારે તેણે બીજા પુરુષને જોયા ત્યારે તે હાહાકાર કરતી મૂર્છાને લીધે ઢળી પડી. શીતળ જળ પવનના ઉપચારથી સચેતન થઈને અતિ કરુણાયુક્ત વચનથી વારંવાર રાતી આ પ્રમાણે કહેવા લાગી. “જેમ ઉનાળાની ઋતુમાં દાહથી પ્રચુર અને તૃષાથી વ્યાકુળ એવા ગજરાજ જળથી ભરપૂર તળાવમાં પાણી પીવા ઉતરે પણ જળથી થોડે દૂર રહેલા કાદવમાં ખૂંચી જવાને લીધે જેમ પાણી પણ ન પામી શકે તેમ કિનારા પણ ન મેળવી શકે ” તેવી જ રીતે હું પણ વિધિના વશથી તીર અને નીર ખન્નેથી ગઇ. જે જે મનોરથા સેવ્યાં હતાં. તે સર્વે નાશ પામ્યાં, હવે મારે શું કરવું? હું મારી ફરિયાદ કોને કહું ? હે દેવ ! તે મને શા માટે વિટંબણામાં નાખી. શું, આજે તને બીજુ કાઇ ન મળ્યું ? આ પ્રમાણે કોઈ પૂર્વભવના દોષથી આર્ત્તધ્યાનમાં પડેલી હતી.