Book Title: Bhagwati Sutra Part 16
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 670
________________ ६४६ भगवतीको पापकर्मादिवन्धवक्तव्यतादिकं यथा देवानुप्रियेण कथितं तत्सर्वम् एवमेव सर्वथा सत्यमेवेति कथयित्वा गौतमो भगवन्तं वन्दते नमस्यति चन्दिया नमस्यित्वा च संयमेन तपसा आत्मानं भावयन् विहरतीति ॥मू० १॥ ॥ इति श्री विश्वविख्यात-जगद्वल्लभ-प्रसिद्धवाचक-पञ्चदशभाषाफलितललितकलापालापकमविशुद्धगधपधनैकग्रन्थनिर्मापक, वादिमानमर्दक-श्रीशाहच्छत्रपति कोल्हापुरराजमदत्त'जैनाचार्य' पदभूपित-कोल्हापुरराजगुरु-बाळब्रह्मचारि-जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्य श्री घासीलालबतिविरचितायां श्री “भग वतीसूत्रस्य" प्रमेयचन्द्रिकाख्यायांव्याख्यायां पड्विंशतितमशतके सप्तमोद्देशकः समाप्तः ॥२६-७॥ आदि के बन्ध की वक्तव्यता कही है वह लब सर्वथा सत्य ही है इस प्रकार कहकर गौतमस्वामीने प्रभुको वन्दना की और उन्हें नमस्कार किया वन्दना नमस्कार कर फिर वे संघम और तप से आत्मा को भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये ॥ १॥ जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजीमहाराजकृत "भगवतीसत्र" की प्रमेयचन्द्रिका व्याख्याके छवोसवें शतकका सातवां उद्देशक समाप्त ॥२६-७॥ જે કથન કર્યું છે તે સઘળું કથન સર્વથા સત્ય છે. આપ દેવાનુપ્રિયનું કથન સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પરબિરાજમાન થયા. સૂના જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્ર ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના છવીસમા શતકને સાતમે ઉદ્દેશ સમાપ્ત ૨૬-છા

Loading...

Page Navigation
1 ... 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708