________________
प्रमेयचन्द्रिकाटीका २०२५ उ.७ सू०६ संज्ञोपयोगादिद्वारनिरूपणम् संपरासंयतत्वं वा सिद्धिगति वा उपपद्यते-प्राप्नोति, यथाख्यासंयतः श्रेणीतः पतनात् यथाख्यातरांयतत्वं त्यजन् सूक्षणसंपरायसंयत्वत्वं प्राप्नोति असंयम वा प्राप्नोति यदि-उपशान्तमोहावस्थायां मरणं माप्नोति तदा देवगति गच्छन् असंयमं प्राप्नोति, स्नातकावस्थायां यदि मरणं भवेत्तदा सिद्धिगति पाप्नोतीति भावः । (२४) ।मु०५॥ , संज्ञोपयोगादिद्वारे सूत्राण्याह-'सामाइयसंजए णं' इत्यादि, __ मूलम्-सामाइथसंजए णं भंते ! किं सन्नोवउत्ते होजा नो सन्नोवउत्ते होजा? गोयमा ! सलोवउत्ते जहा बउलो, एवं जाव परिहारविसुद्धिए, सुहमसंपराए अहक्खाए य जहा पुलाए २५ सामाइयसंजए णं भंते ! किं आहारए होज्जा अणाहारए होज्जा, जहा पुलाए । एवं जाव लुहुनसंपराए अहक्खायसंजए जहा सिणाए २६ । सामाइसंजयलणं भंते ! कह भवग्गहणाई उवसंपज्जद' हे गौतम ! यथाख्यातलंयत जय श्रेणी से पतित हो जाता है तब वह अपनी यथारख्यात संयत अवस्था का परित्याग करता है एसी हालत में वह अथवा तो सूक्षणसंपरायसंघत अवस्था को प्राप्त करता है अथवा असंघम अवस्था को प्राप्त करता है क्यों कि वह यदि उपशान्त मोहावस्था में सरण को प्राप्त हो जाता है तो वह देव. गति को प्राप्त कर लेता है और वहां संयम है नहीं इसलिये वह असंयम अवस्था को प्राप्त करने वाला कहा गया है और यदि उसका स्नातक अवस्था में मरण होता है तो वह सिद्धिगति को प्राप्त कर लेता है । उपसंपद् हान द्वार का कथन समाप्त ॥सू० ५॥ યથાખ્યાત સંયત જયારે શ્રેણીથી પતિત થાય છે, ત્યારે તે પોતાની યથા ખ્યાત સંયત અવસ્થાને ત્યાગ કરે છે. એ પરિસ્થિતિમાં કાંતે તે સૂક્ષ્મ સં૫રાય સંયત અવસ્થાને પ્રાપ્ત કરે છે, અથવા અસંયમ અવસ્થાને પ્રાપ્ત કરે છે, કેમકે તે જે ઉપશાંત મેહાવસ્થામાં મરણને પ્રાપ્ત કરે છે, તે તે દેવગતિને પ્રાપ્ત કરી લે છે, અને ત્યાં સંયમ હેતે નથી, તેથી તે અસંયમ અવસ્થાને પ્રાપ્ત કરનાર કહેલ છે. અને જે સ્નાતક અવસ્થામાં તેનું મરણ થાય છે, તો તે સિદ્ધિગતિને પ્રાપ્ત કરે છે. એ રીતે આ ઉપસં૫દ્ધાનદ્વાર કહ્યું છે. સૂપ
, ઉપસંદ્ધાનદ્વાર સમાપ્ત