________________
भगवतीसरे किं हीनो-न्युनः तुल्योऽधिको वा भवतीति प्रश्नः । भगवानाह-'गोयामा इत्यादि 'गोयमा' हे गौतम ! 'सिय हीणे सिय तुल्ले सिय महिए' स्यात् दीन: स्यात् तुल्यः स्यादभ्यधिकः, स्यात-कदाचित् पुलाकान्तरात् सजातीयात् पुलाकः स्वस्थानमनिकण चारित्रपर्याय हीनः विशुद्धमंगमस्थानसम्बन्धित्वेन विशुद्धतरपर्यवापेक्षयाऽविशुद्धतरसंयमस्थानसंबन्धित्वेनाविशुद्धनराः पर्यवाः हीना भवन्ति तादृशा विशुद्धतरपर्यवयोगात् साधुरपि हीन इति कथ्यते । तुल्य इति तुल्य शुद्धिक पर्यवयोगात् साधुरपि तुल्यः कथ्यने अभ्यधिक इति विशुद्धतरअपेक्षा क्या हीन होता है ? अथवा घरावर होता अथवा अधिक होता है ? उत्तर में प्रभुश्री कहते हैं-'गोया ! पिय होणे १ सिय तुल्ले २ लिय अन्महिए ३' हे गौतम! एक पुलाक दमरे पुलाक से चारित्र पर्यायों की अपेक्षा से कदाचित् हीन होता है, कदाचित तुल्य होता है और कदाचित् अधिक होता है । इसका तात्पर्य ऐसा है-एक पुलाक का मजातीय पुलाक स्वस्थान शब्द से यहां लिया गया है इसका अपने सजातीय से जो असंयोजन है-वह सन्निकर्प शब्द से लिया गया है। विशुद्ध लयम की पर्यायें विशुद्ध होती हैं और अविशुद्ध संयम की पर्यायें अविशुद्ध होती हैं। संयम की विशुद्धता और अविशुद्धता चाला साधु परम्पर में शुद्ध और अशुद्ध काटा गया है। जिन जिन साधुओं की विशुद्ध संगम पर्याय आपस में समान होती हैं वे तुल्य कहलाते हैं। जिनकी अशुद्ध होती है- शुद्र संथप पर्यायवाले साधुओं की शुद्ध संयम पर्यापों से अविशुद्ध होने से हीन कहलाते प्रश्न उत्तरमा प्रमुश्री गीतमाभान 38 छ -'गोयमा ! सिय होणे १, सिय तुल्ले २ सिय अभहिए ३' है गौतम ! मे घुसा मानत साथी ચારિત્રપર્યાની અપેક્ષાથી કે ઇવાર હીન હોય છે. કોઈવાર સમાન હોય છે અને કેઈવાર વધારે હેય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે–એક મુલાકના સજાતીય પુલાક અહિયાં રવસ્થાન શબ્દથી ગ્રહણ કરેલ છે. તેનું પોતાના સજાતીયથી જે આ યોજન છે, તે સંનિકર્ષ શબ્દથી ગ્રહણ કરેલ છે વિશુદ્ધ સંયમની પર્યાયે વિશુદ્ધ હોય છે અને અવિશુદ્ધ સંયમની પર્યાયે અવિશુદ્ધ હોય છે. સંયમના વિશુદ્ધપણા અને અવિશુદ્ધપણાવાળા સાધુ અન્ય અન્યમાં શુદ્ધ અને અશુદ્ધ કહ્યા છે જે સ ધુઓના વિશદ્ધ સંયમપર્યાયે પરસ્પરમાં સરખા હોય છે, તે તુલ્ય કહેવાય છે. અને જેઓના પર્યાયે અશુદ્ધ હોય છે. તેઓ શુદ્ધ સંયમ પર્યાયવાળા સાધુઓના શુદ્ધ સંયમ પર્યાથી અવિશુદ્ધ હોવાથી હીન કહેવાય છે, અને વિશુદ્ધતર પર્યાના ચેગથી તેઓ વિશેશાધિક