Book Title: Prabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Author(s): Parmanand Kunvarji Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/525948/1
JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1
--------------------------------------------------------------------------
________________
( ૧૯૬3 - 1963/
.
.
ક
,
આ
REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૨૪: અંક ૧૭
જીવન
મુંબઈ, જાનેવારી ૧, ૧૯૬૩, મંગળવાર આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ: રટ નયા પૈસા
ક
.
માટે
જ જ્યાના પ્રદેશમાં જ નહીં
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
વીર બને: મહાવીર બને! [ તા. ૧૬-૧૨-૧૯૯૨ના ‘ભૂમિપુત્રમાં પ્રગટ થયેલ વિનોબાજીનું આ પ્રવચન-સંકલન ઉપયોગી અને મનનીય વાંચન પુરું પાડતું હોવાથી પ્રબુદ્ધ જીવનના વાચકો માટે તે અહીંયા સાભાર ઉધૂત કરવામાં આવે છે. તંત્રી
જ્યારે ચીનનું આક્રમણ થયું ત્યારે મેં ખૂબ શાંતિથી ને તટસ્થ ન ડર રાખે છે, પણ ન્યાય ને માનવતાના રક્ષણ માટે મરી ફીટે છે. ભાવે તે અંગે વિચાર્યું, તે હું એવા નિર્ણય પર આવ્યો કે આ નર્યું એટલા વાસ્તે વીરતાને અહિંસાની સામે કોઈ વિરોધ નથી. અહિંસાને આક્રમણ છે અને અનુચિત છે, એ ભારત જેવા એક મિત્ર રાષ્ટ્ર વિરોધ કરતા ને સ્વાર્થની સામે છે. વીરોને બચાવને માટે ધર્મપરનું આક્રમણ છે, જેણે કેવળ મૈત્રીની ભાવના રાખી છે. ભારત યુદ્ધ કરવું પડે છે તેમાં તેમને અહિંસાને ટેકે હોય છે. અહિંસા હમેશાં વાટાઘાટને માટે તૈયાર હતું, તેમ છતાંયે ચીન તરફથી આજે એ વીરતાનું ખંડન નથી, પણ તે વીરતાથીયે ઉપરની ચીજ છે. આક્રમણ થયું છે તે બિલકુલ અયોગ્ય છે. સામ્યવાદી વિચારસરણી વીરતા અહિંસાની નજીક છે, એટલે તેને અહિંસાને ટેકે પ્રામ મુજબ પણ તે શોભાસ્પદ નથી. આ સામ્યવાદ નહીં પણ નરી રાજ્ય- થાય છે. વિસ્તારની લાલસા જ છે, પ્રદેશ–ભૂખ (Expansionisrn) જ છે. અહિંસા તે વીરની હોય છે. આજ સુધી જે અહિંસા ચાલી
આજના જમાનામાં આ પ્રકારની લાલસા ઘાતક છે. ભારતને તેમાં કે છેવટે ગાંધીજીએ જોયું કે, તે નિર્બળોની અહિંસા માટે એ ગૌરવની વાત છે કે એણે રાજ્યવિસ્તારની લાલસા રાખી નથી.
હતી. તેઓ તે ઈચ્છતા હતા કે વીરની અહિંસાનું આચરણ
થાય, પણ લોકોએ જે અહિંસા ચલાવી તે વીરોની નહીં પણ ભારતના ઈતિહાસમાં પણ એ ક્યાંય જોવા મળતી નથી. બાર વર્ષથી
લાચારીની હતી. એવી હાલતમાં અહિસા ક્યાંથી પાંગરે ? જ્યારે હું જનતા વચ્ચે ફરી રહ્યો છું, પરંતુ આવા પ્રકારની કોઈ લાલસા.
વીરતા આવે ત્યારે અહિંસાને વિકાસ થાય. કૅલેજમાં કોણ જાય? મેં ભારતમાં ક્યાંય જોઈ નથી. હું એક ભારતીય તરીકે નથી કહેતે પણ ‘જય જગત' ના સંદર્ભમાં આ કહું છું.
જે મેટ્રિક પાસ કરે તે જ કૅલેજમાં જઈ શકે. એટલે આજે અહિ
સાને માટે આ એક મોકો આવ્યો છે. પંડિત નેહરુએ એમ સૂચવ્યું હતું કે બંને દેશને દાવો જે
કૂરતા અને કાયરતા છોડવાથી જ બહાદુરી આવે છે. જે પ્રદેશ પર છે એટલા પ્રદેશમાંથી બીજાને કબજો ઉઠાવી લેવામાં
જૂર નથી અને કાયર પણ નથી યાને નિર્ભયતાથી જે સામને કરે છે આવે અને બંને પક્ષ પોતપોતાના દાવા રજૂ કરે. ત્યારબાદ વાટા- તે વીર છે. જે કોઈ પણ પ્રકારના શસ્ત્ર વિના મરવા માટે તૈયાર ઘાટો ચાલે, જરૂર પડે તે લવાદીને આશરો લેવાય અને આખરી
થાય છે અને બીજાને મારવાની કહ૫ના સુદ્ધાં નથી કરતા તે મહાવીર
છે. આપણે ભારતમાં સહુને વીર બનાવવા છે અને બની શકે તો ફેંસલે કરાય. મને લાગે છે કે, આ સૂચન બિલકુલ નિર્મળ છે
મહાવીર પણ. મહાવીર બનવાને આદર્શ સામે રાખીશું તે ઓછામાં અને તેમ છતાં જો આ સૂચનને સ્વીકાર કરવામાં નથી આવતે તે
ઓછા વીર તે બનીશું જ, સંતના રાહ પર ચાલીને મહાવીર મારા જેવા તટસ્થ માણસના ચિત્તા પર પણ તેની અસર થાય બને અને મહાવીર ન બની શકતા હો તો વીરોની પરંપરાએ ચાલીને છે કે, ભારત પર આ લડાઈ લાદવામાં આવી રહી છે. અને આવી
વીર બને. આ આદર્શ આજે ભગવાને આપણી સામે રાખી દીધો છે. રીતે અાક્રમણ થતું રહે તો કોઈ દેશ તે સહન ન કરી શકે, બલ્ક
(‘બંગાળ-યાત્રા' નાં સહન કરવાથી દેશ આગળ ન વધી શકે. એટલા વાસ્તે મારી સ્પષ્ટ
પ્રવચનમાંથી સંકલિત.)
વિનોબા સહાનુભૂતિ ભારતની સાથે છે. જો કે, મને યુદ્ધમાં વિશ્વાસ નથી અને હું માનું છું કે, શસ્ત્ર-યુદ્ધથી નુકસાન થાય છે, છતાં યે મને
વિજ્ઞાનની દેટ લાગે છે કે, ભારત સામે આજે આ એક ધર્મયુદ્ધ આવી રહ્યું છે.
એ સત્ય કાજે ન ઘડીય જંપવું. આવે વખતે મને સૌથી ઉપયોગી ગ્રન્થ ગીતા લાગે છે.
જવાળામુખીના મુખમાં પ્રવેશવું, ગીતા આધ્યાત્મિક, આંતરિક યુદ્ધની સાથોસાથ બહારના યુદ્ધને પણ ખ્યાલમાં રાખે છે. તે કોઈને નિર્વીર્ય નથી બનવા દેતી. એને
ઢઢળવાં ઉન્નત શુંગ અદ્રિનાં સંદેશ એ છે કે આપણામાં ક્રૂરતા, કઠોરતા ને કાયરતા ન હોવા
ને પેંગડામાં સ્થળકાળને લઈ, જોઈએ, પણ વીરતા હોય. જે વીર હશે તે જ મહાવીર બનશે.
બ્રહ્યાંડ કેરાં તળિયાં તપાસવાં મહાવીરને અર્થ છે–પ્રેમના આક્રમણથી સામેવાળાના દિલને
તૂટ, તૂટે, સૌ ભ્રમમાળ તૂટો, જીતી લેવું. જ્યાં પ્રેમ હોય છે, ત્યાં પૂર્ણ નિર્ભયતા હોય છે. જે
જુઠા તૂટે કીરત કોટ સર્વ. કાયર હોય છે તે મહાવીર નથી બની શકતે. જ્યારે નિર્વેરતા ને
તૂટ ભલે સૌ સ્થળકાળ ભીંતડાં, નિર્ભયતા બંને હોય ત્યારે માણસ મહાવીર બને છે. મને લાગે
કે ચિત્ત તૂટો મુજ વિશ્વ માપતું. છે કે, ભારતને પ્રથમ વીર બનાવીને પછી મહાવીર બનાવવાની
પરંતુ પાયા સતના તૂટે ના, ભગવાનની આ યોજના છે.
ને ભાવી આશા લગોરે ખૂટ ના. વીરતા ને ક્રૂરતામાં ફરક છે. ક્રૂર તે છે જે પોતાના સ્વાર્થ માટે બીજાને સંહાર કરે છે અને વીર તે છે જે ન કરતા રાખે છે,
ઉમાશંકર જોશી.
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૮
પ્રબુદ્ધ જીવન
‘પુણ્યવિજયજી સાથેની મારી પરિચયકથા’
*
( પહેલી ડીસે ંબરના અંકથી ચાલુ )
ધર્મ અને વિદ્યાને લગતા વિચારો
મહારાજશ્રી પુણ્યવિજયજી જૈન ધર્મની પરંપરાના તેમ જ પ્રાચ્યવિદ્યાના સંશાધનવિકાસની પરંપરાના એક વિશિષ્ટ પ્રતિનિધિ કહી શકાય એવી વ્યકિત છે. તેથી તેમની આ જયંતી પ્રસંગે ધર્મ અને વિદ્યાને લગતા થોડાક વિચારો રજૂ કરવાનું પ્રસ્તુત લેખાય. અહીં જૈનેતરો વિશેષ હશે, છતાં જૈન ગણ પ્રધાન હોવાનો, તેથી જૈન પર’પરાને લક્ષીને કહું તો પણ તે બધી પરંપરાને લાગુ પડી શકે એ દૃષ્ટિએ જ જે કાંઈ કહેવાનું છે તે કહેવા ધારું છું. ધાર્મિક વિકાસના માર્ગ
વ્યકિત અને સમષ્ટિના જીવનમાં સામાન્ય રીતે ધર્મની ત્રણ અવસ્થાઓ ક્રમથી આવે છે. પહેલી અવસ્થા બાહ્ય આચાર, ઉપાસના અને બાહ્ય ક્રિયાકાંડની હોય છે. બુદ્ધિ અને સમય પાકતાં એમાં સમજણ, જ્ઞાન યા તત્ત્વચિંતનનું તત્ત્વ ઉમેરાય છે અને સંસ્કારોનો ઠીક ઠીક પરિપાક થતાં જીવનશુદ્ધિનું મૌલિક ઝરણું પણ ઉદયમાન થાય છે. સામાન્ય રીતે આ ત્રણ અવસ્થાઓ બધી જ ધર્મપર ંપરાઓમાં જોઈ શકાશે. પણ અહીં આ વસ્તુ સમજાવવા ખાતર ગુજરાતના પ્રાચીન ભકત કવિ રસિંહ મહેતાના દાખલા સૌને ઉપયોગી થઈ પડે તેવા છે.
નરસિંહ મહેતાએ પોતાનાં અનેક પદામાં વૈષ્ણવભકત તરીકે શ્રીકૃષ્ણના ગુણાનું ગાન કર્યું છે, પણ સાથે સાથે કેટલાંય પદામાં તેમણે તિલક, તુલસીની માળા અને નૈવેદ્ય આદિને વૈષ્ણવભકતના વિશિષ્ટ લક્ષણ તરીકે ગાઈ તેને સમાજમાં પુરસ્કાર કર્યો છે. આ તેમની વૈષ્ણવધર્મની પ્રાથમિક યા બાહ્ય ઉપાસના થઈ. પણ નરસિંહ મહેતાના જીવ એ ભૂમિકાએ જ થંભી જાય તેવા પ્રમત્તા ન હતા. તેથી જયારે તેઓ જ્ઞાન અને વિચારના ઊંડાણમાં ઉતરે છે, ત્યારે તેમની ભૂમિકા બદલાઈ જાય છે. એમનાં ભજન-પ્રભાતિયાં આ વાતનું પ્રકાશમાન ઉદાહરણ છે. “જયાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં.” ઈત્યાદિ ભજન માત્ર પ્રભાતમાં જ નહિ, પણ ગમે ત્યારે ગાતાં ગાનારના જીવનમાં સમજણનું પ્રભાત ઊઘાડે તેવાં છે. નરસિંહ મહેતા આ તત્ત્વચિંતનની ભૂમિકામાંય થે।ભતા નથી; અને એને ‘“તત્ત્વજ્ઞાનનું ટીપણું” કહી એથી આગળ વધે છે. ખરો વૈષ્ણવ કોણ—કે ખરો હરિજન કોણ એ પ્રશ્ન એમના મનમાં ઊઠે છે. હવે એ પ્રશ્નનો ઉત્તર તેઓ બાહ્ય ટીલાં-ટપકાં કે તત્ત્વજ્ઞાનના ટીપણામાંથી નથી આપતા, પણ તેઓ જીવનને સાટીએ ચડાવે એવા જીવનશુદ્ધિપ્રેરક, સદાચાર અને ઉદાત્ત માનવીય સદ્ગુણો દ્વારા આપે છે. તેઓ કહે છે કે, “જે પરની પીડા જાણે અને બીજાનાં દુ:ખ નિરભિમાનપણે નિવારે તે જ વૈષ્ણવજન.' અને જે કોઈ હરિ એટલે પ્રભુ યા પરમાત્માને ભજે તે ગમે તે દેશ, કાળ કે જાતિના હાય—બધા જ હરિના જન, એમણે વૈષ્ણવજન કે હરિજન પદની વ્યાખ્યા ‘વૈષ્ણવ જન તો તેને કહીએ' એમાં આપી છે. તેઓ પાસે વૈષ્ણવ પરંપરામાં જન્મેલા અને સંસ્કાર પામેલા. લોકો પણ તેમને વૈષ્ણવ તરીકે ઓળખતા. તેથી એમણે ‘વૈષ્ણવ જન' શબ્દ લઈ તેની વ્યાખ્યા કરી; પણ એ વ્યાખ્યા એમણે એવા અલૌકિક અને ઉદાત્ત . ભાવથી કરી, અને એમાં પાતાના ઊંચ-નીચ ભાવને સર્વથા ભૂલી જઈ સમાન ભાવે વ્યવહાર કરવાનું એવું બળ પૂર્યું કે, જેથી એ ‘વૈષ્ણવ’ શબ્દ સાંપ્રદાયિક હોવા છતાં ખરા અર્થમાં સાચી માનવતાના ઘોતક બની ગયો. સાચી માનવતાના ઘોતક એટલે કોઈ પણ ધર્મપરંપરાના અનુયાયી વૈષ્ણવ જનને બદલે જૈન જન, બૌદ્ધ જન, શૈવ જન, મુસલમાન કે ખ્રિસ્તી એ શબ્દો વાપરીને પણ એ ભજનને પેાતાનું કરી ગાઈ શકે.
ધાર્મિક વ્યકિતનું જીવન કેવી રીતે વિકાસ પામે છે તેના આ
તા. ૧-૧
*
એક જાણીતા દાખલા છે. પણ આવા જ્ઞાની અને સંત બધી જ ધર્મપરંપરાઓમાં નાની સંખ્યામાં પણ મળી આવે છે. સામાન્ય સમાજ બહારના આચારો અને ક્રિયાકાંડોમાં રચ્યા પચ્યા રહે છે. અને આવા ક્રિયાકાંડો પંથ અને ફિરકાભેદે જાદા પડવાના. આ જુદાઈ જોઈ એક ધર્મસમાજ બીજા ધર્મસમાજને પોતાથી ભિન્ન અને ઘણી વાર વિરુદ્ધ લેખવાના સંસ્કારો પોષતા હાય છે, અને તેમાંથી માત્ર વિવાદા જ નહિ, પણ કલેશે। સુદ્ધાં જન્મે છે.
ધર્મના મુખ્ય હેતુ માણસને સાંકડા મનમાંથી મોટા મનના બનાવવાનો છે, અને માટું મન બન્યા સિવાય માણસ, બીજી ગમે તેટલી અને ગમે તેવી સગવડ હોવા છતાં, શાંતિ કે સંતાપ મેળવી શકતા નથી. એટલે જેઓ ખરી રીતે ધર્મની આરાધના અલ્પાંશે પણ કરવા ઈચ્છતા હોય તેમણે બહારનાં વિધિ-વિધાના માત્રમાં રચ્યાપચ્યા ન રહેતાં પેાતાના મનને વિકસિત કરવાનું પ્રાપ્ત થાય છે. જૈન હોય કે જૈનેતર, દરેક પોતાના પંથમાં રહ્યા છતાં જો ઉપરની વાત ધ્યાનમાં રાખે તે પડોશમાં અને એક જ દેશ કે પ્રદેશમાં વસવા છતાં ધર્મની બાબતમાં જે એકબીજાથી સાવ અજાણ્યાપણ' અને અતડાપણું કેળવાય છે તે દૂર થાય, જે ધર્મ માણસજાતને એક કુટુંબી તરીકે સાંધવા ઉદ્ભવ્યો છે તે જ ધર્મની અધૂરી અને એકાંગી સમજણથી માણસજાત એકબીજાથી સાવ વિખૂટી જેવી પડી ગઈ છે. એટલે ધર્મની સાચી સમજણ કેળવવી, એ એક જ ધ્યેય ધાર્મિકોનું હોઈ શકે. આવું ધ્યેય સમજાવવા કબીર, આનંદઘન, તુકારામ આદિ સંતોએ પ્રયત્ન કર્યો છે. છેલ્લા પ્રયત્ન મહાત્મા ગાંધીજીના કહી શકાય. આજના પ્રસંગે આપણે સર્વધર્મસમભાવની દિશામાં આટલું સમજીએ તે મહારાજશ્રીની જયંતી ઊજવવાનું થોડુંક પણ સાર્થકય થયું ગણાય. વિદ્યાવિકાસના માર્ગ
હું અત્યારે જાણીને જ કેવળ જૈન પરંપરાને અનુલક્ષીને વિદ્યાવિષે કાંઈક કહેવા ધારુ' છું. આમ તે મારા મનમાં જૈન પરંપરાના બધા ફિરકા સમાનભાવે વર્તમાન છે. પણ આજને પ્રસંગે કેવળ શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરાને અનુલક્ષીને જ કહું તે તે વિશેષ ઉપયોગી ગણાય. અલબત, મારા આ કથનમાંથી બીજા ફિરકાઓ પણ, કાંઈક ગ્રાહ્ય લાગે તો, તે ઉપર વિચાર કરી શકે.
:
શ્વે. મૂ. પરંપરાની કેટલીક વિશેષતાઓ
શ્વેતાંબર મૂર્તિપૂજક પર પરાની કેટલીક વારસાગત લાંબા કાળની વિશેષતાઓ છે, જે અમુક અંશે અત્યારે પણ સુરક્ષિત છે અને તે જાણવી જરૂરી છે. પહેલી વિશેષતા એમના ભંડારોની સમૃદ્ધિ છે. હું જાણું છું ત્યાં સુધી, આ પરંપરાના ભંડારો જેવા સમૃદ્ધ અને અનેક વિષયને સ્પર્શતા તેમ જ અનેક ઈતર પર પરાઓના સાહિત્યના પણ સંગ્રહ ધરાવતા ભંડારો કદાચ ઈતર જૈન ફિરકાઓ પાસે નથી. અલબત્ત, દિગંબર પરંપરા પાસે ભંડારની સમૃદ્ધિ ઠીક ઠીક છે અને તે પ્રાચીન પણ છે; છતાં શ્વેતામ્બરીય ભંડારોમાં છે તેટલી વિશેષતા એમાં નથી.
બીજી વિશેષતા એ છે કે, આ પરંપરામાં સાધુઓની અવિચ્છિન્નતા બરાબર સચવાઈ છે. ભલે ગણ, ગચ્છ, આદિના ભેદો અને વિસંવાદો રહ્યા હોય, છતાં સાધુપર પરાને! વિચ્છેદ કયારેય થયા નથી,
ઉપરની બે વિશેષતાઓને કારણે આ પર’પરાએ રાગણમાં વિઘાની ઉપાસનાને ઠીક ઠીક મોકળાશ આપી છે અને અત્યારે પણ એ ઉપાસનાના પ્રવાહ ચાલુ છે જ. કેટલીક નબળાઈઓ
આમ છતાં આ પરંપરામાં વિશેષતાઓ સાથે જે દુ:ખદાયક નબળાઈઓ પાષાતી રહી છે, અને ઉત્તરોત્તર વધારે ને વધારે
ચક રસો
Page #3
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧-૬૩
પ્રબુદ્ધ
પોષાતી જાય છે, એ તરફ વિશેષ લક્ષ આપવાની જરૂર છે. એ સિવાય, આપણે સૌ ઈચ્છીએ છીએ તેમ, વિદ્યાબળ કે ચારિત્રબળ ન સચવાઈ શકે, ન વિકસી શકે.
પહેલી નબળાઈ તા ગણ - ગચ્છનો ભેદ વિરોધમાં પરિણમ્યો છે તે છે. આ વિરોધમાંથી એકબીજા પ્રત્યે બહુમાનની અગર ગુણગ્રાહિતાની દષ્ટિ લગભગ લાપાયા જેવી થઈ ગઈ છે. સાથે આહારવિહારની વાત તો બાજુએ રહી, સહવાસ સુદ્ધામાં અને વિઘાના વિનિમયમાંય એ વિરોધના ઓળા પથરાયેલાં છે. એક જ ગચ્છના જુદા જુદા આચાર્યોના સમુદાયોમાં પણ પારસ્પરિક, સાધુત્વયાગ્ય ઉદારતા ભાગ્યે જ રહી છે; એટલું જ નહીં, એ દોષે એક જ આચાર્યના સમુદાયમાં વર્તતા મુનિઓ વચ્ચે પણ માનસિક ઐકય નબળુ પાડયું છે અને જાણે દરેક મુનિ પોતાની આવડત અને શક્તિના પરચા, પોતાના જુદા ચોકો જમાવવામાં જ બતાવતો ન હોય એવી સ્થિતિ દેખાય છે. આ આજની કરુણ સ્થિતિ એકાએક નથી આવી. સેકડો વર્ષ પહેલેથી આનાં બીજ પાષામાં આવ્યાં છે, અને અત્યારે, જયારે વિદ્યા તેમજ ચારિત્ર્યની દષ્ટિએ વધારે સુસ્થિર અને સબળ થવાની જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે ઉપરના સૂચિત દોષ વધારે સાલે છે અને આગળ વધતાં અટકાવે છે. ઉપરની . નબળાઈનાં દેખીતાં . પરિણામે। આ છે:--
(૧) કોઈ વિદ્નાન અને સમર્થ અભ્યાસી સાધુ હાય તો તેને કોઈ યોગ્ય.. શીખનાર મળે નહીં, અને એ વ્યક્તિના જીવન સાથે જ એની બધી વિદ્યાતપસ્યાના અંત આવે છે.
(૨) કોઈ ઉત્કટ જિજ્ઞાસુ અને બુદ્ધિશાળી શિષ્ય હોય, અને તેના પરિવારમાં કોઈ સમર્થ અભ્યાસી ગુરુ ન હેાય તે એ જિજ્ઞાસુ અને સુપાત્ર મુનિની જિજ્ઞાસા પણ મહદંશે વણસંતાપાયેલ રહે છે. એકની પકવ વિદ્યાનો લાભ પડોસમાં રહેતા અને વિચરતા બીજા પરિવારના યોગ્ય સાધુ પણ લઈ ન શકે એવી એક જાતની, અણસમજની દીવાલ ઊભી થઈ છે!
(૩) પોતપોતાના શિષ્યાને જ ભણાવવાની ચિંતામાં ગુરુઓ અને વડાં સાધુઓ એટલા બધા વ્યસ્ત રહે છેકે, તેમને અધ્યાપક આદિની સારી સગવડ મેળવવા સુખી સદ્ગૃહસ્થાનું યોગ્ય કે અયોગ્ય, અનેક જાતનું અનુસરણ કરવું પડે છે. અને જે જે વિષયા યોગ્ય જૈન વિદ્વાન સાધુઓ પાસેથી શીખી શકાય એવું હાય તે તે વિષયમાં પણ ઈતર અધ્યાપકોને શરણે જવું પડે છે. આ શરણાગિત ચિરકાલીન ગુલામી જેવી પણ બની ગઈ છે.
(૪) વિદ્યાવિનિયમના આ મહાન અંતરાયો કહેવાય. આ તરાયાએ બીજો દોષ એ જન્માવ્યા છે કે, સૌને જેમ પોતપેાતાના જુદા ગ્રંથસંગ્રહા, તેમ દરેક લેખક – સંપાદક સાધુને પોતપોતાની જુદી જુદી ગ્રંથમાળાઓ. આ ગ્રંથમાળાઓમાંથી પરિગ્રહવૃત્તિ એવી જન્મે છેકે, જેની સાથે પાંચ મહાવ્રત પૈકી અપરિગ્રહ - મહાવ્રતના કોઈ મેળ રહેતા જ નથી.
(૫) જે રીતે અત્યારે શાસ્ત્રીય અધ્યયન – અધ્યાપન સાધુગણમાં ચાલે છે તે મુખ્યપણે પ્રાચીન દષ્ટિને અનુસરીને ચાલે છે. એ દષ્ટિમાં જેમ ઈતર દર્શન - સંપ્રદાયમાં હતું તેમ, જૈન સંપ્રદાયમાં પણ પરમતખંડન અને સ્વમતસ્થાપનની મુખ્ય વૃત્તિ રહેલી છે. સમાલાચના કરવી એ એક વસ્તુ છે, અને મેન કેન પ્રકારેણ પરમતનું નિરાકરણ કરવું એ જુદી વસ્તુ છે. માત્ર નિરા“કરણ કરવું હોય ત્યારે દોષદષ્ટિ ખીલે છે, અને સમત્વ તેમ જ ગુણદિષ્ટ, જે સાધુતાનો પાયો છે, તે રૂંધાય છે. ખંડનમંડનની આ દષ્ટિનો વિકાસ એટલે સુધી થયો છે કે, જૈન પર પરાના ચારે ફિરકાઓમાં આંતરિક સૌહાર્દ જેવું ભાગ્યે જ દેખાય છે.
,,
(૬) ખંડનપરાયણ પ્રાચીન દષ્ટિએ થતા અધ્યયન-અધ્યાપનના સંભારમાંથી અત્યારની પ્રજાને જે જોઈએ છે તે ઉચ્ચ દષ્ટિબિંદુ તો લાધતું જ નથી; ઉપરાંત, માત્ર જુદા જુદા ફિરકાઓ વચ્ચે જ નહીં
જીવન
૧૬૯
પણ એક જ ફિરકાના જુદા જુદા સમુદાયો વચ્ચે પણ સુમેળ સાધુવાનું કામ અઘરું બની ગયું છે. અને નવા યુગનાં બળા તેમજ નવીન વિદ્યાઓના ઉપક્રમા તરફ તે ભાગ્યે જ કોઈ વિદ્વાન ગણાતા મુનિનું ધ્યાન પણ જતું હશે.
(૭) છેલ્લાં સવાસે વર્ષમાં પાશ્ચાત્ય વિદ્રાનાએ બધી જ ભારતીય વિદ્યાઓની શાખાઓને લગતું મૂલ્યવાન સંશેાધન અને લેખનકાર્ય કર્યું છે. એ બધાની વાત બાજુએ રાખીએ, અને માત્ર જૈન પર 'પરાને અનુલક્ષીને પાશ્ચાત્ય વિદ્રાનાએ કરેલા સંશાધન અને લેખનને ઉદ્દેશીને કહેવું હોય તે પણ એમ કહી શકાય કે સમગ્ર જૈન પરંપરામાંથી એ નવયુગીન સંશાધન-લેખનને પૂર્ણપણે અવગત કર્યું હોય એવા કોઈ આચાર્ય કે સામાન્ય સાધુ ભાગ્યે જ મળશે. આવી જ્ઞાનવિચારદરિદ્ર પરિસ્થિતિમાં આશા રાખવી કે આપણા વિદ્વાન અને વિદ્યારસિક મુનિવર્ગ આધુનિક દષ્ટિને સમજી નવયુગને સંતાપી શકે એવાં વિદ્યાવિષયક કાર્યો કરે, તે અત્યારે તે અસ્થાને લાગે છે.
સાધુ-સાધ્વીઓ માટેના વિદ્યાલયની જરૂર
પરંતુ યુગબળ અને લોકોની જિજ્ઞાસાનું ઉત્કટ બળ એટલું બધું દબાણ કરી રહ્યું છે કે, હવે આ દિશામાં સમજદાર જૈન ગૃહસ્થને કે શાસનભકત મુનિગણને વિચાર્યા વિના અને કાંઈક એને અનુરૂપ પગલું ભર્યા વિના ચાલે તેમ જ નથી. આ રીતે વિચાર કરતાં આપણે એવે તબકકે પહોંચીએ છીએ કે જેમાં કાંઈક રચનાત્મક એવું કામ કરવું જોઈએ, કે જેને લીધે પ્રથમ સૂચવેલ વિશેષતાઓ સચવાય, નબળાઈઓ દૂર થાય અને નવાદિત વિદ્યાપ્રવાહોને ઝીલી આત્મસાત્ કરી શકાય. આ માટે મને અત્યારે એક જ વિચાર મુખ્યપણે રજૂ કરવાનું મન થાય છે; અને તે વિચાર સાધુ-સાધ્વીઓના વ્યવસ્થિત, સર્વગ્રાહી અને નવીન વિદ્યાપ્રવાહોનો પૂરો લાભ લઈ શકાય તેવા અભ્યાસની યોજના કરવાના, અને તે માટે એક વિશિષ્ટ કહી શકાય એવા વિદ્યાલયની જવાબદારી લેવાના.
સૂચિત વિદ્યાલય અમદાવાદ જેવા સ્થાનમાં જ યોગ્ય રીતે ચલાવી શકાય. ક્રમે ક્રમે બીજાં સ્થાનોને પણ આવરી શકાય. આવા વિદ્યાલયને સ્થાપવાને અને ચલાવવાનો નિર્ણય લેવાય, તે પછી જ તેને લગતી બંધારણ, નિયામાવળી, અભ્યાસના વિષયો, એના ક્રમ અને અધ્યાપક આદિ બાબતો વિશે વિશેષ વિચાર કરી શકાય અને જરૂર પડતાં આ વિચારણાને અંગે સુયોગ્ય સાધુ કે ઈતર વિદ્યાન સાથે ચર્ચા પણ કરી શકાય. અત્યારે તો આવા વિદ્યાલયની કાંઈક ઝાંખી થઈ શકે એટલા જ નિર્દેશ ઉપર્યુકત ગણાય. વિદ્યાલયની થાડીક રૂપરેખા
વિદ્યાલયના બે ભાગ હોય: એક સાધુઓને લગતા અને બીજો સાધ્વીઓને લગતા. પરંપરામાં સાધ્વીઓની સંખ્યા બહુ મોટી છે, અને તે વધતી. પણ જાય છે. એમાં આધુનિક સ્કૂલ અને કોલેજનું ઓછું - વધતું શિક્ષણ પામેલ બહેન પણ હોય છે. એમાંથી કેટલીક સાધ્વીઓની જિજ્ઞાસા અને બુદ્ધિશકિત માન ઉપજાવે એવી પણ દેખાય છે. તેના પ્રમાણમાં તેને યોગ્ય રીતે સંતોષવા કે વિકસાવવાની કોઈ વ્યસ્થિત યોજના નથી. એવી સુયોગ્ય સાધ્વીઓની પૂર્વાશ્રામમાંની સહચરી બહેને જયારે મહાવિદ્યાલય કે વિશ્વવિદ્યાલયના ઉચ્ચ શિક્ષણ દ્વારા સ્પૃહણીય યોગ્યતા મેળવે છે અને ઉચ્ચ વિદ્યાસ્થાનામાં શાસ્ત્રીય વિદ્યાઓનું અધ્યાપન કરે છે, તેમ જ વધારામાં સૌનું ધ્યાન ખેંચે એવાં પુસ્તકો પણ લખે છે, ત્યારે એ જ કક્ષાની જિજ્ઞાસા અને બુદ્ધિશકિત ધરાવતી સાધ્વીઓ એવા વિદ્યાના ઉચ્ચ લાભથી તદ્દન વંચિત રહે છે. જૈન પરંપરામાં તા એક મૂળભૂત સિદ્ધાંત છે કે, સ્ત્રીશકિત એ પુરુષશકિત જેવી જ મહત્ત્વની છે. એક યા બીજે કારણે સાધ્વીઓની પરંપરામાં આ શકિત વિકાસ પામી નથી. આ યુગમાં, યારે ચામેર સ્રીશકિતનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે ગુરુપદ ધરાવતી સાધ્વીઓ એ ક્ષેત્રમાં પછાત રહે
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૭૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૬૩
ji
એ આધ્યાત્મિક દષ્ટિએ અને વ્યવહારદષ્ટિએ પણ તદ્દન અયોગ્ય અગર મર્યાદિત સમય માટે રોકવામાં આવે, કે જેના નામ અને ગણાય. એટલે સાધ્વીઓ માટેના એક સ્વતંત્ર વિદ્યાસ્થાનનું બહુ કામથી કોઈ પણ સંસ્થા વિદ્યાલયની પ્રવૃત્તિનો લાભ લેવા લલચાય. મહત્ત્વ છે.
પ્રસ્તુત વિદ્યાલયમાં સંપાદન, લેખન અને પ્રકાશનને લગતી - સાધુઓને લગતા વિદ્યાલયમાં સામાન્ય રીતે એટલું તો હોવું જ
એવી જોગવાઈ કરવી ઘટે કે જેથી સંપાદિત, લિખિત અને પ્રકાજોઈએ કે જેના પરંપરાની બધી જ પ્રાચીન - અર્વાચીન વિઘાકોણીઓ - શિત પુસ્તકો છીછરાં ન રહે, અને અત્યારની બધી સગવડને અને બીજી વિશેષતાઓનું ઉંડું અધ્યયન - અધ્યાપન થતું રહે. પણ
પૂરો લાભ લઈ તેની ગુણવત્તા સધાય. વધારેમાં તે સાથે પાશ્ચાત્ય વિદ્વાનો દ્વારા કરાયેલ સંશોધન આદિનો મહારાજશ્રીની ધર્મ અને વિદ્યાવિષયક જે વૃત્તિ અને ભૂમિકાને સગ્ય રીતે કાર્યસાધક પરિચય પણ કરાવવામાં આવે. સામાન્ય
મને થોડો પરિચય છે, એને જ બળે મેં આ અવસરે ધર્મ અને રીતે એવું દેખાય છે કે, સાધુ–સમુદાયમાં ભૂમિકારૂપ સામાન્ય જ્ઞાન વિદ્યાની પ્રવૃત્તિના વિકાસને અનુલક્ષીને મારા વિચાર સંક્ષેપમાં બહુ અધૂરું હોય છે, અને કેટલીક વાર વિપર્યસ્ત પણ. આ યુગમાં
દર્શાવવાનું યોગ્ય લખ્યું છે. આ એ ભૂમિકા વધારે ઊંચી અને વાસ્તવિક સધાય એ જાતનો
* * * * શુભેચ્છા અને ટકોર ! • પ્રબંધ વિદ્યાલયમાં આવશ્યક બની રહે છે. અત્યાર લગી જે ખંડનપરાયણ દષ્ટિ રહી છે અને જે કેટલીક
વિદ્યાસંપન્ન મુનિ શ્રી પુણ્યવિજયજીના જન્મજયંતીના ઉત્સવ
પ્રસંગે મને આમંત્રણ મળ્યું તેને હું મારું અહોભાગ્ય માનું આવશ્યક વિદ્યાઓની તદૃન ઉપેક્ષા થઈ છે, તે ગુટી હવે પછી ન રહે છું. એ મુનિશ્રી લાંબા વખત લગી શારીરિક અને માનસિક એ દષ્ટિએ અભ્યાસના દષ્ટિબિંદુમાં પરિવર્તન ઉપર તેમજ ઉપેક્ષિત આરોગ્યપૂર્વક પોતાની વિદ્યાપ્રવૃત્તિ ચાલુ રાખી શકે એવી હાર્દિક વિદ્યાઓના પરિશીલન ઉપર પણ સવિશેષ ધ્યાન આપવામાં આવે. અભિલાષા હું સેવું છું અને પ્રભુ પ્રત્યે પ્રાર્થના પણ કરું છું. દા. ત. જૈન પ્રાચીન તેમજ મધ્યકાલીન વાડમયના સહોદર જેવા હું મુનિશ્રી પુણ્યવિજયજીના આરોગ્ય અને દીર્ધ આયુષ્યની સમાંતર બૌદ્ધ વાડમયને લઈ કહેવું હોય તે એમ કહી શકાય અભિલાષા સેવું છું એમ જયારે કહું છું ત્યારે, મારા મનમાં એ કે, પ્રસ્તાવિત વિદ્યાલયમાં બૌદ્ધ થેરવાદ અને મહાયાન, એ બન્ને
માટે જે જે કરવું ઘટે અને જે રીતે વર્તવું ઘટે એને પણ ટુંકે નશે પ્રવાહોનું તેમના મૂળ ગ્રંથો દ્વારા જ અધ્યયન - અધ્યાપન આવશ્યક છે, તે આ પ્રસંગે રજૂ કરવા જોઈએ. આરોગ્ય, દીર્ધ આયુષ્ય છે. જેથી જેન આગમિક સાહિત્ય અને દાર્શનિક સાહિત્યની ઉચ્ચ ભૂમિકા ઉપર ઐતિહાસિક દષ્ટિએ તુલના કરી શકાય તેમજ કેટલીક
અને તે સાથે તેમના હાથે અનેક કામે થવાની આશા છે—એ બધું ખૂટતી કડીઓની બન્ને પરંપરામાં પૂર્તિ પણ કરી શકાય.
સફળ ત્યારે જ થાય, જો એમનાં સમય, શક્તિ આદિને નિરર્થક પ્રસ્તુત વિદ્યાલયમાં વૈદિક વાડમયની બધી જ મહત્ત્વપૂર્ણ
વ્યય ન થાય, તેમ જ એમના એકલા ઉપર કામને અતિ ભાર પણ શાખાઓનું, તેના મૂળ ગ્રંથે દ્વારા જ, અધ્યયન - અધ્યાપન ચાલે.
ન પડે. મેં એમની સાથેના લાંબા સહવાસ દરમ્યાન જોયું છે કે, . આ તે ભારતીય પ્રાચીન વિદ્યાઓની વાત થઈ, પણ અત્યારે જેમ ઈતર સાધુઓ પાસે, તેમ એમની પાસે પણ દિવસ-રાત જોયા તે ભારતમાં બીજી પણ મહત્ત્વની ધર્મપરંપરાઓ સુસ્થિર
વિના લોકોની અવરજવર ચાલુ રહે છે. મુનિશ્રી પોતે અતિ સરળ, છે. દા. ત. 'પારસીઓની અવેસ્તા-પરંપરા, ક્રિશ્ચિયની અને ઉદાર હાઈ કોઈને રોકી શકતા નથી; અને આવનાર પોતે ઉત્તરકાલીન તવપરંપરા ઈત્યાદિ. જેમ પાશ્ચાત્ય દેશનાં મહા- એમનાં સમયશકિતનો નિરર્થક વ્યય કેમ થઈ રહ્યો છે તે સમજતા નથી. વિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયોમાં ઉચ્ચ કક્ષાએ બધી જ ધર્મ
પરિણામે મુનિશ્રીને છેવટે રાત્રે બબ્બે વાગ્યા સુધી જાગવું પડે પરંપરાઓના અધ્યયન - અધ્યાપનની જોગવાઈ હોય છે, અને ભારતમાં પણ કેટલેક સ્થળે છે, તેવી જોગવાઈ પ્રસ્તુત વિદ્યાલયમાં હોય
છે, અને હાથ પરનું કામ પતાવવું પડે છે. તેઓશ્રી રાત્રે જાગે
અને કામ કરે એ જુદી વાત છે, પણ દિવસ અને રાતના લાંબા તો જ એ વિદ્યાલય આ યુગના નવીન વિદ્વાનોને આકર્ષી શકે.
સમય દરમ્યાન બીજાઓ સાથેની વાતચીત દરમ્યાન જે શકિત ખર્ચાય સાધુ પરંપરામાં અત્યારે કેટલાક સુવિદ્રાને છે. તેમાં ય થોડાક
અને જે તાજગી ઓછી થાય તેને બદલે તે બીજી કોઈ રીતે તે એવા છે કે, જેમના તરફ કોઈપણ સુવિદ્વાન આકર્ષિત થયા વિના વાળી શકાતું નથી, અને પરિણામે આરોગ્ય તેમ જ જીવન ઉપર એની ન રહે. તે તે વિષયના આવા સુવિદ્વાન સાધુઓના વિદ્યાલયને લાભ
માઠી અસર થયા વિના રહી શકતી જ નથી. મળે, અને તે દ્વારા અત્યાર લગી પોષાયેલી સંકુચિત દષ્ટિને અંત આપણે ગાંધીજી જેવાને જોયા છે. તેઓ નાના મોટા ભણેલ આવે, એ દષ્ટિએ વિધાલયે તેવા વિદ્વાનોને ઘટતે ઉપયોગ કરવાનો અભણ બધાને સમય આપતા; પણ એમની રીત એવી હતી કે રહેશે. વૃદ્ધ હોય, પ્રૌઢ હોય કે તરુણ, પણ જે મુનિ પિતાના વિષય- તેઓ પોતાને નિયત કાર્યકાળ અને પિતાની તાજગી સાચવી માં નિષ્ણાત હોય અને આવા વિદ્યાલય મારફત પોતાની વિદ્યાનું શકતા. મુનિશ્રી સ્વભાવે મિલનસાર અને ઉદાર હાઈ કોઈને આવતા વિતરણ કરવા ઈચ્છતા હોય, તેમને આ વિદ્યાલય પૂરતે અવકાશ
કે મળતા રોકી ન શકતા હોય, તો આપણે આપણા તરફથી એવી આપે. અને અમુક ઉંમર કે સાધુજીવનની મર્યાદાને કારણે શીખનાર
ગોઠવણ કરવી જોઈએ કે જેથી ગમે તે માણસ ફાવે ત્યારે મુનિશ્રીની અને શીખવનાર વિદ્યાલયના સ્થાનમાં સમાગમ મુશ્કેલ દેખાય
શકિતને નિરર્થક ન વેડફે. આ માટે અમુક ચેક્સ સમય નિર્ધાત્યાં લિભદ્રને ભદ્રબાહુના વિદ્યાવિનિમયના પ્રાચીન માર્ગને
રિત કરી શકાય. જો આવી કોઈ પાકાપાયાની ગોઠવણ ન હોય તે અત્યારની દષ્ટિએ ઉપયોગ પણ થઈ શકે. રીત ગમે તે સ્વીકારાય, પણ
પછી આપણે તેમના હાથે અનેક મહત્વનાં કામો થવાની ધારણા એને ઉદ્દેશ એક જ હોય કે, સાચા વિદ્વાનની આજન્મ સંચિત વિદ્યાને
સેવીએ તે માત્ર ઔપચારિક જેવી બની રહે. હું પોતે ગંભીર
શાસ્ત્રવ્યવસાય કરનાર વ્યકિતની શકિત કેવી રીતે સચવાઈ શકે તે વાર કોઈપણ રીતે લેપ ન પામે. દા. ત. સર્વત્ર વિદ્યુત અને
અલ્પાંશે જાણું છું. અને મુનિશ્રીને હાથે અનેક ગંભીર કામો વયોવૃદ્ધ ઈતિહાસણ પંન્યાસ કલ્યાણવિજયજીને ઉદ્દે શી કહેવું
કરાવવાની અભિલાષા પણ સેવું છે. તેથી જ મેં ચોમાસામાં એકહોય તે, એમ કહી શકાય કે તેઓ જ્યાં પણ વિદ્યમાન હોય ત્યાં વાર મુનિશ્રીને વિશ્વસ્ત સાથી તરીકે પત્ર લખેલે, જેમાં મેં વિનઉત્કટ જિજ્ઞાસુ, પરિશ્રમી અને વિનીત એવા ઉમેદવાર કે ઉમેદવારોને
વણી કરેલી કે આપને સવાર, બપોર અને રાતને સમય બીજાઓ
સાથેની અનેકવિધ ચર્ચામાં કે વ્યાખ્યાન આદિમાં જાય છે, તેમાંથી મોકલી આ વિદ્યાલય તેમની વિદ્યાઓને વારસો સાચવે. મુનિ શ્રી જંબુવિજયજી જેવા તરુણ - પ્રૌઢ સુવિદ્વાન મુનિ હોય, તે
શક્ય હોય તેટલો ભાર ઓછો કરી હાથમાં લીધેલ કામ અને તેમને તો વિદ્યાલયમાં ઉપસ્થિત રહીને શિક્ષણ આપવાને સંશોધન
આરોગ્ય ભણી ધ્યાન આપે, જેથી ઉજાગરા કરવા ન પડે. આ કાર્ય આગળ વધારવા આમંત્રિત કરવામાં આવે, એટલું જ નહીં
ભાવને મેં અનધિકાર ચેષ્ટા દાખવતો પત્ર લખેલે, જેને ઉત્તર પણ, એવા વિદ્વાન મુનિઓને પણ આગળ વધવા માટે જે જે વિદ્યા- મળવે હજી બાકી છે: : : - - વિષયક સાધનસામગ્રીની જરૂર હોય તે વિદ્યાલય પૂરી પાડે. સાર મુનિશ્રી અંગેના મારા મનના ભાવો અને અન્ય આનુષંગિક
એ છે કે નવશિખાઉ શીખે. અશિક્ષિત હોય તે શીખવે અને પોતાના વિચારો રજૂ કરવાની તક આપવા માટે કપડવંજના જૈન સંધનો પણ વધારે વિકાસ કરે - એવી જોગવાઈ આ વિદ્યાલયમાં હોય. | આભાર માનીને મારું આ વકતવ્ય સમાપ્ત કરું છું. ' ના વિદ્યાલયમાં એવી કક્ષાના પણ પ્રાધ્યાપકો કાયમ માટે સમાપ્ત
પંડિત સુખલાલજી
Page #5
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧-૬૩ ,
પ્રબુદ્ધ જીવન
વ હ મ નું સા શ્રા જ્ય X
(મંગળ પ્રભાતમાં પ્રગટ થયેલ હિંદી લેખને અનુવાદ) . - નીચેના કાગળ આવ્યાને બે મહિના થઈ ગયા. લેખકે સરળ સ્નેહિ થઈ ગયો છું. દૂર્બિનથી નક્ષત્રો જેવા, તેના વિષયમાં વાંચવું, ભાવે પોતાના વિચારો અને ગુંચવણો તેમાં વ્યકત કરી છે. લેખકે - સનાતન કાળથી આ ગ્રહ નક્ષત્રમાં ભગવાનનું જે અજર અમર જે માનસિક સ્થિતિનું વર્ણન કર્યું છે તેવી હાલત આપણા દેશના કાવ્ય રચાતું આવ્યું છે તેને આનંદ માણો અને તે રીતે વિશ્વલાખે તે શું પણ કરોડો લોકોની હશે. અને તેને કાગળ સારો નાથ ભગવાન ઉપરની ભકિત વિશેષ દ્રઢ કરવી એ તો મારે • લાગ્યો પણ અષ્ટગ્રહના વિષયમાં હમણાં જ મેં લખ્યું છે એટલે સદાને આનંદ રહ્યો છે.
જ્યોતિષના જ વિષયમાં ફરીને લખવાને મન વધ્યું નહિં. . આ ગ્રહ નક્ષત્રોને નાનપણથી જોતે આવ્યો છું, ઓળખતો તો એટલામાં મુંબઈથી એક હેંડબીલ આવ્યું. જેમાં મુંબઈના બે આવ્યો છું, એમની સાથે દોસ્તી કરી છે અને સહૃદય મિત્રો સાથે - વિખ્યાત અને લોકપ્રિય જયોતિષિઓનું સન્માન કરવાનું વિચારાઈ એ વિષયમાં ચર્ચાઓ પણ કરી છે. તારાઓનું સ્વરૂપ એની ગતિ, રહ્યાં છે એમ જણાવીને પછી એ બન્નેની યોગ્યતાની બાબતમાં પણ એનું પ્રમાણ, એમને પરસ્પરને સંબંધ, એ બધું સમજવા માટે કેટલુંક લખ્યું છે.
જરૂરી ગણિત અને વિજ્ઞાનનો પરિચય પણ સાથે. આને લીધે - ' આ બે જ્યોતિષિઓમાંથી એકને હું ઓળખું છું. તે એક બહુ . મારો કાવ્યાનંદ વધે, અને ભગવાનની ભકિતમાં એક નવી સરળ અને નિરભિમાની સજજન છે, અને જ્યોતિપિ હોવા છતાં
ખુશબે દાખલ થઈ. મેં મને પિતાને કલ્પનામાં એક વિરાટ લોભી નથી. એમને મારા ઉપર વિશેષ પ્રભાવ પડયો હતો. ફલજતિષ
પુરુષ કલ્પીને સૂર્યને ગ્રહ પોતપોતાના ચન્દ્રો સાથે કેવી રીતે પર જેવો એમને વિશ્વાસ છે તે મને નથી; હું રાખી શકતા નથી.
આસપાસ ધૂમ હશે, શનિનું વલય કેવું હશે, અનેકાનેક ચંદ્રોના જયોતિષ, હસ્ત સામુદ્રિક, મુખ સામુદ્રિક, શકુન, ભવિષ્યવાણી, ગેબી
કારણે તરેહતરેહનાં ગ્રહણ કેમ થતાં હશે, સૂર્યના પૃથ્વીની આસપ્રેરણા વગેરે બાબતે વિષે નાનપણથી હું સાંભળતા આવ્યા છે. તેના
પાસના ભ્રમણના કારણે દિવસ, રાત્રિ, ઋતુ એ બધું કેમ નિપજતું, ઉપર વિશ્વાસ રાખવાના પ્રયત્ન કરી જોયા. અવિશ્વાસ રાખીને
હશે, સમુદ્રમાં ભરતી-ઓટ કેમ આવતી હશે એ બધાનું પ્રત્યક્ષ દર્શન પણ અનુભવ કરી જોયો. સૂર્ય સિદ્ધાન્ત, ભૃગુસંહિતા વગેરે ગ્રન્થ વિષે કરવા લાગ્યું. તે પછી તેનાથી પણ અતિ વિરાટ પુરુષ કલ્પીને પણ ઘણું સાભંળ્યું. ભૂતપ્રેત સાથે વાત કરવાનું સાધન ખેંચેટને
અસંખ્ય તારા, તેની નિહારિકાઓ અને આકાશગંગાના વિશાળતમ પણ ઉપયોગ કરી જોયો. ભૂતની ખોજ કરવા માટે અમાસની
જગતનું વિશ્વરૂપ દર્શન પણ મેં મારી કલ્પનાની આંખેએ કર્યું. મધરાતે સ્મશાનમાં જઈ આવ્યો ને ઊંડા કુવાઓ પણ શોધી
તારાઓના વિજ્ઞાનની ચોપડીઓ વાંચીને એક એક તારાના : આવ્યું. ‘નરસુંબાની વાડી” વગેરે તીર્થસ્થાનમાં જઈ ત્યાં એકઠા પેટમાં કેટલી ઉષ્ણતા છે, તપ્ત ધાતુઓનું તાંડવ કેવું ચાલે છે તેને થતા ભૂતપ્રેતથી પીડાતા લોકોને પણ જોયા. Night Shade of Life પણ અદ્ભુત સાક્ષાત્કાર મેં કર્યો. જેવાં પુસ્તકો પણ વાંચ્યાં. દેશી ભાષામાં તે ભૂતોના ચમત્કારો અને તારાઓના સર્જક જે પરબ્રહ્મ, તેની નિહારિકાઓમાં વર્ણવનારા કોણ જાણે કેટલાયે ગ્રન્થો છે. હુલૂસ, વિચાર, બ્રહ્મ- પ્રવેશ કરવા તો મારી કલ્પનાની પણ હિંમત ન ચાલી. જેની સમંધ, જીન, ફિડલ વગેરેના વિષયમાં નાનપણથી સાંભળતું આવ્યું દિશા પણ ન જાણીએ તેના આશીર્વાદ તે કયાંથી જ મળે? , છું. કહેવાની જરૂર નથી કે આ બધી બાબતો વિષે મેં ચિંતન પણ એમ ચીંતવી મારે પાછું ફરવું પડયું. સચરાચરમાં સર્વવ્યાપી એવી પુષ્કળ મ છે.
લ્પના પણ જયાં થાકી જાય છે એવા અનંતકોટિ બ્રહ્માંડોનો ખ્યાલ લેકે મને પૂછે છે, “આપ ફલજ્યોતિષમાં માને છો? ભૂત કર એ પણ વેદાન્તની એક અને સાધના છે. વૈદિક ઋષિ અઘમપ્રેતયોનિ ઉપર આપને વિશ્વાસ છે? જે ઉપનિષદોની આપના મન Nણ કહે છે કે એવી સાધનાથી પાપ ધોવાઈ જાય છે. આ ત્યારે ઉપર આધ્યાત્મિક અસર પડી છે તેમાં પણ ‘ગંધર્વ ગૃહિતા' કન્યાની થાય છે, જયારે જયોતિષના વિરાટ વિશ્વરૂપ દર્શનની સાથે ત અને હકીકત અાવે છે. તેના ઉપર વિશ્વાસ રાખવાનું આપને માન્ય છે. સત્યનો સાક્ષાત્કાર થાય. કે નહિ?” આવા આવા સવાલોના જવાબ અનેકવાર હું આપી ભૌતિક જયોતિષ અને ગણિત જોતિષની સાથે માનવઅતિએ ચૂકયો છું. એ જ જવાબ અહીં ટૂંકમાં હું આપવા ઈચ્છું છું, પણ તે ફલજયોતિષના સંબંધમાં પણ પ્રયત્ન કર્યા છે. પણ એમ તે નહિ , પહેલાં ઉપર જણાવેલો પત્ર નહીં આપવો જરૂરી છે. તેમાં તે કહી શકાય કે, મનુષ્યજાતિના આ પ્રયત્ન તેની પરાકાષ્ટાએ પહોંચ્યા ભાઈ લખે છે
છે. ગ્રહો અને તારાઓની મનુષ્ય જીવન પર અસર પડી શકે છે. ફલજોતિષ સંબંધમાં શંકાઓ હોવા છતાં પૂર્વસંસ્કાર- એવું અનુમાન કર્યા બાદ એ બધા ગ્રહોને જીવન્ત પુરુ માની વશ થઈને તેના ચક્કરમાં મન ખેંચાઈ જાય છે. મારા અને મારા તેમને વ્યકિતત્વ આપવા માટે એ ગ્રહોની શાંતિના ઉપાયો શોધી પરિવારના સંબંધમાં જન્મપત્રી દેખાડવી, દીકરા દીકરીઓનાં સગપણ કાયા. કરતી વખતે કુંડલીઓ મેળવવી વગેરેની ખટપટમાં હું પડી જાઉં છું.
જયારે આપણે નજરે જોઈએ છીએ કે, સૂર્ય—ચંદ્રની અસર અને તેના પરિણામે ભવિષ્ય વિશે શંકા કુશંકા કરતું મન તત્કાળ
સમુદ્રના પાણી ઉપર થાય છે, વનસ્પતિની નસમાં વધઘટ થતા યોગ્ય નિર્ણય કરી શકતું નથી.
રસ ઉપર થાય છે, ત્યારે આપણે કેવી રીતે કહી શકીએ કે ગ્રહોની હું અંત:કરણથી ઈચ્છું છું કે, આ માનસિક મુંઝવણ ટાળવા આપણા શરીર ઉપર કંઈ જ અસર નથી થતી? જે -તુમાં મનુષ્યને માટે આપના તરફથી કંઈક બૌદ્ધિક અસાધાર મળે. આપના જ્ઞાન જન્મ થયે હોય તે સ્તુની અસર તેના શરીરની સપ્તધાતુઓ ઉપર અને અનુભવના આધારે બાબતમાં જો મને સવિસ્તર સમ- કંઈક તો પડે જ છે. વાત, પિત્ત અને કફ પર તુની અસર થાય છે જાવવાની કૃપા કરશે તો મારા ઉપર. મોટો ઉપકાર કર્યો માનીશ, એ જેટલું સત્ય છે તેટલું એ પણ સત્ય છે કે આ અ—શરની વૈજ્ઞાનિક જેથી કરીને વહેમથી મુકત થઈને ભવિષ્યમાં તર્કબદ્ધ આધાર શોધખોળ હજુ સુધી થઈ નથી. ઋષિમુનિઓના અતીન્દ્રિય યોગપર ચાલતાં હું શીખું.”
સામર્થ્યની આણ આપીને આપણે કેવળ કલ્પના, અવૈજ્ઞાનિક અનુ.કાશના તારા જેવા અને તેની ત્રિકોણ, ચતુષ્કોણ વગેરે માન અને ચાખા વહેમેને સેંકડો વરસે થયા બચાવ કરતા ' આકૃતિઓ રચવી તેને મને બચપણથી શેખ છે. ખુલ્લી બળદ- આવ્યા છીએ, અને લોકોની અંધશ્રદ્ધા, લાભ અને ભયને પાખ્યા, ગાડીમાં રાતના સૂતા સૂતા મુસાફરી કરવાના પ્રસંગે અનેકવાર મને કર્યા છે. પણ ન તે આપણા જ્ઞાનમાં વૃદ્ધિ થઈ છે કે ન જનતાના મળ્યા છે, એટલે કાકાશના તારાઓને ને નક્ષત્રાને તો હું ઘનિષ્ઠ સ્વાસ્થય કે કલ્યાણમાં કંઈ ફરક પડી છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
swiki vineshbhai khodaliorest
૭૨
પ્રભુ સાવ ન
લયોતિષના સંબંધમાં લોકો જયારે એકદમ વિશ્વાસપૂર્વક અને બહુ ભાર મૂકીને વાત કરે છે ત્યારે મારા જેવાઓને તેના ઉપર ધૃણા ઉપજે છે અને એ લોકો પણ અમારી એ વૃત્તિને અશ્રાદ્ધા અને નાસ્તિકતાનું નામ આપી . જનમાનસને અમારી વિરુદ્ધ કેળવવાના પ્રયત્નો કરે છે. આ લીલા હંમેશા ચાલ્યા કરવાની છે. - જન્મપત્રિકા તૈયાર કરીને જન્મલગ્ન પ્રમાણે ફ્લ બતાવનારા અને તેના ઉપર વિશ્વાસ રાખનારા ઘણા લોકોને મેં જોયા છે. જેમ ભૂત ઉપર વિશ્વાસ રાખનારી જનતા તેવી વાતો શ્રાદ્ધાર્થી સાંભળે છે “તેમ '' ગ્રહોની અસર ઉપર વિશ્વાસ રાખનારા માણસા ગ્રહાની વાત પણ એટલા જ વિશ્વાસ રાખવાના આગ્રહ સાથે સાંભળે છે. અવિશ્વાસ રાખવાથી ગ્રહોને શાપ ઉતરશે એવા ભય બતાવનારા લોકો તો હોય જ છે.
કહેવાય છે કે, ચંદ્રની આસપાસ કોઈ વાયુમંડળ નથી. ત્યાં ગરમી અને ઠંડી ધીમે ધીમે નથી વધતી, ચંદ્ર ઉપર સૂકો મહાસાગર' છે. 'મૃત થયેલા જ્વાલામુખી પણ હશે, જે પ્રકારની જીવસૃષ્ટિને આપણે જાણીએ છીએ તેવા પ્રકારની જીવસૃષ્ટિ ચંદ્ર ઉપર નથી, હાઈ શકે પણ નહિ. એવા નિર્જીવ અને નિષ્પ્રાણ ચંદ્રમામાં મનુષ્ય જેવા રાગદ્ગ ધાદિ હોય તે આપણી જેવાઓ માટે માનવું મુશ્કેલ છે. જેઓ માનતા હોય તેઓને એમની શ્રાદ્ધા મુબારક.
જયારે લોકો એમ કહે છે કે, મનુષ્યજીવન ઉપર ચંદ્રની અસર થાય છે, ત્યારે મારા મનમાં તરત વિચાર આવે છે કે, હું સજીવ, પ્રાણવાન, ચૈતન્યમૂર્તિ છું. મારી અસર અવશ્ય ચંદ્ર ઉપર થતી હશે. એના ‘હિસાબ બતાવનારા ગ્રન્થા આપણી પાસે કેમ નથી? જરૂર કોઈ એમ 'કહેશે કે... એના ગ્રન્થા ચંદ્રલોકમાં હશે. હું એવા લોકો સાથે વાંદિવવાદમાં નહિ ઉતરૂ
લજતેતિષના ગ્રન્થા વાંચીને આપણા જીવન ઉપર ગ્રહોની થતી અસરની જે લોકો વાતો કરે છે તેમના ઉપર મને વિશ્વાસ નથી. કાકાલીય ન્યાયે કદાચ કોઈ એકાદ બે વાત સાચી નીકળે તો પણ તેના ઉપર વિશ્વાસ રાખવાને હું તૈયાર નથી.
1 #
પંચાંગમાં એક ‘અવકહડા ચક્ર' આપવામાં આવે છે. એ ચક્રની કોર ઉપર ગ્રીક વર્ણમાળા જેવા કેટલાક અક્ષરો લખેલા હોય છે. જોષીઓ આ ચક્રની મદદથી નવજાત બાળકના નામની રાશિ, તેના દેવ, મનુષ્ય કે રાક્ષસ ગણ વગેરે બતાવે છે. આ બધાંની ચર્ચા અને તેની ભવિષ્યવાણી વગેરે સાંભળીને મારો તો પાકો નિશ્ચય થઈ ગયો છે કે આ બધું પાખંડ છે. જન્મપત્રી જોઈને લગ્ન નકકી કરવા એ બિલકુલ ગલત વાત જણાય છે. જે લોકોએ જોષીઓને પૂછીને દીકરા દીકરીઓ પરણાવ્યા છે અને જેઓએ પૂછયા વગર પરણાવ્યા છે એ લોકોના અનુભવ પરથી સ્પષ્ટ થાય છે કે, જેમણે જન્માક્ષરની અનુકૂળતા જોઈને લગ્નો કર્યાં છે તેમનાં લગ્નો વિશેષ સફળ થયાં છે એવું કશું જ નથી. વરકન્યાનાં મૂળ, પરંપરાગત રીત રિવાજ, કૌટુંબિક ઈતિહાસ, તેમના સ્વભાવ વગેરેના ખ્યાલ કરીને લગ્ન નકકી કરવાં જોઈએ. ગ્રહોની વાત વચમાં લાવીને માબાપ અને બીજાઓ પેાતાની સાચી જવાબદારી ભૂલી જાય છે અને માને છે કે, ગ્રહોની અનુકૂળતા જોઈ લીધા પછી બીજું કઈ જોવાની જરૂર નથી.
બાળકના જન્મ સાથે જ એની જન્મકુંડળી બનાવવી, અને એના ઉપરથી તેનું ભવિષ્ય વિચારી કોઈપણ નિર્ણય લેવા એ ખરેખર જીવનદ્રોહ છે. અંધ વિશ્વાસ રાખવા અને બાળકની બાબતમાં પહેલેથી અભિપ્રાંય બાંધી લેવો એ ખરેખર બાળકો પ્રતિ અન્યાય છે.
વરસાદ કયારે થશે એના અંદાજ કાઢવાનું એક વિજ્ઞાન છે. અંગ્રેજીમાં તેને Meteorology. મીટીઓરોલાજી કહે છે., આપણા દેશમાં ખેડૂતોએ દીર્ઘકાળના અનુભવ પછી અને કંઈક નવા નવા અનુમાનો જોડીને પોતાનું એક ગ્રહમાન વિજ્ઞાન બનાવ્યું છે, '
તા. ૧-૧-૬૩
જેને “સહદેવ’- ભડલી - વાય” કહે છે. ભાળા લોકોના યુગની આ એક વૈજ્ઞાનિક પદ્ધતિ હતી. એની કદર કરવી જોઈએ એ ખરું, પણ જો કોઈ ખેડૂત ગામના કોઈ જોષીને પૂછીને ખેતરમાં વાવણી કરે તે તે બુદ્ધિમાનનું કામ ન કહેવાય: · લગ્નમાં હ જોવા, પ્રયાણ માટે જોષીને મુહૂર્ત પૂછવું એ એક વહેમનું અંગ છે.
આસામના, ઈતિહાસમાં મેં વાંચ્યું છે કે, યુદ્ધ કરવા જતા લશ્કરની સાથે એક · જોષી પણ રહેતા. તેને પૂછ્યા વિના સૈન્ય કંઈ કરી શકતું નહિ. એક વખત સેનાપતિ લાછિતફ કનને લાગ્યું કે શત્રુ પર છાપો મારવાના અનુકૂળ મોકો છે, તેણે જોષીને પૂછ્યું. જોષી મહારાજે મીનમેષ ગણીને કહ્યું, “હમણા મુહૂર્ત સારું નથી, ગ્રહ અશુભ છે, મોટું નુકસાન થશે.” સેનાપતિ ડાહ્યો હતો. એણે તો જોષીને ધમકી આપીને કહ્યું, “હમણા ને હમણા મુહૂર્ત કાઢી દે, નહિ તો તારૂં માથું ઉડાવી દઈશ.” જોષી મહારાજને ગ્રહની અસર કરતાં સેનાપતિની તલવારની અસર વધારે થઈ અને ઝટ મુહૂર્ત કાઢી દીધું. સેના તે જ ક્ષણે રવાના થઈ ગઈ.
ફલજ્યોતિષ, સામુદ્રિક અને શકુન આદિ વહેમાની પાછળ કઈ સત્ય છે કે નહિં એ પ્રશ્નના ઉત્તર આપવા વ્યર્થ છે. હું તો બધાને કહું છું કે, આવા વહેમ રાખનારા માણસાના મન ઉપર-ગ્રહોની કહા કે એવા વહેમા કહે - બહુ માઠી અસર થાય છે. તે પેાતાની નિર્ણયશકિત ખોઈ બેસે છે. પરિસ્થિતિને સમજી લેવાનું પેાતાનું કર્તવ્ય તે ખોઈ બેસે છે અને અંધવિશ્વાસ વધી જવાથી તેનું વ્યકિતત્વ દયા અને તિરસ્કારને પાત્ર બને છે. ફલજયોતિષની પાછળ પડનારને પારાવાર નુકસાન થાય છે, તેની વિચારસરણી દયાપાત્ર બની જાય છે અને બીજાઓને તેના તરફ આદર રાખવા મુશ્કેલ લાગે છે. ઉપર મેજે બે જયોતિષિઓનો ઉલ્લેખ કર્યો છે એમણે શુદ્ધ ગણિત કરીને ફલજ્યોતિષનાં ગ્રન્થ વાંચી વિચારીને ઋગ્રહયોગ શરૂ થયા પહેલાં જ જાહેર કર્યું હતું કે, આ અષ્ટગ્રહના યોગ એ એક બહુ સામાન્ય પ્રસંગ છે, તે અનર્થસૂચક નથી, તેમ જ એ યોગમાં એવું કંઈ સામર્થ્ય નથી કે જેનાથી સાધારણ નાના મોટા પણ સંકટના પ્રસંગો ઊભા થાય, જો જનતાએ એમની આ વાત માની હોત તો હવામાં ઘી હોમીને હજારો રૂપિયાનું પાણી ન થાત. છતાં પણ જો હું એમ કહું કે એ બે જયોતિષિઓના નિર્ણય ઉપર કે એમની ભવિષ્યવાણી ઉપર વિશ્વાસ રાખો તે મારી આખી ભૂમિકા તૂટી જાય. મેં ગણિત કર્યા વિના અને જોષીઓને પૂછ્યા વિના જાહેર કર્યું હતું કે “આ અષ્ટગ્રહયોગના કારણે કોઈ ખાસ બને તેમ હું માનતા નથી.” લજયોતિષ વગેરે પ્રવૃતિઓએ આપણા સમાજને બહુ નુકસાન કર્યું છે. આવી પ્રવૃત્તિઓ છેડી દઈને મનુષ્ય વૈજ્ઞાનિક રીતે જીવવાનો નિશ્ચય કરવા જોઈએ.
લોકો કહે છે, જ્યોતિષમાં કંઈક તો હશે જ. હું કહું છું કદાચ કઈએ ન હોય. દરેક વસ્તુનો પ્રયોગ કરીને નિર્ણય કરવા જોઈએ. અશ્રાદ્ધાએ જેટલું મનુષ્યજાતિનું નુકસાન કર્યું છે. તેના કરતાં હજારગણું વધારે અંધશ્રાદ્ધાએ કર્યું છે. સૌથી મોટું નુકસાન એ છે કે વહેમા પર વિશ્વાસ રાખનારો માણસ લઘુ અને ડરપોક બની જાય છે, નિર્ણય કરવાની શક્તિ ખાઈ બેસે છે અને સમાજને પણ નીચે લઈ જાય છે.
જે કોઈને આવા વિષયોમાં રસ હોય તેણે પહેલાં તર્કશાસ્ત્ર અને અનુમાનશાસ્ત્ર સારી રીતે શીખવા . જોઈએ. ડિડકટીવ લ ાજિક અને ઈન્ડકટીવ લ ાજિક નિગમનિક તર્ક અને આગમન તર્ક અને હેત્વાભાસ એ ત્રણેને સારી રીતે અભ્યાસ કરવા, પછી વૈજ્ઞાનિક નિષ્ઠાથી હજારો અને લાખા ઉદાહરણા તપાસવા અને પછી ચેકકસ નિર્ણય પર આવે અને લેાક સમક્ષ પુરા સાહિત્ય સાથે તે રજા કરે. અગર કોઈ વાત સાચી. પણ હાય પણ જયાં સુધી ઊંડાણમાં ઉતરી તેની તપાસ ન કરી હાય ત્યાં સુધી તે વહેમ જ છે, અને અંધશ્રાદ્ધાથી તેના સ્વીકાર કરવા ખતરનાક છે. અનુવાદક : મેનાબહેન નરોત્તમદાસ મૂળ હિંદી,: કાકા કાલેલકર
:
Page #7
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧-૨૩
પ્રબુદ્ધ જીવન
૧૭૩
અસંદિગ્ધ થઈએ; નિ:સંશય થઈએ.
(અખિલ ભારત સર્વોદય સંમેલનની ખુલ્લી બેઠક ગયા નવેમ્બર માસની તારીખ ૨૩ તથા ૨૪ મીએ મળેલી. તે પહેલાંના દિવસ દરમિયાન સર્વોદય કાર્યકરોની સભા મળી રહી હતી અને ચીની હુમલાની તત્કાલીન પરિસ્થિતિમાં અહિંસાલક્ષી પ્રજાજનોને શું માર્ગદર્શન આપવું એ બાબતની ખૂબ મથામણ ચાલી રહી હતી. આ ચર્ચા દરમિયાન શ્રી મનુભાઈ પંચોળીએ કરેલું પ્રવચન નીચે આપવામાં આવે છે. આ પ્રવચનની વિશેષતા તેમાં પ્રગટ થતી ચિંતન અને નિરૂપણની વિશદતામાં રહેલી છે. આજે જ્યારે હિંસા કે અહિંસા અને સશએ પ્રતિકાર કે નિ:શસ્ત્ર પ્રતિકાર તેને લગતા પ્રશ્નોની ખૂબ ચર્ચા ચાલે છે ત્યારે આ ચર્ચામાં રસ ધરાવતા મિત્રોને આ વિવેચન તેમની વિચારણામાં જરૂર ઉપયોગી થશે એવી આશા છે. પરમાનંદ) ,
ચીનના આક્રમણની પરિસ્થિતિમાં આપણ સૌને ધર્મ પ્રશ્ન શું ઉલ્યો નહીં? “શિવાજી ન હોત તે સુન્નત હેત સબકી” શું છે તેનું મંથન ગઈ કાલથી કરીએ છીએ. ભેજન સમયે વાત ભૂષણનું એ વાક્ય શું જુઠું છે? શિવાજી અને તેને પગલે કરતાં કરતાં એક કાર્યકર ભાઈ કહેતા હતા કે, “હજુ કાંઈ સ્પષ્ટ થતું ચાલીને બુંદેલા છત્રસાલ, રાઠોડવીર દુર્ગાદાસ ને બીજાઓએ નથી. દી ઘડીક ઝબકે ને પાછા ઓલવાઈ જાય, સૂર્ય વાદળાં મુગલાઈ આક્રમણને જે રીતે પડકાર્યું, શંભાવ્યું, ને છેવટે મિટ્ટી સેસર ઘડીક પ્રકાશે ને ફરી ધૂમ્મસ પથરાઈ વાતાવરણ ધુંધળું દાણાદાણ કરી નાંખી તે જો ન થયું હોત તો હિંદુધર્મવ્યવસ્થાને થઈ જાય તેવું કાંઈક થયા કરે છે.” સામૂહિક ચિંતનમાં આમ બને તે ભારે ફટકો પડયો હોત તે વાતને કોઈ પણ તટસ્થ માણસ ઈન્કાર સ્વાભાવિક છે; પણ અહીંથી બધા જઈએ ત્યારે ધૂમ્મસ વિખરાઈ કરી શકે તેમ છે? ગયું હોય ને આપણાં કર્તવ્યને સૂર્ય નિરભ્ર પ્રકાશ હોય તે જરૂરી બીજા મહાયુદ્ધમાં જે હિટલરને સંયુક્ત સામને ન થયે છે. કારણ કે આપણે સૌ માત્ર કવેકરોના જે સંપ્રદાય બાંધીને
હોત ને હિટલર જ જીત્યો હોત તે દુનિયાની શું દશા થઈ હોત?
૬૦ લાખ યહુદીઓને ગેસ---ચેમ્બરમાં ભસ્મ કરી નાંખનારને હાથે બેઠા નથી, કે માત્ર મુમુક્ષુઓ નથી. આપણી પાસેથી માર્ગદર્શન
દુનિયાની સૂરત કેવી બદસૂરત થાત તે કલ્પી શકાય તેવું નથી કે? માગનાર એક અતિ વિશાળ વર્ગ છે. આમાંના દરેક કાર્યકરની સામે
એટલે મારું આપ સૌને નમ્ર નિવેદન છે કે, યુદ્ધથી કોઈ મીટ માંડીને બેઠેલા દસ-વીશ હજાર બીજા પ્રજાજને છે. આ પ્રજા
પ્રશ્ન ઉકલતા નથી ને બધાં યુદ્ધો સરખાં જ ખરાબ છે તે માન્યતા જનેને આપણે આજ દિવસ સુધી કેવી ખેતી કરવી, ગાય રાખવી કે
વજદવગરની છે. સંરક્ષણાત્મક યુદ્ધમાં માનવજાતિનું ગૌરવ પ્રગટ ભેંશ, ખાદી લેવી કે મીલનું કાપડ લેવું–અરે પાયખાનાં કેવાં થતું આવ્યું છે, ને આક્રમણકારોને જબ્બે કરી એણે સંસ્કૃતિનું રક્ષણ બાંધવાં—એવી બાબતમાં પણ સલાહ આપતા આવ્યા છીએ હવે હ્યું છે. મને લાગે છે કે, આવે જે કાંઈક અસ્પષ્ટ ખ્યાલ હશે
જ્યારે દેશ પર કશાએ વ્યાજબી કારણ સિવાય વિશાળ આક્રમણ એટલે ચીની આક્રમણ સામે આ દેશની પ્રજામાં જે ઉત્સાહ પ્રગટ થયું છે ત્યારે “તારું અંત:કરણ કહે તેમ કર” તેવી સલાહ આપવાથી થયો છે તેનું આ ઠરાવમાં ગૌરવ કરવામાં આવ્યું છે. આપણે ધર્મ ચૂકીશું અને નામોશીને પાત્ર થઈશું. એવી સલાહ માટે અહીં આપણે ચીનની ઈંચ જમીન પણ લીધી નથી. આપણે સુધી આવવાનું કોઈને પ્રજન નથી. એટલે આપણો ધર્મ છે કે, સલાહ–મસલત કરવા હંમેશાં તૈયાર રહ્યા છીએ, આપણે ચીનને આપણે અહીંથી વિખરાઈએ તે પૂર્વે કાર્યકર્તાઓ અને તેની સલાહ યુ. ને, ના દરબારમાં માભાભર્યું સ્થાન અપાવવા મહેનત કરી માગતી પ્રજાને નિસંદેહ અને અસંદિગ્ધ માર્ગદર્શન આપીએ. છે, દુનિયાની કોઈ પણ નિષ્પક્ષ અદાલતની પાસે આપણે ઊભા
આવી અસંદિગ્ધ ને નિ:સંદેહ સલાહ આપવાનું જેમ આપણી રહેવા તૈયાર રહ્યા છીએ, અને છતાં આપણી માતૃભૂમિને રોળવામાં અત્યાર લગીની ચર્ચામાં કેમ નથી આવતું તેનું મને જે કારણ દેખાય
આવી છે. આ Unprovoked Aggression ને પ્રા અહિંસક : છે તે આપની પાસે અદબપૂર્વક રજૂ કરું છું.
સામને કરે તે અત્યંત ઈષ્ટ છે, પણ તેવી હાલ તૈયારી નથી, તે શું ' અહીં આપણે પરસ્પરવિરોધી એવાં ત્રણ પ્રતિપાદન કર્યા છે.
તેને હિંસક સામનો કરવાની આપણે સલાહ આપવાના નથી ? " (૧) ચીનનું આક્રમણ થયું છે અને આક્રમણ સામે વિરોધ " થવો જોઈએ.
ગાંધી કરતાં આપણે વધી ગયા છીએ ? ગાંધી કરતાં વધારે અહિંસા
પ્રેમી પુરુષ ભાગ્યે જ વિચર્યો હશે, પણ એણે પણ નાન્સી ધાડાં (૨) સામૂહિક અહિંસક પ્રતિકાર કરવાની શકિત હજુ આ
સામે લડતા પેલેંડની પીઠ થાબડી, એટલું જ નહીં પણ, એના દેશમાં પેદા કરી શકયા નથી.
હિંસક સામનાને લગભગ અહિંસક કહ્યો. શા માટે? આક્રમણને (૩) હિંસા કે યુદ્ધ માત્ર ખરાબ છે. કાર્યકર્તા અહીં આ ત્રણે પ્રતિપાદને સાંભળે છે, ને પ્રબંધ
ન વેઠી લેવાય. જ્યાં આક્રમણને વશ થવાય ત્યાં અહિંસા ન રહે. સમિતિએ મૂકેલ ઠરાવમાં પણ આ ત્રણે વાત વાંચી શકાય છે. Freedom is essential for non-violence. અહિંસાનો જન્મ | * જો આપણે બીજું પ્રતિપાદન ન કર્યું હતું તે પણ દ્વિધા
સ્વાતંત્રય પછી જ થઈ શકે છે. ભય-–દમદાટી–જાલ્મ નીચે ન થાત. પણ સત્યનિષ્ઠ સમૂહ તરીકે આપણી જે નબળાઈ છે તે
અહિંસાને છોડ વિકસતા નથી, એટલું જ નહિ, જન્મી પણ શકતો નથી. સ્વીકારવાનું આપણને સુયોગ્ય લાગ્યું છે.
એટલે આપણે આક્રમક ને સંરક્ષણાત્મક હિંસા વચ્ચે ભેદ કરવા બીજી બાજુથી હિંસા કે યુદ્ધથી કોઈ જ પ્રશ્ન ઉક્લત નથી
પડશે. નારાયણાસ્ત્ર અર્જુન અને અશ્વત્થામાં બંનેના હાથમાં છે. પણ તેમ પણ આપણે કહીએ છીએ.
બંને સમાન નથી. અશ્વત્થામા ઉત્તરાના ગર્ભને હણવા માટે નારાયણાસું
લઈને ઊભે છે, અને ઉત્તરાના ગર્ભને સરંક્ષવા ઊભે છે. અહિંસાની શકિત છે નહિ, હિંસા તો પ્રશ્ન ઉકેલતી નથી,
હરગિજ બન્ને સમાન નથી આ વાત અસંદિગ્ધ મને આપણે પ્રજાને અને છતાં આક્રમણને પ્રતિકાર થવો જોઈએ.
કહેવી જોઈએ. બિચારો કાર્યકરસમૂહ મૂંઝાય નહીં તે શું થાય ? મને લાગે છે કે ત્રીજું પ્રતિપાદન ખેટું છે. એકેએક યુદ્ધ ખરાબ
પણ કાલે દલીલ એ થઈ હતી કે આજના યુગમાં છે તેમ કહેવું તેમાં અતિવ્યામિ દોષ છે. ઈતિહાસ એ પ્રતિપાદનનું
સંરક્ષણાત્મક અને આક્રમણાત્મક યુદ્ધના ભેદો નથી રહ્યા; ને દરેક
સ્થાનિક યુદ્ધમાંથી વિશ્વયુદ્ધ થઈ જાય છે. ' સમર્થન કરતો નથી. જગતમાં બે પ્રકારનાં યુદ્ધો થયાં દેખાય છે: આક્રમક ને
અત્યંત વિનય સાથે આપની પાસે હું મૂકીશ કે ૧૯૪૫થી આજ બીજું સંરક્ષણ માટેનું. એક તિરસ્કારને પાત્ર છે, બીજું બિર
સુધીને ઈતિહાસ તેને સમર્થન નથી આપતે. બલ્ક એથી ઉલટું જ કહે છે, દાવવા પાત્ર છે.
૧૯૪૫માં લડાઈ બંધ પડી ને તરત જ ગ્રીસમાં કમ્યુનિસ્ટ
ગેરીલાઓ દાખલ થયા. સ્થાનિક અને પડખેના ગ્રીસની સરકાર તેને ઔરંગઝેબના અત્યાચાર સામે શિવાજી મહારાજે જે સંગ્રામ : સામનો કરી શકે તેવું ન રહ્યું. ઈંગ્લાંડ પણ પૂરી મદદ કરી શકે ખેડ તે શું ખોટું હતું ? તેનાથી હિંદુધર્મ ઉપરના આક્રમણને તેવી સ્થિતિમાં નહોતું, તેણે અમેરિકાને ગ્રીસની મદદે આવવા કહ્યું,
Page #8
--------------------------------------------------------------------------
________________
૧૭૪
. પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૬?
અમેરિકન મદદે ગયા, એ વખતે કેટલાંકે કહ્યું. આ રહેવા દો, આમાંથી કંઈ બંદુક છે તેટલું જ જાણવાથી પતશે નહીં, તેઓ કઈ વિચારવિશ્વયુદ્ધ થઈ જશે. પણ વિશ્વયુદ્ધ ન થયું. બલિનની નાકાબંધી સંરણી લઈને આવે છે ને તે વિચારસરણી અને તેની કાર્યપદ્ધતિ કેટલી
ના ભયાનક છે તે સમજી લેવું જોઈએ. આ વિશેની આપણી ઊણપ પહેલાં થઈ, અમેરિકાએ બર્લિન શહેરનું અગિયાર મહિના સુધી રક્ષણ કર્યું,
* દૂર કરવી જોઈશે. ' વિશ્વયુદ્ધ ન થયું, કોરિયામાં વિશ્વયુદ્ધ ન થયું, ઈઝરાઈલ-આરબ વચ્ચે '
( ૧૯૩૫ સુધી મનાતું કે, દુનિયાનું દારિદ્ર, અસમાનતા અને યુદ્ધ થયું પણ વિશ્વયુદ્ધ ન થયું. વિયેટનામ, કોંગે ને ગઈ કાલે કયુબા,
યુદ્ધો અટકાવવા માટે એક જ માર્ગ છે ને તે સામ્યવાદ, નાન્ય: કોઈ ઠેકાણે વિશ્વયુદ્ધ નથી થયું. વિશ્વયુદ્ધનો ભય બતાવીને શસ્ત્ર
પંથા: બીજો માર્ગ જ નથી. તે સંજોગોમાં સામ્યવાદનું એક વ્યાજબી વડે આત્મરક્ષણ કરવાના અધિકારને આપણે શા માટે ઢાંકી દઈએ?
આકર્ષણ હતું. પણ ૧૯૩૫ પછીના જંગતે જોયું કે, “દારિદ્ર, એસ* દરેક સ્થાનિકયુદ્ધ જો કુશળતાથી ખેલાય તે વિશ્વયુદ્ધ નથી થતું
માનતા કે, યુદ્ધ અટકાવવા માટે આપખુદ, વર્ગસરમુખત્યારીવાળો જો તેમ થતું હોય તો આજ સુધીમાં દસ વિશ્વયુદ્ધો થઈ ગયાં હોત.
સામ્યવાદ અનિવાર્ય નથી. લોકશાહી, સમાજવાદ, કલ્યાણ રાજય, શા માટે નથી થતું તેનું કારણ પણ સમજી લેવું જોઈએ. તેનું કારણ એ છે કે બંને સત્તા પાસે એક્બીજાને નાશ કરવાની શકિત પડી
સહકારપ્રધાન મિશ્ર અર્થરચના, લોકોને અંકુશિત મૂડીવાદ, આ છે તે બંને જાણે છે. વિનાશ સામાવાળાને જ થાય તેમ છે તેવી સ્થિતિ
બધા જ માર્ગો તે તે દેશની કક્ષાનો જોતાં ઉપયોગી થઈ શકે છે. હતી તે વિશ્વયુદ્ધ કદાચ થાત–પણ ભગવાનને એ પાડ માનવો ને સામ્યવાદનું જાદુ હઠી ગયું છે. યુરોપમાં આજે સામ્યવાદની જોઈએ કે બંને સત્તાઓમાં એક્બીજાને નાશ કરવાની (વીશ મિનિટ વૈચારિક પકડ નથી રહી, એટલે તેને હંગેરી કે પેલેંડમાં કે રૂમાવહેલાં કે મોડાં) શકિત છે, ને બંનેમાં જિજીવિષાની અદમ્ય આકાંક્ષા
નિયામાં ટેકોના જોરે સામ્યવાદ લાવવો પડે છે. યુરોપમાં વિચાર છે. એટલે જાગતિક અણુયુદ્ધનો ભય બતાવીને, હવે યુદ્ધમાત્ર - નિસંદેહ ખરાબ છે તેવું પ્રતિપાદન સાબૂત પાયા પર ઊભું નથી.
તરીકે સામ્યવાદનાં વળતાં પાણી છે. અમેરિકામાં તે તેનાં ચઢતાં શાંતિ સારી ચીજ છે જ, તે માટેના પ્રયત્ન પણ સારી જ વસતુ પાણી કદી હતાં જ નહિ, ' : : છે, પણ સ્વરક્ષણના અધિકારને ભેગે તે સાચી ચીજ નથી.
એ સંજોગોમાં એશિયા ને આફ્રિકાના કરોડને સ્વાતંત્ર્યપ્રતિજ્ઞ અહીં હમણાં જ બોલી ગયેલ એક કાર્યકરે કહ્યું કે, “સર્વોદયપાત્ર લોકશાહીથી વિમુખ કરી પોતાની પકડમાં લેવા, ને તેની સંખ્યાના જોરે મુકાવવા જતા ત્યારે તેમાં નો પૈસે નાખવામાં પણ લોકો દુનિયા પર વર્ચસ્વ જમાવવું તે ચીનની ઊઘાડી નેમ છે. સંકોચાત ને વરકુંડમાં દશ-વીશ-- પચ્ચીશ - પચાસ રૂપિયા આપતાં
( આ નેમને નિષ્ફળ બનાવે તેવી શકયતાં હિંદમાં તેને દેખાઈ અચકાતા નથી એ જોઈને મને નવાઈ લાગે છે.”
છે. હિંદમાં વૈચારિક, ધાર્મિક અને સંઘેસ્વાતંત્ર્ય છે અને છતાં હિંદની . નવાઈ પામવા જેવું નથી. લોકો પૈસા પણ આપશે, અને પ્રગતિ થતી રહે છે. જો આમ ને આમ જ ચાલે તે એશિયા ને આફિજાતપણ આપશે, કારણકે જે વાત પંડિતને અટપટી લાગે છે તે
કાના કરડે લેકે હિંદને જ અનુસરે. કૈારણકે. સ્વાતંત્રય વિનાની ઘણી વાર બાળકોને સરલ લાગે છે.
સલામતી કરતાં સ્વાતંત્ર્ય અને સલામતિ. બંને મળે તે હરેક એરીસ્ટોટલે તેના રાજનીતિના ગ્રંથમાં શરૂમાં જ કહ્યું છે કે
નાગરિક વધારે જ પસંદ કરે તે ઉઘાડું છે. • : - "There should be life before good life" 21674-
1 4
જે ખરેખર આમ થાય તો સામ્યવાદને યુરોપની જેમ જ
એશિયામાંથી પણ જાકારો મળે. - શીલવાન જીવનવિકાસનું છે, પણ સારા જીવન પહેલાં જીવન તો હોવું જોઈએ ને? લોકો કહે છે કે, જીવશું તે સમાજવાદ, સર્વોદય કે
બે વિચારસરણીના સંઘર્ષને મર્મ અહીં પડયો છે. '
આપણને એ સ્પષ્ટ થાય કે, સ્વાતંત્ર્યમાંથી સલામતી આવે છે, * કલ્યાણરાજ ગમે તે પસંદ કરશું, પણ જીવશું તો ને? લોકોને
પણ સ્વાતંત્ર્ય વગરની સલામતી સલામત નથી, તે આપણને આપણે There should be life before good life તે વાત સહજ
ધર્મ સૂજી જશે. , ' ' . લાગે છે. , . .
. .
એક ત્રીજી વાત તરફ પણ આપ સૌનું લક્ષ ખેંચું. બીજા મહાઅહિંસામાં માનનાર કાર્યકરને ધર્મ શું છે તેના સંશોધનમાં
યુદ્ધ પહેલાં એક સૂત્ર પ્રચલિત થયું હતું Peace is indivisible:આટલો બધો વખત શા સારું જાય છે તેની મને નવાઈ લાગે છે. 'અહિંસામાં માનનાર વ્યકિત તરીકે મારો ધર્મ આ આક્રમણને અહિંસક
શાંતિ અખંડ રહે તે અનિવાર્ય છે. જગતના એક ખૂણામાં થતી પ્રતિકાર કરવાનો છે, હું આક્રમકો પર ગોળી નહિ જ છાડું, કારણકે અશાંતિ પણ આખરે જગતશાંતિને વિરૂપ નીવડે છે. આપણે તેને માર્યા પછી તેની સન્મતિ જગાડવાનો કશો અવકાશ રહેતો. નવેસરથી એમ કહેવું પડશે કે, 'Freedom is indivisible, નથી. અને અહિંસક માણસ માને છે કે જે તેનામાં અહિંસાને
જ્યારે જયારે કોઈ પણ દેશનું સ્વાતંત્રય આક્રમકોને હાથે ખંડિત . વિકાસ થયો હોય તો રાક્ષસમાં પણ સન્મતિ પેદા કરાવી શકાય છે.
થાય કે થવાનો સંભવ લાગે ત્યારે આપણે ઉચ્ચસ્વરે * તેનો આ વ્યકિતગત ધર્મ સ્પષ્ટ છે; તે ચીનાને ગોળી નહિ મારે, 'પણ તે સિવાયની બધી જ રીતે તે આક્રમણને ઉક્ટ પ્રતિકાર કરશે.
આપણું જ ' સ્વાતંત્ર્ય જતું હોય તેવી ઉત્કટતાથી કહેવું
પડશે, તો જ આપણું સ્વાતંત્ર્ય. પણ સલામત રહેશે. ફ્રેંચ અને ' પણ આ વ્યકિતધર્મ ઉપરાંત તેને કાર્યકર તરીકેને ધર્મ છે. પ્રજામાં આવું હૃદયપરિવર્તન કરાવવાની શકિત ન હોય; ને નથી
અંગ્રેજોએ ઈજીપ્ત પર આક્રમણ કર્યું ત્યારે પંડિતજીએ ને આપણા તેમ આપણે જાણીએ છીએ, તે તેવા સંજોગોમાં તે લોકોને હિંસક દેશે તેને વિરોધ કર્યો, તેનું પરિણામ સુખદ આવ્યું છે. પણ હંગેરી
પર પણ આક્રમણ થયું હતું ત્યારે શું બોલ્યા? તિબેટ પર આક્રમણ થયું સામનો કરવાની - તેની પૂર્વતૈયારીમાં લાગી જવાની–સલાહ
ત્યારે કૃપલાણીએ અવાજ ઉઠાવ્યો. ધન્ય છે તેમને ! પણ આપણે તેમને આપે છે. કારણ કે લોકોનો ધર્મ જુદો છે. આમાં અસંગતતા કે 'વિરોધ નથી. શિક્ષક વિદ્યાર્થીની શકિત ને પ્રકૃતિ જોઈને વિદ્યાર્થીને
સમર્થન ન આપ્યું, આપણે સમર્થન ન આપીને ભારે ભૂલ કરી.
કારણ કે, આક્રમણ કોણ કરે છે, ને કોના પર થાય છે તે જોવાનું આપણે ધર્મ નકકી કરે છે, પિતાની શકિત કે પ્રકૃતિને જોઈને નહીં.
ન હોય. આક્રમણને સંયુકત વિરોધ તે જ આક્રમણ અટકાવવાને મહાભારતકારની ત્રિકાલદષ્ટિથી આવું સંભવિત હતું. એટલે
પૂર્વઉપાય છે; બદતર હિંસા ઉછુંખલ થતી રોકવાને તે જ લોકમાર્ગ છે. તેમણે મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણને નિ:શસ્ત્ર છતાં પક્ષકાર પાંડવોને
આપણી પરદેશનીતિને આ સરાણે આપણે કસવી પડશે, પણ દોરનાર તરીકે પ્યા છે. શ્રી કૃષ્ણ હથિયાર ઉપાડવાની ના પાડી, પણ પાંડવોના તે સલાહકાર અને સારથી થયા; શંકા- કુશંકાથી ઘેરાયેલા, * એમ કરતાં પહેલાં આપણે આપણી નીતિને કસવી પડશે. નીતિવાન હારણ મનોદશાવાળા અર્જુનને તેમણે પાણી ચડાવ્યું. ભીષ્મ-દ્રોણને માણસ તરીકે આપણે આપણાં પરના આ આક્રમણ વખતે તો વર્ષે કરવાની આજ્ઞા આપી. કારણ કે અર્જુનને તે સ્વધર્મ હતું, એ વાત નકકી કહેવી પડશે કે, Freedom is indivisible. કારણ કે ટ્રીપદીનાં ચીર ખેંચાયાં હતાં; કારણ કે વિષ્ટિની વાતને
પછી તે અજીરિયાનું હોય કે, પૂર્વ યુરોપમાં રશિયાની એડી નીચે ઠોક્ય. મારવામાં આવી હતી, કારણ કે એ રક્ષણાત્મક યુદ્ધ હતું. 2 . છેલ્લે એક બીજી વાત કરીને પૂરું કરીશ. • •
કચડાતા, ચીસ પાડતા, ટળવળતા પૂર્વ જર્મનીનું હોય. આપણે વર્ગ, . - બાબાએ ઠીક ઠીક કહ્યું છે કે આ સંઘર્ષ" જમીન માટે નથી. જાતિ, વર્ણ, કે રાષ્ટ્રનો ભેદથી પર છે ' માનવું છે તેના અર્કઠિત | ‘બે વિચારસેરણીને છે. આ વાત ભારે મર્મવાળી છે. ચીનાઓ પાસે સ્વાતંત્ર્ય ને સલામતી માટે ઊભા છીએ. મનુભાઈ પંચોળી
સરક, આ કહને
શૃંખલ થાપણ કસ
કાતિવા
is ' .
Page #9
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧-૬૩
૧૭૫
યુદ્ધપરિસ્થિતિ અંગે અહિં સાધમઓનું કર્તવ્ય
[ભાવનગર ખાતે શ્રી જૈન આત્માનંદ સભાના ઉપક્રમે તે સંસ્થાના સ્વર્ગસ્થ પ્રમુખ શેઠ ગુલાબચંદ આણંદજીના તૈલચિત્રના અનાવરણ નિમિત્તે તા. ૧૬-૧૨-૬૨ના રોજ મુંબઈવાસી શ્રી. ચંદુલાલ વર્ધમાન શાહના પ્રમુખપણા નીચે એક જાહેર સમારંભ ગોઠવવામાં આવ્યો હતો અને પ્રસ્તુત તૈલચિત્રનું મુંબઈવાસી શ્રી. ચંદુલાલ ટી. શાહે અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે મારા ભાગે સભાજને ને ઉદેશીને કાંઈક કહેવાનું પ્રાપ્ત થયું હતું. સ્વ. ગુલાબચંદ આણંદજી જેઓ મારા કાકા થાય. તેઓ એક શીલસંપન્ન વ્યકિત હતા; ભાવનગરના અગ્રગણ્ય નાગરિક હતા. તેમણે આ સભાની વર્ષો સુધી એકધારી અને અજોડ સેવા કરી હતી. તેમને ઉચિત શબ્દોમાં અંજલિ આપીને તેમ જ જે પેઢીના તેઓ લગભગ છેલ્લા પ્રતિનિધિ જેવા હતા તે પેઢીએ ભાવનગરના જૈન સમાજના અભ્યસ્થાનમાં જે અતિ મહત્ત્વનો ફાળો આપ્યો હતો તેને કાંઈક ખ્યાલ આપીને પછી આજની યુદ્ધપરિસ્થિતિ અંગે જૈનેનું શું કર્તવ્ય છે તે અંગે કેટલાક જૈન મુનિવરે તરફથી ઉપરછલું અધકચરું અહિંસાના તત્વની ઊંડી સમજણ વિનાનું–જે માર્ગદર્શન અપાઈ રહ્યું છે તે સંબંધમાં મેં કેટલાક વિચારો રજુ કર્યા હતા. આ વિચારોની વ્યવસ્થિત નોંધ નીચે આપવામાં આવે છે. પરમાનંદ] . આજે જ્યારે અહીં આપણે સંમેલનના રૂપમાં એકઠા થયા અનિવાર્ય છે, એટલું જ નહિ પણ, સર્વપ્રકારે ઉચિત છે, ધર્મ– . છીએ ત્યારે જે બાબત આપણા સર્વના મગજ ઉપર છેલ્લા બે ત્રણ
સંમત છે, તેને જવાબ શોધવા માટે અહિંસાની ભૂમિકા ઉપર
સર્વ સમસ્યાઓને વિચાર કરવાનું વલણ ધરાવતા સર્વોદય કાર્યકરોને મહિનાથી તોળાઈ રહી છે તેને એટલે કે ભારત ઉપર ચીને કરેલા
તાજેતરમાં વેડછી ખાતે ભરાયેલા સર્વોદય સંમેલનમાં ચાર ચાર યુદ્ધસદશ આક્રમણને ઉલ્લેખ, કદાચ અપ્રસ્તુત ગણાય તે પણ,
દિવસ લાગ્યા અને અહિંસાના વિચાર સાથે સંવાદી એવું તેમણે કર્યા વિના હું રહી શકતો નથી. આ ઉલ્લેખ, જે સમાજનું આ એક નિવેદન બહાર પાડયું. સંમેલન છે તે સમાજને વિચાર કરતાં, કદાચ પ્રસ્તુત પણ છે; આજની પરિસ્થિતિમાં જેમ સશસ્ત્ર પ્રતિકારને વિચાર કરવામાં કારણ કે આ સંમેલન જેનેનું છે, અને તેમના ધર્મને અહિંસાના આવે છે તેમ નિ:શસ્ત્ર અહિંસક પ્રતિકારની કલ્પના થઈ તે શકે જ તત્વ સાથે પાયાને સંબંધ છે, અને આજે જે ચીન-ભારત છે. અને આજે ગાંધીજી હયાત હોત તો કદાચ આવો કોઈ માર્ગ વચ્ચેને સંઘર્ષ ચાલી રહ્યો છે તે જેમ આત્મરક્ષણની દષ્ટિએ
ભારતની પ્રજા સમક્ષ તેમણે ૨જુ પણ કર્યો હોત. પણ આજના
સંજોગોમાં, જે નિવેદનને મેં ઉલ્લેખ કર્યો તેમાં સ્વીકારવામાં આવ્યું આપણી તાકાતને પડકારરૂપ છે, તેવી જ રીતે આપણે જેને
છે તે મુજબ, નિ:શસ્ત્ર સામુદાયિક પ્રતિકારની કોઈ શકયતા લાગતી નથી; પરમધર્મ રૂપે જગત આગળ ધરી રહ્યા છીએ તે અહિંસાના કારણ કે પ્રજાજનોમાં અહિંસાની એવી કોઈ જડ જામી નથી અને એવા આચારવિચારને પણ એટલું જ પડકારરૂપ છે. આજે આપણા પ્રતિકારની દોરવણી આપે એવો કોઈ નેતા દેખાતો નથી અને સ્વાતંત્રય ઉપર–સાર્વભૌમત્વ ઉપર-જે હુમલો થઈ રહ્યો છે તેને તેથી તે દિશાના વિચારને અવકાશ નથી. તો તેની અવેજીમાં પ્રતિકાર કરવો એ સર્વ ભારતવાસીઓને અનિવાર્ય ધર્મ છે.
અહિસાનિષ્ઠ વ્યકિતએ શું કરવું? આ સબંધમાં એમ સૂચવવામાં
આવ્યું છે કે અહિંસાવાદીઓએ સશસ્ત્ર પ્રતિકારમાં સીધે ભાગ અને આવી કટોકટીના ટાણે સશસ્ત્ર પ્રતિકાર સિવાય બીજો કોઈ
લેવો નહી પણ એ પ્રતિકારથી ઈતર એવી અને અહિંસાના માર્ગ હોઈ જ ન શકે એમ સૌ કોઈ વિચારે અને વર્તે એ
વિચારને બાધક નહિ એવી સર્વ કોઈ સામુદાયિક પ્રવૃત્તિમાં ભાગ સ્વાભાવિક છે. એમ છતાં અહિંસામાં જેને ઊંડી નિષ્ઠા હોય એ લેવો. આક્રમણ જે પ્રદેશ ઉપર ઝઝુમતું હોય તે પ્રદેશમાં વસતા શું કરે એ એક મોટી સમસ્યા ઊભી થઈ છે. તેણે પણ શું શસ્ત્ર લોકોને ધીરજ આપવી, અહિંસક પ્રતિકારની પદ્ધતિ સમજાવવી, ધારણ કરીને ચીનનાં સૈન્યનો સામનો કરવા દોડી જવું? અલબત્ત, જ્યાં જ્યાં શાંતિ જોખમાવાનો સંભવ લાગતું હોય ત્યાં ત્યાં જેની માન્યતા ઉપરછલ્લી હાય, સગવડ અનુસાર જે પોતાની પહોંચી જઈને શાંતિ જાળવવા પ્રયત્ન કર, ઘાયલ સૈનિકોની માન્યતાને વળાંક આપી શકતા હોય તેના માટે વિકલ્પની કોઈ
સેવા કરવી, તેમનાં કુટુંબોને રાહત આપવી, ગામડાંઓને તેમની મંઝવણ હોઈ શકતી જ નથી. જે સૌ કરે છે તે પોતાને કરવાનું
જરૂરિયાત પૂરતા નિર્ભર બનાવવા, સ્થળે સ્થળે ચાકી કરવી, શાંતિ છે, એમ તે સ્વીકારે છે અને અન્યને એ મુજબ ઉપદેશ આપે
સેનાઓ ઊભી કરવી આવી અનેક પ્રવૃત્તિઓ છે કે જે અહિંસાના છે. આવી વિચારણા કેટલાક જૈન મુનિવરો વ્યાખ્યાનપીઠ ઉપરથી
| વિચાર સાથે સંવાદી છે અને જે ભારત સરકારનાં સંરક્ષણ રજુ કરતાં સંભળાય છે. સામુદાયિક રક્ષણ માટે અનિવાર્ય હિંસા
પ્રયત્નની પૂરક છે. અહિંસાધર્મીઓએ આજની પરિસ્થિતિમાં * એ અહિંસા છે અથવા તે એવી હિંસા ધર્મસંમત છે, આવા
પિતાનાં કર્તવ્યને આ રીતે ઊંડાણથી વિચાર કરવો ઘટે છે. એ વખતે ભારત સરકારને સર્વ પ્રકારની મદદ કરવી અને જેનાથી
બાબત તરફ આપનું ધ્યાન ખેંચવાના આશયથી આ બાબત. બની શકે તેણે રણમોરચે જવાને તૈયાર થવું એ જૈનેની ફરજ
ચર્ચ વાનું મેં આજના પ્રસંગે ઉચિત ધાર્યું છે. છે--આવી મતલબના ઉદ્ગારો સંભળાતાં રહે છે. સામાન્ય પ્રજાજને માટે આ બધું બરાબર છે, પણ જેના દિલમાં અહિંસાની જડ
આટલા વિવેચન પછી જે વ્યકિતવિશેષના તૈલચિત્રનું બેઠેલી છે તે આમ એકાન્તપણે બોલી કે વિચારી શકતો નથી. તેણે
આજે અનાવરણ કરવામાં આવનાર છે તેમને મારા અંતરની આજની કટોકટી અને તે અંગે પ્રાપ્ત થતા પ્રતિકારધર્મને
અંજલિ આપીને મારું વકતવ્ય સમાપ્ત કરૂં છું. વધારે ઊંડાણથી, વધારે ઝીણવટથી વિચાર કર ઘટે છે.
ભાવનગર
તા. ૧૬-૧૨-૬૨ આ વિચારણાનાં અનુસંધાનમાં ગાંધીજી યાદ આવે તે
પરમાનંદ સ્વાભાવિક છે. ગાંધીજીના આગમન પહેલાં એ સર્વસ્વી
વિષયસૂચિ કત અભિપ્રાય હતો કે અન્યાયપૂર્ણ આક્રમણને સામુદાયિક
પૃષ્ઠ પ્રતિકાર કરવું જ જોઈએ. અને આ સામુદાયિક પ્રતિકાર વીર બને, મહાવીર બને
વિનોબા હિંસાત્મક જ હોઈ શકે. ભગવદ્ગીતામાં જે ધર્મનું પ્રતિપાદન
વિજ્ઞાનની દેટ
ઉમાશંકર જોશી ૧૬૭ કરવામાં આવ્યું છે તેનું સ્વરૂપ પણ કાંઈક આવું જ છે. આપણી વચ્ચે ગાંધીજી આવ્યા અને રાષ્ટ્રજીવનની શેષક એવી અંગ્રેજી
પૂણ્યવિજયજી સાથેની મારી હકુમતને પ્રતિકાર કરવાને તેમણે આપણને આદેશ આપ્યો, પણ પરિચયકથા
પાંડિત સુખલાલજી ૧૬૮ તે પ્રતિકારની ઢબ હિંસક નહિ પણ અહિંસક હોવી જોઈએ-- વહેમનું સામ્રાજ્ય
કાકા કાલેલકર આમ પ્રતિકારનો એક નવો માર્ગ તેમણે આપણને ચીંધ્યો, અને
અસંદિગ્ધ થઈએ, નિ:સંશય થઈએ, મનુભાઈ પંચોળી એમણે ઉપદેશેલા માર્ગને અનુસરીને આપણે અંગ્રેજી હકુમતને
યુદ્ધપરિસ્થિતિ અંગે અહિંસાનાબુદ કરી અને આઝાદી પ્રાપ્ત કરી. ત્યારબાદ આક્રમણને જયારે જયારે પ્રતિકાર કરવાને પ્રસંગે ઉપસ્થિત થાય છે ત્યારે ત્યારે
વાદીઓનું કર્તવ્ય
પરમાનંદ કાપડિયા આ પ્રતિકારનું રૂપ શું હોવું જોઈએ, કેવું હોવું જોઈએ એ પ્રશ્ન ઊભા થયા
વ્યાપક અને સુસંગઠિત - વિના રહેતું જ નથી. જે પ્રશ્નને અમુક જૈન મુનિવરો તડ ને
શાન્તિસેના ર’ ફડ જવાબ આપે છે કે સામુદાયિક રક્ષણાર્થે સશસ્ત્ર પ્રતિકાર ચાહું ના હું–
ગીતા પરીખ ૧૭૬
૧૬૭
પાડા
Page #10
--------------------------------------------------------------------------
________________
20
પ્રબુદ્ધ જીવન
વ્યાપક ને સુસ ગઠિત શાંતિ-સેના રચે !
(વેડછી ખાતે મળેલ સર્વ સેવા સંઘના અધિવેશનમાં શાંતિ-સેનાને વ્યાપક બનાવવા પર ખૂબ ભાર મૂકાયો. દેશની આજની પરિસ્થિતિના સંદર્ભમાં તે સુસંગઠિત ને વ્યાપક શાંતિ-સેનાની આવશ્યકતા સવિશેષ સ્પષ્ટ થઈ ચૂકી છે. અધિવેશનમાં શાંતિ-સૈનિકનું જે નવું પ્રતિજ્ઞા પત્ર માન્ય થયું અને તે પર જે ચર્ચા થઈ તેનો સાર નીચે આપવામાં આવ્યો છે.સં.)
શાંતિ-સૈનિકનું પ્રતિજ્ઞાપત્ર
(૧૮ વર્ષથી મોટી ઉંમરના કોઈ પણ ભારતીય નાગરિક, જે નીચે લખેલી ઘાષણા ને પ્રતિજ્ઞા કરશે, તે શાંતિ-સૈનિક બની શકશે.) હું વિશ્વાસ રાખું છું કે:
૧. સત્ય અને અહિંસા પર આધારિત નવા સમાજ રચાવા જોઈએ.
૨. સમાજમાં ઊભા થનારા બધા સંઘર્ષ અહિંસક સાધનોથી ઊકલી શકે છે અને ઊકલવા જોઈએ, ખાસ કરીને આ અણુયુગમાં.
૩. માનવમાત્રમાં મૂળભૂત એકતા છે.
૪. યુદ્ધ માનવતાના વિકાસમાં બાધક છે અને તે અહિંસક જીવન-પદ્ધતિના વિપર્યય છે.
તેથી હું પ્રતિજ્ઞા કરું છું કે:--
૧. શાંતિને માટૅ કામ કરીશ અને જરૂર પડશે તે મારા પ્રાણ સમર્પણ કરવા તૈયાર રહીશ.
૨. જાતિ, સંપ્રદાય, રંગ અને પક્ષ વગેરેના ભેદોથી. ઉપર ઊઠવાની પૂરેપૂરી કોશિશ કરીશ, કેમ કે આ ભેદો મનુષ્યની એકતાને માનવાની ના પાડે છે. ૩. કોઈ પણ યુદ્ધમાં સામેલ નહીં થાઉં.
૪. સંરક્ષણના અહિંસક સાધનો તથા વાતાવરણ નિર્માણ કરવામાં મદદ કરીશ.
૫. નિયમિત રીતે મારો થોડો સમય મારા માનવબંધુઆની સેવામાં આપીશ.
૬. શાંતિ-સેનાના અનુશાસનમાં માનીશ.
સહી
નામ :
સરનામું :
જાતિ, સંપ્રદાય, 'ગ, પક્ષ વિગેરે બધા ભેદાથી ઉપર ઊઠવાની કોશિશ કરીશ એમ કહ્યું છે, એ બધું છેાડીશ એમ નથી કહ્યું.
દાખલા તરીકે તિમાં જ મારું લગ્ન થયું છે તો હું જાતિને કેવી રીતે છેાડી શકવાના ? એવી જ રીતે સંપ્રદાયને છાડવાની વાત લઈએ તો હું તો કાશીવિશ્વનાથના મંદિરમાં જવાનું નહીં છોડું. અને કોઈ મુસલમાન નમાજ પઢવાનું છેાડી દેવા પણ નહીં ઈચ્છે. એટલે વાસ્તે એ બધું છેાડવાનું નથી કહ્યું, પણ માત્ર એટલું જ કહ્યું છે કે હું એ બધાંથી ઉપર ઊઠવાની કોશિશ કરીશ.
એવી જ રીતે હવે શાંતિ-સૈનિક બનવા માટે પક્ષ છેડવાની જરૂર નથી, પણ પક્ષમાં રહેવા છતાંયે તેનાથી ઉપર ઊઠવાની કોશિશ કરવાની છે, અર્થાત્ જ્યારે પક્ષનિષ્ઠા ને રાષ્ટ્રનિષ્ઠા વચ્ચેથી પસંદગી કરવાની આવે ત્યારે રાષ્ટ્રનિષ્ઠાને વિશેષ મહત્ત્વ આપવાનું છે.
CL. 2-9-83
છેવટે તે આપણે એમ કરવું છે ને કે નાગરિક અને શાંતિસૈનિક એવા બે જુદા વર્ગ જ ન રહે. બધા જ નાગરિક શાંતિસૈનિક હેાય, પરંતુ સામાન્ય નાગરિકને ત્યાં સુધી પહોંચાડવાની એક પ્રક્રિયા હશે. એટલે આપણે બીજું કોઈ બંધન નાંખ્યા વિના સામાન્ય નાગરિકને એમ કહીએ છીએ કે આ બધા ભેદોથી ઉપર ઊઠવાની કોશીશ
કરે ત્યારે તે મુકત થઈ જાય છે અને પક્ષમુકિત વગેરે તરફ ડગ માંડે છે. આ પ્રક્રિયાને સહજભાવે થવા દઈએ.
આ પ્રતિજ્ઞાપત્રમાં યુદ્ધ અહિંસક જીવનપદ્ધતિના વિપર્ય છે એમ કહેવાની જરૂર એટલે વાસ્તે પડી કે અહિંસામાં માનનારા ધર્મોએ પણ યુદ્ધનો નિષેધ નથી કર્યો. એટલે આ વાતના ખાસ ઉલ્લેખ અહીં કરાયો છે.
હવે યુદ્ધમાં સામેલ ન થવું એટલે શું ? કેમ કે આજની પરિસ્થિતિમાં તે આપણે રાજયને કરવેરો આપીએ છીએ, જકાત આપીએ છીએ અથવા તો ઓછામાં ઓછું જેના પર રાજય તરફથી કરવેરા ને જકાત લેવાતી હોય એવી ચીજવસ્તુઓના ઉપયોગ કરીએ છીએ. તે આમ શ્વાસ લેતાંયે આપણે રાજ્યને તેની યુદ્ધ--તૈયારીમાં આડકતરી મદદ નથી કરતાં? વળી યુદ્ધ ચાલતું હોય ત્યારે તે આપણે ભલે સીધી નાણાંની કે એવી બીજી કોઈ મદદ ન કરી હોય પણ આપણે કાંઈ ને કાંઈ ઉત્પાદન ને વ્યવસાયમાં રોકાયેલા હોઈએ અને તે બધું યુદ્ધ-મરચા પરના સૈનિકોને પુરવઠો પહોંચાડવામાં મદદરૂપ નથી થતું?
અહીં દાદાએ કહ્યું કે આ ચીજને આટલી તાણવી જોઈએ નહીં. અને એમણે એક દાખલા આપ્યા કે ગોડસેને દુનિયાના એક સૌથી મહાન પુ ષને મારવા માટે ફાંસીની સજા કરવામાં આવી. પરંતુ તેને એ સજા થઈ ત્યારથી તે તેને ફાંસી અપાઈ ત્યાં સુધીના ગાળામાં શું આપણે તેને ખવડાવતા--પિવડાવતા નહાતા? એક માનવ તરીકે જીવનનો તેને અધિકાર હતા. તેવી જ રીતે એક સૈનિકને પણ જીવવાના અધિકાર છે.
ટૂંકમાં શાંતિસૈનિક પોતે સીધા યુદ્ધમાં સામેલ નહીં થાય. બાકીની બધી વાત તેની અહિંસાની ભૂમિકા પર નિર્ભર રહેશે. શાંતિસૈનિક થનાર સહુ અહિંસાના ઉપાસક છે. તેમાં ભૂમિકા થોડી આગળ પાછળ હોઈ શકે, પણ સહુએ પૂર્ણ અહિંસા તરફ જવું છે. એટલે દરેકના વિવેક પર છોડયું છે. જડ નિયમ બનાવી મૂકવાથી સમૂહના સહજ વિકાસની પ્રક્રિયા રૂંધાવા સંભવ છે. એવી જ રીતે છેલ્લે સહીની સાથે સાક્ષી હોવી જોઈએ કે નહીં એ મુદ્દો પણ ઉપસ્થિત થયેલા. તે અંગે એમ હર્યું કે આ એક નૈતિક પ્રતિજ્ઞાપત્ર છે, કાનૂની નહીં અને એટલે તેમાં સાક્ષીની જરૂર નથી. (ભૂમિપુત્રમાંથી સાભાર ઉષ્કૃત)
ચાહું ના હું (‘વિકાસ’માંથી ઉદ્ભુત )
પ્રિયે ! ચાહું ના હું જગતભરના સાગર મહા ઉછાળી, મોજાં જે જલ ગજવતાં જાય. નભમાં
ખરું લાગે પ્યારૂં હૃદયસર નાનું તવ જયહાં મને અંકાયેલી નિરખું મધુરાં શાંત જલમાં. મીઠાશે. જે નાનાં સરવરતણાં નીર ધરતાં, મહા-તાયે ખારા—સમદરું કદીયે શું વરતાં? ગીતા પરીખ.
માક્ષિક શ્રી મુંબઈ જૈન યુવક સલ; મુદ્રક પ્રકાશકઃ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૧-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩. મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઇ,
Page #11
--------------------------------------------------------------------------
________________
REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ ૨૪: અંક ૧૮
મુંબઈ, જાનેવારી ૧૮, ૧૯૩, બુધવાર
શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શિલિંગ ૮ ..
છૂટક નકલ: ૨૦ નયા પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
ક . '
આપણુ મહામાનવ મુનશી
' ડે. કનૈયાલાલ માણેકલાલ મુનશીએ ૭૫ વર્ષ પૂરાં નહોતી. આ લગ્નજીવન દ્વારા નિર્માણ થયેલા અપૂર્વ કરીને તાજેતરમાં ૭૬ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આટલી સાહચર્યની કથા આજે સર્વતોમુખી પ્રશંસાની પાત્ર બની લાંબી જીંદગી દરમિયાન અનવરત પરિશ્રમ અને “અદમ તમન્ના- છે. તેમણે કહેવાતા સ્વછંદને જાણે કે પૂરા અર્થમાં સાર્થક – પર્વ તેમ અસાધારણ સામર્થ્ય દાખવીને જે કામ કર્યું છે અને Justified કર્યો હોય એવા ઐકય અને અ ન્ય નાનાં રાજકીય, સામાજિક તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રે દેશના વિકાસમાં તેમણે તેમણે આપણને દર્શન કરાવ્યો છે. આ માટે એ બન્ને ધન્યવાદના જે ફાળો આપ્યો છે તે ધ્યાનમાં લેતાં કોઈ પણ ભારતીય-વિશેષે અધિકારી બને છે. કરીને કોઈ પણ ગુજરાતી–તેમના વિષે ઊંડો આદર અનુભવ્યો ગુજરાતમાં...ગુજરાતીમાં આજે તેમની જોડે ઉમ્મર સાથે વિના રહી શકે તેમ છે જ નહિ. આટલી લાંબી જીંદગી દરમિયાન
કર્મકુશળતાની દ્રષ્ટિએ સરખાવી શકાય તેવી અન્ય કોઈ વ્યકિત તેઓ અનેક આરેહ અવરોહમાંથી પસાર થયા છે; તેમણે પુરુ
નજરે પડતી નથી. તેમની આ ૭૬ મી વર્ષગાંઠના પ્રસંગે ષાર્થનાં અનેક સીમાચિહને સર કર્યા છે; તેઓ કોઈ વાર ચડ્યા
‘પ્રબુદ્ધજીવન’ ના વાચ- કોને તેમને સમગ્ર રૂપે પરિચય થાય છે કોઈ વાર પડયા છે અને તે કારણે પ્રકૃતિના અવનવા રંગે
તે હેતુથી તેમની ૭૬ મી વર્ષગાંઠ ઉથાપન સમિતિના પ્રમુખ તરીકે તેમના જીવનમાં પ્રગટ થતા રહ્યા છે. જાહેર જીવનમાં મુનશી મહારાષ્ટ્રના શિક્ષણમંત્રી શ્રી શાંતિલાલ હ. શાહે મુંબઈ ખાતે તા. ૩૦મી હંમેશાં એક controvesial figure –વિવાદાસ્પદ વ્યકિત રહ્યા છે.
ડિસેમ્બરના રોજ નેશનલ સ્પોર્ટસ કલબ ઓફ ઈન્ડિયાના ચોગાનમાં તેમના ઉપર પ્રશંસાના પુષ્પ વરસ્યાં છે અને પ્રતિકૂળ ટીકા-ટીપ્પણીના એકઠા થયેલા મુનશીના મિત્રો અને પ્રશંસકોના ઘણા બહોળા ઝંઝાવાતોને પણ તેમને અનેકવાર સામનો કરવો પડયો છે. આ
સમુદાય સમક્ષ જે સ્વાગત પ્રવચન કર્યું હતું તેને તથા શ્રી મુનશીએ બધું છતાં પણ, તેમણે એક સતત કર્મયોગીનું જીવન જીવી બતાવ્યું છે, પિતાના આભારનિવેદનમાં જે કાંઈ કહયું હતું તેને અનુવાદ આપ એક બહાદુર યોદ્ધાની માફક તેઓ પ્રતિકૂળ બળે સામે ઝૂઝતા રહ્યા છે. ઉચિત ધર્યો છે. એકમાં મુનશીના આજ સુધીના જીવનની સંક્ષિપ્ત,
તેમના વિચાર અને વલણમાં સમયે સમયે મહત્ત્વના ફેરફારો સુમધુર અને મિતભાષી આલોચના છે; અન્યમાં આજે જયારે જીવન થતા રહ્યા છે. એક કાળે ઉગતી પ્રજાએ તેમનામાં પ્રખર ક્રાંતિકારનાં આથમણી દિશા તરફ નજર કરી રહ્યાં છે અને સતત ક્રિયાશીલ દર્શન કર્યાં હતાં. અને વ્યાસપીઠ ઉપરથી જીવનમૂલ્યોના પરિ- પ્રકૃતિ વિરામ તરફ ઢળી રહી છે ત્યારે શ્રી મુનશી પોતે વર્તનની ઉદ્ઘોષણા કરીને તેમણે યુવાન પ્રજાને ભારે પ્રભાવિત પોતાની લાંબી જીવનકારકીર્દીને કેવી રીતે નિહાળે છે તેનું, તેમની કરી હતી; આજે સનાતન ધર્મના સંરક્ષક બનીને જીવનનાં શાશ્વત ભાવનાશીલ વાણીમાં, આપણને સુભગ દર્શન થાય છે. આપણા મૂલ્ય તેઓ આગળ ધરતા દેખાય
મહામાનવને યથાસ્વરૂપે આપણે છે. આ જે છે તે છે, પણ મહાન,
ઓળખવા જોઈએ એ દષ્ટિએ આ શકિતના વહેતા સ્ત્રોત જેવું તેમનું .
બને ઉપયોગી છે એમ મને લાગે છે. • જીવન બન્યું છે. ભાવનાના આવેગથી
પરમાનંદ તેમનું અંતર સતત ધબકતું રહ્યું છે. અનેક રંગે વડે તેમનું જીવન રેંગાનું
શ્રી શાંતિલાલ શાહનું સ્વાગતપ્રવચન રહ્યું છે. કંઈ ને કંઈ કરવાની
માન્યવર મહાશય, આ સદીની અસ્વસ્થાએ--તમન્નાએ તેમને આજ
શરૂઆતમાં, જેમ એ દિવસેમાં સુધી સતત ક્રિયાશીલ રાખ્યા છે.
અનેક ઉગતા યુવાને મુંબઈ આવતા તેમને કદિ સ્થિર– static -કલ્પી
હતા તેમ, આપનું પણ અહીં ખાતે શકાતા જ નથી. આજે તેમની
દ્રવ્યોપાર્જનાર્થે આવવાનું બન્યું હતું. શારીરિક ક્ષમતા ઉપર વૃદ્ધાવસ્થાની
અસાધારણ બુદ્ધિપ્રતિભા અને ઈશ્વર, કાંઈક અસર દેખાવા લાગી છે; એમ.
વિષે ઊંડી નિષ્ઠાના બળે અને ખંત છતાં તેઓ સદા યુવાન છે અને
તથા પરિશ્રમપૂર્વક આપ જલ્દીથી જીંદગીની છેલ્લી ઘડી સુધી યુવાન .
આગળ વધવા લાગ્યા, જે વિષે આપના રહેવાના છે. '
સાથી મિત્રે ગૌરવ અનુભવી - શ્રીમતી લીલાવતીબહેન સાથેનું
રહ્યા હતા. . વર્ષો પહેલાં નિર્માણ થયેલું. તેમનું
મુંબઈમાં આપ કાયદાનો અભ્યાસ લગ્ન તત્કાલીન પ્રણાલિકાભંગની
કરવા માટે આવેલા અને જોતજોતામાંતેમની તમન્નાના પ્રતીકરૂપ હોઈને
ઍડકેટની પદવી આપે પ્રાપ્ત કરી. તે દિવસમાં ખૂબ વિવાદાસ્પદ
આ કાયદાના વ્યવસાયમાં ધુરંધર બન્યું હતું. કોઈએ તેમની આ હિંમત
લેખાતા મયદાશાસ્ત્રીઓની ચેમ્બરમાં માટે તેમને ભારોભાર ધન્યવાદ
કામ કરતાં કરતાં, કાયદાશાસ્ત્રીઓના આપ્યો હતા; કોઈએ તેને એક
મંડળમાં આપે જલદીથી મહત્ત્વનું પ્રકારને અક્ષમ્ય સ્વછંદ લેખીને
સ્થાન પ્રાપ્ત કર્યું અને એ ધંધાના તેમને વખોડી નાખવામાં બાકી રાખી
કરી કનૈયાલાલ કનથી' , ' '
એક અગ્રણી તરીકે આપ ઓળખાવા
Page #12
--------------------------------------------------------------------------
________________
heritofficache
પ્રમુદ્ધ અન
૧૭૮
લાગ્યા. બાકીના જીવન દરમિયાન કાયદાના વ્યવસાયને લગતા અનેક ક્ષેત્રામાં આપે નામના પ્રાપ્ત કરી છે.
વકીલાતના ધંધામાં જે પડે છે તે પછી તેમાંથી ભાગ્યે જ બહાર નીકળી શકે છે. આમ છતાં પણ આપની ચંચળ અને મહત્ત્વાકાંક્ષી પ્રકૃતિ એ વ્યવસાયના ક્ષેત્રમાં જ ખુરાયલી રહી શકી નહિ. આપના યૌવનકાળના પ્રારંભથી પ પત્રકાર તો હતા જ, એ પત્રકારત્વના વ્યવસાયમાં વર્ષોના વહેવા સાથે આપની માતૃભાષા ગુજરાતીના તેમ જ અંગ્રેજીના માધ્યમ દ્વારા આપે આપની સાહિત્યક પ્રતિભાનું દર્શન કરાવ્યું અને સાહિત્ય ક્ષેત્રમાં આપને ઉત્તરોત્તર સફળતા મળતી રહી. ગુજરાતી સાહિત્યની અનેકવિધ સેવા દ્વારા આપે ગુજરાતી ભાષાને નવા વળાંક અને નવી દિશા આપી છે અને આજના ગુજરાતી સાહિત્ય ઉપર તેની કદિ ન ભૂંસાય એવી છાપ અંકિત થઈ છે. પારિવનાનાં અને સતત તકેદારીની અપેક્ષા રાખતાં ધંધાકીય રોકાણા આડે, આપ સાહિત્યક પ્રવૃત્તિઓ પાછળ શી રીતે સમય કાઢી શક્યા હશેા—અને એ એવી પ્રવૃત્તિઓ કે જે દ્વારા ચિરન્તન મૂલ્ય ધરાવતું પુષ્કળ સાહિત્ય નિર્માણ થયું છે અને જે દ્વારા આપે આપની જાતને અભિવ્યકત અને સાર્થક કરી છે આ મારા માટે હંમેશાં એક આશ્ચર્યના વિષય રહ્યો છે.
દેશમાં બીજા અનેકની માફક, આપે પણ આઝાદીના જંગમાં ઝંપલાવ્યું હતું. આપની દેશભકિત પાછળ રાજકારણી માત્ર નહિ એવી બીજી અનેક ભાવનાઓ પ્રેરક બળ તરીકે કામ કરી રહી હતી. આપની બાબતમાં દેશપ્રેમે એક ધર્મનું રૂપ ધારણ કર્યું છે, જેને લગતી માન્યતા આપે દેશના ઋષિ મુનિઓમાંથી તારવી છે, કેળવી છે. સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની નીચે ચાલી રહેલા બારડોલી સત્યાગ્રહમાં આપે ભજવેલા મહત્ત્વના ભાગ અને દિવસાનુદિવસ બગડતી જતી પરિસ્થિતિને સુધારી લેવા માટે, બહુ મોડું થાય તે પહેલાં, દરમિયાનગીરી કરવાના આગ્રહ કરતા મુંબઈના ગવર્નરને એ દિવસેામાં આપે લખેલા પત્ર—આ બન્નેની ઈતિહાસના પાનાઆમાં નોંધ કરવામાં આવી છે. હોમરૂલ લીગ દ્વારા આપે રાજકારણના ક્ષેત્રમાં સીધા પ્રવેશ ર્યો હતો. અને સમય જતાં ગાંધીજીના માર્ગદર્શન નીચે સંચાલિત થઈ રહેલી કોંગ્રેસના આપ એક આગેવાન સભ્ય બન્યા હતા, અને આમ છતાં પણ, ગાંધીજીના આપ કદિ અંધ અનુયાયી બન્યા નહોતા. જ્યારે આપને લાગતું કે, આપે જુદા પડવું જોઈએ ત્યારે, અનેક દિશાએથી થતી પ્રતિકૂળ ટીકા અને આક્ષેપ-પ્રતિઆક્ષેપનું જોખમ ખેડીને પણ, કોંગ્રેસથી અને ગાંધીજીથી પણ જુદા પડવાની આપે હિંમત અને પ્રમાણીકતા
દાખવી હતી.
આઝાદીજંગની પૂર્ણાહુતિએ અને સ્વાતંત્ર્યના ઉદયે આપનામાં રહેલી રચનાત્મક કાર્ય માટેની તાકાતને બહાર આવવાની તક આપી હતી. કોંગ્રેસના ત્રણ મુખીઓ—મહાત્માજી, જવાહરલાલજી અને સરદારે આપણા દેશનું બંધારણ ઘડવાના કામમાં મહત્ત્વનો ભાગ ભજવવા માટે આપની પસંદગી કરી હતી. હૈદરાબાદના પ્રકરણ દરમિયાન, ઘણી જોખમભરી અને ભારે જટિલતાયુકત એવી પરિસ્થિતિમાં આપે જે કુનેહભરી અને હિંમતભરી કાંમગીરી બજાવી હતી તે દ્વારા આપનામાં એક કુશળ મુત્સદ્દીનું રાજપુરુષનું—દેશે દર્શન કર્યું હતું.
સ્વરાજ્યનાં મંડાણ મંડાયાં અને આપણી હસ્તક રાજ્યકારભાર સ્થિરપણે ચાલવા લાગ્યો, ત્યાર બાદ આપને દેશના અનાજ અને ખેતીવાડી ખાતાના પ્રધાનની જવાબદારી સોંપવામાં આવેલી દેશની તત્કાલીન પરિસ્થિતિમાં આ જવાબદારીને પહોંચી વળવાનું કામ અત્યંત વિકટ હતું. આમ છતાં પણ, આપે મુંબઈના ગૃહખાતાના પ્રધાન તરીકેના સમય દરમિયાન જે કુનેહ અને તકે
.
#
તા. ૧૬–૧–૬૩
આપે પરિચય કરાવ્યો હતો તે જ કુનેહ અને તકેદારી આપે આ કાર્યમાં દાખવી હતી અને તત્કાલીન સમસ્યાની વૈજ્ઞાનિક સમજણ ઉપર આધારિત એવા કાર્યક્રમા આપે અમલમાં મૂક્યાં હતાં.
આપનામાં જે રાષ્ટ્રીય ભાવના અને ઊંડી દેશભક્તિ છે તે રાજકારણ કે રાજ્યવહીવટની સીમાઓમાં મર્યાદિત રહી શકે તેમ હતું જ નહિ. આપની પ્રવૃત્તિના કોઈ પણ ક્ષેત્રમાં આપે જે કાંઈ કર્યું છે તે બધાં પાછળ, આપણા ભૂતકાળનો સાંસ્કૃતિક વારસા આપણા લોકોને પાછા મળે, વર્તમાનની જરૂરિયાત મુજબ તેને નવા આકાર મળે, અને તેમના દૈનિક જીવન અને વ્યવહારમાં આ સાંસ્કૃતિક મૂલ્યોની સમજણ અને સ્વીકાર અંગે જરૂરી એવું તેમને શિક્ષણ મળે—આવી આપની ઈચ્છા અને આકાક્ષાં રહેલી છે. આ જ આપની સર્વ પ્રવૃત્તિઓના મુખ્ય હેતુ રહ્યો છે. આપણી પુરાણી સંસ્કૃતિને તેના ભિન્ન ભિન્ન અંગાપૂર્વક પુન: પ્રતિષ્ઠિત કરવાની આપની ભાવનાને મૂર્તરૂપ આપવાનો આપને ૧૯૩૮ ની સાલમાં વિચાર આવ્યો. એનું પરિણામ ભારતીય વિદ્યાભવનના નિર્માણમાં આવ્યું છે. આ ભારતીય વિદ્યાભવને ભૂતકાળની આપણી સિદ્ધિઓને અને ભવિષ્યની આપણી આકાંક્ષાઓને મૂર્ત રૂપ આપતી એક આગળ પડતી રાષ્ટ્રીય સંસ્થાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. દિવસ અને રાત, સતત ચિંતા અને પારવિનાના પરિશ્રમપૂર્વક, આ આપની કલ્પનાના બાળકનું આપે આપના અગણ્ય મિત્રાના સહકાર વડે સંવર્ધન કર્યું છે. પુનરૂદ્ધાર પામેલા સામનાથના મંદિરની સાથેોસાથ, આપે જે ઉત્કૃષ્ટ ભાવના અને ઉદાત્ત ખ્યાલાપૂર્વક ભારતીય વિદ્યાભવનનું નિર્માણ કર્યું છે તે એક મહાન સંસ્થા તરીકે કંઈ કાળ સુધી ચિરંજીવ રહેશે. આજે જ્યારે ભારતીય ભાષાઓનું સામુદાયિક સંગઠ્ઠન થઈ રહ્યું છે ત્યારે પવિત્ર અને પુરાણી સંસ્કૃત ભાષાનું સવેત્કૃષ્ટ સ્થાન પુનર્જીવિત થાય એ હેતુથી, આપની દીર્ધદ્રષ્ટિ અને ભક્તિભાવનામાંથી પેદા થયેલ ‘સંસ્કૃત વિશ્વ પરિષદ' એ નામની—અસાધારણ રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતી--બીજી એક પ્રવૃત્તિના, આજના સંદર્ભમાં ઉલ્લેખ કરવાનું મારે ભૂલવું ન જોઈએ.
આપની બુદ્ધિપ્રતિભામાંથી ઉભી થયેલી અનેક પ્રવૃત્તિઓ વડે આપે દેશને સંપત્તિમાન બનાવ્યો છે. તે સર્વની વિગત આપવા બેસું તો મને ઘણા વખત લાગે. એ સર્વ પ્રવૃત્તિઓ, આપની ચેતનવંતી પ્રજ્ઞા કે જે વડે એના ઉદભવ થયો છે અને સર્વ કોઈ વિધ્નોને પડકારતી અડગ સમર્થ આપની નિર્ધારશક્તિ જે વડે તેમને મૂર્ત રૂપ મળ્યું છે—આ બન્નેની સચાટ પ્રતીતિ કરાવે છે. આમ છતાં પણ આપની સિદ્ધિઓનું રહસ્ય આપની પ્રશા અને આપની નિશ્ચયલક્ષી શકિતથી પણ વધારે ઊંડા એવા તત્વમાં રહેલું છે. એ રહસ્ય આપના અંતસ્તત્વમાં રહેલા ઉષ્માભર્યા હ્રદયમાં રહેલું છે, જે વડે આટલી બધી સફળતાપૂર્વક આપે પાર પાડેલી અનેક યોજનાઓના અમલને વરેલા એવા સંખ્યાબંધ મિત્ર ને સાથીઓને આપ આકર્ષી શકયા છે. આપે ઉત્કૃષ્ટ વિશ્વસાહિત્યના અનેક ક્ષેત્રામાં તેમ જ આપણી દુનિયાના અનેક દેશોમાં વ્યાપક પ્રવાસ કર્યો છે અને તેના પરિણામે વિરલ માનવીઓમાં સંભવે એવી પ્રમાણબુદ્ધિ અને ઉદારતા—Perspective and forbearance with men :પનામાં વિકાસ પામ્યાં છે. આપની પ્રકૃતિમાં જે touch'of the romantic છે—સ્વૈરવિહારનો ભાવ અથવા તો પ્રભાવ છે-તેથી આપના પ્રત્યે અનેક માનવીઓ ભકિતભાવપૂર્વક આર્થાતા રહ્યા છે. આપને સૌ કોઈ સરળતાથી મળી શકે છે અને ઉંમર કે અધિકારના કશા પણ ભેદભાવ સિવાય, આપના વિશાળ કુટુંબના માનવીઓના ક્ષેમકુશળની આપ
Page #13
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧-૬૩
પ્રભુ દ્ધ જીવન
૧૭૯
*
સતત ચિન્તા સેવતા રહો છોઆ બન્ને કારણોને લીધે આપ કોઈ વિશાળ કુટુંબના મુખી–મુરબ્બી હો એવી આભાનું આપનામાં દર્શન થાય છે.
પોતાની રાજગાદીને ત્યાગ કરતાં ઈંગ્લાંડના અાઠમા એડવર્ડે દર્દપૂર્વક પિતાના ભાઈને લખ્યું હતું કે, “મારી સરખામણીએ તમને એક વિશેષ લાભ છે...ઊંડા પ્રેમથી ચાહતી એવી પત્ની સાથે સુખપૂર્ણ ગૃહસ્થજીવન તમે ભોગવી રહ્યા છે. મને લાગે છે કે, જે સ્ત્રીને હું ચાહું છું તેના સાથ વિના રાજા તરીકેની જવાબદારી હું સંભાળી શકું તેમ નથી.” જાહેર જીવનને વરેલી વ્યકિતના જીવનમાં પોતાને સમજૂતી અને ચાહતી પત્ની કેટલું મહત્ત્વને અને અર્થપૂર્ણ ભાગ ભજવી શકે છે તે આ કિસ્સા ઉપરથી આપણને માલુમ પડે છે. આ બાબતમાં, જેમનામાં લાવણ્ય અને ઉપાસના
છે અને જેમણે આપને જીવનના એક ભાગીદાર તરીકે આપના • રાવ કાર્યોમાં, પૂરો સાથ અને સહકાર આપેલ છે એવાં શ્રીમતી લીલાવતીબહેનને જીવનસાથી તરીકે આપે પ્રાપ્ત કર્યા છે એ આપનું પરમ સદ્ભાગ્ય છે. 1, જે કલ્યાણ--ગુણો વડે આપના પરિચયમાં આવેલ સૌ કોઈના આપ પ્રેમપાત્ર બની શક્યા છે તે ગુણોનું વધારે વિવરણ કરવાની જરૂર નથી. આજે અહીં આ જે સંમેલન એકત્ર થયું છે, તે આપની પ્રત્યે આદર અને સ્નેહ વડે આધિત થયેલા અનેકના દિલમાં જે પ્રેમ અને સદ્ભાવ આપે પેદા કર્યો છે તેનું સાક્ષીરૂપ છે. આ જે પ્રેમ અને સદ્ભાવ આપની તરફ વહી રહ્યો છે તે માટે આપના બીજા અનેક ગુણો કરતાં એક ગુણ જેને આપના જીવનના શાસક સિદ્ધાંત તરીકે આપે સ્વીકાર્યો છે તે સવિશેષ જવાબદાર છે. આ ગુણ ઉપનિષદમાં જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે છે તેના ચાર મૂનીયા:- ત્યાગ કરીને ભાગ.' આ ત્યાગની ભાવના વડે આપનું જીવન શાસિત બન્યું છે અને જ્યારે આપે તાજેતરમાં જ ભવનને આપની બાકી રહેલી સૌથી છેલ્લી સ્થાવર મિલ્કત અર્પણ કરી ત્યારે આપની આ ત્યાગભાવના પૂર્ણ રૂપે અભિવ્યકત થઈ છે.
માન્યવર મહાશય, આપની આ ૭૬ મી વર્ષગાંઠના દિવસે ભારતભરમાં વસતા આપના મિત્રો અને પ્રશંસકોની વતી આપને અમારી સ્નેહભરી શુભેચ્છાઓ નિવેદિત કરું છું અને અર્થસભર જીવનની સવગી પરિપૂતિની દિશાએ વર્ષો સુધી આપનું આરોગ્ય અને બળ સુરક્ષિત રહે એવી પરમાત્માને પ્રાર્થના કરું છું.
આમ કરતાં, આપને જેના વિષે પક્ષપાત છે એવા વ્યાસ મુનિના-અમરત્વની ખાત્રી આપતા--પ્લેકનું ઉચ્ચારણ કરવું સમુચિત ધારું છું. તેમણે કહ્યું છે કે :
વિવં સ્મૃતિ મૂમ ૨, જ્ઞ: પુર્ણાહ્ય જનતા ' यावत् स शब्दो भवति, तावित् पुरुष उच्यते ।। પુણ્યકર્મની કીતિ પૃથ્વી ઉપર ફેલાય છે અને સ્વર્ગ સુધી
A પહોંચે છે. એ કીર્તિ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી એ પુરુષ જીવે છે.”
' ત્યાર બાદ મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી એચ. વી. પતાસકર, મહારાષ્ટ્ર હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી એચ. કે. રૌનાની, આસામના ભૂતપૂર્વ રાજ્યપાલ શ્રી જયરામદાસ દોલતરામ, મહારાષ્ટ્ર રાજ્યના અર્થસચિવ શ્રી. એસ. જી. બર્વે, બનારસ હિંદુ યુનિવસિટીના વાઈસ-ચેન્સેલર શ્રી એન. એચ. ભગવતી તથા વિધાનપરિષદના સભ્ય શ્રી મેઈનુદીન હેરીસે ર્ડો. કનૈયાલાલ માણેકલાલ મુનશીને પ્રસંગોચિત શબ્દોમાં ઊંડા ભાવભરી અંજલિ આપી. જન્મ મહોત્સવ સમારોહ સંમેલનના પ્રમુખ ડે. સી. પી. રામસ્વામી આયરે ઉપસંહાર કરનું પ્રવચન કર્યું અને ત્યાર બાદ ર્ડો. કનૈયાલાલ મુનાશીએ નીચે મુજબ આભારપ્રવચન કર્યું.
શ્રી મુનશીનું આભારનિવેદન “ આજના પ્રસંગે જે મિત્રોએ મારા વિષે આટલા બધા સદ્ભાવભર્યા ઉદ્ગારો રજૂ કર્યા છે. તેમના માયાળુપણામના કારણે
તેમ જ આજે પ્રગટ કરવામાં આવેલ પ્રશસ્તિ ગ્રન્થમાં વિશિષ્ટ કક્ષાના સમાલીન મહાશાએ લખાણ લખીને મારા કાર્યની ઉદારતાભરી કદર કરી છે તે વડે મારૂં ચિત્ત અત્યંત અભિભૂત બન્યું છે, મારું દિલ ભરાઈ આવ્યું છે અને તેથી તેના ઉત્તર રૂપે શું કહેવું તેની મને સૂઝ પડતી નથી.
આમ છતાં પણ અમુક ઉપચારની તો આપણાથી ઉપેક્ષા થઈ શકતી નથી. પણ હું શું કહું? ચોગઠા મુજબના ઉદ્ગારો શુષ્ક ભાવવિહોણા લાગશે. આપને આભાર માનું છું–Thank you એમ કહેવું એ પણ કેવળ ચાલુ ચીલા જેવું ગતાનુગતિક અને સામાન્ય લાગશે. જો મારી રીતે જ કહેવાની મને છૂટ હોય તો હું એટલું જ
હીને સંતોષ માનું કે, “મને આવા માયાળુ મિત્રો મળવા બદલ ઈશ્વરને હું આભાર માનું છું.”
જો મારે બોલવાનું જ હોય તે, આ પ્રસંગે હું અંદરથી જે અનુભવું છું તે જ કહેવાની મને છૂટ હોવી જોઈએ જે કે, આ પ્રકારનું વકતવ્ય ચાલુ ઉપચાર સાથે બંધબેસતું નહિ હોય.
મને એમ લાગે છે: જે કાંઈ હું બોલ્યો છું, મેં લખ્યું છે, અથવા તે સાધ્યું છે, જે રીતે મેં આજ સુધીનું જીવન પસાર કર્યું છે, તે મારા લીધે નથી, પણ મારા સમસ્ત જીવન દરમિયાન જે બળેએ મને ઘડયો છે અને પ્રેર્યો છે તેમને આભારી છે.
આજની જેવા અવસર ઉપર અનેક વિચારો, સંસ્કાર, અને સ્મરણ મારા ચિત્તમાં જાગૃત થાય છે. એવી અનેક અને ભિન્ન ભિન્ન કોટિની વ્યકિતએ અને શકિતઓ છે જેમણે મને જીવનના મહાસાગર ઉપર આમથી તેમ ઉછાળ્યો છે, ધકેલ્યો છે. જીવનનો સમગ્રપણે વિચાર કરતાં તે દરેક વ્યકિતએ અને શકિતએ મારા ઉપર અસર પાડી છે. તે સર્વે એ મારા ઉપર, ઓછી કે વધતી સ્થાયી છાપ પાડી છે અને તેમાંની કેટલીક તે કદી પણ ન ભૂંસાય એવી છે.
સૌથી પ્રથમ, આપણી આ મહાન નગરી—ગીચ અને ગંદા રહેઠાણે, મહાલયો, અને મંદિરોની આ નગરી–જ્યાં દ્રવ્યોપાર્જનના નિમિત્તે હું ૧૯૦૭ ના જૂન માસમાં આવી ચડયો હતો- એવી આ મહાન નગરી પ્રત્યે મારું બહુ મોટું ઋણ છે. તેનું અશાંત ધમાલભરેલું જીવન એક અતિ સામાન્ય, અર્થહીન, મિત્રહીન, રાગનુકને પડકારરૂપ બને છે. તેની ગલીઓ અને શેરીઓમાં ફરતાં ફરતાં, તેનાં મફત પુસ્તકાલયમાંથી પુસ્તકો મેળવીને વાંચતાં વાંચતાં, તેની ગંદી અસુઘડ નાટકશાળાઓની રંગભૂમિ ઉપર ભજવાતાં નાટકો જોવાની ભૂખ શમાવતાં શમાવતાં, અનુકુળ તેમ જ પ્રતિકૂળ આઘાતપ્રત્યાઘાતોમાંથી પસાર થતાં થતાં મેં સતત કામ કરવાની તાકાત અને તમન્ના કેળવી હતી.
બહુ ઊંચું ધોરણ ધરાવતા અને અનેક સુવિખ્યાત વિભૂતિઓને પિતામાં સમાવતાં મુંબઈના બારે, હાઈકોર્ટમાં કામ કરતા વકીલે, બેરિસ્ટરો અને સોલિસિટરની સંસ્થાએ મને આવકાર્યો, તેમાં મને પ્રવેશ આપ્યો. સાધારણ રીતે ત્યાં નવા માણસને જલ્દિથી આવકાશ મળતો નથી એવી તેની ખ્યાતિ હોવા છતાં, તેણે મને પિતાની છત્રછાયા નીચે લીધે અને ખૂબ સખતે અને અત્યંત જટિલ એવું કામ કરવા માટે અવકાશ આપ્યો અને તેના વૈવિધ્યયુકત વિશાળ જીવનમાં જે રાગ અને દ્રષ, લોભ અને મત્સર, પ્રભો અને અડાશાઓ ભરેલાં છે તેના સીધા સંપર્કમાં હું આવ્યું.
અદાલતી પ્રક્રિયા દ્વારા સંપત્તિ એક વ્યકિતના હાથમાંથી બીજી વ્યકિતના હાથમાં કેવી રીતે પસાર થાય છે, કેવળ મંત્સરપ્રેરિત લીટીગેશન (કૅર્ટને લગતી કાર્યવાહી) દ્વારા એકમેકને કેવી રીતે નાશ નોતરવામાં આવે છે, સાચો ન્યાય કેવી રીતે આપવામાં આવે છે તેમ જ તેને કેવી રીતે ડૂબાડવામાં આવે છે આ બધાથી હું સુપરિચિત બન્યા.
વકીલાતના વ્યવસાય દ્વારા આ શહેરની વ્યાપારી દુનિયા કે, જ્યાં પોતાની કશી પણ ભૂલ કે વાંક વિના માણસો પૈસે ગુમાવે છે અને
બહુ ઊંચું થતાં મુંબઈના જ અસ્થાએ મને આ
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૮૦
પ્રબુદ્ધ જીવન
કશી પણ લાયકાત સિવાય માણસા ધન રળે છે—આવી. વ્યાપારી દુનિયાના હું સીધા સંપર્કમાં આવ્યો.
જેના અવલંબન વડે અત્યંત ગૂઢ એવી હોશિયારીથી અથવા તા .ધંધા-વ્યવસાયના કાયદા કાનૂન અને નિયમ અંગેની સહજ એવી સૂઝ વડે ધન રળવામાં આવે છે એવા એક પણ ધંધા કે વ્યવસાય નથી કે જેના સીધા સંબંધમાં, એક વકીલ તરીકે, મારે આવવાનું બન્યું ન હોય. આ દુનિયાના પરિચયે સમર્થ, કુશળ, ઉદાર એવા અનેક મિત્રા મને આપ્યા. તેમનામાંનાં કેટલાકે, જે ઉમળકાથી "શ્રી કૃષ્ણ, શામળશા તરીકે, `નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી હતી, તેવા જ ઉમળકાથી તેમની સમક્ષ મૂકાયેલી મારી માગણીઓને મંજૂર કરી હતી.
શહેરનાં પુસ્તકાલયા સાહિત્યવિષયક અને સંશાધન— પરાયણ દુનિયાનું મને દર્શન કરાવ્યું, કેટલાંક નવોદિત વિદ્યાપ્રિય માનવીઓએ મને ગુજરાતીમાં લખવાનું પ્રોત્સાહન આપ્યું. તેના પ્રેસે અને સામયિકોએ મને તે વખતે બહુ જરૂરી એવી આર્થિક રાહત આપી, અને પ્રૂફ જોવાની, અગ્રલેખા અને બીજાં લખાણા લખવાની અને નવલકથાઓ નિર્માણ કરવાની મને સગવડ આપી, સમય પાક્યા ત્યારે, એવા ઘણા મિત્રા હતા કે, જેમના આદરભાવે સાહિત્ય દ્વારા મારા આત્માને અભિવ્યકત કરવાની દિશાએ વધારે ને વધારે આગળ વધવાની, ઊંચે ઉઠવાની મને પ્રેરણા આપી હતી.
મુંબઈના રાજકારણી જીવને મને જાહેર સેવા તરફ આકર્ષ્યા, તેના રાજકારણી આગેવાનામાંના કેટલાકે મને સ્વાતંત્ર્ય પ્રાપ્તિની ઝુંબેશ તરફ વાળ્યો, મુંબઈની ભાવનાશીલ અને શ્રદ્ધા-પ્રધાન પ્રજાએ મને આત્મભાગના કાંટાળા માર્ગ તરફ આકર્ષ્યા.
૧૯૩૦-’૪૦ ના ગાળામાં મુંબઈની યુનિવર્સિટીએ મારી માતૃ સંસ્થાએ-મને ઉચ્ચ શિક્ષણના કાર્યપ્રદેશ અંગે અને તેને લગતી ટેકનિક અંગે દ્રષ્ટિ આપી સુઝ આપી, ઉગતા યુવાનોનાં માનસ અને ચારિત્ર્ય કેમ ઘડાય છે તેને લગતાં રહસ્યો મારી સમક્ષ ખુલ્લાં કર્યાં અને ‘ શીલવ્રતાં શ્રુતં શ્રુત એટલે જ્ઞાનનું ફળ શીલ અને વ્રત છે આ પ્રકારનું જ્ઞાન આપવાની દિશાઓ પ્રયોગો કરવાની મારામાં પ્રેરણા નિર્માણ કરી.
આ રીતે, મુંબઈ મારા જીવનને ઘડનારી શાળા બની હતી. તેણે મને માર્ગ દેખાડયા હતા અને કામ કરવાને અવકાશ આપ્યો. એ મારા માટે સ્પ્રીંગ બોર્ડ સમાન-કૂદકો મારવાના પાટિયા સમાનબની હતી, જ્યાંથી મે જીવનના અનેક સાહસેામાં ઝંપલાવ્યું હતું.
જે કોઈ સિદ્ધિઓનો આપે મને યશ આપ્યો છે તે, હું ફરીથી જણાવું છું કે, મારી નથી. હું ભારતીય પુનરુત્થાન Indian Renaissance ના જોષભેર વહેતા પૂરમાંથી ફેંકાયેલી એક છીપ જેવા છું. જેમણે મને વેગ આપ્યો અને દિશા દેખાડી તે તેના મારા મહાન ઘડવૈયા હતા: દયાનંદ સરસ્વતી, જેમણે મારામાં આપણી પુરાણી જાતિ અને અમર સંસ્કૃતિ વિષે મને ગૌરવ અનુભવતો કર્યો; બંકિમચંદ્ર, જેમણે મારી સ્વૈરવિહારી કલ્પનામાં નવી દુનિયાની શોધમાં જવાની તમન્ના જગાડી; શ્રી અરવિંદ, જેમણે મારામાં ભારત માતા—સનાતન માતા વિષે ભકિતભાવ જાગૃત કર્યો, અને આધ્યાત્મિક સાધના અંગે માર્ચમાં તીવ્ર આકાંક્ષા પેદા કરી. પછી ગાંધીજી આવ્યા; તેમણે જેની પ્રાપ્તિ માત્ર સમર્પિત જીવન દ્વારા જ થઈ શકે તેમ છે તેવાં રાષ્ટ્રીય મહાનાં અવનવાં સાપાને રજૂ કર્યાં.
Indian Renaissance ને -- ભારતીય પુનરુત્થાનને, આપ જાણેા છે કે, રાજકારણી, સાંસ્કૃતિક, ધાર્મિક અને આધ્યાત્મિક એવી અનેક બાજુઓ છે. હું તે સર્વથી મુગ્ધ બન્યા હતા અને તેની અભિવ્યક્તિનું નબળું અને અપૂર્ણ—એવું
તા. ૧૬-૧-૬૩
પણ એક વાહન બનવાના મનોરથ સેવતા થયા હતા.
કશા પણ ખ્યાલ વગર, હું રાજકારણી સંઘર્ષના ક્ષેત્રમાં ઘસડાયા હતા, જેલમાં ગયા હતા, પ્રાદેશિક ધારાસભામાં, બંધારણ સભામાં અને લાસભામાં મે' પ્રવેશ કર્યા હતા, મહત્ત્વભર્યા અધિકારો મને હસ્તગત થયા હતાં.
એવી જ રીતે હું રોમાન્સના—સ્વૈરવિહારના ક્ષેત્ર તરફ વિચરતા થયા હતા અને જે રહસ્યોએ ભારતીય સંસ્કૃતિને આટલું બળ અને ટકી રહેવાની તાકાત આપી હતી તે ગૂઢ રહસ્યોની ખાજ તરફ ખેંચાયા હતા.
મારા જીવનની પાછળ દ્રષ્ટિ કરતાં, મને તે એક સાહસ જેવું લાગે છે. આ સાહસ ક્ષણ બે ક્ષણ ઝબકારા મારતા કોઈ ખરતા તારા જેવું નહિ, પણ અનેક રંગાથી ભરેલા એવા એક ચિત્રપટ જેવું લાગે છે. જ્યારે તે પેાતાના અંત સમીપ જઈ રહ્યું છે. ત્યારે, એક વહેતા પ્રવાહના કિનારા ઉપર ઊભા રહીને જોતા હોઉં એવી રીતે, હું મારા જીવનને નિહાળી રહ્યો છું. એમ કહું કે આ ‘મારું' સાહસ છે તે તે અહંકાર--સૂચક લેખાય. આશાઓ અને નિરાશા, સફળતા અને નિષ્ફળતાઓ, જે મારા માર્ગમાં આવી અને ગઈ તે મારી નહોતી; તે તા ઊંચે રહેલી શક્તિની ઈચ્છાની અભિવ્યકિત રૂપ હતી.
આમ છતાં પણ, આ મારૂં જીવનસાહસ સતત રસપ્રદ બનતું રહ્યું છે, પંચાતર વર્ષ જેટલાં લાંબા પટ ઉપર પથરાયલા તે જીવનમાં અનેક રોમાંચા નિર્માણ થયાં છે. બંગાળના ભાગલા થયા અને ઉદા. રાષ્ટ્રવાદને— Militant Nationalism નો ઉદય થયો ત્યારે, હામ રૂલની હીલચાલના અને લોકવ્યાપી જાગૃતિના ઉદ્ભવ થયો ત્યારે, બારડોલી સત્યાગ્રહ વખતે અને અહિંસક પ્રતિકારના જન્મ સમયે, આઝાદીનો જન્મસિદ્ધ હક્ક હાંસલ કરવા માટે લોકો હજારોની સંખ્યામાં જેલવાસી બન્યા ત્યારે, વિરાટ સભાઆમાં દેશભકિતની ભાવનાથી ક્ષુબ્ધ બનેલા હજારો —લાખા માનવીઓ એકઠા થતા હતા ત્યારે, રાજ્યની ધુરા વહન કરવાની અને દેશભરમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી આવી ત્યારે, અંગ્રેજોએ આપણને સત્તાની સોંપણી કરી અને પૂરી કસોટી અને યાતનાની વૈતરણીમાંથી આપણને પસાર થવું પડયું ત્યારે, બંધારણ સભાની ભવ્ય કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે, ખટપટ અને અનેક ભયસ્થાનોથી ભરેલા હૈદરાબાદના પ્રકરણમાંથી આપણે પસાર થયા ત્યારે સર્વ મારા માટે અદ્ભૂત રોમાંચના પ્રસંગા' હતા, જેનું સ્મરણ પણ મને આજે રોમાંચનો અનુભવ કરાવે છે.
આવા જ રોમાંચ-આધ્યાત્મિક ક્ષેાભ—હું તાજેતરમાં અનુભવી રહ્યો છું, જ્યારે ચીની આક્રમણના પડકાર રૂપ રાષ્ટ્રના પ્રતિકારાત્મક નિશ્ચયનું વિરાટ આંદોલન—ભારતના ઈતિહાસમાં પૂર્વે કદિ જોવામાં આવ્યું નહોતું તેવું દેશભરમાં ચોતરફ ફેલાઈ રહેલું માલુમ પડે છે. મને કોઈ શક નથી કે, પ્રતિકાર કરવાની નિશ્ચયાત્મક વૃત્તિ જે દેશ આખામાં વિકસી રહી છે તે આપણી માતૃભૂમિને પહેલાં હતી તે કરતાં વધારે મહાન અને વધારે બળવાન બનાવશે.
મને સંતાષ થાય છે કે, આપણા સામાજિક જીવનમાં થયેલી વિસ્મયજનક ક્રાંતિ જેણે આપણી સ્ત્રીઓને બંધનમુક્ત બનાવી છે અને અસ્પૃશ્યતાના અનિષ્ટને નાબૂદ કર્યું છે તે સામાજિક ક્રાંતિના નિર્માણ સાથે તેમ જ વિદ્યા .અને સંસ્કૃતિનાં ધામે—જેમાંનું ભારતીય વિદ્યા ભવન એક છે—ઊભાં કરવાને લગતા સર્જનાત્મક અને સહકારી પુરુષાર્થ સાથે સક્રિયપણે જોડાયેલા હેાવામાં મે મારા જીવનની ફળસભરતા અનુભવી છે.
સાથે સાથે, એવી કેટલીએ બાબતા છે કે, જેની યોજના કરવા છતાં ઊંધી પડી છે અને નહિ યોજાયેલી યા કલ્પાયેલી એવી
Page #15
--------------------------------------------------------------------------
________________
પ્રભુ જીવન
તા. ૧૬-૧-૬૩
અનેક બાબતો સિદ્ધ થઈ છે—આ કારણે હું Mystery ની એક પ્રકારની ગૂઢતાની—અકળતાની-લાગણી અનુભવું છું. પણ આ બધી બાબતોમાં ઈશ્વરને જ હાથ રહેલા છે.
મારું આ જીવનસાહસ માત્ર રસપ્રદ નીવડયું છે એમ નથી. તે માનવી હૃદયની ઉષ્માની અનુભૂતિઓથી પણ ભરેલું બન્યું છે. સમસ્ત જીવન દરમિયાન, ઈશ્વરે મને મિત્રા આપ્યા છે જેમના નિશ્ચળ વિશ્વાસે અને સહકારે મારા કાર્યને હળવું બનાવ્યું છે, યુવાન ભાઈઓ તથા બહેનો આપેલ છે જેમણે માત-પિતાને યોગ્ય એવા પ્રેમ આપીને મારા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે, અને એવું કુટુંબ આપ્યું છે કે, જે મારી આસપાસ ચિંતા અને આદરપૂર્વક એક્સરખું વિંટળાયેલું રહ્યું છે. આ બધા માટે હું સૌ કોઈના અત્યંત ઋણી છું.
ત્રણ સન્નારીઓ જેમણે મને અમાપ પ્રેમ અને નિષ્ઠાનો અનુભવ કરાવ્યો છે, જેમના મને યોગ થયો ન હોત તો મારૂ જીવન જે જેવું હતું અને છે તે તેવું કંદ પણ બન્યું નહોત:
પહેલી સન્નારીએ મને જન્મ આપ્યો અને મારા શરૂઆતના ઓગણપચ્ચાસ વર્ષની ઉમર સુધી વિરલ એવા શાણપણ અને વાત્સલ્યપૂર્વક મારા જીવનનું ઘડતર કર્યું, મને માર્ગદર્શન આપ્યું. બીજા સન્નારીએ અજોડ એવા આત્મસમર્પણ પૂર્વક સંઘર્ષ અને સફળતાથી ભરેલા શરૂઆતનાં વર્ષોમાં મને પૂરો સાથ અને સહકાર આપ્યા.
અને છેલ્લી સન્નારી એવા ઐક્યની ભાવનાપૂર્વક મારી મથામણ અને સિદ્ધિઓની ભાગીદાર બની કે જે ઐક્યની મે નવલકથાઓમાં કલ્પના કરી હતી, પણ જેનો જીવનમાં સાક્ષાત્કાર કરવાની બહુ ઓછી આશા રાખી હતી. મને તેનું પ્રદાન કરીને ઈશ્વરે મારા સુધિત આત્માને જોઈતું સત્ત્વ આપ્યું છે અને વર્ષોના વહનને આનંદયાત્રાસમું બનાવી દીધું છે.
જીવનના આ સાહસને અપૂર્વ સૌન્દર્યથી અંકિત એવી એક બાજુ પણ છે. વાસ્તવિક દુનિયાની સાથે સાથે, હું મારી પોતાની દુનિયામાં જેમાં બીજા કોઈની ભાગીદારી નથી. ૧૯૧૦ની સાલથી આજ સુધી હું વસી રહ્યો છું, વિચર્યો છું—એ દુનિયા કે, જેમાં વૈદિક અને મહાભારત કાળના સમર્થ મહામાનવા અને મહાન સ્ત્રીઓ વસેલી છે:
વસિષ્ટ, વિશ્વામિત્ર, પરશુરામ, અગસ્ત્ય અને લેાપામુદા, કૃષ્ણ અને રૂક્ષ્મણી, બલરામ અને ઉદ્ધવ.
ગુજરાતના ચાલુક્ય યુગના સુવર્ણકાળનાં સ્રીપુરુષો: મુંજાલ, કાક, રા' ખેંગાર, રાણક, મંજરી, ચૌલા, બડા મહારાજ,
તેમની જીવનપ્રક્રિયા, રીતભાત અને સાહસેાને મારી નબળી એવી વાણીમાં ઉતારવાના—મૂર્તિમંત કરવાના પ્રયત્નમાં મને જીવન સાક્ષ્યના અનુભવ થયા છે. માનવીના સ્મરણપટ ઉપર તેઓ અંકાયલાં રહેશે કે કેમ તેની સાથે મને કોઈ નિસબત નથી, પણ હું તેમના સુખ-દુ:ખનો, આનંદ--વિષાદના ભાગીદાર બન્યો છું. અને તેને લીધે મારૂ જીવન સૌન્દર્યના પ્રતિક સમા ધનુષ્યના સમ રંગા વડે રંગાતું રહ્યું છે. આછા વધતા અંશે, જે સ્વપ્નાઓ અને જે આદર્શોએ મને પ્રેરણા આપી છે તે સ્વપ્નો અને આદર્શો, મને લાગે છે કે, ભારતની સનાતન અને સદાનૂતન એવી સભ્યતા અને સંસ્કૃતિને ટકાવી રાખવા માટે પણ એટલાં જ મહત્ત્વનાં છે. અને આપની અનુમતિપૂર્વક મને એ આશા વ્યકત કરવા દો કે, મે જે કાંઈ વિચાર્યું છે અને અમલમાં મૂક્યું છે તે પાછળ રહેલી પ્રેરણા જે મારા સીધા સંપર્કમાં આવ્યા છે તેમને જ માત્ર નહિ, પણ તેમના સંબંધમાં બીજા જે કોઈ ભવિષ્યમાં આવશે તેમને પણ સચેતન, સક્રિય બજાવશે—મે પણ Inspiration ની—પ્રેરણાની ક્ષણા અનુભવી છે, જેમકે જ્યારે આપણી સંસ્કૃતિના હાર્દનું મને તપમાં એટલે કે મન અને શરીરને પવિત્ર રાખવાના સતત પ્રયત્નમાં અને ઈશ્વર-પ્રણિધાનમાં એટલે કે ઈશ્વરની ઈચ્છાનું સંપૂર્ણ શરણ સ્વીકારીને તેના સાનિધ્યમાં સતત રહેતા શિખવામાં દર્શન થયું છે. અને એ ક્ષણેામાં, હું નમ્રતાપૂર્વક એ શિખ્યો છું કે, તેની ઈચ્છા કેવળ આપણા જીવનસાહસને અને તેના પરિણામને નકકી કરે છે; આપણે તો માત્ર તેના સાધન છીએ, હથિયાર છીએ.
એ શ્રદ્ધાપૂર્વક હું આજસુધી જીવ્યો છું અને હવે પછી જીવવા માંગું છું. અને જયારે તેના હુકમ આવે ત્યારે હું અહિંથી વિદાય લેવાને અને સમાનધર્મી આત્માઓને આદરેલું કામ આગળ ચલાવવા માટે સુપ્રત કરવાને તૈયાર છું.
એકવાર ફરીથી હું ઈશ્વરના અને આપ સર્વના ઉપકાર માનું છું.”
', ', '
પ્રકીણ નોંધ
શ્રી ભારતીય વિદ્યાભવનનો રજત મહોત્સવ
૧૮૧
શ્રી ભારતીય વિદ્યાભવને તાજેતરમાં ૨૫ વર્ષ પૂરાં કરીને ૨૬મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ પ્રસંગને અનુલક્ષીને મુંબઈ ખાતે એક બહુ મોટા પાયા ઉપર ભવનનો રજત મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. અને આ રજત મહોત્સવના અનુસધાનમાં ગયા ડિસેંબર માસની ૨૦મી તારીખથી ૩૧મી તારીખ સુધી એમ બાર દિવસના એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ગેાઠવવામાં આવ્યો હતા. આ કાર્યક્રમ, ભારત ઉપર ચીની આક્રમણના કારણે દેશભરમાં ઉભી થયેલી ત ંગદિલીને ધ્યાનમાં લઈને, શકય તેટલા સાદી રીતે ઉજવવામાં આવ્યા હતા. તેની સાથે કોઈ ભાજનસમાર ંભા કે રોશનીના ઠાઠમાઠ જોડવામાં આવ્યો નહોતો. આમ છતાં સાંસ્કૃતિક જિજ્ઞાસા અનુભવતા મુંબઈના નરનારીઓ માટે બાર દિવસને આ મહાન ઉત્સવ એક Feast જેવા—ઉજાણી સમાન— હતો. આ રજતમહોત્સવનું ઉદ્ઘાટન ભારતના રાષ્ટ્રપતિ ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ના હાથે કરવામાં આવ્યું હતું. તેના ભવ્ય કાર્યક્રમમાં સ્વામી અખંડાનંદ સરસ્વતીના ઉપનિષદ ઉપર ૬ વ્યાખ્યાન, શ્રી ચક્રવર્તી રાજગોપાલાચાર્યનાં ૩ વ્યાખ્યાનો, ડૉ. સંપૂર્ણાનંદના ૩ વ્યાખ્યાનો, અને સ્વામી રંગનાથાનંદના ૩ વ્યાખ્યાનનો સમાવેશ થતા હતા. ૨૯મી તારીખે સાંજે ચીની આક્રમણ અને તેના ભારત ઉપર પડનારા આઘાત—પ્રત્યાઘાત ઉપર એક સીમ્પોઝિયમ-ચર્ચા-સંમેલન ગાઠવવામાં આવ્યું હતું, જેમાં કાર્ડિનલ ગ્રેશિયાસ, સર સી. પી. રામસ્વામી આયર, ડૉ. ભગવતી, શ્રી જયરામદાસ દોલતરામ, તથા સ્વામી રંગનાથાનંદે ભાગ લીધા હતા અને ડૉ. કનૈયાલાલ માણેકલાલ મુનશી પ્રમુખસ્થાને બિરાજ્યા હતા. તા. ૩૦મી ડિસેમ્બરની સાંજે શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીની ૭૬મી વર્ષગાંઠને અનુલક્ષીને નેશનલ સ્પોર્ટસ કલબ ઔફ ઈન્ડિયાના ચોગાનમાં ડૉ. સી. પી. રામસ્વામી આયરના પ્રમુખપણા નીચે એક ભવ્ય ઉઘાપનસમારંભ ગોઠવવામાં આવ્યો હતો. આ રીતે ભારતીય વિદ્યાભવને છેલ્લાં ૨૫ વર્ષમાં જે વિકાસ સાધ્યો છે અને એક મહાન વટવૃક્ષ માફક ભારતના મુખ્ય મુખ્ય નગરોમાં તેની વડવાઈએ મૂળ નાંખી રહી છે અને નવાં નવાં કેન્દ્રો ઊભાં થઈ રહ્યાં છે, અને એ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ભિન્ન ભિન્ન ક્ષેત્રે તે જે પ્રવૃત્તિઓ ચલાવી રહેલ છે અને સાથે સાથે ઉત્કૃષ્ટ કોટિનાં સંખ્યાબંધ પુસ્તકોનું તે દ્વારા પ્રકાશન થઈ રહ્યું છે—આ સર્વને અનુરૂપ એવા રજત મહોત્સવ ગયા ડિસેમ્બર માસના આખરના દિવસેામાં ઉજવાયો હતો અને તેમાં ભાગ લેવાનું જેને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું તેના ચિત્ત ઉપર અનેક મીઠાં મધુરાં સ્મરણા—સંસ્કારો મૂકી ગયા હતા. આવા ભવ્ય સમારોહ યોજવા માટે ભારતીય વિદ્યાભવનના પ્રમુખ સંચાલક શ્રી. કે. એમ. મુનશીને અને તેમના સહકાર્યકર્તાઓને અનેક ધન્યવાદ ઘટે છે.
ધ યુદ્ધ અને અહિંસક યુદ્ધ વચ્ચેના તફાવત
જ્યારે કેવળ સત્તાના જોરે અને કેવળ અન્યાય—અધ ભાવનાથી પ્રેરિત બનીને કોઈપણ એક દેશ અન્ય દેશ ઉપર અથવા તો કોઈ પણ એક સમુદાય અન્ય સમુદાય ઉપર આક્રમણ કરે ત્યારે આક્રમણના ભાગ બનતા દેશ કે સમુદાયને જે પ્રતિકાર કરવા પડે તેને સાધારણ રીતે ધર્મયુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે પાંડવ—કૌરવ વચ્ચેના સંઘર્ષમાં કૌરવાના પક્ષે અન્યાય હતા અને અધર્મ હતા એમ આપણે માનીએ છીએ અને તેથી પાંડવોના કૌરવ સાથેના યુદ્ધને આપણે ધર્મયુદ્ધ તરીકે વર્ણવીએ છીએ. આજના સંદર્ભમાં ચીની આક્રમણને પણ આપણે આ જ દ્રષ્ટિથી
* * *
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૬૩
નહાળીએ છીએ અને આપણા તેમની સાથેના યુદ્ધને આપણે કોઈ બોલે તે તેને કોઈ અર્થ છે કે નહિ એ પ્રશ્ન છે, કારણ ધર્મયુદ્ધ તરીકે વર્ણવીએ છીએ.
કે ઈશ્વર જ જયાં સર્વ કાંઈનો કર્તાહર્તા છે, ત્યાં ઈશ્વરને આવી જ રીતે અંગ્રેજ સરકાર સામે આપણું જે યુદ્ધ સવિશેષ જય ઈચ્છવાનો કે પ્રાર્થવાનો કોઈ અર્થ દેખાતા નથી. ચાલતું હતું–તેની હકુમત આ દેશમાં નાબૂદ કરવા
અલબત્ત અહિં સ્પષ્ટ કરવાની જરૂર છે કે ઈશ્વરને લગતી માટે–તે પણ એક પ્રકારનું ધર્મયુદ્ધ જ હતું. કારણ કે તેમની ખ્રિસ્તી ધર્મની કલ્પના મુજબ ‘ઈશ્વરનો જય થાઓ' એ સૂત્રને આપણા ઉપરની હકુમત એ જ એક પ્રકારના અધર્મને વર્તાવ કાંઈક અર્થ છે ખરો કારણ કે ઈશ્વરના પ્રતિસ્પર્ધી બળ તરીકે હતો. આમ છતાં અંગ્રેજ સરકાર સાથેની લડત અને ચીનાઓ સેતાનને લગતી એ ધર્મમાં એક માન્યતા રહેલી છે અને ઈશ્વરની સાથેની લડતમાં જે તફાવત છે તે આપણા ધ્યાન બહાર હવે ઈચ્છાના અમલમાં અન્તરાયો ઉભા કરતાં રહેવું એ જ સંતાનનું ન જોઈએ. બન્ને એક પ્રકારના પ્રતિકાર જ છે, એમ છતાં
હંમેશનું કર્તવ્ય લેખવામાં આવે છે. પણ હિન્દુ ધર્મની માન્યતા ચીનાઓ સામે કરવામાં આવેલો પ્રતિકાર હિંસક છે, જ્યારે અંગ્રેજો મુજબ શિવ અને અશિવ એ બંને તત્વો ઉપરનું તત્વ ઈશ્વર છે. સામેના પ્રતિકારનું રૂપ અહિંસક હતું.
આ જગતમાં જે કાંઈ ઈષ્ટ તેમ જ અનિષ્ટ લેખવામાં આવે છે - આજે અન્યની સરસાઈમાં જયારે જ્યાં ત્યાં જૈન મુનિવરો તે સર્વ તેને આભારી છે અને તેનાથી નિયંત્રિત છે. આમ સદા આ પણ વ્યાસપીઠ ઉપરથી ચીનાઓ સાથેના આપણા લશ્કરી સંઘર્ષને જેને કેવળ જય જ વતે છે તેને વિશેષપણે જય ઈચ્છવાનો કે
ધર્મયુદ્ધ તરીકે વર્ણવીને સંરક્ષણનિધિમાં ફાળો આપવાને અનુરોધ - પ્રાર્થવાને કોઈ અર્થ જ નથી. કરે છે ત્યારે ઉપર જણાવેલ તફાવતની ઉપેક્ષા કરતા હોય એમ જણાય છે, - જેમ અમુક દેશ, અમુક ઈષ્ટદેવ તેમજ અમુક ભાવનાને પણ ચીનાઓ સામેના સશસ્ત્ર પ્રતિકારમાં ફાળો આપવા સામે કોઈ વાંધો
જય ઈચ્છવામાં આવે છે. જેમકે “સત્યનો જય થાઓ.' અહિંસાનો છે જ નહિં. ઉલટું આજના સંયોગોમાં એક ભારતીય નાગરિક તરીકે જય થાઓ” એમ બોલીએ ત્યારે તેને પણ ચક્કસ અર્થ છે, આપણી આ ફરજ છે એમ પણ આપણે કહી શકીએ, પણ
કારણ કે દિનપરદિનના આપણા ચાલુ અનુભવમાં અસત્યને અહિંસાને અગ્રસ્થાન આપીને ચાલનાર સાધુસને આ બાબતમાં
જય પામતું, અહિંસાને પરાભવ પામતી આપણે જોઈએ છીએ. લોકોને માર્ગદર્શન આપવામાં જરા વિવેક વાપર ઘટે છે.
અને તેથી આપણી સતત પ્રાર્થના હોય છે કે અસત્યનાં બળે આ તફાવત તરફ ધ્યાન ખેંચવાની જરૂર એટલા માટે છે કે, પરાભવ પામતા રહો અને સત્યનાં બળો વિજયવન્ત બને; હિંસાઆજે અમુક જૈન સાધુએ તેમ જ સાધ્વીઓ યુદ્ધ સંરક્ષણ ફાળો ભાવ ક્ષીણ બને અને અહિંસાભાવ વધતા રહો. આમ જ્યાં દૂદ્રની
એકઠો કરવામાં સક્રિય ભાગ લઈ રહ્યા છે. તાજેતરમાં મુંબઈના કલ્પના કરવામાં આવે છે. સત્ય—અસત્ય, અહિંસા–હિંસા, રાજ્યપાલને જૈન ઉપાશ્રયમાં બેલાવીને આવી રીતે એકઠી કરવામાં સુન્દર–અસુન્દર, પ્રેમ–વૈર, કરુણા-નિષ્ફરતા-ત્યાં એક ઉત્કર્ષ આવેલી આશરે રૂ. ૬૦,૦૦૦ ની રક્ત ધર્મયુદ્ધના તત્વને આગળ અને અન્યને અપકર્ષ ઈચ્છવા માટે એકના જયની ઘોષણા કરીને અર્પણ કરવામાં આવી છે. બીજી રીતે આ બધું બરાબર છે, કરવામાં આવે છે. . પણ તેમણે લીધેલા સર્વવિરતિભાવ–સૂચક અહિંસાના મહાવ્રત
. આવું કોઈ દ્ધ જગત’ના સંદર્ભમાં કલ્પનામાં જ આવતું સાથે આ કેટલું સુસંગત છે એ એક પ્રશ્ન છે. કોઈ પણ પરિસ્થિતિ
નથી અને તેથી ‘જયજગત ના પકારની સાર્થકતા વિવાદાસ્પદ પ્રાપ્ત કર્તવ્ય અંગે ઇનકાર, તાટસ્થ અથવા સ્વીકાર–ત્રણ પ્રકારનાં વિકલ્પ વિચારી શકાય છે. અહિંસાવૃતી જૈન મુનિઓ માટે આવા
બને છે, સિવાય કે એ દ્વારા માત્ર એમ સુચવવાને આશય હોય
કે એવો પિકાર કરનાર વ્યકિતના દિલમાં હવે આ મારે દેશ કે પ્રસંગે તાટસ્થ વધારે ઉચિત લાગે છે.
આ પારકો દેશ એવો ભેદભાવ રહ્યો નથી. આજે જયારે રાષ્ટ્રવાદના જ જગતનું વિશેષ વિશ્લેષણ
કારણે ચેતરફ અલગતાની ભાવના ઘર ઘાલીને બેઠી છે ત્યારે તે " . તા. ૧૬-૧૨-'દરના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલ ‘સર્વોદય ભાવનામાં રહેલી સંકીર્ણતાથી દુનિયાના પ્રજાજનોએ ઉંચે ઉઠવાની સંમેલનની ફલશ્રુતિ’ એ મથાળાના લેખમાં ‘જય જગત’ એ અવશ્ય જરૂર છે અને એવી વિશાળ અને ઉદાર દષ્ટિપૂર્વક પણ પ્રકારના સામુદાયિક પકાર સંબંધમાં જણાવવામાં આવ્યું હતું કે પોતપોતાના સમાજનો તેમ જ રાષ્ટ્રના હિતાહિતને વિચાર થઈ શકે
જયારે કોઈ ઘટકનો જ્ય પોકારવામાં આવે છે ત્યારે તેવા કોઈ છે, પણ જયાં સુધી આ દેશ માટે છે, આ દેશને હું છું અને સમકક્ષાના ઘટના સંદર્ભમાં અથવા તો વધારે વ્યાપક કક્ષાના તેના પ્રત્યે મારૂં સવિશેષ @ છે આવી ભાવનાપૂર્વક આપણે ઘટકના અનુસંધાનમાં જ્ય પોકારવામાં આવે છે. જેમ કે જય બધું વિચારીએ છીએ અને બોલીએ છીએ ત્યાં સુધી હિંદ' એમ આપણે જયારે બોલીએ છીએ ત્યારે હિન્દ એ અન્ય મંત્રોચ્ચારની માફક...કારણ કે વાસ્તવિકતાને તેની સાથે કોઈ દેશોની અપેક્ષાએ આપણો પોતાને દેશ છે અને તેને અન્ય સંબંધ નથી–‘જય જગત ” પોકારવાનો કોઈ અર્થ નથી, ઊલટું દેશેની અપેક્ષાએ સવિશેષ જય થાઓ, ઉત્કર્ષ થાઓ એ ભાવ તેથી સ્વપરવંચના પેદા થવાનો સંભવ છે. આપણે વ્યકત કરીએ છીએ. આમ હિંદને આપણે અન્ય દેશથી
- પૂરક નોંધ: એક જ વિષય ઉપર વિચારો દર્શાવ્યા બાદ પણ, અલગ તારવીએ છીએ અને તેને પ્રાધાન્ય આપીએ છીએ.
તે વિષે ચિતન ચાલતું હોય છે અને અન્ય મિત્રો સાથે ચર્ચા કરવાનું જય જગતમાં જગત ને અન્ય કોઈ વિશાળ વધારે વ્યાપક
ચાલું રહેતું હોય છે તે કદિ કદિ તે વિષે નવું દ્રષ્ટિબિંદુ પ્રાપ્ત ધટકથી તારવવાપણું છે જ નહિ અને તેથી ‘જય જગત' એ
થવાનો યોગ ઊભે થાય છે. ‘જ્ય જગત’ વિશે એક મિત્ર સાથે પ્રકારના પકારને કોઈ અર્થ જ નથી.”'
ચર્ચા કરતાં તેમણે જણાવ્યું હતું કે, “એક બીજા દ્રષ્ટિકોણથી પણ ન આવી જ રીતે , ‘જ્ય શ્રી કૃષ્ણ', ‘જય જય રામ, ‘જય - વિનોબાજી જય જગત’ના ઔચિત્યનો વિચાર કરતા હોય. આપણે જિદ્ર એને પણ જરૂર કાંઈક અર્થ છે; કારણ કે આવો ત્યાં ઈહલોકને વિચાર ગૌણ કરીને અથવા તે છોડીને પરલોનો
જય પિકારીને આપણે એક ઈષ્ટદેવને અન્ય ઈષ્ટદેવથી અલગ વિચાર કરવાની આદત સુપ્રચલિત છે અને ઈહલોકની અપેક્ષાએ તારવીએ છીએ અને એકની અપેક્ષાએ અન્યને જગત ઉપર પરલોકકલ્યાણના વિચારને – otherworldliness –ને વધારે વધારે પ્રભાવ પડે, એમાં જગતનું સવિશેષ શ્રેય છે એવો. ભાવ પ્રાધાન્ય આપવામાં આવે છે. આ વલણ બરાબર નથી આપણે સુચવીએ છીએ. પણ આવી રીતે “જય ઈશ્વર એમ જે જગતમાં આપણે વસીએ છીએ અને વિચરીએ છીએ તેના
*
*
* * * *
*
Page #17
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧-૬૩
પ્રભુ
ઉત્કર્ષના જ આપણે મુખ્યપણે વિચાર કરવા જોઈએ. આ બાબત ઉપર ભાર મૂકવા માટે તેઓ ‘જય જગત્ ', સૂત્રને આપણી આગળ ધરતા હોય, જગત એટલે ઈહલેાક, તેથી ઈતર લાક એટલે પરલાક. આદુદ્નની કલ્પના કરી પરલેાકની અપેક્ષાએ ઈહલેાકના ય એટલે કે ઉત્કર્ષ ઉપર આપણુચિત્ત કેન્દ્રિત કરવાનો તેમનો આશય હોઈ શકે છે.” આનો અર્થ એ થયો કે, ‘આ દેશ મારો છે.’ ‘આ દેશ પારકો છે.' આવા ભેદભાવના, જ્યારે દુનિયા વૈજ્ઞાનિક રીતે લગભગ એક થઈ ચૂકી છે, અને આધ્યાત્મિક રીતે તેને એક થયા સિવાય છૂટકો નથી ત્યારે, આપણે હવે ત્યાગ કરવો જોઈએ અને સાથે સાથે પરલેાકવાદને ભૂલી જઈને ઈહલાકવાદ તરફ આપણા ચિત્તને ઢાળવું જોઈએ—એવા સંદેશ, સંભવ છે કે, તેઓ ‘જય જગત્ ' મારફત આપણને આપવા માગતા હોય. 'જય જગત'નું સૂત્ર વિનાબાજી દ્વારા પ્રચલિત થયું છે તો તેઓ આ વિષયમાં સ્પષ્ટતા કરે તે કેવું સારૂં?
ડૉ. અમીચંદ છગનલાલ શાહના સ્વર્ગ વાસ
ગયા ડીસેંબર માસની ૩૧ મી તારીખે સુરનિવાસી ડા. અમીચંદ છગનલાલના એક કે બે દિવસના હ્રદય રોગના હુમલાના પરિણામે ૭૯ વર્ષની ઉંમરે એકાએક સ્વર્ગવાસ થયો. તેમના અવસાનની નોંધ લેતાં અંગત રીતે હું ઊંડી ખિન્નતા અનુભવું છું. કારણ કે, મુંબઈમાં ૧૯૩૪ ની સાલમાં જૈન યુવક પરિષદનું પહેલું અધિવેશન ભરવામાં આવેલું તે અધિવેશનનું પ્રમુખસ્થાન તેમણે શાભાવ્યું હતું. અને તે કારણે અને ત્યારથી તેમની સાથેના મારા પરિચયની શરૂઆત થઈ હતી, જે પરિચય આજ સુધી અખંડ કાયમ રહ્યો હતા. તેઓ એ વખતની . C. P. S. ડીગ્રી ધરાવતા ડૉકટર હતા. તેમણે દશેક વર્ષ વૈદ્યકીય ધંધો કરેલા. મોટા ભાગે તેમના દર્દીઓ ગરીબ હતા. આ ગરીબ દર્દીઓની ગરીબી જોઈને ન પૈસા લઈ શકાય, ન પૈસા છેડી શકાય એવી આન્તરિક મુંઝવણથી અકળાઈને તેમણે વૈદ્યકીય ધંધા છોડયો અને વ્યાપારઉદ્યોગ તરફ પોતાના મનને વાળ્યું અને સુરતમાં પાવરલુમની એક વિવિંગ, ફેકટરી તેમણે ઊભી કરી. આ ફૅટરી સતત વિક્સતી રહી, તેમાં લુમે વધતી ચાલી અને તે દ્વારા આર્થિક સમૃદ્ધિ તેમણે સારા પ્રમાણમાં સિદ્ધ કરી.
આમ છતાં પણ તેઓ કેવળ ઉદ્યોગ વ્યવસાયને જ વરેલા નહાતા. સુરતના જાહેર જીવનમાં તેમ જ જૈન સમાજને લગતી અનેક પ્રવૃત્તિઓમાં તેઓ વર્ષોથી આગળ પડતો ભાગ લઈ રહ્યા હતા. વિચારમાં તે સ્વતંત્ર મીજાજના અને અન્યની અપેક્ષાએ આગળ પડતા હતા. આના કારણે ઉપર જણાવ્યું તે મુજબ ૧૯૩૪ માં મુંબઈ ખાતે ભરાયલી જૈન યુવક પરિષદના પ્રમુખસ્થાને તેમની વરણી કરવામાં આવી હતી અને એ પરિષદે દેવદ્રવ્યના સામાજિક ઉપયોગનું સમર્થન કરતા, વિધવાપુનર્લગ્નને અનુમોદન આપતા, અયોગ્ય દીક્ષાના તીવ્ર વિરોધ કરતા, સ્ત્રી-પુરુષની સમાનતા ઉપર ભાર મૂકતા તેમ જ જૈન સમાજની એકતાને સબળ સૃષ્ટિ આપતા—એ વખતે ક્રાન્તિકારક લેખાતા ઠરાવો પસાર કરીને જૈન સમાજના એ સમયના વાતાવરણમાં ભારે ગરમી પેદા કરી હતી. અમીચંદભાઈના મુખ્યતયા સુરતમાં નિવાસ હતો. તેમણે થોડાં વર્ષો પહેલાં જરૂરી સંશાધનપૂર્વક બટેટા કંદમૂળ નથી એવું પુરવાર કરી આપતી એક પત્રિકા પ્રગટ કરીને જૈન સમાજમાં – ખાસ કરીને સુરતના જૈન સમાજમાં—ભારે ક્ષેાભ પેદા કર્યો હતો.
૭૯ વર્ષની ઉંમરે કોઈ એક માનવી આ દુનિયામાંથી વિદાય થાય તો તેવા મૃત્યુને મંગળ મૃત્યુ લેખવું ઘટે. આમ છતાં પણ જીંદગીના અન્તિમ દિવસ સુધી તેઓ પ્રવૃત્તિપરાયણ—ક્રિયાશીલ— હતા, અને તેમના શરીરની તાકાત પણ ખૂબ જ જળવાઈ રહી હતી.
જીવન
અને સતત કાર્યરૂઢ હતા અને વિદાય લેવાની ઘડી હજી ઘણી દૂર છે એમ સૌ કોઈને લાગતું હતું. આ કારણે તેમના અણધાર્યા મૃત્યુએ સ્વજન— સંબંધીઓમાં સખ્ત આઘાતનું સંવેદન પેદા કર્યું છે. એક આદર્શ ગૃહસ્થને શોભે તેવું તેમનું શીલ અને સૌજન્ય હતું; જીવનમાં સાદાઈ, નમ્રતા અને સરળતા હતી; મિત્રા વિષે તેમનું હૃદય ઉષ્માથી ભરેલું હતું. તેઓ પોતાની પાછળ એક સંસ્કારસંપન્ન પરિવાર મૂકી ગયા છે, અને બહોળા સ્વજનસમુદાયના ચિત્ત ઉપર ઊંડી સુવાસ અંકિત કરી ગયા છે.
૧૮૩
‘સેવાભાવી’ શુભવિજયજીના અશુભ દેહવિલય
મુંબઈ ખાતે તા. ૭ મી જાન્યુઆરીના રોજ જૈન મુનિ શુભવિજયજીનું ૭૪ વર્ષની ઉમ્મરે અવસાન થયું. તેઓ અમદાવાદના વતની હતા. યૌવનના પ્રારંભમાં તેમણે કેટલાક સમય કાપડનો વ્યાપાર કર્યો હતો. પછી ૨૭ વર્ષની ઉમ્મરે સ્વ. વિજયવલ્લભસૂરિના કોઈ શિષ્ય પાસે તેમણે દીક્ષા લીધેલી. થોડા સમય બાદ તેમને સમુદાય છોડીને અન્ય કોઈ સાધુના તેઓ દીક્ષિત બનેંલા. તેમની સાથે પણ તેમની પ્રકૃતિના કારણે તેમને લાંબા વખત નળ્યું નહિ અને તેઓ એકલવિહારી સાધુ બનીને થરાદ ગામે આવ્યા. ત્યાંથી કચ્છમાં આવેલ ભદ્રેશ્વર તરફ તેઓ આકર્ષાયા.. તેમના જીવનનું પ્રેરક બળ સેવા હતું અને એ સેવાભાવનાને મૂર્તરૂપ આપવાની હવે તેમને તક મળવા લાગી. ભદ્રં શ્વરમાં શરૂઆતમાં તેમણે એક ભાજનશાળા ઊભી કરી. ભદ્રેશ્વર એક યાત્રાધામ છે અને ત્યાં અનેક યાત્રિકો આવે જાય છે. તેમના માટે આ ભાજનશાળા આશીર્વાદ રૂપ થઈ પડી છે. પછી તેમણે ભદ્ર શ્વરમાં જ એક આંબલ ખાતું ખોલ્યું, જેને પણ સારો લાભ લેવામાં આવે છે. પછી તેઓ માંડવી બાજુ ગયા અને ત્યાં તેમણે લુલા લંગડા, અશકત, આંધળા, તેમજ વૃદ્ધો માટે એક અશકતાશ્રામ ઊભું કર્યું. આ અશકતાશ્રમનો આજે ૨૦૦ ભાઈઓ લાભ લઈ રહ્યા છે. તેમના જીવનનું આ એક ચિરસ્મરણીય કાર્ય ગણાય છે.
ત્યાર બાદ તેઓ મુંબઈ આવ્યા. કચ્છના કાર્યને લીધે તેઓ મુંબઈના કચ્છી સમાજના ખૂબ પ્રેમપાત્ર બન્યા હતા. મુંબઈમાં પાલાગલીમાં તેમણે કચ્છી ભાઈઓ માટે એક ભાજનશાળા ઊભી કરી. જયારે બીજી લેાજોમાં ૪૦ અને ૫૦ રૂપિયા આપતાં પણ સારું અને સરખું ખાવાનું મળતું નહોતું ત્યારે શુભવિજયજીએ માસિક રૂા. ૩૦ માં સવાર સાંજનું ભાજન આપવાનો પ્રબંધ કર્યો. દાણાના કચ્છી વ્યાપારીઓ સાથેના સંબંધના કારણે આ ભાજનમાં અનાજ તો ચેાખ્યું અને સારું મળતું જ હતું, પણ જેનું આજે કોઈ ઠેકાણે દર્શન થતું નથી એ ચોખ્ખું ઘી પણ પીરસવામાં આવતું હતું. સમયાન્તરે એ જ વિભાગમાં તેમણે ‘સર્વોદય કેન્દ્રની યોજના કરી. આ માટે એક પાંચ માળનું મોટું મકાન ડૉ. મૈશરી રોડ ઉપર તેમણે બંધાવ્યું. અહીં ભાજનશાળા, આરામગૃહ છાત્રાલય, લાઈબ્રેરી, તેમ જ ક્લીનીક (વૈદ્યકીય ઉપચાર કેન્દ્ર)-આટલી બધી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો. આ ભાજનશાળાંના આજે ૭૦૦ ભાઈઓ લાભ લે છે.ભાવ વધવાના કારણે હાલ ભાજનશાળામાં માસિક બે ટંકના ભાજન માટે રૂ. ૩૮ લેવામાં આવે છે, જયારે બીજે રૂા. ૬૦ અથવા તેથી વધારે લેવામાં આવે છે. છાત્રાલયમાં આજે લગભગ ૧૦૦ વિદ્યાર્થીઓ રહે છે. તાજેતરમાં ચેંબુર બાજુએ, દેવનાર કતલખાના માટે નકકી કરવામાં આવેલી જગ્યાની બાજુએ આશરે ૭,૦૦૦ એકર જમીનના તેમણે સાદા કર્યો હતા અને ત્યાં સામાન્ય સ્થિતિના કુટુંબો માટે એક માટી વસાહત ઊભી કરવાની તેમણે યોજના વિચારી હતી, એટલું જ નહિ પણ, જાહેર સમક્ષ મૂકી હતી. પણ આ યાજનાને અમલી રૂપ મળે તે પહેલાં તેમણે આપણી વચ્ચેથી એકાએક વિદાય લીધી છે.
ઉપર જણાવી તે તો તેમની મુખ્ય મુખ્ય સેવાની યાદી છે, પણ આ ઉપરાંત તેમના હાથે બીજાં અનેક નાની મોટી સેવાનાં
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૮૪
પ્રબુદ્ધ જીવન.
ત, ૧૬-૧-૬૩
છે. જણાવતાં દુ:ખ થાય છે કે, આવી એક સેવાપરાયણ કારકિર્દીને અન્ત આપઘાતથી આવ્યો છે. આ આપઘાત માટે શુભ- વિજયજીની ઉગ્ર પ્રકૃતિ, સંસ્થાના વહીવટમાં કાંઈક ગેરવ્યવસ્થા અને સહકાર્યકર્તાઓ સાથેની અથડામણ જવાબદાર હોય એમ લાગે છે. આ જે છે તે હો, પણ એક સેવાપરાયણ જીવનનો આવો એન આવે એ ખરેખર શોચનીય-અત્યન્ત ગ્લાનિજનક-છે. - શુભવિજ્યજીના જીવનમાં સેવા હતી, પણ સાધના નહોતી. મુનિના વેશમાં જતી ગોરજી જે તેમને જીવન વ્યવહાર હતો. તેમણે કામે ઘણાં મોટા કર્યા; અનેકને અસાધારણ રાહત આપી પણ તેમને કોઈ દર્શન નહોતું, ઊંડી સમજણ નહોતી, કોઈ શિક્ષણ કે તાલીમ નહોતી. વળી તેમની પ્રકૃતિ ભારે તેજ હતી. બોલે ત્યારે કદિ કદિ જીભ ઉપર કાબુ છુટી જતો હતો. તેમનું જીવન એકાંગી હતું. આ બધું છતાં તેમનામાં ભારે સાહસ અને પુરુષાર્થ હતો. અને હિંમત પણ હતી. જેઓ દીક્ષા પાળી ન શકે એવા અનેકને તેમણે ગૃહસ્થજીવનમાં સ્થિર કર્યા હતા. તેઓ એક મજૂર માફક કામ કરી જાણતા હતા. તેમની શુભનિષ્ઠામાં લોકોને વિશ્વાસ હતે. લોકોએ તેમને ઢગલાબંધ ધન આપ્યું, તેમણે ઢગલાબંધ કામ આપ્યું. પરિણામે જે સામાજિક વર્તુળમાં- મોટા ભાગે કચ્છી સમાજમાં-- તેમણે કામ કર્યું તેમાં તેઓ ‘સેવાભાવી શુભવિજય” તરીકે આજ
સુધી ઓળખાતા રહ્યા. તેઓ ગયા તેની સાથે તેમની ત્રુટીઓ • પણ ગઈ, પણ તેમને ચિરસ્મરણીય બનાવે તેવાં તેમનાં સેવાકાર્યો ઊભાં રહ્યાં. તેને ચલાવવા, ટકાવવા, વધારવા એ જવાબદારી જે સમાજ માટે તેમણે કાયા ઘસી નાખીને સેવા કરી છે તે સમાજના આગેવાન કાર્યકર્તાઓનું છે. આ ભાઈઓ આ બધાં કાર્યોની જવાબદારી સંભાળી લઈને તેમના શાન્ત આત્માને શાંતિ આપે એવી તેમને પ્રાર્થના છે. માંદગી: પ્રસંગે સ્વજનેની અવરજવરને ત્રાસ , : ' - સવા એક મહિનો મુંબઈથી બહાર કરીને પાછા આવતાં ખબર પડી કે મારા એક સ્વર્ગસ્થ વડીલ મિત્રનાં પત્ની વચગાળે બહુ બીમાર પડી ગયાં હતાં. તેમને મળવા અને ખબર કાઢવા હું ગયા ત્યારે બીજી કેટલીક વાતચીત બાદ તેમની માંદગીને અનુ
લક્ષીને તેમણે જણાવ્યું કે, “વચમાં હું ઠીક માંદી પડી ગઈ હતી, હવે સારું લાગે છે. પણ આ માંદગી દરમિયાન અમારા ગાખા ઘરે જોવા આવનારાઓને જે ત્રાસ ભોગવ્યો છે તે તરફ હું તમારું ખાસ ધ્યાન ખેંચવા માગું છું. સગાવહાલાંનો ન જાએ કઈ સમય, ન જુએ દિવસ કે ન જુએ રાત. મારી ખબર કાઢવા માટે લોકો કતારબંધ ચાલ્યા જ આવતા. આપણે ત્યાં આ કારણે આવતા જતા માટે ચા-પાણી કંઈક તો કરવું જ રહ્યું. એમાંથી સારવાર કરનારા ઊંચી જ ન આવે. પાંચ કપ ઉતાર્યા અને છ કપ ચઢાવ્યા. આમ ચાલ્યા જ કરે. કેટલાક તે બપોર થાય અને હંમેશાં નિયમિત રીતે આવતા જ હોય. એમ દિવસ સુધી ચાલ્યા કર્યું. હું સમજે છું કે, તેઓ ભલા ભાવથી આવે છે, પણ તેમને ભલો ભાવ આપણા માટે કેટલી મુંઝવણ, અકળામણ પેદા કરે છે તેનો તેમને કોઈ ખ્યાલ જ હોતો નથી. આમાં નથી દર્દીને આરામ મળતું અને સારવાર કરનારને આવતા જતાંને સંભાળવા પાછળ આખો દિવસ ઊભા પગે રહેવું પડે છે. મુંબઈ જેવા સ્થળમાં સંકડાશમાં રહેતા હોઈએ, કરચાકરની અગવડ સગવડ હોય, દર્દીને વખતસર દવા દારૂ આપવાના હોય, તેનું ખાવાપીવાનું જોવાનું હોય, તે બધા વચ્ચે સગાસંબંધીઓની ચાલુ અવરજવર કેટલી ત્રાસરૂપ બની જાય છે તેને એ લોકોને કેમ ખ્યાલ નહિ આવતો હોય? પ્રબુદ્ધ જીવનમાં આ માટે તમે કાંઈ લખે નહિ?”
આ તેમની ફરિયાદ આપણે સર્વે એ ખાસ ધ્યાનમાં લેવાની જરૂર છે. જેનું સગું સંબંધી હૈસ્પિટલમાં એકાદ વાર, પણ વૈદ્યકીય ઉપચાર માટે ગયું ખાવ્યું હશે તેને ના ત્રાસને પૂરો ખ્યાલ હશે. ઘરમાં સુવાવડ આવી હોય ત્યારે હરખ કરવા આવતાં લોકોનો ત્રાસ તો હદ વટાવી જાય છે. અલબત્ત, આપણા સગાસંબંધીની માંદગી પ્રસંગે તેની દરકાર કરવી, મદદ રૂપ થવું, તેની એકાદ બે વાર જાતે ખબર કાઢવી એ આપણી ફરજ છે, પણ આ દરારનો જે અતિરેક થાય છે અને જે રાહતરૂપ બનવાને બદલે ત્રાસ રૂપ બની જાય છે તે તો અટકવું જ જોઈએ. આમ સ્વજનની માંદગી પ્રસંગે અન્ય સ્વજનો પૂરો વિવેક દાખવતા થાય, એ બાબત ઉપર જેટ ભાર મુકાય તેટલો ઓછો છે.
પરમાનંદ
શકે છે.
વિશ્વશાંતિની ભીક્ષા માગતા બે ભારતીય પદયાત્રીઓ
4. . [દિન પર દિન બનતી ઘટનાઓથી જે વાકેફગાર રહે છે તેમને સ્મરણ હશે કે ૧૯૬૨ ના જુન માસની પહેલી તારીખે | દિલહીથી શ્રી સતીશકુમાર અને શ્રી ઈ. પ્રભાકર મેનન મસ્કો તથા શિગટન પહોંચવાના લક્ષ્મપૂર્વક યુદ્ધવિરોધી શાન્તિયાત્રા ઉપર
પગપાળા નીકળ્યા હતા. આમાંના ભાઈ સતીશકુમારે તેરાપંથી સંપ્રદાયના જૈન આચાર્ય તુલસીના દીક્ષિત સાધુ તરીકે ૮-૯ વર્ષ પસાર 'કર્યા છે. જૈન દીક્ષા છોડયા બાદ શ્રમણ, વિશ્વધર્મ તથા આચાર જેવા માસિક પત્રો તેમ જ પત્રિકાઓ દ્વારા તેમના વિચારને ભારતની : "જનતાને સારો પરિચય થતો રહ્યો છે. આજે વિશ્વની જે સ્થિતિ છે તેથી સૌ કોઈ પરિચિત છે. વિભિન્ન દેશોના જનમાનસનું નિકટથી : અધ્યયન અને અનુભવ કરતા આ બને યાત્રિકો આગળ ને આગળ પગપાળા વધતા ઈરાન વટાવીને આજે રશિયામાં પ્રવેશ કરી ચૂકયા છે. , અહિંસા અને માનવીય એકતાની ધારા દેશ અને કાળની સીમાઓ વટાવીને સર્વત્ર એકસમાન વહી રહી છે અને એમને નિરન્તર 'સાક્ષાત્કાર થઈ રહ્યો છે. તેઓ ઈરાનમાં પ્રવાસ કરી રહ્યા હતા એ દરમિયાન નવેંબર માસની શરૂઆતમાં ભાઈ સતીશકુમારે લખી મોકલેલા નીચેના લેખમાં અહિંસાની ધાર્મિક તેમ જ ઐતિહાસિક પૃષ્ઠ ભૂમિને ધ્યાનમાં રાખીને કાંઈક કર્તવ્યનિર્દેશ કરવામાં આવેલ છે, જે સંબંધમાં વિચારવાન લેકોએ સવિષેશ વ્યાપક દષ્ટિથી વિચાર કરવો ઘટે છે.'
પરમાનંદ] " '' અહિંસા, શાન્તિ તેમ નિ:શસ્ત્રીકરણ–આ શબ્દો ભ મહાવીર સ્થાપિત થઈ ચૂકી છે. આ સંસ્થાના નેતૃત્વ નીચે ત્યાં બરાબર સાથે એ રીતે જોડાયેલા છે કે જે રીતે ભ. ઈશુ સાથે પ્રેમ શબ્દ સક્રિય કાર્યક્રમ ચાલે છે, પ્રદર્શન યોજાય છે, યાત્રા નિર્માણ થાય અને મહાત્મા ગાંધી સાથે સત્યાગ્રહ શબ્દ જોડાયેલ છે. ભ. મહાવીરનું છે, સરઘસ નીકળે છે અને આ આયોજનમાં હજારો યુવક-યુવતીઓ સંપૂર્ણ જીવનદર્શન અહિંસાની બુનિયાદ ઉપર પ્રસ્થાપિત છે. આમ ભાગ લે છે. સ્વયં બટ્રેન્ડ રસેલની સાથે અનેક યુવક યુવતીઓએ હોવાથી આજે બટ્ટેન્ડ રસેલ તથા તેમના સાથીઓ દ્વારા ચલાવવામાં આ યુદ્ધ તેમ જ અણુશસ્ત્રવિરોધી કાર્યક્રમના અનુસંધાનમાં પોલીસની આવતા એjર્શસ્ત્રવિરોધી તથા યુદ્ધવિરોધી આન્દોલનને અથવા મારપીટ તેમ જ જેલયાત્રા સુધીની યાતનાઓને સહર્ષ સ્વીકાર કર્યો વિનોબાજી અને તેમના સાથીઓ દ્વારા ચલાવવામાં આવતા શાતિ- છે. લંડનની માફક જાપાન તથા જર્મનીમાં પણ આ કાર્ય માટે અનેક સેનાના આન્દોલનને આગળ વધારવાની દિશાએ ભ. મહાવીરના સંગઠ્ઠને કામ કરી રહ્યાં છે. અનુયાયી ઉપર એક વિશિષ્ટ જવાબદારી રહેલી છે.
અમેરિકા આજે દુનિયાના સર્વોચ્ચ અણવિક તાકાતવાળો , , ' આજે ભારતમાં સર્વસેવા સંઘ, ગાંધી શાન્તિ પ્રતિષ્ઠાન તથા દેશ છે એમ માનવામાં આવે છે. એમ છતાં ત્યાં પણ અનેક યુવકએ પ્રકારની અનેક સંસ્થાઓએ પોતાના હજારો યુવક કાર્યકર્તાઓની
યુવતીઓએ મળીને યુદ્ધવિરોધી સંગઠ્ઠને ઊભાં કર્યા છે. એક મંડસાથે શાતિસેના અને નિઃશસ્ત્રીકરણના કાર્યને વેગપૂર્વક ચાલુ કરી દીધું છે. પણ આપણે કે જેઓ પોતે મહાવીરના અનુયાયી હોવાનું
ળીએ અમેરિકાથી રશિયા સુધીની પદયાત્રા કરીને આ આન્દોલનને માનીએ છીએ તેઓ શાન્તિમહાયજ્ઞમાં ઝંપલાવવાને બદલે ચૂપચાપ '
બૃહત સ્વરૂપ આપ્યું છે. જયારે અમેરિકા સમુદ્રમાં અણુશસ્ત્રોનું પોતપોતાના વ્યાપારધંધામાં ગુંથાયલા રહ્યા છીએ. ' . પરીક્ષણ કરી રહ્યું હતું ત્યારે આ યુવકોએ એબ્રીમેન-૧ એ નામના A , માત્ર ભારતમાં જ નહિ પણ વિદેશોમાં પણ આ શાન્તિકાર્યો જહાજમાં બેસીને આ પરીક્ષણ સ્થળ ઉપર જવાનો નિર્ણય કર્યો " ઊંડી જડ નાંખી છે. લાંડનમાં આ કાર્ય માટે અનેક સંસ્થાઓ હતા. તેમણે ઘોષણા કરી હતી કે “દુનિયાને હિંસા અને યુદ્ધના ભયંકર
*
* *
.
Page #19
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧-૬૩
- પ્રબુદ્ધ જીવન
-
ઝંઝાવાતામાં ધકકેલવા પહેલા અને આ આણવિક પરીક્ષણના કારણે ઉત્પન્ન થતાં અને ફેલાતાં કિરણોત્સર્ગી રજકણોના ઝેરથી માનવજાતિને વિનષ્ટ કરવા પહેલાં અમારી ઉપર આણુબોંબ ફેકો!” એ યુવકોને અમેરિકન સરકાર દ્વારા ગિરફતાર કરવામાં આવ્યા હતા, તેમને પરીક્ષણ-સ્થળ સુધી જવા દેવામાં નહોતા આવ્યા, અને આજે પણ તેઓ જેલમાં જીવન વ્યતીત કરી રહ્યા છે. અમેરિકાની સરકારે એ વખતે જાહેર કર્યું હતું કે “અમારા માથે આ યુવકોની સુરક્ષાની જવાબદારી પણ રહેલી છે.” આ ઉપરથી તેને બીજો એક સાથી ફરીથી એક બીજા પરીક્ષણના સમય ઉપર એબ્રીમેન-૨ જહાજ લઈને ઉપડયો હતો અને તેણે જાહેર કર્યું હતું કે “જો આપને સમગ્ર માનવજાતિને સુરક્ષિત રાખવાની ચિન્તા ન હોય, જો આપ એક અણુપરીક્ષણના બદલામાં લાખો માતાઓના સંતાનને વિકળ તેમ જ અપંગ કરવાને જઘન્ય અપરાધ કરવા માગતા હો, તો પછી કૃપા કરીને અમારી ઉપર કૃત્રિમ દયા ન દેખાડે ! આ માનવજાતિ માટે અમને અમારૂં બલિદાન આપવા દો!” આખરે તેને પણ ગિરફતાર કરવામાં આવ્યો હતે. હમણાં તાજેતરમાં આ અણુ પરીક્ષણો વિરૂદ્ધ એબ્રીમેન-૩ જહાજ લંડનથી નીકળ્યું. હતું. આ રીતે આ દેશે કે જયાં અહિંસાના મોટા ચિતકોને તેમ જ દાર્શનિકોને અભાવ હોવાનું માનવામાં આવે છે ત્યાં અહિંસા અંગે સૌથી વધારે કાર્ય થઈ રહ્યું છે. આ કાર્યને ધ્યાનમાં લઈને આપણે ભારતવાસી અહિંસાવાદીઓએ અને તેમાં પણ વિશેષે કરીને ભ. મહાવીરના સિદ્ધાંતમાં માનવાવાળા તેમના અનુયાયીઓએ પ્રેરણા લેવી ઘટે છે. જયાં સુધી યુદ્ધની સંભાવના સમાપ્ત ન થાય,
જ્યાં સુધી આણુવિક હથિયારો જેવાં હિંસક શસ્ત્રોનું નિર્માણ રોકવામાં—અટકાવવામાં ન આવે, ત્યાં સુધી અહિંસાને વિચાર પાકી જડ ઘાલી શકવાને નથી.
- ૧૯૮રના જન માસની પહેલી તારીખના રોજ જયારે અમે નવી દિલ્હી ખાતે રાજધાટ ઉપર આવેલી બાપુ-સમાધિથી યુદ્ધવિરોધી શાન્તિયાત્રા ઉપર નીકળ્યા ત્યારે અમારા ચિત્તમાં મહાવીર, બુદ્ધ, ગાંધી અને એ પ્રકારના અન્ય સર્વ મહાપુરૂષોના જીવનની પ્રેરણા નિહિત હતી કે જેમણે અહિંસાને મૂળભૂત વિચાર દુનિયાની સામે પોતાના જીવનનું બલિદાન આપીને પણ ઉપસ્થિત કર્યો હતો. સાથે સાથે આજના વખતમાં બટ્રેન્ટ રસેલ, વિનોબા અને તેમની પદ્ધતિએ કામ કરવાવાળા ભારતીય તથા વિદેશી યુવકોના ત્યાગ, નિષ્ઠા તેમ જ તીવ્રતાએ પણ અમારા મનમાં એક પ્રકારની ઉત્કટતા પેદા કરી હતી. આવા વખતે શું આપણને મુંગા બની બેસવાને અધિકાર છે ? આ પ્રશ્ન અમારા દિલમાં અકળામણ પેદા કરવા માંડી હતી અને તેના પરિણામે અમે જે કામ પાછળ હવે પછીનાં બે વર્ષ ગાળવાનો નિર્ણય કર્યો છે તે નીચે મુજબ છે:(૧) યુદ્ધ અને અણુશસ્ત્રો વિરૂદ્ધ ગામડે ગામડે વાતાવરણ
પેદા કરવું. (૨) લોકોના દિલમાં હિંસા, વિશ્વબંધુત્વ અને કરુણાને
વિચાર ઉતારવો. (૩) સતત પગપાળા યાત્રા કરીને મોસ્કો તથા વૉશિંગ્ટન
સુધી પહોંચવું. (૪) ત્યાં કુક્ષોવ તથા કેનેડી સુધી જનતાની વતી શાન્તિ
સંદેશ પહોંચાડવો. (૫) આણવિક આયુધો તથા યુદ્ધકીય તૈયારીઓના વિરોધ તરીકે પિતાની પાસે એક પણ પૈસે ન રાખવે, એટલે કે સર્વ પ્રકારે લેકમ ઉપર આધારિત એવી જીવનચર્યા સ્વીકારવી.
આ પ્રકારના નિર્ણયની સાથે અમારી યાત્રાનો પ્રારંભ થયો. દિલહીથી પંજાબ થઈને અમે પાકીસ્તાન આવ્યા. લગભગ એક મહિને પાકિસ્તાનમાં અમારી શાન્તિ–પદયાત્રા ચાલી. ત્યાંથી પછી લગભગ બે
મહિના અમે અફઘાનિસ્તાનમાં ફર્યા અને ત્યાર બાદ બે મહિનાથી અમે ઈરાનમાં ફરી રહ્યા છીએ. આ રીતે છેલ્લા છ મહિનાથી અમારો આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ છ મહિનામાં લગભગ ૩,૦૦૦ માઈલની પદયાત્રા થઈ ચૂકી છે.
આ મુસ્લિમ દેશોમાં અમને શાકાહારના બંધનને લીધે કેટલીક મુશ્કેલીઓ ભેગવવી પડે છે. કારણ કે અમે પિતાની પાસે પૈસા રાખતા નથી કે જે વડે મનપસંદ શાકાહારી ચીજે અમે * ખરીદી શકીએ. આને લીધે અમને બધી રીતે લોકોના આતિથ્ય ઉપર નિર્ભર રહેવું પડે છે. અહિંના લોકોને લગભગ એ ખબર નથી કે માંસ વિના માનવીનું ભજન સંપૂર્ણ બની શકે છે. આવી સ્થિતિમાં પણ સર્વત્ર લોકો તરફથી પ્રેમપૂર્ણ આતિથ્ય મળી રહે છે અને દરેક
સ્થળે અમને એમ સાંભળવા મળે છે કે “તમે જે કામ ઉપર જઈ . રહ્યા છે, તે સમસ્ત માનવજાતિનું કામ છે. તમે અમારા પ્રતિનિધિ છે. તો તમે કુશળતાપૂર્વક પધારે, આગળ વધે અને દુનિયાની મોટી શકિતઓ સમક્ષ અમારો એ સંદેશ રજા કરો' કે અમે શાતિ ચાહીએ છીએ. યુદ્ધ અને અણુબોંબની નહિ પણ રોટી, કપડાં, મકાન, શિક્ષા, ચિકિત્સા વગેરેની અમને જરૂર છે. તમે એ કામ માટે જઈ રહ્યા છે, એ માટે તમને દરેક રીતે સહાય કરવી એ અમારું કર્તવ્ય છે.”
આજે વાત શાન્તિની થાય છે, પણ પ્રતિદિન મોટા મોટા આણવિક આયુધોનાં પરીક્ષણ ચાલી રહ્યાં છે. એ પાછળ મોટા મોટા રાષ્ટ્રોની શકિત કેન્દ્રિત થઈ રહી છે. એ રાષ્ટ્ર પાસે અપરિમિત ધન છે, બળ છે અને પ્રભુત્વ છે. તેનો વિરોધ કરવાવાળાની શકિત અત્યન્ત સીમિત છે. એવી સ્થિતિમાં સમગ્ર વિશ્વના જનમતને જાગૃત કરવા એ અમારું પ્રમુખ કાર્ય છે. વિશ્વ-જનમતની સામે એક દિવસ આ મોટી મોટી શકિતઓને નમવું પડશે. વર્ષોથી નિઃશસ્ત્રીકરણ–સંમેલન ભરાઈ રહ્યાં છે. હજારો સભાઓ ભરાઈ ચૂકી છે. આમ છતાં પણ બને પક્ષ પોતપોતાના આગ્રહ અને દષ્ટિકોણ ઉપર મક્કમપણે ઊભા છે. એક તરફ નિઃશસ્ત્રીકરણસંમેલન ચાલે છે; બીજી બાજુ અણુપરીક્ષણ ચાલે છે. આવી દશામાં વિશ્વ–જનમત આ મોટા મોટા રાજનેતાઓને કેવી રીતે વિશ્વાસ કરી શકે ? આમ હોવાથી સર્વ શાતિવાદીઓ અને અહિંસાવાદીઓના માથે એ સૌથી મોટી જવાબદારી છે કે તેઓ એકત્ર થઈને, આ માનવતાવિરોધી કામની સામે સંગઠ્ઠિત બનીને અવાજ ઉઠાવે.
આજ ભારત પોતે એક અકલ્પિત સીમાસંઘર્ષમાં ધકકેલાયું છે. માત્ર અમને જ નહિ પણ કોઈ પણ દેશના લોકોને ભાગ્યે જ એવી કલ્પના આવે છે જે ભારતમાં શાન્તિ અને અહિંસાની જડ આટલી ઊંડી બેઠેલી હતી તે જ ભારત દેશને યુદ્ધ માટે તૈયાર થવું પડશે. પણ સંયોગની વિચિત્રતાએ આ બધું સંભવિત બનાવી દીધું છે અને હૃદયથી સદૈવ શાન્તિ માટે કરવાવાળા નહેરુજી પણ યુદ્ધના દ્વાર ઉપર આવીને ઊભા છે. આમાંથી કોઈને એક દેકડો પણ સંદેહ નહિ હોય કે નહેરુજી શાતિપૂર્વક સમસ્યાનો ઉકેલ લાવવા ચાહે છે અને યુદ્ધ એમના માટે ભારે મોટી મુંઝવણને સવાલ બન્યો છે. શાન્તિવાદીઓનું એ કર્તવ્ય છે કે આ મુંઝવણ ઊભી કરતી દશાને શિધ સમાપ્ત કરવાના ઉપાયો વિશે તેઓ ગંભીરતાપૂર્વક વિચાર કરે અને ભારતમાં અહિંસાની સદીઓથી જે સાધના થઈ રહી છે તેને ક્ષત-વિક્ષત થવા ન દે. અનુવાદક: પરમાનંદ
હિન્દી : શ્રી. સતીશકુમાર સત્યમેવ જયતે ઓફિસ કેર પેડ પર શોભી રહે છે બરાબર
“સત્યમેવ જયતે”
સરસ મુદ્રાલેખ છે. ગોઠવી તે ઠીક દીધો છે, પણ કદી વિચાર કીધે છે?
સત્ય જે જીતશે આપનું શું થશે? -
નાથાલાલ દવે
Page #20
--------------------------------------------------------------------------
________________
20
******
૧૮
પ્રબુદ્ધ જીવ ન
મારી કેટલીક વિધાન—ક્ષતિઓનું નિરાકરણ
મારા આગળનાં લખાણો વાંચી જતાં એ લખાણામાં રહેલી બે ત્રણ ક્ષતિઓ તરફ મારૂ ધ્યાન ખેંચતો એક પત્ર આબુમાં વસતા સ્વામી પ્રણવતીર્થ તરફથી કેટલાએક સમય પહેલાં મળેલા, ‘પ્રબુદ્ધ જીવન’ના વાચકોને ઉપયોગી થાય તેવા તેમાંના ઉપયોગી ભાગ નીચે આપતાં આનંદ અનુભવું છું:—
‘શ્વેતબિન્દુ’ નહિ, પણ સેતુબ ધ’રામેશ્વર
મારા એક લખાણમાં, દક્ષિણના પ્રદેશાનું વર્ણન કરતાં ‘શ્વેતબિન્દુ રામેશ્વર’ એવો પ્રયોગ મે કરેલા તેના સ્થાને સેતુબંધ રામેશ્વર' એવા પ્રયોગ હોવો ઘટે એમ સૂચવીને તેઓ જણાવે છે કે “તે સ્થળેથી સામે લંકાની તલાઈ મનારની ભૂશિર સુધી રામચંદ્રજીએ સેતુ બાંધ્યા હતા. તે સ્થળ રામેશ્વરની નજીક છે અને તેને વિશિષ્ટ રૂપે સેતુબંધ રામેશ્વર' કહેવામાં આવે છે. " नायमात्मा बलहीनेन लम्यः "
આ કથન સ્વામી વિવેકાનંદનું છે એમ મે' મારા એક લેખમાં જણાવેલું, તે વિધાનને સુધારતાં તેઓ જણાવે છે કે “આ મુંડક ઉપનિષદ્ની ચાની પ્રથમ પંકિત છે. તે આખી ઋચા નીચે મુજબ છે:
नायमात्मा बलहीनेन लभ्यो
न च प्रमादात् तपसाप्यलिंगात् । एतैरुपायैः यतते यस्तु विद्वान्
तस्यैष आत्मा विशते ब्रम्हधाम ।।
ભાવાર્થ : આ જે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમ તત્ત્વ આત્મા તે મન:પ્રાણાદિના બળ વગરનાને મળી શકે તેમ નથી, તેમ પ્રમાદ કે ઢંગધડા વિનાના તપથી પણ એ પ્રાપ્ય નથી; પરંતુ (પૂર્વોકત તપ, બ્રહ્મચર્ય, સત્ય, સમ્યક્ જ્ઞાન) એ ઉપાયો વડે જે વિદ્રાન (જ્ઞાનસાધક) સંયમપૂર્વક તેને અંતરમાં શેાધે છે તેના આત્મા આપમેળે નિત્ય નિરન્તર બ્રહ્મસંજ્ઞક સુખધામમાં સ્થિત કરે છે.” 'मासानां मार्गशीर्षो ऽहम्'
આ પંકિત ભગવદ્ગીતાની છે. તેની પછીની પંકિત ઋતુનાં ઝુમાર: । એ મુજબની છે. બાર મહિનામાં માગશર મહિનાને આવું પ્રાધાન્ય આપવાનું કોઈ કારણ નથી અને કુસુમાકર એટલે કે વસન્ત ઋતુ સાથે તેને કોઈ સંબંધ નથી. એમ સમજીને આ કેવળ અનુપ્રાસલક્ષી પદરચના છે એવા ભાવ સુચવતું મારા કોઈ એક લેખમાં મેં વિધાન કર્યું હશે તે ધ્યાન ઉપર આવતાં નવા જ પ્રકાશ પાડતી નોંધ સ્વામીજીએ પોતાના પત્રમાં લખી મોકલી છે જે નીચે મુજબ છે:
“માસાનાં માળેશો ડ રૂમ્' માં ચમક ખાતર કે એવા કોઈ કારણથી માગશર નથી કહ્યો. હકીકતમાં આપણે ત્યાં વસન્તનિપાતના મહિના વર્ષભરમાં કોષ્ઠ મનાયો છે. પહેલાં ચૈત્રમાં વસન્તનિપાત થતા ને હવે ફાગણમાં થાય છે. તે કારણે જ ભારતમાં એ બે મહિનાઓ વર્ષારંભના લેખાય છે. મહાભારતને કાળે વસંતનિપાત માગશરમાં થતા હોવાથી તે વસંતઋતુના આરંભ હતા; અને તે ઉપરથી જ્યોતિષી ગણતરીએ ગીતાકાળ આજથી ૪૫૦૦ વર્ષ ઉપરનો ગણાયો છે. વિદ્રાનો આ રીતે ગ્રન્થાના રચ્યાકાળના હિસાબ આન્તરિક પુરાવા વડે કરે છે. એવી જ રીતે, ભીષ્મના દેહત્યાગ પરત્વે ઉત્તરાયણનો જે માસ તથા તિથિ અંગે ઉલ્લેખ શાન્તિપર્વમાં છે, તેની કાળગણતરી પણ આ માગશરના વસંતનિપાત સાથે બેસે છે. (આના
ઉલ્લેખ સ્વ. મણિલાલ નભુભાઈવાળી ગીતાની પ્રસ્તાવનામાં સારી રીતે કરવામાં આવ્યો છે.) એ ધોરણે બાલગંગાધર ટિળકે ઋગ્વેદમાંનાં ઉષા—સૂકતોમાં Aurora Borealis તથા છ મહિનાના ઉષ:કાળ ઈત્યાદિના થોકબંધ ઉલ્લેખો ઉપરથી કાળગણતરી ઈત્યાદિ કરીને પેાતાના મુશીર્ષ (અંગ્રેજીમાં ‘Orion' ) ગ્રન્થમાં આર્યોનું મૂળ સ્થાન છેલ્લા Ice age પહેલાં ઉત્તર ધ્રુવમાં હોવાનું પ્રતિપાદન કર્યું છે અને Ice ageના આગમન સાથે સ્થળાન્તર કરીને તેઓ ‘ઊતરી આવેલા' હાવાને મત આપે છે. તે પ્રમાણે તે કાળે કારતકમાં વસન્તનિપાત હતા, જે ઈ. સ. પૂર્વે ૬૦૦૦ વર્ષથી પણ વધારે પાછળ ઋગ્વેદનાં કેટલાંક સૂકતાની રચનાને લઈ જાય છે, અને તે જ હિસાબે ઈરાનમાં તેનો એક ભાગ જતાં, ઝરથ્રુસ્ર તેનું ૬ થી ૭ હજાર વર્ષ પહેલાં એક વ્યવસ્થિત ધર્મ તરીકે સંપાદન કર્યું હોવાનું મનાય છે.
તા. ૧૬-૧-૬૩
“પરન્તુ વિષયાન્તર થાય છે. ટૂંકામાં, ગીતાકથિત માગશર તે કાળે વસન્તના મંડાણના મિહના હશે અને તેથી જ કૃષ્ણે પૂર્ણ ગ‘ભીરતાથી, પોતાની જવાબદારી સમજીને—નહિ કે માત્ર મનાર જન કે રોચકતા ખાતર એ માસનો ઉલ્લેખ કર્યો હશે એમ સમગ્ર ગીતાના ‘મિજાજ’ જોતાં માનવમાં કાંઈ અત્યુકિત નથી.”
આ સંશોધનાત્મક લખાણ મારી જ્ઞાનોપાસનાની બહારના વિષય હોઈને તેની કોઈ વિશેષ આલોચના કરવાનું મારા માટે શક્ય નથી. એમાં કોઈ શક નથી કે જે કોઈ આ વિષયના
અભ્યાસી છે તેમના માટે આ લખાણનું વિશિષ્ટ મહત્વ છે.
પરમાનંદ
,
‘આપણા જીવનમાં હિમાલયનું સ્થાન ’
જાહેર વ્યાખ્યાન
૧૮મી જાન્યુઆરી શુક્રવાર સાંજના છ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આાય નીચે સ્વામી પ્રવણતીર્થ “આપણા જીવનમાં હિમાલયનું સ્થાન” એ વિષય ઉપર સંઘના કાર્યાલયમાં (૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ), જાહેર વ્યાખ્યાન આપશે. સંઘના સભ્યોને તેમ જ આ વિષયમાં રસ ધરાવતા ભાઈ બહેનોને નિમંત્રણ છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
વિષયસૂચિ આપણા મહામાનવ મુનશી પ્રકીર્ણ નોંધ : શ્રી ભારતીય વિદ્યાભવનને રજત મહાત્સવ, ધર્મયુદ્ધ અને અહિ`સક યુદ્ધ વચ્ચેના તફાવત, ‘જય જગત’નું વિશેષ વિશ્લેષણ, ડૅ. અમીચંદ છગનલાલ શાહના સ્વર્ગવાસ. સ્વ. ‘સેવાભાવી’ શુભવિજયજી, માંદગી પ્રસંગે સ્વજનાની અવરજવરના ત્રાસ. વિશ્વશાન્તિની ભીક્ષા માગતા બે ભારતીય પદયાત્રીઓ,
સત્યમેવ જયતે મારી કેટલીક વિધાન-ક્ષતિઓનું
નિરાકરણ.
· પરમાનંદ
શ્રી. શતીશકુમાર શ્રી. નાથાલાલ દવે
પૃષ્ઠ
૧૭૭ ૧૮૧
૧૮૪ ૧૮૫
પરમાનંદ
૧૮૬
માલિક શ્રી મુંબઈ જૈન યુવક સધ; મુદ્રક પ્રકાશકઃ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબ૪ ૩. મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુબઇ.
Page #21
--------------------------------------------------------------------------
________________
REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪
*
I
-
:
પ્રબુદ્ધ જૈન'નું નવસંરકરણ - વર્ષ ૨૪ : અંક ૧૯
વિ. : :
!
I
કે
?
મુંબઇ, ફેબ્રુઆરી ૧, ૧૯૬૩, શુક્રવાર આફ્રિકા માટે શિલિંગ :
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ: રટ નયા પૈસા
–
-
તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
PRAYERFUL ACTION –સમર્પણપણે કર્મ
ગાંધીજી સાથે છેલ્લે ઇન્ટરવ્યુ [‘માર્ગરેટ - બર્ક - વહાઈટ' નામની “લાઈફ' મેગેઝીનની કોરસ- હતા અને તે અંગે ગાંધીજીને શું કહેવું છે તે જાણવા તે પેન્ડન્ટ (સમાચાર પત્ર -લેખક) તથા ફોટોગ્રાફર અમેરિકન સન્નારીએ ખૂબ આતુર હતી. આખરે જાન્યુઆરી માસની ૩૦ મી તારીખે ૧૯૫૦ ની સાલમાં પ્રગટ કરેલ 'Halfway to Freedom' બપરના ભાગમાં ગાંધીજીને મળવાનો તેને સમય આપવામાં આઝાદીના અરધે માગું' એ નામના પુસ્તકના અન્તિમ ભાગમાં
આવ્યો હતો. એ મુજબ તે ગાંધીજી પાસે ગઈ હતી. તેમની આવેલા એક પ્રકરણના છેવટના વિભાગને નીચે અનુવાદ આપવામાં
સાથે જે વાર્તાલાપ થયો તેની વિગતવાર નોંધ ઉપર જણાવેલ આવે છે. આ સન્નારી એક ઉચ્ચ કોટિની લબ્ધપ્રતિષ્ટ લેખિકા છે અને ફોટોગ્રાફીની કળામાં પણ તે એટલી જ નિષ્ણાત છે.
પુસ્તકમાં તેણે આપી છે. બહારની કોઈ વ્યકિત સાથે ગાંધીજીને ૧૯૪૬-૪૭–૪૮ ના વર્ષો દરમિયાન ‘લાઈફ મેગેઝીન તરફથી
આ ઈન્ટરવ્ય–તેમનું આ મિલન–કદાચ છેલ્લું હતું. તેને વાર્તાભારતમાં બની રહેલી ઐતિહાસિક ઘટનાઓને લગતા સમાચારો
લાપ પૂરો થયો, તેણે વિદાય લીધી અને થોડા સમયમાં તેઓ તથા ફોટોગ્રાફો મોકલવા માટે તેને ભારત ખાતે મોક્લવામાં આવી
પ્રાર્થનાસ્થળ ઉપર જવા નીકળ્યા અને ગોસેની ગોળીએ હતી. તે એ વર્ષો દરમિયાન અહીં ઘણે સમય રહી હતી. એક હાથમાં
તેમના પ્રાણ હરી લીધા. આ વાર્તાલાપમાંથી માત્ર છેવટને મહત્ત્વને કેમેરા અને બીજા હાથમાં કલમ લઈને સ્થળે સ્થળે તેણે ભ્રમણ
ભાગ તારવીને તેને અનુવાદ નીચે આપવામાં આવે છે. આ અનુવાદ કર્યું હતું અને ભારતની અનેક અગ્રેસર વ્યકિતઓના તે સીધા સંપર્કમાં
ગાંધીજીની મૃત્યુતિથિના અવસર ઉપર પ્રગટ થઈ રહ્યો છે, તેથી આવી હતી. તેણે રાજા મહારાજાઓને તેમના બાદશાહી ઠાઠમાઠમાં
હું એક પ્રકારને સંતોષ અનુભવું છું. ' પરમાનંદ.] નિહાળ્યા હતા, અસ્પની દર્દશા જાતે જોઈ હતી, ઉદ્યોગની એ શિયાળાની બપોરના મધુરા સુર્યપ્રકાશમાં ગાંધીજી અને હાડમારીઓ પોતાની આંખે નીરખી હતી, અને એ સંબંધમાં ઉદ્યોગ- હું વાત કરતા બેઠાં હતાં, અને ગાંધીજી કાંતતા હતા, અને પતિઓના ખુલાસાઓ તેમના મોઢેથી સાંભળ્યા હતાખેડૂત, ધર્મા- હું મારા સવાલોના જવાબ ટપાવી રહી હતી. આ વાતે દરમિયાન ચાર્યો, ક્રાન્તિકારીઓ સાથે પંડિત નહેરુ, ઝીણા, વલ્લભભાઈ પટેલ , ખેતીવાડીમાં વિજ્ઞાન અને યંત્રોને ઉપયોગ કરવા સામે આપને અને મહાત્મા ગાંધી સાથે પણ તેણે ચર્ચા–વાર્તાલાપ કર્યા હતા.
વિરોધ છે કે કેમ એવો. મેં પ્રશ્ન કર્યો. તેમણે મકકમપણે જવાબ , બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેણે “લાઈફના કોરસપેન્ડન્ટ અને
આપ્યો કે, “હા, હું તેને એટલા માટે વિરોધ કરૂં છું કે, ટ્રક ટર ફોટોગ્રાફર તરીકે આફ્રિકા, ઈંગ્લાંડ, ફ્રાન્સ, ચીન, રશિઓ અને
માણસની મજૂરીની જગ્યા લે છે.” રાજયનિયંત્રિત હોય અથવા જર્મનીમાં પ્રવાસ કર્યો હતો, અને યુરોપના દેશની યુદ્ધ દરમિયાનની
તે જેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હોય તેવા ઉદ્યોગોના આચિત્ય અને ત્યારબાદની રાજકારણી તેમ જ સામાજિક પરિસ્થિતિ વિષે તેણે
સંબંધમાં તેમણે જણાવ્યું કે, “આનું પરિણામ રાષ્ટ્રને “ગુલામેની પ્રજા કેટલાંક પુસ્તકો લખ્યાં હતાં.
બનાવવામાં આવે.” મેં તેમને પૂછયું કે, “ભારતની પ્રજાની ગરીબાઈ ! પોતાના આ પુસ્તકને 'Halfway to Freedom' આઝાદીના અરધું માગે –એવું નામ આપીને આ લેખિકા એમ
અને પછાતપણું દૂર કરવા માટે શું કરવું ઘટે?” તેના
જવાબમાં તેમણે જણાવ્યું કે, “એને ઉપાય લોકોને હાથારીગરી સૂચવવા માગે છે કે, અંગ્રેજી હકૂમતને દૂર કરીને ભારતે અધુરી આઝાદી પ્રાપ્ત કરી છે. આ પુસ્તક ૧૯૫૦ ની સાલમાં પ્રગટ
મારફત પિતાના હાથ અને મગજ વાપરતા કરવા તે છે. આથી થયેલું. તે સમયને લક્ષમાં રાખીને આ લેખિકા જણાવે છે કે,
હિન્દ, દુનિયાના અમેરિકા સમેત બીજા કોઈ પણ દેશ કરતાં વધારે
સુખી થાય એમ હું માનું છું.” આમ કહેતાં કહેતાં તેઓ હસી હજુ રાજયવહીવટનું માળખું એનું એ રહ્યું છે, હજુ મૂડીવાદી
પડયા અને બોલ્યા કે, “આ બધી મોટી મોટી વાતે છે.” ઓનું વર્ચસ્ સ્પસ્યસ્પર્શ્વના ભેદો, શાષક—શોષિતના વર્ગો,
મેં કહ્યું, “નહિ નહિ, આ કાંઈ હસી કાઢવા જેવી મોટી વાત નથી. સામાજિક અસમાનતાનાં તત્ત્વ એના એ જ રહ્યાં છે. આ બધા ભેદો નાબુદ થાય, સામાજિક અસમાનતા સર્વત્ર સ્થાપિત થાય,
આ દિવસોમાં અમેરિકા બધી રીતે સુખી છે એમ છે જ નહિ.” અને ચાલુ સમાજરચનામાં પાયાનું પરિવર્તન થાય, દરેક પ્રજાજનને
પછી જે વિષય ગાંધીજી સાથે ચર્ચાવાને હું ખૂબ ઝંખી રહી હતી આગળ વધવામાં નાત, જાત કે સંપ્રદાયની કોઈ રોકટોક ન રહે
તે વિષય મેં કાઢો. ' ત્યારે જ આ દેશને પૂરા અર્થમાં આઝાદી પ્રાપ્ત થઈ ગણાય.
અમોએ પ્રાપ્ત કરેલા નવા અને ભયંકર આગ્નવિષયક જ્ઞાનને પિતાના દિલ્હીનિવાસ દરમિયાન શ્રીમતી માર્ગરેટ બર્ક
જે બેજો અમારા માથા ઉપર છે તે વિષે–તેમના આણવિક યુદ્ધના હાઈટ ૧૯૪૮ ના જાન્યુઆરી માસમાં દેશના અન્ય રાજકારણી ઉત્તરોત્તર વધતા જતા ભય વિશે– મેં તેમની સાથે ચર્ચા કરવાની આગેવાનોને મળ્યા બાદ ગાંધીજી સાથે વાર્તાલાપની તક શરૂઆત કરી. હિંસાની પરાકોટિએ પહોંચેલા અમને અહિંસાના શોધી રહી હતી. તેના મનમાં અનેક પ્રશ્ન ઘોળાઈ રહ્યા પયગંબર પાસેથી કાંઈક માર્ગદર્શન મળે એવી મને અપેક્ષા હતી.
Page #22
--------------------------------------------------------------------------
________________
Additionalit
૧
પ્રબુદ્ધ ાન
અમે આ બાબતની ચર્ચા કરવાની શરૂઆત કરી એ દરમિયાન ગાંધીજી પ્રત્યેના મારા વલણમાં થઈ રહેલા ફેરફાર વિષે હું એકાએક સભાન બની. અત્યારે મારી સામે Bullock — Cart Culture — બળદગાડાના યુગની સંસ્કૃતિ – અને સર્વથા અસ્વીકાર્ય એવા ૧૯ મી સદીના જરીપુરાણા વિચારો ધરાવતા વિચિત્ર કઢંગો લાગતો કોઈ સામાન્ય માનવી નહિ, પણ એક મહાન ભવ્ય મહામાનવના સાન્નિધ્યમાં હું છું એ પ્રકારનું તીવ્ર સંવેદન મારા ચિત્તને સ્પશી રહ્યું હતું.
જેમને લાખા માનવીઓએ બાપુ તરીકે સ્વીકાર્યા હતા એવા આ પુરુષની—કોઈથી પણ ઈનકાર થઈશકે એવી—ભવ્યતાની પ્રતીતિ થતાં, મારે કબૂલ કરવું જોઈએ કે, મને બે વર્ષ લાગ્યાં હતાં. હું એક અમેરિકન હોઈને, યંત્રયુગને લગતા તેમના વિરોધી પુરાણા વિચારોને— અને હજુ પણ મને એ વિચારો એટલા જ પુરાણા—જુનવાણી— લાગે છે—મારા મગજમાં સ્થિર કરવા એ મારા માટે ઘણુ વધારે કઠણ કામ હતું, કારણ કે આધુનિક યંત્ર મને આ જમાનાની હમેશાં એક મહાન સિદ્ધિ લાગી છે. જયારે અરાજકતામાંથી—અનવસ્થામાંથી-તાકાત અને હિંમતપૂર્વક તેમને માર્ગ કાઢતા મે જોયા ત્યારે જ આ દેશમાં ગાંધીજીનું. કેવું અજોડ સ્થાન અને અનુપમ મૂલ્ય છે તેની મને વધારે ઊંડી સુઝ પ્રાપ્ત થઈ. તાજેતરના મહિનાઓ દરિમયાન હિંદને સર્વથી વધારે મહત્ત્વના તબકકાઓમાંના એક એવા તબકકામાંથી પસાર થતું હું જોઈ રહી હતી કે જયારે, ધર્મને લગતા વેરઝેરની ભયાનક જવાળાઓમાંથી દેશને બચાવી લેવા માટે ગાંધીજીએ પોતાની જીંદગીને હોડમાં મૂકી હતી અને જયારે, નહેરુએ જણાવ્યું હતું તે મુજબ, ‘પ્રલય તરફ ધસી રહેલી આ દુનિયામાં તેઓ ખડક સમાન ઊભા હતા અને દીવાદાંડી માફક સત્યનો ચોતરફ પ્રકાશ ફેલાવી રહ્યા હતા.' દુનિયાની અમારી બાજુએ, આપણી દુનિયા પ્રલયના જોખમ તરફ ધસી રહી હતી. અને એમની ધીરગંભીર વાણીમાંથી અમને કોઈ સંદેશા-કોઈ · માર્ગદર્શન-કદાચ પ્રાપ્ત થશે એવી આશા હું સેવી રહી હતી.
મે ગાંધીજીને પૂછ્યું કે, “અમેરિકા અણુબાંબ બનાવવાનું બંધ કરશે એમ આપ માને છે?” તેમણે જરા પણ અચકાયા સિવાય જવાબ આપ્યો, “અમેરિકાએ બંધ કરવું જ જોઈએ.”
અમારી આ વાત ચાલી રહી હતી; ગાંધીજી વિચારપૂર્વક, કદિ કદિ અચકાતા અટક્તા, અત્યન્ત ગંભીર ઊંડાણમાંથી બોલી રહ્યા હતા; તેમના શબ્દો હું ટપકાવી રહી હતી; અને અમારામાંના કોઈને પણ મનમાં ખ્યાલ સરખો પણ નહોતો કે, દુનિયાને તેમના છેલ્લા સંદેશાઓમાંના એક - કદાચ આ સૌથી છેલ્લા–સંદેશા હતા.
તા. ૧૨-૬૩
તેઓ બાલ્યા “હું તેના સમર્પણપૂર્ણ કર્મ—prayerful action વડે સામના !” તેમણે ‘કર્મ' ઉપર ભાર મૂક્યા અને મેં પૂછ્યું કે, “આ કર્મ કેવું રૂપ ધારણ કરે?”
આ અત્યન્ત મહત્ત્વના દિવસ બાદ ઘણા લોકોએ મને પૂછ્યું છે કે, “ગાંધીજીની સમીપમાં બેઠી હોઉં ત્યારે એક અસાધારણ કોટિના પુરુષ સમક્ષ હું બેઠી છું એવી લાગણીના મને અનુભવ થતો હતો ખરો?” મારો જવાબ છે કે “હા, ખરેખર તેમની હાજરીમાં હું હંમેશા આવી જ કાંઈક લાગણી અનુભવતી હતી.” અને આ લાગણી આ દિવસે સૌથી વધારે તીવ્ર બની હતી કે જયારે મને મુંઝવતી તેમનામાં દેખાતી કેટલીયે પરસ્પરવિરોધી બાબતો મારા મનમાંથી સંપૂર્ણપણે સરી ગઈ હતી અને જે ભયાનક સમસ્યા આપણ સર્વને મુંઝવી--અકળાવી--રહેલ છે તે સમસ્યાના ઊંડાંણને સ્પર્શવા ગાંધીજી મથામણ કરી રહ્યા હૈય એમ હું જોઈ રહી હતી. નહેરુએ ગાંધીજી વિષે કહ્યું છે કે “એ નિર્વિવાદ છે કે ગાંધીજી ચાલુ ઢાળામાં ઢળાયલા કોઈ સામાન્ય આદમી નથી, પણ તદૃન જુદા અને વિરલ ઢાળાની તે પેદાશ છે.” અને અમારા વાર્તાલાપની છેલ્લી ઘડીઓ દરમિયાન, નહેરુએ જણાવ્યું છે તે મુજબ, મને લાગતું હતું કે, “કદિ કદિ the unknown — અગમ્ય તત્વ - તેમની આંખા દ્વારા અમારી સામે તાકી રહ્યું હતું.”
મે ગાંધીજીને પૂછ્યું કે, “આપ એટમ બોંબના શી રીતે સામના કરી? તેને અહિંસા વડે સામનો થઈ શકે ખરો?” તેમણે જવાબ આપ્યો કે, “આના ઉત્તર શું આપું?” થેડી વાર ચરખો તેમના ચપળ હાથમાં વેગપૂર્વક ફરી રહ્યો અને પછી
» Elliott dalala Talod
‘હું ભૂગર્ભમાં નહિ સંતાઉ, સુરક્ષિત સ્થાનમાં પ્રવેશ નહિં કરૂં, પણ હું ખુલ્લામાં આવ્યું અને મારા મોઢા ઉપર પાયલટ સામે લેશ માત્ર તિરસ્કારનો--અણગમાનો-ભાવ નથી એ બરોબર તે જોઈ શકે એમ સ્થિરપણે ઊભા રહું.”
આગળ બેાલતાં પહેલાં થોડી ક્ષણ તેઓ ચરખા ચલાવવામાં રોકાયા અને પછી બાલ્યા:
“હું જાણું છું કે એટલી ઊંંચાઈએથી પાઈલટ મારા મોઢાને જોઈ ન જ શકે, પણ તે આપણને ઈજા કરવા માટે ન જ આવે એવી મારા ઊંડા દિલની ભાવના તેને જરૂર સ્પર્શે અને તેની આંખા જરૂર ઉઘડે. હિરોશીમામાં જે હજારો માણસા માર્યા ગયા તેઓ જૉ ઊંડા દિલના આક સમર્પણપૂર્ણ કર્મ— prayerful action ’-- પૂર્વક ખુલ્લી રીતે મરી ગયા હોત તો લડાઈના અન્ત જે અવહેલનાપૂર્વક આવ્યો તેવા આવ્યો ન હોત. આ વિજેતાઓ ખરેખર વિજેતા છે કે” તેઓ બહુ ધીમા અવાજે બોલી રહ્યા હતા અને શબ્દો પકડવાનું મુશ્કેલ બનતું હતું—“આપણ સર્વમાં રહેલા દુષ્ટ વિકારો અને ત્રુટિઓના તેઓ પણ ભાગ બનેલા છે એ એક સમસ્યા છે. કારણ કે દુનિયામાં આજે શાન્તિ નથી”-તેમના અવાજ એકદમ ધીમા પડી ગયો હતો-દુનિયાનું ભાવી હજા પણ ખૂબ ભયાનક દિસે છે.'
મને અપાયલા સમય પૂરો થવા આવ્યો હતો અને તેથી તેમની રજા લેવા હું ઊભી થઈ. નમસ્કાર કરવાની રીતે મેં મારા બે હાથ ભેગા કર્યા--પશ્ચિમની માફક જુદા પડવાને વખત પરસ્પર હસ્તધૂનન કરવાને બદલે ભારતવાસીખો સાધારણપણે આ રીતે હાથ જોડીને છૂટા પડે છે—પણ ગાંધીજીએ મારી સામે પોતાના હાથ લંબાવ્યો અને પશ્ચિમની ઢબે મારી સાથે ખૂબ ઉમળકાપૂર્વક હાર્દિકતાપૂર્વક--હસ્તધૂનન કર્યું. હું આથી ખૂબ પ્રભાવિત બની, જરા ઉભી રહી, ઊંચે જોયું અને “good bye-good luck" “નમસ્કાર, આપનું શુભ થાઓ !” એમ બોલી હું તેમનાથી છુટી પડી.
થોડાક જ કલાક બાદ આ માનવી કે જે એમ માનતો હતો કે એટમ બોંબનો પણ અહિંસા વડે સામના થઈ શકે છે તે એક રીવાલ્વરની ગાળી વડે વીંધાઈ ગયો. અને આ કમનસીબ ઘડીએ જેઓ તેમની પાસે હતા. તેઓ મારફત જાણવા મળે છે કે જેવા તેઓ પડયા કે તેમના પ્રાર્થના કરતા હાથ ઉંચે જોડાયા અને ‘હે રામ' શબ્દો તેમના હોઠ ઉપર ફરકી રહ્યા. અનુવાદક : પરમાનંદ
મૂળઅંગ્રેજી; માર્ગરેટ બાર્ક—વ્હાઈટ
રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિની આલેાચના
તા. ૪-૨-૬૩ સોમવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં ૪૫૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ ‘રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય પરિસ્થિતિ'ની આલોચના કરશે. આ વિષયમાં રસ ધરાવતા ભાઇ-બહેનોને આ જાહેર વ્યાખ્યનતો લાભ લેવા વિનંતિ છે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
વિષયસૂચિ સમર્પણપૂર્ણ કર્મ
બે અવલોકન
સ્વામી વિવેકાનંદ
સ્વામી પ્રણવતીર્થના પરિચય
મુકત જીવનના માગે ભારતની આંતર-બાહ્ય પરિસ્થિતિનું આકલન અભય, અસ્પ્રંગ, અહિંસા
માર્ગરેટ-બાર્ક-વ્હાઈટ
ગૌરીપ્રસાદ ચુ. ઝાલા ચીમનલાલ ચકુભાઈ શાહ
પરમાનંદ
વિમલા ઠકાર
વિમલા ઠકાર
ડૉ. રાધાકૃષ્ણન
પૃ
૧૮૭
૧૮૯
૧૯૦
૧૯૨
૧૯૩
૧૯૪
૧૯૫
Page #23
--------------------------------------------------------------------------
________________
તા,
-ર૩, , ,
પ્ર બુદ્ધ જીવન
જ
બે અવલોકનો
એક
(સેન્ટ ઝેવિયર્સ કૅલેજના પ્રાધ્યાપક શ્રી ગૌરીપ્રસાદ ચુ. ઝાલાએ ઑલ ઈન્ડિયા રેડીઓ મુંબઈ ઉપરથી ડૅ, રમણલાલ શાહ સંપાદિત જંબુસ્વામી રાસનું તથા પરિચય પુસ્તિકાનું અવલોકન' ક્યું હતું. તે ઑલ ઈન્ડિયા રેડીઓ મુંબઈની અનુમતિપૂર્વક નીચે ક્રમશ: પ્રગંટ કરવામાં આવે છે. તંત્રી)
- :
, : - , જંબુસ્વામીએ રાસ... હોવા છતાં આ બ્રહ્મગીતા અને રાસની વચ્ચે કલ્પના, અલંકાર
કે તર્કની દષ્ટિએ બહુ સામ્ય નથી, જો કે કોઈક વિરલ દાખલામાં. - આજે જે પહેલા ગ્રંથનો પરિચય અહીં આપવાના છે તે છે
કલ્પના કે શબ્દનું સામ્ય નજરે આવે છે. શ્રી યશોવિજયજીએ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત “જંબુસ્વામી રાસ,” આ કૃતિનું
“જંબુસ્વામી રાસ” નું વસ્તુ હેમચન્દ્રાચાર્યના “ત્રિષષ્ટિશલાકાપુરુષ- " સંપાદન ડો. રમણલાલ ચીમનલાલ શાહે કહ્યું છે અને પ્રકાશક
ચરિત્ર” ના પરિશિષ્ટ પર્વમાં આપેલા જંબુસ્વામીચરિત્ર ઉપર છે શેઠ નગીનભાઈ મંછુભાઈ જૈન સાહિત્યૌદ્ધાર ફંડ, સૂરત. કિંમત
- મુખ્યત્વે અાધારિત મ છે એમ વિધાન કરીને સંપાદકે વિગતવાર રૂપિયા છે.
એ બંને કૃતિમાં સમાવાયેલા પ્રસંગોની તુલનાત્મક સમીક્ષા કરી - પ્રાચીન કે મધ્યકાલીન કૃતિઓનું સંપાદનકાર્ય શાસ્ત્રીય પ્રવૃત્તિ- છે. ત્યાર પછી સંપાદકે આ કૃતિની સાહિત્યકૃતિ તરીકે આલેચના રૂપનું છે. આપણે ત્યાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પ્રાચીન કરી છે. તેમાં આવતી અનેક પડકથાઓ અને તેમની સાર્થકતા, ગુજરાતી ગ્રંથમાળામાં પ્રકાશિત થયેલી કૃતિઓના સંપાદનમાં હૈ. શૃંગાર રસ અને શાંતરસના આલેખન દ્વારા અંતે સંયમ અને વૈરાગ્યભેગીલાલ સાંડેસરાએ શાસ્ત્રીય ચીલે પાડી આપ્યું છે. આવા ના વિજયનું નિરૂપણ, પ્રસંગ - લેખન કે પાત્ર નિરૂપણમાં અનેક સંપાદનમાં ગ્રંથકર્તાના દેશ, કાલ અને જીવન તેમજ અન્ય કૃતિઓ સ્થળે વ્યકત થતી ઉચ્ચકોટીની કવિપ્રતિભા, ઉપમા-ઉજ્જૈક્ષાદિક વિષે શક્ય તેટલી ઉપલભ્ય પ્રમાણસામગ્રી એકઠી કરીને શાસ્ત્રીય અલંકારોની સમૃદ્ધિ વગેરે ગુણપણે સ્વીકારવા યોગ્ય લક્ષણોનું યથાપદ્ધતિએ નિરૂપણ થવું જોઈએ. કૃતિની હસ્તપ્રતની શાસ્ત્રીય રીતે વકાશ અવતરણો આપીને સંપાદકે સારું નિરૂપણ કર્યું છે. આ કૃતિ વિગતવાર માહિતી અપાવી જોઈએ. એ કૃતિ જે સાહિત્યપ્રકારમાં
શ્રી યશોવિજયજીના પિતાના હસ્તાક્ષરમાં લખેલી ઉપલબ્ધ થઈ છે. સમાવેશ પામતી હોય તે સાહિત્યપ્રકાર કે સ્વરૂપનું ઐતિહાસિક
તેથી પ્રેમાનંદના સમયમાં ગુજરાતી ભાષાનું કેવું સ્વરૂપ હશે એ જાણવાનું વિકાસરેખાઓ દોરીને નિરૂપણ થવું જોઈએ. આ બાબતમાં
પ્રમાણભૂત સાધન અાપણને મળી રહે છે. આ કૃતિમાં પ્રમાણ- - કયાંય ' પણ વિદ્રાનામાં મતભેદ હોય છે તેનું પણ સમાક્લન અને
ભૂત રીતે સચવાયેલું ભાષા - સ્વરૂપ ધ્યાનમાં લેતાં આજે સમાધાન કરવાને યથાવકાશ યત્ન થયો હોવા જોઈએ
ઉપલબ્ધ થતી પ્રેમાનંદ કૃતિઓની ભાષામાં કેટલી વિકૃતિઓ પેસી કૃતિના પાઠભેદો નેધાવા જોઈએ. આ ઉપરાંત વિવરણાત્મક કે
ગઈ છે એ સ્પષ્ટ રીતે વ્યકત થાય છે. શ્રી યશોવિજયજી વિદ્યાભ્યાસ વિવેચનાત્મક ટિપ્પણ પણ હોય અને શબ્દોની વ્યુત્પત્તિ અને
માટે કાશી ગયા હતા. તે પછી આગ્રામાં રહ્યા હતા. ગુજરાત ઉપરાંત અર્થચ્છાયા રજૂ કરતી શબ્દસૂચી કે કોશ પણ હોય.
રાજસ્થાનમાં પણ જૈન : સાધુઓ વિહાર કરે છે તે કારણે આ ડે. રમણલાલ શાહે શાસ્ત્રીય પદ્ધતિ સ્વીકારીને જ આ કૃતિનું રાસામાં પણ કયાંક કયાંક હિંદી અને મારવાડી ભાષાની અસર નજરે સંપાદન કર્યું છે. પ્રસ્તાવનાના આરંભમાં મહાપાધ્યાય શ્રી યશો- આવે છે. પ્રસ્તાવના પછી સંપાદકે રાસની વાચના આપી છે. કર્તાના વિજયજીનું જન્મસ્થળ ઉત્તર ગુજરાતમાં મહેસાણાથી પાટણને હસ્તાક્ષરમાં જ મળેલી પ્રતિ ઉપરથી વાચના તૈયાર કરી છે. તેથી રસ્તે ધીણોજ ગામથી ચારેક માઈલને . અંતરે આવેલું કડું ગામ પાઠાન્તરોને સંકુલ પ્રશ્ન સદ્ભાગ્યે અહીં ઊભું થતું નથી. જો કે કેટલેક હતું એમ પ્રધાનપણે “સુજસવેલી ભાસ” નામની કૃતિને સ્થળે કેવળ માનવસુલભ અનવધાનતાને કારણે નજીવા લેખન : આધારે દર્શાવ્યું છે. તેના પિતાનું નામ નારાયણ અને માતાનું નામ પ્રતિમાં નજરે આવે છે તેનું સંપાદક તર્કપુર:સર સંસ્કરણ કરી લીધું સાભાગદે હતું. નાના જસવન્તકુમારને સદગુરુ નયવિજયજીના છે. જેમ કે પાંચમાં અધિકારની ૨૫ મી કડીના ઉત્તરાર્ધમાં “ામ ધામ ઉપદેશથી વૈરાગ્યવૃત્તિ જાગી અને તેણે અણહિલપુર જઈને લીલા ઉદ્દામ, સકલ ક્લા કેરો વિશ્રામ”માં “ઉદ્દામ” ને બદલે મૂળ પ્રતમાં તે ગુરુ પાસે દીક્ષા લઈ યશોવિજય જસવિજેય—નામ ધારણ ઉદાસ’ છે તે દેખીતી રીતે જ સંભવિત નથી. એ જ અધિકારની કર્યું. કર્તાના જન્મ સમયના પ્રશ્નમાં બે પરસ્પરવિધી પ્રમાણે ૨૩ મી કડીમાં. “ન છું વિષયરસમીન” એમ મુળ કતિના પાઠને.. ઉપલબ્ધ છે તેની ચર્ચા કરીને શ્રી યશોવિજયજીને જન્મ સંવત સુધારીને ‘ન છું વિષયરસલીન’ સ્વીકાર્યું છે એ પણ યોગ્ય લાગે છે. , ૧૬૭૯-૮૦ માં થયેલ હોવો જોઈએ એવું અનુમાન સંપાદકે કર્યું છે.
રાસની વાચના પછી સંપાદકે “સુજસવેલી ભાસ” અને તેને જીવન - નિરૂપણ કરતાં ડે. શાહે શ્રી યશોવિજયજીની અસાધારણ ગદ્ય અનુવાદ અવતાર્યો છે. આ કૃતિમાં સંગ્રહાયેલી વિગતે શ્રી સ્મરણશકિત વિષે પ્રચલિત દંતકથાને ઉલ્લેખ કર્યો છે. શ્રી યશો- યશોવિજ્યજીના જીવન વિષે મહત્ત્વની માહિતી આપે છે તેથી અભ્યાવિજયજી વિદ્યાભ્યાસ માટે કાશીમાં ત્રણ વર્ષ રહ્યા હતા. ત્યાં તેમણે સીઓને આ ખંડ ઉપયોગી નીવડશે. અંતમાં સંપાદકેટીપ્પણ આપ્યું . ન્યાય, મીમાંસા, સાંખ્ય, વૈશેષિક ઈત્યાદિ દર્શનને અભ્યાસ કર્યો હતે. છે, જેમાં શબ્દોના વન : પીને ઢાલ કે દુહાનું મુખ્ય વ્યકતવ્ય અને ન્યાયવિશારદ અને તાર્કિકશિરોમણિનાં બિરુદ પણ પામ્યા હતા. આપવામાં આવ્યું છે. તે પછી કંઈ વિશેષ આવશ્યક વિવરણ માગી વિદ્યાભ્યાસ પૂરો કરીને તે અમદાવામાં આવ્યા અને મુસલમાન લેતી હોય તેવી કડીઓનું વિવરણ પણ કર્યું છે. સૂબા મહોબતખાનની સમક્ષ અાદશ અવધાનને પ્રયોગ કરી આમ આ કૃતિના સંપાદનમાં ડૅ. રમણલાલ શાહે શાસ્ત્રીય બતાવ્યો. શ્રી યશોવિજયુજી અને આનંદધનના સમાગમની અને
પદ્ધતિને સ્વીકાર કર્યો છે, જે મહત્વને મુદા છે અને આ સંપાદનને અહોભાવવૃત્તિથી શ્રી યશોવિજયજીએ રચેલી અષ્ટપદીની ચર્ચા
અધિકૃત કૃતિ તરીકે રજૂ કરે છે. આ પરિચય સમાપ્ત કરું સંપાદકે કરી છે. શ્રી યશોવિજયજીની ગુરુ શિષ્ય પરંપરાની નોંધ
તે પહેલાં એક બે મુદ્દાનો ઉલ્લેખ કરું. આ કૃતિની ભાષા અને પણ લીધી છે. શ્રી. યશોવિજયજીને સ્વર્ગવાસ ડભોઈમાં સં.
શબ્દ - સ્વરૂપે મધ્યકાલીન રૂપનાં વધારે લાગે છે. ઉદાહરણ તરીકે, ૧૭૪૩ માં થયો હશે એમ “સુજસવેલી ભાસ”ને આધારે સૂચવ્યું “ગાખનઈ સુમુખિ સા ગઈ”, “નૃપ પૂછઈ હૂઉ કુણહેત,” “હવઈ છે. તે પછી શ્રી યશોવિજયજીની સંસ્કૃત પ્રાકૃત રચનાઓ વિષે સિરિ વાણી વદઈ રે, સુણિ પિઉ સાચઈ સિદ્ધિ, ગુણરા જ્ઞાતા, તેમજ ગુજરાતી ભાષામાં રચેલાં સ્તવને, સઝઝા, ગીત, પદ નાગી પરિ ઢું કહઈ રે, કૂટ કથા અપ્રસિદ્ધ, રંગરા રાતા.” રાસે, સંવાદો વગેરે વિશે માહીતી આપી છે. આ ખંડના અંતમાં
વગેરે. ભાષાનું સ્વરૂપ' સમજવામાં સાહાય ખાપે તેવું વ્યાકરણ સંપાદકે શ્રી યશોવિજયજીનાં પાંડિત્ય, તુલનાશકિત, સૂક્ષ્મ દષ્ટિ વગેરે વિશેષે કરીને વિભકિત પ્રત્યયોનું નિરૂપણ --આપ્યું હોત તો વધારે યોંગ્ય વિશિષ્ટ ગુણાને બિરદાવતા પંડિત સુખલાલજીને અભિપ્રાય ટાંકો અને ઉપકારક નીવડત. બીજું, ટિપ્પણમાં શબ્દોના પર્યાય કે છે. કૃતિના વિષયભૂત શ્રી જંબૂસ્વામી વિષે સંસ્કૃત, પ્રાકૃત, અપ- અર્થો આપવાને બદલે વ્યુત્પત્તિની દિશાનું પણ નિયમ તરીકે ભ્રંશ અને ગુજરાતીમાં રચાયેલી કૃતિઓને નિર્દેશ પણ કર્યો છે. સૂચન કર્યું હોત તે ટિપ્પણ પણ વધારે ઘાતક નીવડત. કદાચ ત્યાર પછીના ખંડમાં “જંબૂસ્વામી રાસ” નું વસ્તુ, એ વસ્તુ આર્થિક મર્યાદાને કારણે આવું સયુત્પત્તિક શબ્દાર્થ દર્શન શકય ઉપર પુરોગામી લેખકનું ઋણ અને પ્રભાવ વગેરે વિષયની નહીં બન્યું હોય. ડો. શાહ યુવાન અભ્યાસી છે. પ્રાચીન અને ચર્ચા કરતાં સંપાદક નોંધે છે કે, શ્રી યશોવિજયજીએ સં. ૧૭૩૮ મધ્યકાલીન સાહિત્યમાં અને તેના ભાષાવિષયક પરિશીલનમાં બહુ માં “શ્રી જંબુસ્વામી બ્રહ્મગીતા” નામની ૨૯ કડીમાં વિસ્તરેલી
ઓછા અભ્યાસીઓને રસ પડે છે. શ્રી શાહને આ રસ ચાલુ રહે લધુરચના કરી હતી. તે પછી ૧૭૩૯માં આ રાસની રચના તેમણે અને અભ્યાસ વધારે ગાઢ અને પરિનિષ્ઠિત બને. કરી, નિરૂપણ - વિષય તરીકે એક જ વ્યકિતનું જીવન સ્વીકારાયેલું. અપૂર્ણ
ગૌરીપ્રસાદ યુ. ઝાલા
Page #24
--------------------------------------------------------------------------
________________
endorsestors of old
fier i
પ્રભુ જીવન
સ્વામી વિવેકાનદ
(સ્વામી વિવેકાન’દ જયન્તી—તા. ૧૭–૧–૬૩–ના રોજ ઑલ ઈન્ડિયા રેડીયો, મુંબઈના મથકેથી પ્રસારિત કરવામાં આવેલ વ્યાખ્યાનને તેની ઉદાર અનુમતિપૂર્વક આ વ્યાખ્યાનને લેખકે થોડુક વિસ્તાર્યું છે. નીચે આપવામાં આવે છે. ~*~) બાલું છું અને તને જોઉં છું તેવી જ રીતે તું ઈશ્વરને જોઈ શકે, તેની સાથે બાલી શકે. પણ તેમ કરવાના સાચા પ્રયત્ન કોણ કરે છે? પોતાના સ્ત્રી-પુત્ર કે માલ મિલકત માટે લોકો રડે છે, પણ
ઈશ્વરને પામવા કોણ રડે છે? પણ તેને પામવાની ખરી તાલાવેલી
જાગે તો તેને સાક્ષાત્કાર થાય જ.”
૧૯૦;
સ્વામી વિવેકાનંદની જન્મશતાબ્દિ, ભારત વર્ષમાં સ્થળે સ્થળે અને વિદેશામાં ઊજવાઈ રહી છે. ઓગણીસમી સદી દરમિયાન, ભારતના પુનરુત્થાનમાં જે મહાપુરુષોએ મહત્ત્વનો ભાગ ભજવ્યા તેમાં સ્વામી વિવેકાનંદ અગ્રસ્થાને છે. રાજા રામમેાહનરાય, મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોર, કેશવચંદ્ર સેન વગેરે મહાનુભાવાએ બ્રહ્મો સમાજની સ્થાપના કરી, પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિને સમન્વય કરવા પ્રયત્ન કર્યો. પણ ભારતના આત્મા જેમાં પૂર્ણપણે પ્રકટ થયા અને ભારતની આમજનતાનું હૃદય જેમણે જીતી લીધું તે તે હતા. સ્વામી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી દયાનંદ સરસ્વતી. બન્નેનું કાર્ય અત્યારે આપણી સમક્ષ મોજુદ છે, રામ કૃષ્ણ આશ્રામ અને આર્ય સમાજ મારફત.
સ્વામી રામકૃષ્ણ પરમહંસ ખરેખર એક અવતારી પુરુષ હતા. નિરક્ષર બ્રાહ્મણ, કાલીમાતાના પૂજારી, પણ ચૈતન્ય પ્રભુ જેવા પરમભકત અને શંકરાચાર્ય જેવા પ્રખર જ્ઞાની. આત્મસાક્ષાત્કાર સાધી, સંખ્યાબંધ બુદ્ધિશાળી અને શિક્ષિત પુરુષોને પોતાના તરફ તેમણે આકર્ષ્યા. પણ તેમાં સર્વશ્રેષ્ઠ હતા નરેન્દ્ર દત્ત, પાછળથી જે સ્વામી વિવેકાનંદને નામે વિખ્યાત થયા. જેમ સેક્રેટીસના સંદેશ આપણને તેના શિષ્ય પ્લેટો મારફત મળ્યા છે, તેમ સ્વામી રામકૃષ્ણના દિવ્ય સંદેશ જગતે સ્વામી વિવેકાનંદ મારફત જાણ્યા.
સ્વામી વિવેકાનંદ પરમહંસના શિષ્ય કેવી રીતે થયા તે પણ એક રોમાંચક કથા છે. સ્વામી રામકૃષ્ણ લકત્તા નજીક દક્ષિણેશ્વરમાં રહેતા હતા ત્યારે તેમની ખ્યાતિ સાંભળી, સેંકડો સ્ત્રી-પુરુષો તેમનાં દર્શને જતાં. નવેમ્બર ૧૮૮૦ માં, એક ભજન મંડળીમાં, ૧૮ વર્ષની ઉંમરના નરેન્દ્ર એક ભજન ગાયું. રામકૃષ્ણ પરમહંસ હાજર હતા.. પરમહંસની વેધક દ્રષ્ટિએ આ યુવાનના અંતરતમ ઊંડાણનું માપ તરત કાઢી લીધું અને તેને દક્ષિણેશ્વર મળવા આવવા કહ્યું. કેટલાક દિવસ પછી નરેન્દ્ર કેટલાક મિત્રા સાથે મળવા ગયો. નરેન્દ્રના કંઠ બુલંદ અને ભાવવાહી હતા. પરમહંસે ભજન ગાવા કહ્યું અને નરેન્દ્ર ગાયું. પછી શું બન્યું તે સ્વામી વિવેકાનંદના શબ્દોમાં જ કહેવા જેવું છે :—
«
“મેં ગાયું પછી તેઓ ઊઠયા અને મારો હાથ પકડી - રાદી ઓસરી તરફ મને લઈ ગયા અને દ્વાર બંધ કર્યું. અમે બન્ને એકલા હતા. આશ્ચર્યથી હું તેમને નિહાળી રહ્યો અને તેમના મુખ ઉપર હર્ષનાં’ અશ્રુ વહી રહ્યાં હતાં. દીર્ઘ સમયથી મને ઓળખતા હોય તેમ મને તેઓ જોઈ રહ્યા અને મૃદુતાથી કહ્યું, “મારી પાસે આવવામાં આટલા બધા વિલંબ કેમ કર્યો? આટલા સમય મને રાહ કેમ જોવડાવી ? મારી આધ્યાત્મિક અનુભૂતિ સમજી શકે એવી વ્યકિતનાં અંતરમાં મારૂં હૃદય ઠાલવવા હું તલસી રહ્યો છું. તું નારાયણનો અવતાર છે. માનવજાતના દુ:ખ દૂર કરવા આ પૃથ્વી ઉપર તે જન્મ લીધા છે.” હું આત્મા થઈ ગયો. હું શું સાંભળું છું ? આ કાંઈ ગાંડપણ તો નથી ને ? હું વિશ્વનાથ દત્તના પુત્ર. આ મને શું કહે છે? ફરીથી આવવાનું મારી પાસેથી વચન લીધું અને તેમનાથી છૂટવા મેં વચન આપ્યું. મું." !
પછી તે વિવેકાનંદને આવા વિચિત્ર અનુભવ અનેક વખત થયો. બુદ્ધિ ના પાડે, હૃદય આકર્ષણ કરે; અનિચ્છાએ આવે, મુગ્ધ થાય. વળી શંકા-કુશંકામાં ડૂબી જાય, વળી આર્કાય. એક વખત પરમહંસને કહેતા સાંભળ્યા :
“ઈશ્વરના સાક્ષાત્કાર થઈ શકે છે. હું અત્યારે તારી સાથે
તા ૧-૨-૬૩
અને નરેન્દ્રના હ્રદયમાં આ અને આવાં અનેક વચનાએ ચોટ પકડી. પણ “ શિષ્યન્તેદું શાધિ માદ્ સ્વામ્ પ્રપન્નમૂ ” એ ભાવ જાગતાં પહેલાં, 'લગભગ પાંચ વર્ષ સુધી, એક પ્રકારના ગજ ગ્રાહ ચાલ્યો. બુદ્ધિવાદી નરેન્દ્રને ભક્તિની લાગણીવિવશતાના અણગમો હતો. શ્રદ્ધાથી કાંઈ પણ સ્વીકારવા તે તૈયાર ન હતા. He questioned everything. He never allowed his reason to abdicate. ---તે દરેક બાબત વિષે તર્ક કરતો રહ્યો. તેણે કદિ પાતાની બુદ્ધિને પદભ્રષ્ટ થવા ન દીધી. કૉલેજમાં તત્વજ્ઞાન, વિજ્ઞાન, ઈતિહાસ વગેરેના તે અભ્યાસ કરતો. પ્રખર બુદ્ધિશાળી હતા. તેજ સ્વભાવ, પ્રચંડ કાયા, ક્ષાત્ર લેાહી, દરેક રીતે પરમહંસ વિરોધી પ્રકૃતિ હતી. તેના અંતરમાં તમુલ યુદ્ધ હતું, કાંઈક સ્વપ્નાઓ તે સેવતા. કોઈ વખત લક્ષ્મી, કીતિ, અને સત્તાના શિખરે પહોંચવાની મહત્ત્વાકાંક્ષા તેનામાં જાગતી, તે બીજી વખત ભભૂત લગાવી, લંગોટ પહેરી, સંન્યાસી બનવાની ઈચ્છા થતી, અને બન્ને શક્ય છે તેમ લાગતું. અંતે બીજા સ્વપ્ને તેના અંતરને ઘેરી લીધું. પણ તેમ થતાં પહેલાં કાંઈક યાતનાઓ તેણે વેઠી.
જમીનદાર પિતાનો પુત્ર, તેની ૨૧ વર્ષની વયે, પિતાનું અવસાન થયું અને છ સાત જણના ભરણપોષણના બાજો તેના પર આવી પડયા. ઉંડાઉ પિતાએ લેણદારોને ભાર જ વારસામાં આપ્યા હતા. નોકરીની શોધમાં સફળતા ન મળી અને દુ:ખના ડુંગર માથે જ તૂટી પડયા. જીવનની કઠોર વાસ્તવિકતાનો અનુભવ થયો અને તે પોકારી ઊઠયા કે, “આ જીવનમાં નિર્બળ કે ગરીબ કે ત્યજાયેલાંઓ માટે કોઈ સ્થાન નથી.” ઈશ્વર ઉપરની શ્રાદ્ધા રહી નહીં અને “The world seemed to me the creation of a Devil * “દૂનિયા સેતાનનું નિર્માણ હોય એમ તેને લાગ્યું,” પણ તેના લખવા મુજબ "Ramkrishna was the only one who had unwavering faith in me. His unshakable confidence bound me "to' him forever. He alone knew the
meaning of love". --“રામકૃષ્ણ એક જ એવી વ્યક્તિ હતી કે, જેને મારામાં અવિચળ શ્રદ્ધા હતી. તેમના સુદઢ વિશ્વાસના પરિણામે હું તેમની સાથે સદાને માટે બંધાયો. પ્રેમતત્વનું રહસ્ય માત્ર તેઓ જ જાણતા હતા.” અને અંતે એ દિવસ આવ્યો કે, જ્યારે નરેન્દ્રના બધા સંશયાનું નિવારણ થયું. Suddenly it seemed as if the folds enveloping his soul were rent asunder and there was light. “ આત્માને આવરી રહેલા બધા પડદા એકાએક ચિરાઈ ગયા અને જ્ઞાનના સૂર્ય ઊગ્યો. પછી તે આત્માની મુકિતની તાલાવેલી જાગી અને નિર્વિકલ્પ સમાધિમાં પરબ્રહ્મ સાથે એક્સાન થવા તેના જીવ તલસી રહ્યો. પણ પરમહંસની આજ્ઞા થઈ કે, “તારે માત્ર તારો સ્વાર્થ અને તારી મુકિત શોધવાની નથી, તારે જગતનું કલ્યાણ કરવાનું છે” અને નરેન્દ્ર આ આજ્ઞા સ્વીકારી.
૧૫મી ઑગષ્ટ ૧૮૮૬ના દિને પરમહંસનું અવસાન થયું. પછી તેમના શિષ્યગણના નરેન્દ્ર સ્વાભાવિક રીતે જ નેતા થયા. શું
Page #25
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૨-૬૩
કરવું તે કોઈને સૂઝતું ન હતું. નિવૃત્તિમય જીવન સ્વીકારીને આત્મસાધના કરવાની ઘણાની ઈચ્છા હતી.
પ્રબુદ્ધ જીવન
૧૮૮૬ના ૨૫ મી ડિસેમ્બરની રાત્રે તાપણું કરી સૌ બેઠા હતા. વિવેકાનંદે જીસસ ક્રાઈસ્ટની જીવનકથા કહી અને પછી તેમણે જગતકલ્યાણ માટે પોતાનું જીવન સમર્પણ કરવા સૌને આદેશ આપ્યા. અને સૌએ સંન્યાસની પ્રતિજ્ઞા લીધી. પણ એ સંન્યાસ જુદા પ્રકારનો હતો. એ સંન્યાસ માત્ર આત્મસાધનામાં નિમગ્ન થવાના જ નહિ પણ માનવસેવાને સંન્યાસ હતા. It combined the ideal of contemplotion with the ideal of human service. તે સંન્યાસની કલ્પનામાં ધ્યાનના આદર્શ સાથે માનવસેવાના આદર્શના મેળ જોડવામાં આવ્યા હતા.
પણ આ પ્રતિજ્ઞાને આકાર આપતા બીજાં ૧૧ વર્ષ વહી ગયાં. તે પહેલાં વિવેકાનંદે ઘણું જાણવાનું હતું, ઘણું કરવાનું હતું. પરમહંસના અવસાન સમયે વિવેકાનંદની ઉંમર માત્ર ૨૩ વર્ષની
હતી. ભારતની ભૂમિ, તેની જનતા અને તેના આત્માના તેણે પરિચય કરવાનો હતો. આ માટે તેમણે પરિભ્રમણ આદર્યું, પાંચ વર્ષ સુધી આ મહાપરિવ્રાજક તિબેટથી કન્યાકુમારી સુધી ફરી વળ્યા, ભારતવર્ષની ભયંકર ગરીબાઈના અનુભવ કર્યો અને તેના આત્મા કકળી ઊઠયા. મારા દેશબાંધવા માટે હું શું કરું છું તે એક જ નાદ તેના અંતરને ચીરી રહ્યો. તેને એક વિચાર સ્ફ ુર્યો કે, પશ્ચિમમાં જઈ વેદાંતના સંદેશ તે પ્રજાને આપું અને તેની પાસેથી લક્ષ્મી લાવી ભારતની પ્રજાની ગરીબાઈ ઓછી કરૂં. અને તેમને એ તક મળી. શીકાગોમાં વિશ્વ ધર્મ પરિષદ થવાની છે તે સાંભળ્યું અને ત્યાં જવાનો તેમણે નિર્ણય કર્યો. આ સમયે નરેન્દ્ર મટી તે
સ્વામી વિવેકાનંદ થયા.
સ્વામી વિવેકાનંદે ૧૮૯૩ માં કરેલી. અમેરિકાની યાત્રા એક અદ્ ભુત પરાક્રમ હતું. તેમણે સાહસથી ઝંપલાવ્યું. વિશ્વ ધર્મ પરિપદ વિષે કોઈ ચોક્કસ માહિતી તેમને ન હતી. ક્યાં અને કયારે ભરાવાની છે તેની ખબર ન હતી. તેમાં કોને સ્થાન છે તે જાણતા ન હતા. તેમની પાસે કોઈ પરિચયપત્રા ન હતા. એક માત્ર ઈશ્ર્વરમાં શ્રદ્ધા રાખી પેાતાના આત્મવિશ્વાસથી ૩૦ વર્ષના આ સંન્યાસી ઉપડયા અને ફરતાં ફરતાં અઢી મહિને શિકાગો શહેરમાં । આવીને ઊભા રહ્યો. એની સમૃદ્ધિ અને દોડધામ આશ્ચર્યચકિત
થઈને તે જોઈ રહ્યો.
૧૯૧
નિધિ નહિ એવા આ યુવાન સંન્યાસી હતો અને શું થયું? રોમાં રોલાંના શબ્દોમાં કહ્યું. તે :
“The unknown of yesterday, the beggar, the man despised for his colour by a world, wherein the dregs of more than half a dozen of the peoples of the world meet, at first glance, was to impose his sovereign genius.” “દુનિયાના અરધા દેશોના લોકોના ઉતાર જ્યાં ભેગા થાય છે અને જ્યાં . કાળા રંગ સામે સૂગ છે એવા આ સ્થળમાં ગઈ કાલ સુધી જેને કોઈ જાણતું નહોતું, એક ભિક્ષુક, ચામડીના રંગના કારણે તિરસ્કૃત એવા આ માનવી પોતાની તેજસ્વી પ્રતિભા વડે પરિષદમાં એકઠા થયેલા લોકોને પ્રથમ દર્શને જ અભિભૂત કરવાના હતા, આંજી નાખવાનો હતો. ”
- માહિતી ખાતામાં ખબર કરી તો જાણ્યું કે પરિષદ ભરાવાને હજી બે મહિનાની વાર છે. વિશેષ જાણ્યું કે, પ્રતિનિધિઓનાં નામ નોંધાવાનો સમય વીતી ગયા છે, અને કોઈ સંસ્થા તરફથી માકલાયેલ ન હોય તેવી કોઈ વ્યક્તિ પ્રતિનિધિ થઈ શકે નહિ, પણ નિરાશ થાય એ વિવેકાનંદ નહિ, ભગવા ઝબ્બો, ફેંટો, અને તેમાં તેમના ભવ્ય દેહ સૌનું ધ્યાન ખેંચતો. બોસ્ટનમાં પ્રા॰ રાઈટ તેમને મળી ગયા. તેમણે સર્વ ધર્મ પરિષદમાં વિવેકાનંદની હાજરી માટે વ્યવસ્થા કરી. બાસ્ટનથી શિકાગોની ટિકિટ કઢાવી આપી. ટૂ ઈન મોડી પહોંચી. અને શિરનામું ગુમાઈ ગયું હતું. ક્યાં જવું તેની ખબર ન હતી. કોઈ માર્ગ બતાવે નહિ. રાત્રે સ્ટેશન પર પડી રહ્યા સવારે ઊઠયા શહેરમાં ભમ્યા પણ કોઈ મદદ કરે નહિ, અને થાકેલા રસ્તા પર બેસી ગયા. પણ ઈશ્વરના સંકેત હતા જ કે આ સંન્યાસીએ વિશ્વ ધર્મ પરિષદમાં જવું. એક ભલી બાઈ મળી. તેણે તેમને ઘરમાં બાલાવ્યા. ત્યાં સ્નાન કર્યું અને છેવટે પરિષદમાં તેઓ હાજર થયા. જુદા જુદા ધર્મના પ્રતિનિધિઓ વચ્ચે સ્થાન લીધું, ભારતમાંથી બ્રહ્મોસમાજના પ્રતાપચંદ મઝુમદાર હતા, થીઓસેફિસ્ટ ચક્રવર્તી હતા, બુદ્ધ ધર્મના ધરમપાલ હતા, જૈન ધર્મના વીરચંદ રાઘવજી ગાંધી હતા અને એ બધાની વચ્ચે, કોઈના પ્રતિ
આવી મહાન પરિષદ સમક્ષ પ્રથમવાર તેને બોલવાનું હતું. અંતરમાં ખળભળાટ હતા, એક પછી એક પ્રતિનિધિ ઊઠી, પેાતાની ઓળખાણ આપે અને વિદ્રતાભર્યું ભાષણ કરે. આમ લગભગ આખો દિવસ વીતી ગયો. અને અંતે આ સંન્યાસી ઊઠ્યા. તેણે કોઈ તૈયારી કરી ન હતી. કોઈ ભાષણ લખ્યું ન હતું. પણ-Hardly had he pronounced the very simple opening words “Sisters & Brothers of America" the hundreds arose in their seats and applanded. “અમેરિકાના ભાઈઓ અને બહેના” એટલા જ શબ્દ તેણે ઉચ્ચાર્યા કે તરત જ સેંકડો સભાજનો પોતાની બેઠક ઉપરથી ઊભા થઈ ગયા અને તેને વધાવી લીધા. અને પછી ધોધ વહ્યો એની વાણીના, એના અંતરાત્માના નાદન. His speech was a tongue of flame —તેની વાણીમાં આગ ભરી હતી. દરેક પ્રતિનિધિ પાંડિત્યભર્યું ભાષણ કરે. પોતાના ધર્મ શ્રેષ્ઠ છે, તે ધર્મ મારફત જ મેાક્ષ મળે, પોતાના ઈશ્વર જ મનુષ્યના ઉદ્ધાર કરે છે એમ પુરવાર કરવા પ્રયત્ન કરે. આ સંન્યાસીએ બુલંદ અવાજે પાકાર્યું કે ઈશ્વરને પહોંચવાના ઘણા માર્ગો છે. અને દરેક માર્ગ ઈશ્વરના દરબારમાં લઈ જાય છે. વિશ્વધર્મ પરિષદમાં સાચા વિશ્વધર્મના માનવધર્મના—સંદેશ આ એક પ્રતિનિધિએ આપ્યો. અને પરિષદ સાર્થક કરી. પછી તો તેમણે પરિષદમાં અને પરિષદના વિવિધ વિભાગામાં ૮-૧૦ બીજાં વ્યાખ્યાનો હિંદુ ધર્મ, વેદાંત, વગેરે વિષયો ઉપર આપી સૌને મંત્રમુગ્ધ કર્યાં. જનતા જે ભાષા સમજે તે ભાષામાં ધર્મના સાચા સંદેશ ભારતના આ પ્રતિનિધિએ અમેરિકાને આપ્યો. ક
પરિષદની પૂર્ણાહુતિ પછી અમેરિકામાં એ લગભગ બે વર્ષ રહ્યા. રાજયોગ, કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, વેદાંત, હિંદુધર્મ વગેરે વિષયો ઉપર વ્યાખ્યાનો આપ્યાં. વૉલ્ટ વ્હીટમેન, ઈમર્સન અને થારાના અમેરિકામાં પૂર્વનો આ સંદેશ ઝીલવા કેટલાક સાચા જિજ્ઞાસુ જીવા હતાં, તેમ કેટલાક કુતૂહલથી આકર્ષાયેલા પણ હતા. રાજયોગથી શરીરસૌન્દર્ય વધે છે તેમ જાણી સૌન્દર્ય ધામોની કેટલીક સુંદરીઓ પણ રાજ્યોગની અભ્યાસી થવા તૈયાર થઈ. આવા દંભ પ્રત્યે વિવેકાનંદના રોષ ઊતયાં. પછી યુરોપમાં ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની વગેરે સ્થળોએ પ્રવાસ કરી ત્યાં મેક્સમુલર, ડોયસન જેવા પૌર્વાત્ય વિદ્વાનોને મળ્યા, તેમજ વેદાંત અને તત્ત્વજ્ઞાન ઉપર વ્યાખ્યાના આપ્યા. ચાર વર્ષના પ્રવાસ પૂરો કરી, સ્વામીજી સ્વદેશ પાછા ફર્યા ત્યારે તેમના દેશબાંધવાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. ગુરુભાઈએ મળ્યા અને ભવિષ્યના કાર્યની વિચારણા કરી. ૧૮૯૭ના મે માસમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. બે વર્ષ પછી ફરીથી લગભગ દોઢ વર્ષ યૂરોપના પ્રવાસ કર્યો. શારીરિક શકિતનો જે અસ્ખલિત વ્યયય કર્યો હતો તેથી શરીર ભાંગ્યું અને ફરીથી તેમનામાં શાંતિની
A CORTES
Page #26
--------------------------------------------------------------------------
________________
miss wastewati
patel digit ane lad
૧૯૨
ઝંખના જાગી વિવેકાનંદ પેાકારી ઊઠયા—“Pray for me that my work stops for ever, and my whole soul be absorbed in the Mother.” મારા માટે પ્રાર્થના કરો કે મારૂ ક્રમ હંમેશને માટે સમાપ્ત થાય, અને મારો અત્મા માતામાં સમાઈ જાય.” દેશ પાછા ફર્યા પછી પણ સતત કામમાં રોકાયા અને મિશનનું કામ અને ગુરુભાઈઓને માર્ગદર્શન આપતા રહ્યા. ૪ થી જુલાઈ, ૧૯૦૨ ને દિવસે, પ્રફલ્લ ચિત્તે ઊઠયા, ત્રણ કલાક ધ્યાન ધર્યું. દિવસનું કાર્ય કર્યું. સાંજે સાત વાગે, આરતી સમયે, ફરીથી સમાધિમાં બેઠા, અને એક ક્લાકને અંતે, દીર્ધશ્વાસ લઈ, ૩૯ વર્ષની વયે, પેાતાનું જીવનકાર્ય પૂરું કરી,ચિર શતિમાં ' પામ્યા. સ્વામી વિવેકાનંદે ભારત વર્ષને અને જગતને સંદેશ આપ્યો તે શું હતા ? ટૂંકમાં, એમના પોતાના શબ્દોમાંજ એ રજુ કરીશ, તેમણે કહ્યું છે “ મારો આદર્શ હું થોડાં જ શબ્દોમાં રજુ કરી શકું છું. માનવ માત્રને એના દિવ્ય સ્વરૂપનું ભાન કરાવવું અને જીવનની પ્રત્યેક ક્રિયામાં એ સ્વરૂપને મૂર્ત કરાવતા રહેવું. મુકિતની મને કોઈ ઝંખના નથી. શાંત ઝરણાની જેમ લાકહિતાર્થે કામ કરતાં કરતાં અગર હજાર વાર જન્મ લેવા પડેતા ભલે લેવા પડે. એ જ છે. મારો ધર્મ. મરીશ ત્યાં લગી હું અવિરત કામ કરતો રહીશ. અને મૃત્યુ પછી પણ જગહિતાર્થે પ્રવૃત્ત રહીશ.” માનવીનું અંતિમ ધ્યેય, સર્વ ધર્મના છેડો તો એક જ છે—પરમાત્મા સાથેનું તાદાત્મ્ય, દિવ્યૂ તત્ત્વ કે જે દરેક માનવીની અસલ પ્રકૃતિ છે તેની સાથેનો સુભગ સમાગમ. જનસમાજમાંથી એક વાર ધર્મ ખસેડી લઈએ તો પછી રહેશે શું? રાની પશુઓથી ભરેલું . જંગલ જ રહેશે. ઈન્દ્રિય સુખ એ જનસામાજનું ધ્યેય નથી. જીવનનું ધ્યેય છે જ્ઞાન પણ આ ધ્યેય સિદ્ધ કેમ થાય? નિવૃત્તિમય જીવનથી ? સ્વામી વિવેકાનંદે કહ્યું, “ઈશ્ર્વરની ઉપાસના, જનકલ્યાણના કાર્યોથી થઈ શકે છે. ઈશ્વરની ખોજમાં તમારે કર્યાં જવું છે? જે દીન છે; દરિદ્ર છે, જે અપંગ છે તે સહુ ભગવાન નથી શું ? મારો ઈશ્વર એ છે જે દુષ્ટોમાં છે, જે કંગાળોમાં છે, જે સર્વ જાતિઓના અને પ્રાણીમાત્રના દરિદ્રામાં રહેલા છે—એ જ મારો આરાધ્ય દેવ છે.” સ્વામી વિવેકાનંદ મહાન કર્મયોગી હતા. તેમણે સ ંન્યાસધર્મ ને નવું સ્વરૂપ આપ્યું અને સંન્યાસ મારફત જનકલ્યાણના માર્ગ બતાવ્યો. અપરિગ્રહ અને બ્રહ્મચર્યનાં વ્રતાને સ્વીકારી જ્ઞાન અને માનવસેવામાં અવિરત જીવન સમર્પણ કરતા શિક્ષિત સંન્યાસીના નવા વર્ગ તેમણે ભારતને આપ્યો.
પ્રબુદ્ધ જીવન
તેમના બીજો સંદેશ છે સર્વ ધર્મ સમભાવના. આ જગતમાં ધર્મને નામે ઘણા કલહો થયા છે. પોતાના ધર્મ જ સાચા અને એ જ મુકિતનો માર્ગ છે એવા હઠાગ્રહ અને ઝનૂન ધર્મને લજવે છે. તે ધર્મ નહિ પણ પંથ છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસે પોતાના દેહમાં સર્વ ધર્મના સાક્ષાત્કાર કર્યો. અને તેમના વારસા વિવેકાનંદે જાળવી રાખ્યો.
સ્વામીજી પરંમ દેશભકત હતા અને ભારતના ઉદ્ધાર માટે તેમણે ભગીરથ પુરુષાર્થ સેવ્યો છે. વિદેશથી પાછા ફર્યા ત્યારે તેમણે કહ્યું “ભારત છોડીને હું પરદેશ ગયો ત્યારે આ ભૂમિ માટે મને પ્રેમ હતા, અને હવે જયારે અર્ધા જગતના પ્રવાસેથી પાછા ફર્યો છું ત્યારે ભારતની ધૂળ પણ મારે મન પવિત્ર છે.” આમ છતાં પણ રાજકારણથી સ્વામીજી હ ંમેશા દૂર રહ્યા હતા.
દરેક પ્રકારની નિર્બળતા - શારીરિક, માનસિક, બૌદ્રિક અને આધ્યાત્મિક તેના સ્વામીજી કટ્ટર વિરોધી હતા. તેમણે કહ્યું છે, નાસ્તિક તે છે કે જેને પેાતાનામાં વિશ્વાસ નથી. ઈશ્વરને ન માને તે નાસ્તિક તે વાત હવે જાની થઈ. નવા ધર્મ શીખવે છે કે પોતાની જાતમાં જેને વિશ્વાસ નથી તે જ નાસ્તિક છે." એમના સંદેશ એક જ વાક્યમાં કહેવા હોય તા:
: “ઉત્તિષ્ઠિત, જાગ્રત, પ્રાપ્યવરાન નિબોધત;”
ચીમનલાલ ચકુભાઈ શાહ
તા. ૧-૨-૬૩
આપણા જીવનમાં હિમાલયનુ` સ્થાન સ્વામી પ્રણવતીના પરિચય
આ વિષય ઉપર તા. ૧૮–૧~~’૬૩, શુક્રવારના રોજ સ્વામી પ્રણવતીર્થનું શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. સ્વામીજીના પરિચય આપતાં સંઘના મંત્રી શ્રી પરમાનંદ કુંવરજી કાપડિઆએ જણાવ્યું કે, “ આજથી સવા વર્ષ પહેલાં સ્વામીજીનું લખેલું ‘ઉત્તરાપથ ’ નામનું એક પુસ્તક મારા વાંચવામાં આવ્યું. આ પુસ્તકમાંં બદ્રીનાથ, કેદારનાથ તેમજ ગંગાતરી તથા જન્માતરી એ હિમાલયનાં ચાર પ્રસિદ્ધ તીર્થોની સ્વામીજીએ કરેલી યાત્રાનું વર્ણન હતું. હિમાલય વિષે મારા મનમાં હંમેશાં એક પ્રકારનું કુતુ હલ રહ્યું છે, તેથી જ્યારે પણ તે પ્રદેશનાં વર્ણના વાંચવાનું બને છે ત્યારે ચિત્ત ઊંડો આનંદ અને પ્રસન્નતા અનુભવે છે. ઉપરનું પુસ્તક વાંચતાં લેખકનો પરિચય સાધવાનું મને મન થયું અને એ પરિચય પહેલાં પત્રવ્યવહાર દ્રારા સધાયો અને પછી તો ગયા જાન્યુઆરી માસમાં તેઓ અહિં આવ્યા ત્યારે તેમના પ્રત્યક્ષ પરિચયમાં આવવાનું બન્યું. તેમની સાથે વાત કરતાં માલુમ પડયું કે, તેમનાથી હું સાવ અપરિચિત નહોતો. આગળના વર્ષો દરમિયાન તેમને બે ત્રણ વાર મળવાનું બન્યું હતું. તેમની આજે ૬૬ વર્ષની ઉમ્મર છે. તેમને કાલેજ શિક્ષણ વડોદરામાં પ્રાપ્ત થયેલું. ૨૯ વર્ષની ઉમ્મરે તેઓ બર્મા-રંગુન ગયેલા ત્યાં તેઓ એક યા બીજા સામયિકના સંપાદન સાથે જોડાયેલા હતા. તેઓ તે વખતે ‘રમેશ રંગનાથ ધારેખાન 'ના નામથી ઓળખાતા હતા. રંગુન મેઈલ ત્યાંનું બહુ જાણીતું છાપું હતું. તેનું સંપાદનકાર્ય સ્વીકારીને પણ તેમણે કેટલાક સમય કામ કર્યું હતું. આ ઉપરાંત તેમના તરફ્થી જુદા જુદા વિષય ઉપર લખાયેલાં પુસ્તકો પણ પ્રગટ થઈ રહ્યાં હતાં. આમ સામયિક તેમ જ સાહિત્ય પ્રવૃત્તિ પાછળ તેમણે રંગુનમાં ૧૫ વર્ષ ગાળેલાં, ત્યાર બાદ તેઓ ભારત ખાતે પાછા ફર્યા અને વડોદરા સરકારના સમાચારખાતાના અધિકારી તરીકે તેમણે કામ કર્યું, ૧૯૪૮માં તેમણે સંન્યાસ ધારણ કર્યો. અને ત્યારથી તેઓ સ્વામી પ્રણવતીર્થ 'ના નામથી ઓળખાવા લાગ્યા. હાલ કેટલાએક સમયથી તેઓ માઉંટ આબુ ખાતે રહે છે. તેમની લેખનપ્રવૃત્તિ ચાલુ જ છે. વર્ષમાં મુંબઈ બે વાર આવે છે અને પોષ મહિના તથા શ્રાવણ મહિનો મુંબઈમાં ગાળે છે. બ્રહ્મદેશ, ભ્રમણ, વૃત્ત, વિવેચન, ઉત્તરાપથ, દક્ષિણ કૈલાસ (લંકા) દર્શન, કહેવત કથાનકો, વેદાંત સંજ્ઞાર્થ સંગ્રહ કોશ, સાધના, ઝાંખી, Immortality, Says Yagnavalkya અને - આ ઉપરાંત કેટલીક નવલકથાઓ અને વાર્તાસંગ્રહો તેમના તરફથી પ્રગટ કરવામાં આવેલ છે. આમ અનેક ક્ષેત્રને સ્પર્શતી તેમની વર્ષોથી અખંડપણે ચાલી રહેલી સાહિત્યપ્રવૃત્તિ છે. તાજેતરમાં તેમનું લખેલું ‘કૈલાસ’ નામનું પુસ્તક છપાઈ રહ્યું છે. આ રીતે તેઓ એક મોટા સાહિત્યકાર તે છે જ, પણ એ ઉપરાંત ધર્મશાસ્ત્રોના તેઓ ઊંડા અભ્યાસી છે અને પુરાતત્વ સંશાધનમાં પણ તેઓ ઊંડો રસ ધરાવે છે. આવી એક વિશેષ વ્યકિતને સંઘ તરફથી આવકારતાં મને ખૂબ આનંદ થાય છે. તેઓ અહીં પંદર વીસ દિવસથી આવ્યા છે. આ તકનો લાભ લઈને સંઘના સભ્યોને તેમને લાભ મળે એ હેતુથી તેમનું વ્યાખ્યાન રાખવા મેં તેમને વિનંતિ કરી. એ વિનંતિના સ્વીકારના પરિણામે તેઓ આજે અહીં આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, આ માટે તેમના આભાર માનીએ, તેમને આજના વિષય ઉપર વ્યાખ્યાન આપવા હું વિનંતિ કરૂં છું. ”
ત્યાર બાદ સ્વામીજીએ ‘આપણા જીવનમાં હિમાલયનું સ્થાન’ એ વિષય ઉપર લગભગ સવા કલાક સુધી ધારાવાહી પ્રવચન કર્યું અને અનેક માહિતીઓથી ભરેલા અને હિમાલયના ગૌરવ વિષે શ્રોાતાઓને સભાન બનાવતા વ્યાખ્યાન વડે માતા ભાઈ બહેનાને અત્યંત પ્રભાવિત કર્યા. આ પ્રવચનને સંક્ષેપમાં સમાવિષ્ટ કરતી નોંધ સ્વામીજીએ લખી મેાકલવાનું કબૂલ કર્યું છે. તેથી તેની વિગત અહીં આપવામાં આવતી નથી.
છેવટે સંઘના અન્ય મંત્રી શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહે સ્વામીજીનાં આભાર માન્યો અને સભા વિસર્જન કરવામાં આવી.
Page #27
--------------------------------------------------------------------------
________________
el: 1-2-73
શુદ્ધ જીવન
મુકેત
જીવનના માર્ગે
(પ્રબુદ્ધ જીવન’ના વાચકોને યાદ હશે કે, શ્રીમતી વિમલા ઠકારના ત્રણ લેખા પ્રબુદ્ધ જીવનના તા. ૧-૫-૬૨ થી તા. ૧-૬-૬૨ સુધીના અંકોમાં ક્રમસર પ્રગટ કરવામાં આવ્યા હતા અને એ વર્ષોજીનાં ભૂદાન કાર્યકરના જીવનમાં કેમ પલટો આવ્યો હતો, જેના પરિણામે તેઓ ભૂદાન પ્રવૃત્તિથી છુટાં થયાં હતાં અને તેમણે મુકત જીવનના માગે પદાર્પણ કર્યું હતું—આ તેમના જીવનની એક મહત્ત્વની ઘટનાના અને તે પાછળ શ્રી જે. કૃષ્ણમૂર્તિની વિશિષ્ટ વિચારણાથી પ્રભાવિત એવી તેમની વિચારક્રાન્તિના તે લેખા દ્વારા ‘પ્રબુદ્ધ જીવન’ના વાચકોને ખ્યાલ આપવામાં આવ્યો હતો. તે વાંચીને, પછી તેમનું શું થયું, તેમણે શું કર્યું વગેરે બાબતે અંગે પ્રબુદ્ધ જીવનના વાચકો જરૂર જિજ્ઞાસા - કુતુહલ - અનુભવતા હશે. આ જિજ્ઞાસા અમુક અંશેતૃપ્ત થાય એ હેતુથી તેમના તરફથી હીલવર્સમ, હોલાન્ડથી અંગ્રેજીમાં લખેલા તા. ૧-૧-૬૩ ના એક પત્ર આવ્યો છે. તેમાંના ઉપયોગી ભાગના નીચે અનુવાદ આપવામાં આવે છે. અહિં જણાવતાં આનંદ થાય છે કે, એ લેખા પ્રગટ થયા ત્યારબાદ જૂન માસમાં તેઓ યુરોપ ગયાં હતાં અને ત્યાંથી ગત જાન્યુઆરી માસની ૨૭મી તારીખે તેઓ સુખરૂપ મુંબઈ ખાતે પાછા ફર્યા છે અને હવેથી તેઓ કાશી છેડીને માઉન્ટ આબુમાં સ્થાયીપણે રહેવા ધારે છે. તેમની સાથે સંપર્ક સાધવામાં જેમને રસ હોય તેઓ ‘શિવ કોઠી, માઉન્ટ આબુ રાજસ્થાન', એ સરનામે તેમની સાથે પત્રવ્યવહાર કરી શકે છે. પરમાનંદ)
જીવન કેવુ વહી રહ્યું છે?
......જીવન કોઈ વિચિત્ર માર્ગે વહી રહ્યું છે. ૧૯૬૨ ની સાલ પુરી થઈ છે. ૧૯૬૨ ના જાન્યુઆરીમાં હું કાશીમાં હતી. ફેબ્રુઆરીમાં મારા માતાપિતા તથા પુરાણા મિત્રાને મળવા માટે હું મધ્યપ્રદેશમાં ગઈ હતી. માર્ચમાં ગાવા ખાતે હું પ્રવાસ કરી રહી હતી. એપ્રિલ માસમાં હું વિનોબાજી સાથે આસામમાં હતી. મેં માસ દરમિયાન આસામમાં જ રહીને એ બાજુના સીમાપ્રદેશોમાં હું ફરી રહી હતી. જુનમાં હું કાશી પાછી આવી અને ત્યાંથી મુંબઈ આવી. જાન માસની ૨૪ મી તારીખે ત્રણ માસ ગાળવાના ઈરાદાથી હું યુરોપ તરફ વિદાય થઈ.
જુલાઈની ૯ મી તારીખે હું ઝુરીચ પહોંચી. એ વખતે ઈન્ફલુએન્ઝાના આક્રમણથી હું પરેશાન થઈ રહી હતી. એ કારણે લગભગ અઠવાડિયું મારે બીછાનામાં સુઈ રહેવું પડ્યું. આ સાત દિવસ દરમિયાન કાંઈક ન સમજાય - ન કલ્પનામાં આવે—એવું બનવા લાગ્યું. મેં કાવ્યો લખવાની શરૂઆત કરી. ખરૂ કહું તો આ પ્રવૃત્તિ મેં સભાનપૂર્વક શરૂ નહોતી કરી. કાવ્યપંકિતઓ અદમ્ય એવા આવેગથી મારી અંદર સ્કુરાયમાન થવા લાગી હતી. ૧૬ મી જુલાઈએ મેં “Fountain of Life' એ શિર્ષક કાવ્ય લખ્યું. પછી લગભગ હંમેશાં એક એક કાવ્યનું નિર્માણ થતું રહ્યું. ૨૫મી જુલાઈએ, જયારે હું સાનન પહોંચી ત્યારે સાત કાવ્યો લખાઈ ચૂક્યાં હતાં.
હાલાંડ અને સ્વીટ્ઝરલેન્ડથી આવેલા કેટલાક મિત્રા સાથે સાનન ખાતે હું એક ઝુંપડીમાં રહેતી હતી. મને કાવ્યો લખતી જોઈને તેમણે મારાં કાવ્યો વાંચી સંભળાવવા મને વિનંતિ કરી. તેમને મારા કાવ્યો ખૂબ ગમ્યાં, જેથી મને પણ આનંદ થયો. સાનનમાં એક મહિના રહી તે દરમિયાન ઘણાં વધારે કાવ્યો લખાયાં. હાલાંડ અને સ્વીટ્ઝરલેન્ડથી આવેલા મારા મિત્રોએ એક પુસ્તિકાના આકારમાં મારાં કેટલાક કાવ્યો પ્રગટ કરવાના નિર્ણય કર્યો.
ઈંગ્લાંડ, નાવે, જર્મની અને હોલાન્ડના મિત્રોએ મારા માટે વ્યાખ્યાનસભાઓ ગોઠવવાનો વિચાર કર્યો, અને મને ભાવભર્યું નિમંત્રણા મોકલ્યાં. આથી મને ભારે આશ્ચર્ય થયું. આ રીતે યુરોપ ખાતે મારો નિવાસ લંબાય.
મેં ઈંગ્લાંડમાં છ અઠવાડિયાં, નવે માં બે અઠવાડિયા, જર્મનીમાં દશ દિવસ અને હાલાંડમાં ત્રણ અઠવાડિયાં ગાળ્યાં. આમ બધું થઈને મેં ૨૫ સભાઓમાં ભાષણા કર્યા. આ વાર્તાલાપોને સારો આવકાર મળ્યો... ચર્ચાઓ પણ સારા પ્રમાણમાં રસમય બની. આ પ્રવૃત્તિના પૂરો ખ્યાલ આપવા માટે મને સાંભળવા આવતા શ્રોતાવર્ગને હું ત્રણ વિભાગમાં વહેંચવા છચ્છું :
(૧) આ સભાઓમાં ભાગ લેતું એક મંડળ કેટલાક યુવાનોનું • હતું. મને તેઓ ખૂબ ધ્યાનથી સાંભળતા હતા. તેઓ અનેક શંકાઓ સાથે આવ્યા હતા. હું જે કાંઈ કહું તેને પડકારવાના મનેાભાવપૂર્વક તેઓ આવ્યા હતા. સભા પૂરી થવાના સમયે કાં તો ત્યાં
આવવા બદલ તેઓ સંતોષ અનુભવતા હતા અથવા તે મારી સામે તેઓ ટકી ન શકયા એ બદલ દુ:ખ તથા અકળામણ અનુભવી રહ્યા હતા. હું જીવનને સીધા સ્પર્શ કરતા મારા પોતાના વિચારો રજુ કરી રહી હતી. અહિં શાસ્ત્રીય દલીલો અને વિચારસરણીઓ અપ્રસ્તુત બની જતી હતી. કેટલાક મને વ્યક્તિગત રીતે મળવા આવ્યા હતા અને મારી સાથે તેમણે અંગત રીતે ચર્ચા કરી હતી. આ મુલાકાતથી મને ખૂબ લાભ થયા હતા.
(૨) બીજું મંડળ કહેવાતા ધાર્મિક અને અધ્યાત્મલક્ષી લોકોનું હતું. પૂર્વથી આવેલા કોઈ નવા પયગંબરને કે કોઈ નવા તારણહારને મળવાની આશાથી તેઓ આવ્યા હતા. તેઓ મારા વિષે નિરાશ થયા હતા, જે તદન સ્વાભાવિક હતું. તેમણે મારી સામે સર્વપૂરાણા પયગંબરો અને તેમના નામ સાથે જોડાયેલા ધર્મશાસ્ત્રો રજુ કર્યા હતા. તેમના સવાલાએ અને તેમની સાથે થયેલી ચર્ચાઓએ મારા દિલને ગમગીન બનાવી દીધું હતું.
(૩) ત્રીજું મંડળ કૃષ્ણમૂર્તિના પ્રશંસકોનું હતું. તેઓ તેમને ૧૯૨૦ ની સાલથી જાણતા હતા. તેઓ પણ મને પડકારવાના આશયથી આવ્યા હતા. બીજું કોઈ સત્યને શી રીતે પ્રાપ્ત કરી શકે? આના અધિકારી તે માત્ર કૃષ્ણમૂર્તિ જ હોઈ શકે. તેમનું કહેવું હતું કે, “અમે તમારા વિષે કશું સાંભળ્યું નથી. અમે તમને કદિ જોયા નથી. તમે કૃષ્ણમૂર્તિના અનુયાયી છે? તમે તેમની મશાલ ઉપાડીને આવ્યા છે? અથવા તો તેમણે નીમેલા તમે તેમના વારસદાર છે?” પૂરી નમ્રતાપૂર્વક મારે આવા લોકોને જણાવવું પડતું કે, આવા કોઈ અધિકારના મારા દાવા નથી. જીવતા કે ન જીવતા એવા કોઈ પણ પયગંબર કે ગુરૂના ઉપદેશ સમાવવાને કે પ્રચારવાના મારો કોઈ હેતુ નથી. પણ હું તો માત્ર, જીવન તત્ત્વને જે રીતે .હું સમજું છું તે રીતે તમને સમજાવવાના આશયથી તમારી સમક્ષ ઉપસ્થિત થઈ છું.
કેટલાકે મને ખૂબ ધ્યાનપૂર્વક સાંભળી; કેટલાકે મનમાં ને મનમાં મારી હાંસી કરી; કેટલાકે ભાર દઈને જણાવ્યું કે, હું કૃષ્ણમૂર્તિની જ અનુયાયી અને સંદેશવાહક છું.
વાર્તાલાપ અને મુલાકાતો ઉપરાંત અહિં નહિ ચાલી રહેલા મારા પરિભ્રમણના દિવસો દરમિયાન કેટલાંક કાવ્યો રચાયાં હતાં. કેટલાક મિત્રોની મદદથી એક નાના સરખા કાવ્યસંગ્રહ પ્રગટ કરવાના મેં નિર્ણય કર્યો અને એ રીતે“The Eloquent Ecstasy' પ્રકાશિત થયું છે. હું ગદ્યમાં એક પુસ્તક લખી રહી છું. મારા પ્રવાસ દરમિયાન માત્ર થોડાંક પ્રકરણો હું લખી શકી છું. ભારત પાછી ફરૂં ત્યાર બાદ તે પુરૂ કરવાનું રહેશે.
મે. હવે કાશીથી માઉન્ટ આબુમાં સ્થિર થવાના નિર્ણય કર્યો છે અને ત્યાં શાંન્તિમય જીવન ગુજારવાની હું આશા રાખું છું. આ માટે અહિંથી થોડા સમયમાં ભારત આવી પહોંચવા ધારૂ છું.
વિમલા ઠકાર
»
appea
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૪
પ્રબુદ્ધ જીવન .
તા ૧૩ :
* * * *
- - —
-- -
-
-
-
-
-
ભારતની આંતરબાહ્ય પરિસ્થિતિનું આકલન . (બહેન વિમલા ઠકારે એ જ પત્રમાં આગળ ચાલતાં ભારતની આંતરબાહ્ય રાજકરણી પરિસ્થિતિનું નીચે મુજબ આકલન કર્યું છે.)
. ૧૯૬૨ ના જનમાં, મેં ભારત છોડયું ત્યારની અને આજની ' આમ હોવાથી ચીન-ભારત વચ્ચેનો સંઘર્ષ એ આંતરરાષ્ટ્રીય ભારતીય પરિસ્થિતિમાં ઘૉ કરક પડ્યો છે. આ છ મહિનામાં ઘણાં ક્ષેત્રે એક અસાધારણ મહત્ત્વની ઘટના બની છે. તેણે ચીન અને મહત્ત્વના ફેરફાર બનવા પામ્યા છે. ચીનના આક્રમણ સાથે શાંતિ રશિયા વચ્ચે ચાલી રહેલા અણબનાવને વધારે ઉગ્ર બનાવ્યું છે.. મણ સહઅસ્તિત્વની અને તટસ્થતાની નીતિને અંત આવ્યો છે. તેને લીધે યુરોપના અને એશિયાના સામ્યવાદી વચ્ચે દશા અંતર ખૂબ ભારતને લડવાની ફરજ પડી છે અને આખી દુનિયા જાણીને ચકિત વધ્યું છે, અને તેણે સુલેહશાંતિની ચાહક ભારતીય પ્રજાને લશ્કરી થઈ છે કે, ભારત આવા યુદ્ધ માટે બિલકુલ તૈયાર નહોતું. ભારતના તાકાત અને પ્રભુતાની પુજા કરતું બનાવ્યું છે, સૈન્યને તત્કાળ હાર ખાઈને પાછા ફરવું પડયું તે યુદ્ધસામગ્રી, બીજી જરૂરી વસ્તુઓને પૂરવઠો અને જરૂરી સડકોને અભાવ–આ
પશ્ચિમમાં, કબાની કટોકટી એ પણ એટલા જ “અસાધારણ મરણને લીધે બનવા પામ્યું છે. એક શાંતિચાહક દેશ તરીકે ભારતે
| મહત્ત્વની ઘટના બની છે. યુનાઈટેડ સ્ટેટ્સ અને સોવિયેટ રશિયાએ રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે ઊભા થતા સંઘર્ષોને શાંતિમય નિકાલ વડે અંત
'*Brinkmanship'ને-યુદ્ધની કટોકટી સુધી દુનિયાને લઈ જવી, લાવવાની નીતિ ધારણ કરી હતી,
પણ યુદ્ધ થવા ન દેવું—આ પ્રકારની જે વ્યુહરચના ચાલે છે
તેને એક પ્રયોગ કરી બતાવ્યો છે. ઓક્ટોબર માસ દરમિયાન આખી * આવા દેશને પિતાને જ યુદ્ધને સામને કરવાને વખતે
દુનિયા આણવિક યુદ્ધના’ ઝંઝાવાતમાં ફેંકાઈ જવાની અણી ઉપર આવ્યું છે, જે તેને પોતાના મિત્રો પાસેથી મદદ મેળવવાની ફરજ
આવીને ઊભી હતી. એ કટોકટી ટાળી શકાઈ, પણ તે પાછળની પડી છે અને તેને લશ્કરી મદદ મળી છે પણ ખરી. આ બધું ચાલું સમસ્યા હજુ સંતોષકારક ઉકેલની અપેક્ષા રાખી રહી છે. પરિસ્થિતિની કાયાપલટ. જેવું બન્યું છે. '
- ચીની આક્રમણ દ્વારા એક બીજી ચકિત કરે એવી બાબત મુબાની કટોકટીએ એ પુરવાર કર્યું છે કે, રશિયા 'આંતરઆગળ આવી છે. ગાંધીવાદી આંદોલન સમગ્ર પ્રતિકારને બીજો
રાષ્ટ્રીય પ્રશ્નોને શાંતિમય ઉકેલ લાવવા ઈંતેજાર છે અથવા બીજી કોઈ અહિંસક વિકલ્પ રજૂ કરી શક નથી. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રીતે કહીએ તો વિશ્વયુદ્ધનું જોખમ ખેડવાને તે બિલકુલ ચાહતું નથી. અહિંસાના તત્ત્વને લાગુ પાડવાની તેમણે ઘણી વાત કરી હતી, રશિયાની આવી નીતિએ રશિયા અને યુગોસ્લાવીઆને એકમેકની પણ ભારતની પ્રજાને તેઓ અહિંસક પ્રતિકાર માટે તૈયાર કરી શક્યા નથી.
ઘણા નજીક આધ્યા છે. ટીટોએ રશિઆને આપેલી મુલાકાત અને ... આ રીતે નવેમ્બર, અને ડિસેમ્બર એ બે મહિનાઓ દરમિયાન સમગ્ર ભારતનું વાતાવરણ યુદ્ધવાદની અનુમોદના વડે ગાજી ઊઠયું
કુવે ટીટેનું કરેલું આટલા બધા ઉમળકા, ભર્યું આતિથ્ય—આ હતું, સંકુલિત બની બેઠું હતું. સર્વ સેવા સંઘે પણ વાર્ષિક સંમે
બન્નેએ દુનિયાની સામ્યવાદી હીલચાલને એક નવો આકાર–નવું લનના નિવેદનમાં લોકોની એકતા (જી ને વખાણ કર્યા હતાં, ભારત વલણ–આપ્યું છે. ૧૨ મી ડિસેમ્બરના પોતાના ભાષણમાં કુવે સરકારને નૈતિક ટેકો આપ્યો હતો. '
જાહેર કર્યું હતું, તે મુજબ સામ્યવાદને revisionism (સમય આ જે કંઈ . બન્યું છે તેના મહત્ત્વને જો આપણે વધારે
પ્રમાણે પોતાની રીતભાત અને વલણમાં ફેરફાર કરતા રહેવાની નીતિ) ગંભીરતાથી વિચાર કરીશું તે માલુમ પડશે કે, ભારતમાં ચાલી રહેલ શાંતિલક્ષી આંદોલન, ૧૯૧૪ ની સાલથી યુરોપમાં જે પ્રકારે
કરતાં sectarian dogmatism –સાંપ્રદાયિક મતાગ્રહના કારણે શાંતિલક્ષી આંદેલન ચાલી રહ્યું છે તે જ સ્થિતિમાં આવીને ઊભું વધારે જોખમ રહેલું છે. તેણે બહુ સ્પષ્ટતાપૂર્વક કહ્યું હતું કે, છે. કાં તો શાંતિલક્ષી કાર્યકરો રાષ્ટ્રીય દેશાભિમાનનો ખ્યાલો અને યુદ્ધનું અવલંબન લીધા સિવાય સામ્યવાદ પિતાને હેતુ સિદ્ધ એવી બીજી સાંકડી બાબતોથી ઉપર ઉઠે અથવા તો તે અંદા
કરી શકે તેમ છે.. . લનને હંમેશાને માટે ખતમ કરે ,
કૃાન્સ અને જર્મની વચ્ચે ગાઢ બનતી જતી મૈત્રી એ આ , ભારતની. પરદેશ નીતિ અંગે એમ કહી શકાય કે તેને નિષ્ફળતા
૧૯૬૨ ની સાલની એક મહત્ત્વની ઘટના છે. એ બને દેશે યુરોપ કરતાં સફળતા વધારે મળી છે. આ બે મહિના દરમિયાન દુનિયાને
માટે એક આણવિક રક્ષણ દળ ઊભું કરવા માગે છે. તેઓ ગ્રેટ વિચારપ્રવાહ કઈ રીતે વહી રહ્યો છે તે જેમણે ધ્યાન ઉપર લીધું .
બ્રિટનને પિતાની સાથે લેવા માગતા નથી. તેવી રીતે ગ્રેટ બ્રિટન નથી તેવા લોકો માટે મને ખેદ થાય છે, ' ચીન અને રશિયાનો
પણ તેમની સાથે જોડાવા માટે બહુ આતુર નથી, આ રીતે પશ્ચિમની પરસ્પર સંબંધે- ઉપર બીજા તત્ત્વોની જે કાંઈ અસર પડી હોય તેને
દુનિયામાં ત્રણ આણવિક દળે ઊભા થવાનો સંભવ છે. અમેરિકન, બાજા એ રાખીએ પણ સોવિયેટ રશિયાએ ચીન-ભારત વચ્ચેના
બ્રિટિશ અને યુરોપિયન. આ પ્રકારનાં દળે નભાવવા અતિશય યુદ્ધની બાબતમાં એક પ્રકારની તટસ્થતાનું જે વલણ. ધારણ કર્યું છે ખર્ચાળ હોઈને, પ્રમુખ કેનેડીએ બહામા ખાતે પ્રસારિત કરવામાં તે મુખ્યત્વે કરીને નહેરુની નીતિ અને વ્યકિતત્વને આભારી છે.
આવેલા પોતાના વાર્તાલાપમાં ભાર મૂકીને જણાવ્યું હતું કે, પશ્ચિઈન્ડોનેશિઆ, ઘાણા, ઈજીપ્ત, અને સિલોન જેવા તટસ્થ દેશે
મના બધા. રાષ્ટ્રો વચ્ચે માત્ર એક જ અણાવિક રક્ષણ દળ હોવું તટસ્થને-' — "neutrality' નો સાચો અર્થ ઘટાવવામાં
ઘટે છે. પણ પશ્ચિમ યૂરોપના રાષ્ટ્રવાદી માનસને આ વાત સ્વીકાર્ય ભારે નિષ્ફળ નીવડયા છે. તેમણે ચીન-ભારત સંઘર્ષ સંબંધમાં
બને એમ લાગતું નથી. અને દરેક દેશ પોતાનું સ્વતંત્ર રાષ્ટ્રીય જે ઠરાવ કર્યા છે તેમાં આ આકમણના કાર્યને વખોડી નાંખતો
આણવિક રક્ષણ દળ ઊભું કરવા ઈચ્છતું હોય એમ જણાય છે. એ કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ઈન્ડોનેશીઆએ, સંભવ
મારા અભિપ્રાય મુજબ આ બધા પ્રયત્નો નિષ્ફળ નીવડવા સંભવ છે. છે કે, ચીનના ભયને લીધે આમ કર્યું હોય. પણ નાસર વિશે શું કહેવું?
આથિક દ્રષ્ટિએ આ વ્યવહારૂ નથી અને રાજકારણી દ્રષ્ટિએ સંયુકત નેકમ વિષે વિચારવું? અને ટીટો પણ ભારતને નૈતિક ટેકો
આણવિક દળ ઊભું કરવામાં આવે એ અત્યંત જરૂરી છે. જો તેને આપવામાં આટલે બધો ઠંડો દેખાય છે એ પણ આશ્ચર્યજનક છે.
એક શાસન નીચે એક કમાન્ડ નીચે–નિયંત્રિત અને વ્યવસ્થિત તટસ્થ રાજનીતિના મુખ્ય પુરસ્કર્તા અને નેતાને ટેકો આપવાની
કરવામાં નહિ આવે તે રશિયા સામે પશ્ચિમ ટકી શકે એ સંભવિત બાબતમાં તટસ્થ રા એક પ્રકારની આનાકાની દાખવી રહ્યાં છે,
નથી. પણ બ્રિટનથી માંડીને ફ્રાન્સ અને પશ્ચિમ જર્મની સુધીના ખચકાઈ રહ્યા છે ! આ એક રીતે તટસ્થતાને લગતી પ્રતિજ્ઞાનો
બધા દેશો યુનાઈટેડ સ્ટેટસની આગેવાની અને સાર્વભૌમત્વ સામે ઈનકાર કરવા બરોબર-દ્રોહ કરવા બરાબર—છે.
ભારે અણગમ–તીવ્ર રોષ ધરાવે છે. તેઓ યુનાઈટેડ સ્ટેઈટ્સ ઈંગ્લાંડ અને અમેરિકાની સરકારોએ ભારતને મદદ કર- અને રશિયા વચ્ચે buffer nuclear deterrent-બન્નેના. વાની ઈચ્છા અને અનુકુળતા દાખવી છે, જો કે આ સક્રિય સહા- આવેગને અવરોધ કરતું એવું આણવિક બળ---ઊભું કરવાને આતુર નુભૂતિ ભર્યા વલણ વિશે તે તે દેશના પ્રજાજને પૂરા અનુ- છે. આ બધાં સાંકડાં અને સ્વલક્ષી વલણે યુરેપને કયાં લઈ જવા કુળ હોય. એમ લાગતું નથી. આ દેશોના મોખરે રહેલા કુશળ રાજ- માંગે છે તેનું મને આશ્ચર્ય થાય છે. ' કરણી પુરુષએ તેમ જ પશ્ચિમ જર્મની અને ફ્રાન્સના રાજકારણી સૂત્રધારોએ સામ્યવાદી ચીન સામેના રક્ષણકાર્યમાં ભારતને પૂરા
આફ્રિકાના કેટલાક ભાગમાં જે જાગૃતિને જાવાળ આવ્યો મંદદરૂપે થવાનું મહત્તવ બરાબર સમજી લીધું છે અને વિના વિલંબે છે તે પણ એક બીજી અગત્યની બીના છે. પણ તે વિષે હવે હું સ્વીકારી લીધું છે.
અહીં વિસ્તારથી લખવા નથી માગતી. વિમલા ઠકાર
Page #29
--------------------------------------------------------------------------
________________
તા. ૧૨-૬૩
પ્રબુદ્ધ જીવ ન
અભય, અસંગ, અહિંસા
(તા. ૨૦-૧૨-૬૨ થી તા. ૩૧-૧૨-૬૨ સુધી એમ બાર દિવસના ભરચક સાંસ્કૃતિક કાર્યક્રમથી ભરેલા એવા શ્રી ભારતીય વિદ્યાભવનના રજત મહાત્સવનું તા. ૨૦-૧૨-૬૨ ના રોજ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને ઉદ્ઘાટન કરતાં જે મંગળ પ્રવચન કર્યું હતું તેના પ્રાર’ભમાં તેમણે ડૉ. કનૈયાલાલ માશૅલાલ મુનશીને તેમની અનેકવિધ સેવાઓને ઉલ્લેખપૂર્વક ભાવભરી જેલી આપી હતી અને ભારતીય વિદ્યાભવન વિષે પણ પ્રશસ્તી પૂર્ણ ઉલ્લેખ કર્યો હતા. ત્યાર બાદ તેમણે અભય, અસંગ, અને અહિંસા એ ત્રણ તત્ત્વોને અનુલક્ષીને જે પ્રેરક વિવિરણ કર્યું હતું તેના નીચે અનુવાદ આપવામાં આવે છે. તંત્રી )
આપણે ભારતીય વિદ્યા વિષે બાલીએ છીએ, વિચારીએ છીએ તા આ ભારતીય વિદ્યા છે શું ? ભારતીય વિદ્યા એટલે ભારતીય પ્રજ્ઞા, ભારતીય સંસ્કૃતિ. આપણે ત્યાં વિકસેલા વિજ્ઞાનનો વિચાર કરીએ, પદાર્થ સાયણશાસ્ત્ર, ખનિજશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, ઉપનિષદમાં ગણાવેલી બધી વિદ્યાઓ, ક્ષાત્ર વિદ્યા, નક્ષત્ર વિદ્યા-આ બધાનો વિચાર કરીએ, તે તેમાં આપણા દેશનું ખાસ લાક્ષણિક કહી શકીએ અથવા તો આ બધા વિજ્ઞાનવિષયામાં ખાસ ભારતીય કહી શકીએ એવું કશું જ નથી. પણ આ બધા પાછળ એક એવી બાબત છે કે, જે ભારતીય સંસ્કૃતિને અને ભારતીય પ્રજ્ઞાને અનેખું - અન્યથી અલગ એવું—રૂપ આપે છે. તે સર્વમાંથી જે એક વસ્તુ ફલિત થાય છે તે એ છે કે, અહિંની આ બધી વિદ્યાઓ પાછળ - વૈજ્ઞાનિક સંશાધનો પાછળ વસ્તુઓના તત્ત્વને - ગૂઢ રહસ્યને - પ્રગટ કરવાના હેતુ રહેલા છે.
सर्वशास्त्रप्रयोजनं तत्वदर्शनम् ।
સર્વ શાસ્ત્રોનું પ્રયોજન તત્ત્વનું—અન્તિમ સત્ નું Ultimate Reality નું દર્શન કરાવવું તે છે. ગીતા કહે છે તે મુજબ અધ્યાત્મવિદ્યા વિદ્યાનાં । બધી વિદ્યાઓમાં આધ્યાત્મ વિદ્યા શ્રેષ્ઠ છે. બીજા શબ્દામાં કહીએ તો, આપણને પ્રારંભથી એક પ્રકારના આધ્યાત્મિક સંસ્કર મળેલા છે—એ સાંસ્કાર કે જે Ultimate Reality ને-અન્તિમ સતને-સમસ્ત વિશ્વના મૂળ તરીકે લેખ છે.
અભય
જો આપણે જગતના પદાર્થોને માત્ર ઉપર ઉપરથી નિહાળીએ, એ પદાર્થો કે જે દેખાય છે અને અલાપ થાય છે જ્યારે સર્વભક્ષી કાળ સર્વ કાંઈને આવરી લેતા માલુમ પડે છે, એ પદાર્થો કે જે વિનશ્વર છે, અને જન્મ, જરા, વ્યાધિ અને મરણને આધીન છે - આ પદાર્થોને જો આપણે માત્ર ઉપર ઉપરથી નિહાળીએ તો આપણે નિરાશાવાદી બની જઈએ અને આપણી સામે એ પ્રશ્ન આવીને ઊભા રહે કે પદાર્થ માત્રનો શું આ જ અન્ત છે, આ જ હેતુ છે? આ બધું શું કેવળ ક્ષણિક, ભ્રામક અને અખ્તર'ગી છે? માનવી જન્મે છે, મોટો થાય છે, માંદો પડે છે, ક્ષીણ થાય છે, મરણ પામે છે. વસ્તુ માત્રના જન્મવું, ક્ષણ બે ક્ષણ ટકવું અને વિનાશ પામવા—એ જ માત્ર હેતુ છે ? વસ્તુની બહારના દેખાવ પાછળ નજર પહોંચાડવાનું જો આપણા માટે શક્ય ન હોય, આ બધા બહારના દેખાવ જેના ઉપર આધારિત છે એવી કોઈ અન્તિમ વાસ્તવિકતાના - પરમ સતનાસ્વરૂપને સમજવાનું આપણા માટે શક્ય ન હોય, આ સતત પરિવર્તનશીલ દ્રષ્યને પ્રેરતા સજીવ બનાવતા, ચેતના આપતા કોઈ પાયાના તત્ત્વની ઝાંખી કરવાનું આપણા માટે શક્ય ન હોય, આવી કોઈ અનુભૂતિ આપણને થાય તેમ ન જ હોય તે આપણે કેવળ ભયના ભાગ બની જઈએ, આપણુ જીવન ભયવ્યાકુળ બની જાય.
જો ભયમુકિત, ‘અભય’ની પ્રાપ્તિ અપેક્ષિત હોય તો આપણા માટે એ જાણવું અતિ આવશ્યક છે કે, આપણી આંખ સામે દેખાતી સતત પરિવર્તનશીલ જીવનલીલા એ સંપૂર્ણ દર્શન નથી, પણ તે પાછળ કાંઈક એવું સ્થાયી તત્ત્વછેકેજે આપણે જાણવાનું—સમજવાનું અને ગ્રહણ કરવાનું છે. એ કદાચ પુરૂ' સમજી ન શકાય તે પણ એ સમજવાની આપણા દિલમાં જિજ્ઞાસા હોવી જરૂરી છે. એ બાબનની શોધ તો હોવી જ જોઈએ. એ શેાધ સિદ્ધિમાં આખરે પરિ
૧૯૫
ણમે કે ન પરિણમે, તે પણ એ શોધની વૃત્તિ જ એક એવી વસ્તુ છે જે માનવીને અન્ય જીવાથી અલગ તારવે છે.
તે પછી, જો આપણે શાન્તિ, સ્વસ્થતા, ભયમુકિતને ઈચ્છતા હોઈએ તો, આપણા દિલમાં એ ઊગવું જોઈએ કે, આ દુનિયાનું આ દ્રષ્ય જગતનું—મૂળ અન્ય કોઈ પાયાના તત્ત્વમાં રહેલું છે. અને આપણા દેશના મહાન ઋષિઓ, દષ્ટાઓ એ છે કે જેમણે આ પાયાના સત્યને સ્વીકાર્યું હતું અને જેમણે એ સત્યની ઉપાસના ખાતર ઉગ્રમાં ઉગ્ર તપસ્યા કરી હતી અને જીવનને શૂન્યવત્ બનાવી દીધું હતું અને પોતાની કાયાને ક્ષીણ કરી નાખી હતી અને એ ખાતર જેમણે તરેહ તરહના ધર્મસ્થાનામાં, મઠોમાં, મંદિરોમાં વાસ કર્યો હતો અને અનેક પર્વત શિખરીને પદાક્રાન્ત કર્યાં હતાં અને એ રીતે પેાતાની જાતનેપોતાના જીવનને—પૂર્ણતાની પરાકોટિએ પહોંચાડયું હતું. જયારે આપણે અપૂર્ણતાના ભાગ બનેલા આમ તેમ ભવભ્રમણ કરી રહ્યા છીએ ત્યારે તેઓ પૂર્ણતા પ્રાત્પ કરીને પૂર્ણ માનવી બન્યા હતા.
આ ભારતીય વિદ્યાના જો કે, આ દેશમાં ઉદ્દભવ થયો છે, એમ છતાં તેનું દર્શન આપણા દેશ પૂરતું સીમિત રહ્યું નથી, તેને કોઈ એક કે અન્ય પ્રદેશ સાથે મર્યાદિત સંબંધ નથી. અસીમ વિશ્વ -વ્યાપક એવું તેનું દર્શન છે. આપણને મળેલા આ વારસાનું મૂળ અવાસ્તવિક એવા આ જાગતિક પ્રપંચ વિષેના અસંતોષમાં રહેલું છે અને એ અસંતેષ જ Ultimate Reality ને—અન્તિમ સતને પ્રાપ્ત કરવા માટે આ દેખાતા જગતનાં મૂળમાં જવાને આપણને પ્રેરે છે, આવ્હાહન કરે છે. જેઓ અધ્યાત્મના ઉત્તુંગ શિખરોએ પહોંચવાની યાત્રા શરૂ કરે છે—પછી તેઓ ગમે તે ધર્મના અનુયાયીઓ હોય—તેઓ એકમેકને ઓળખી કાઢે છે, ચઢાણ પાર કરે છે, અને એક જ કુટુંબના હોય એવાં તેઓ અનુભવ કરે છે.
અહિં સામે જ એ પુસ્તક પડયું છે, જેના પ્રકાશનની આજે જાહેરાત કરવાની છે, તે પુસ્તકનું નામ છે “ All Religions Are True" (બધા ધર્મો સાચા છે). તેમાં આ વિષયને લગતા મહાત્મા ગાંધીના લેખોના સંગ્રહ કરવામાં આવ્યો છે. જયારે તેઓ એમ કહે છે કે, બધા ધર્મો સાચા છે, ત્યારે તેઓ એમ કહેવા માગે છેકે જો દરેક ધર્મે પોતપોતાની રીતે નકકી કરેલી સાધનાના ક્રમને માનવીઓ અમલમાં મૂકે અને સુચવાયલા શિસ્ત મુજબ પોતાના આચાર વ્યવહાર ઘડે તે! તેમાંની સર્વ કોઈ વ્યકિત જીવનના અન્તિમ ધ્યેયને જરૂર સિદ્ધ કરી શકે છે અને પરમ તત્ત્વની અનુભૂતિ કરી શકે છે. જ્યારે આ અનુભૂતિને તર્કબદ્ધ શાબ્દિક આકાર આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે જ મુશ્કેલી ઊભી થાય છે. એટલા માટે આપણા મહાન દ્રષ્ટા ઋષિમુનિઓએ કહ્યું છે કે, ‘અન્તિમ રહસ્યને શબ્દોમાં અને વાક્યોમાં વ્યકત કરવાના પ્રયત્ન ન કરતા'.
एतो वांचो निवर्तन्ते अप्राप्य मनसा सह ।
એ રહસ્યને સમજવાને તમારા મન સાથે વાણી નિષ્ફળ નીવડે છે. ભગવાન બુદ્ધ કહે છે કે:
अनक्षरस्य धर्मस्य श्रुतिः का देशनाकरा ।
એ પર ધર્મ, એ પરમ સત્ય કે જે અક્ષરો દ્વારા વ્યકત થઈ શકતું નથી. તો પછી ધર્મશાસ્ત્રો અને ઉપદેશેાની ઉપયોગીતા શું ? સિદ્ધિ તો વ્યકિતના પેાતાના પુરુષાર્થનું પરિણામ છે. ગુરૂ કે ધર્મશાસ્ત્ર આપણને માર્ગ બતાવે છે, પણ માર્ગ ઉપરના પ્રવાસ તો વ્યક્તિએ પોતે જ ખેડવાના છે. ભારતીય સંસ્કૃતિની આ દષ્ટિ છે કે જે આપણા
r
Page #30
--------------------------------------------------------------------------
________________
go
૧૯૬
પ્રખુ જીવન
જીવનદર્શનને અત્યન્ત વિશાળ અને સર્વગ્રાહી બનાવે છે તેને કોઈ સિદ્ધાન્તો, માન્યતાઓ કે ક્રિયાકાંડો સાથે વાંધા વિરોધ નથી. ભારતીય. સંસ્કૃતિના પાયામાં રહેલું આ વિચારવલણ એવું છે કે, જે તેના અનુયાયીને—અનુસરનારને-સહજમાં વિશ્વલક્ષી બનાવે છે. આપણા સામર્થ્યનું, આપણી તાકાતનું એક રહસ્ય આ છે. જો આમ છે તે પછી, દુનિયાની યાતનામાં, વિશ્વ જીવનના પરિવર્તનમાં સર્વત્ર વ્યાપી રહેલ ઉપાધિઓમાં અને સંઘર્ષોમાં આપણે ભાગીદાર બનવું ઘટે છે. આ સંસારકાર્યથી અલગ રહેવાનું કે બનવાનું . આપણા માટે યોગ્ય નથી. સંસારકાર્યમાં આપણે ભાગ. લેવા જ રહ્યો. સંસારયાત્રા એ જ મોક્ષયાત્રા છે. (મોક્ષાયતે સંસર્:1)સંસારના માર્ગે પ્રવાસ કરતાં કરતાં મેાક્ષરૂપી ધ્યેયને પહોંચી શકાય છે. એ દ્વારા જ અનંત આનંદની—સુખની—ોયની પ્રાપ્તિ શક્ય બને છે. આ સંસારને—આ જગતને એક માયા કે ભ્રાન્તિ સમાન લેખવી ન ઘટે. જો તેની પાછળ પાયાનું કોઈ તત્ત્વ ન હોત તો તે જરૂર માયારૂપ કે ભ્રાન્તિરૂપ હોત. આ વિચારવલણના ધીમે ધીમે પણ સતત અનવરત વિકાસ થઈ રહ્યો છે. શંકરાચાયૅ નીચે મુજબ કહ્યું છે: एकस्यापि कूटस्थस्य चिन्तनतारतम्यात् ज्ञानैश्वर्याणाममि व्यक्तिः परेण परेण भूयसी भवति ।
એક જ પાયાનું તત્ત્વ છે કે જે ખુગળતા, સજીવતા, પશુતા, બુદ્ધિ
મત્તા અને આધ્યાત્મિક્તા-એમ ઉત્તરોત્તર ઉર્ધ્વલક્ષી ક્રમમાં પ્રગટ થતું રહે છે. આધ્યાત્મિક શ્રેયપ્રાપ્તિના નિારે ઊભેલા એવા આપણે બુદ્ધિમાન પ્રાણીઓ છીએ. આપણને પૂર્ણતા પ્રાપ્ત કરવા આદેશ છે, કારણ કે, આપણે આ જે કાંઈ છીએ તે અપૂર્ણતાસૂચક છે. આમ હોવાથી આ વિશ્વના કાર્યમાં આપણે ભાગ લેવાના છે. પણ તે અનાસકિતપૂર્વક, ‘અસંગ’ ભાવપૂર્વક, જે કાર્યો આપણે કરી રહ્યા હોઈએ તેમાં ખુપી ગયા સિવાય.
અસગ
અભય ઉપરાંત આપણે બીજો વિચાર ‘અસંગ’નો કરવાનો છે. આપણા ગુરૂઓમાં પણ સર્વશ્રેષ્ઠ એવા એ પુરુષો હતા કે જેમણે આસકિતથી કેમ મુક્ત રહીને જીવન જીવવું, આચરણ કેળવવું એ શિખવ્યું હતું.
विवेकी सर्वदा मुक्तः कुर्वतो नास्ति कर्तृता । अपवादमाश्रित्य श्रीकृष्णजनको यथा ।
જેવી રીતે શ્રી કૃષ્ણે અને રાજા જનકે લેપાયા વિના, અંદર ખૂંપી ગયા સિવાય, પરિસ્થિતિપ્રાપ્ત કર્તવ્ય બજાવ્યું હતું, તેવી રીતે આપણામાંના દરેકે—તે સાધક હોય કે સિદ્ધઅનાસકિતપૂર્વક પેાતાને પ્રાપ્ત કર્તવ્ય કરતા રહેવાનું છે. એ રાજા જનક હતા કે જેમણે એમ. કહેલું કે:
"मिथिलायां प्रदीप्तायां न मे दह्यति किञ्चन ।” ‘મિથિલા બળી રહી છે .એમાં મારૂં કશું બળતું નથી.” બીજા શબ્દોમાં તેમણે એવી આશા વ્યકત કરી હતી કે જે ખરેખર તેનું પેાતાનું છે તે પુન: પ્રાપ્ત થવાનું છે અને આ એ આશા હતી કે જે વડે તેઓ એમ માનવાને પ્રેરાયા હતા કે મિથિલા પોતાની ગુમાવેલી ભવ્યતા જરૂર પુન: પ્રાપ્ત કરશે.
તા. ૧-૧ ૬૩
વરનો ત્યાગ કરવા એનું નામ અહિંસા. તેના અર્થ એમ નથી કે તમારે કોઈને ઈજા પહોંચાડવી નહિ. એને અર્થ એમ નથી કે જયારે કોઈ અમુક પ્રવૃત્તિ હાથ ધરવાની જરૂર પડે ત્યારે તમારે બીકણ બનીને પ્રવૃત્તિથી પાછા હઠીને હાથ પગ જોડીને બેસી રહેવાનું છે. તે એમ કહે છે કે, જે કાંઈ કરે તે દ્રેષ વિના કરો. મત્સર વિના કરો, વૈરભાવ વિના કરો, તમારા ધારણથી નીચા ન ઉતરો, પશુ જેવા ન બની બેસા, જરૂર હોય ત્યારે પૂરો પ્રયત્ન કરો, કરવા યોગ્ય સર્વ કરો, સર્વ પ્રત્યે પ્રેમનું—અૌરનું–ૌરત્યાગનું—વલણ ધારણ કરો, વૈરભાવયુક્ત એવા મન વડે એક પણ કાર્ય ન કરો. માત્ર આટલા જ
તેનો આશય અને અર્થ છે.
અહિંસા
આમાંથી જે ત્રીજો ગુણ વિચારવાનો પ્રાપ્ત થાય છેતે છે અહિંસા. · અહિંસા એટલે શું તે સમજવાની જરૂર છે. તસનિથી ધૈરત્યાગ:।
‘અભય,’ ‘અનંગ,’ અને ‘અહિંસા’—ભારતીય વિદ્યાના ત્રણ મુખ્ય સિદ્ધાન્તો છે. આ સિદ્ધાન્તોના આધાર ઉપર આપણે સેકડો વર્ષોથી ટકી રહ્યા છીએ, તે કોઈ લશ્કરી તાકાત નથી, કોઈ ઔઘો ગિક અથવા તે કૃષિવિષયક ઉત્કર્ષ નથી કે જે વડે, અનેક પ્રતિકૂળ પરિવર્તનમાંથી પસાર થતા હોવા છતાં, સદીઓ સુધી આ દેશ ટકી રહ્યો છે. આ બની શક્યું છે અમુક થોડી વ્યક્તિઓએ આ પાયાના સિન્હાન્તાનું નિષ્ઠાપૂર્વક અનુપાલન કર્યું તેથી, એ ઘેાડી વ્યકિતઓ કે જેઓ આપણી સંસ્કૃતિના પુરસ્કર્તા હતા, અગ્રેસર જયોતિર્ધરો હતા. ગમે તેવી સમસ્યાઓ હોય કે જે આપણને ક્ષુબ્ધ બનાવી રહી હોય, ગમે તેવા સવાલો હોય કે જે આપણા ચિત્તને રૂધી રહ્યા હોય, આજની પરિસ્થિતિની ગમે તેવી માંગ હોય, આપણે એ કંદ ન ભૂલીએ કે, આપણા પાયાના તત્ત્વો આપણામાં પ્રકૃતિનું સમધારણ, અનાસક્તિ અને અહિંસાના ગુણા વિક્સાવવાની અપેક્ષા રાખે છે.
જો આપણે આ આદર્શ મુજબ જીવી શકીએ તેમ હોય તે આપણને એ બાબતની પૂરી શ્રાદ્ધા અને પ્રતીતિ હોવી જોઈએ કે જેમ આપણા દેશ હજારો વર્ષથી આજ સુધી ટકી રહ્યો છે તેમ હવે પછી પણ અનેક સૈકાઓ સુધી આપણા દેશ ટકી રહેવાને છે. અને તેનું તત્ત્વદર્શન પ્રજા – પ્રજાના માનસ ઉપર અંકિત થયેલા ભ્રૂણને-ઘારાંઓને—ઝવી નાંખશે, અને લોકોને એક્મની સમીપ લાવશે, અને જગવ્યાપી ઐકયનું નિર્માણ કરશે.
આપણા સર્વ માનવીઓ એકમેકના બંધુઓ છીએ. અહિંસાના સિદ્ધાન્ત એ એક પાયાના સિદ્ધાન્ત છે. આમ છતાં પણ આજે ચેાતરફ પ્રવર્તતા ભ્રાન્તિજનક ખ્યાલોને લીધે રાષ્ટ્રો એકમેક પ્રત્યે શત્રુતા દાખવી રહ્યા છે, ધર્મે કદિ કદિ એકમેક સાથે ઝગડી રહ્યા છે, અને જો માનવતા એક છે, અખંડ છે, અવિભાજય છે એ પાયાનું સત્ય આપણે સમજવા માગતા હોઈએ અને જીવનમાં તેને અમલી બનાવવા ઈચ્છતા હોઈએ તો, આ બધી ભ્રમણાઓ, ભ્રાન્તિઓ, ગેરસમજુતિઓ નાબૂદ કરવી ઘટે છે, નિર્મૂળ કરવી ઘટે છે. આજના આ આદર્શ છે, જે આપણને ક્ષિતિજ ઉપરથી સાદ પાડી રહ્યો છે. એમ થવું જ જોઈએ. ઈશ્વરના એ જ હેતુ છે. દુનિયાની આ જ ઈચ્છા છે, માંગ છે. એ જ પાયો છે કે જેના ઉપર ભારતીય વિદ્યાની ઈમારત ઊભેલી છે.
જો આપણે આ બાબતો બરોબર યાદ રાખતા થઈએ, તા મને કોઈ શક નથી કે, જે ફેરફારો અને ઉપાધિઓ આપણી સામે ડોકીયું કરી રહેલ છે, આપણને ભડકાવી રહેલ છે,. તેમાંથી આપણે જરૂર સહીસલામત પાર ઉતરી શકીશું, અને ઈષ્ટ સિદ્ધિને આપણે સત્વર હસ્તગત કરી શકીશું.
અનુવાદક : પરમાનંદ
મૂળ અંગ્રેજી: ડૉ. રાધાકૃષ્ણન
માલિક શ્રી સુખ જૈન યુવક સુધ; મુદ્રક પ્રકાશકઃ શ્રી પરમાન કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩. મુક્ષુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, સુ"બઇ,
Page #31
--------------------------------------------------------------------------
________________
REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂ. ૪
- -
-
-
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૨૪: અંક ૨૦.
જીવન
T
મુંબઈ, ફેબ્રુઆરી ૧૨, ૮૬૩, શનિવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર * આફ્રિકા માટે શિલિંગ ૮
છૂટક નકલ: ૨૦ નયા પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
એક
વ્યથિતહૃદય
જવાહર
JE
* આપણા વ્યથિતહૃદય મહાઅમાત્ય પંડિત જવાહરલાલ નહેરનું આ ચિત્ર છે. આ ચિત્ર, જ્યારે ચીને ભારતની અગ્નિકોણ સરહદ ઉપર મોટા પાયાને હુમલો કર્યો હતો તે દિવસો દરમિયાન, તા. ૧૨-૧-૬૨ ના ‘ન્યુ લીડર” માં મૂળ પ્રગટ થયું હતું. “મેં આજ સુધી દુનિયામાં જ્યાં ત્યાં યુદ્ધો અટકાવવાનખાળવાને–પ્રયત્ન કર્યો અને મારા દરવાજે જ આ ધાડ આવી અને એ કોના તરફથી? જેની મૈત્રીને મેં આજ સુધી ઝંખી હતી, અને એ ભાવનાને વશ થઈને જેનાં સરહદી આક્રમણોની આ જ સુધી મેં ઉપેક્ષા કરી હતી—એવી આશાએ કે લગભગ નિર્જન એવા એ પ્રદેશ પૂરતી ગમે ત્યારે બાંધછોડ કરીને ચીન સાથે સમાધાન કરી લઈશું આવા ચીન દેશે. ભારત ઉપર હુમલો કર્યો અને વાટાઘાટ દ્વારા ગમે તેવા સંઘર્ષોને ઉકેલ લાવવો જોઈએ એવો આગ્રહ દાખવનાર મારી સામે રાષ્ટ્ર રક્ષણાર્થે સશસ્ત્ર પ્રતિકર સિવાય બીજો વિકલ્પ રહેવા ન દીધો!” આવું મનોમંથન અનુભવી રહેલા નહેરનું આ ચિત્રમાં આપણને આબેહુબ દર્શન થાય છે. આ જ ચિત્ર ઉપર નોંધ લખતાં શ્રી મગનભાઈ દેસાઈ તા. ૫-૧-૬૩ ના ‘સત્યાગ્રહમાં જણાવે છે કે, “ચીની ચઢાઈ અહિંસા અને શાંતિની આપણી પ્રાચીન પ્રકૃતિને (કે સંસ્કૃતિને કહો તે તેમ પડકાર રૂપ છે; એ પડકારને ઝીલવા માટે વેર અને અસૂયાના ઝનૂન
આ આ આ આ કોણે કહ્યું, પૂરો થયો સંગ્રામ છે? કોણે કહ્યું આવી ઘડી આરામની? ભાઈ! ના હથિયાર હેઠાં મેલશે,.. વાત સંભાર નહિ વિશ્રામની... એક તૂટી શંખલા અન્યાયની, બીજા ઘણા છાતી ઉપર આ ભાર છે.
ભરેલા યુદ્ધવરને સામાન્ય રસ્તો તે પરાપૂર્વથી જાણીતું છે. આજેય જગત એ રસ્તે જ હજી છે. હિંદની ચિતા એ છે છે કે, હિંદ માટે પણ શું એ જ પંથ છે? એ લેવો પડે તેવ-યુદ્ધ લડવું જોઈએ તોય–તે વિગતજવર ધર્મયુદ્ધ ન હોવું જોઈએ? ચિત્રમાં ચહેરા ઉપર યુદ્ધજવર નથી, પરંતુ શાંત, ઊંડી અનુચના આલેખાઈ છે. તે અર્થે તેમના હાથ પૂંઠ પાછળ જોડાયા છે યુદ્ધ અર્થે ઉગ્ર થઈને ઊંચા અને મારવા આગળ નથી. આવ્યા. તથા આંખમાં ક્રોધને આવેશ નથી; તેમ જ વેરની ભારેલી આગ કે અસૂયાની બળતરા કે ઝેરનું ઘેન નથી; પણ આકાશમાંથી કોઈ ગેબી મંત્રની મદદ મળી જાય તો તે માટે . ઉર્વ દ્રષ્ટિ–ઉત્કંઠ અભિલાષા ચીતરી છે. અને . એમ છતાં ચહેરા ઉપર વ્યગ્ર વિમાસણ કે અમૂંઝવણ નથી, પણ ધીર અમર અપેક્ષા છે, અને તે ફળવી જ જોઈએ એવી શાંત આત્મિક સ્થિસ્તા છે. ચહેરાની કળી કરમાયલી સ્વાન તથી, જો કે, તેમાં અમુક વિષાદની છાયા જરૂર કહેવાય, હિંદના નસીબે આ પીડા ક્યાંથી આવી?—એવો ઉદ્ગાર પણ કાંઈક આલેખાયો હોય, પણ તે ખેદની ગ્લાનિ કરતાં અંતરાત્મામાંથી કદીક કદીક પ્રગટતો ભારતીય વિષાદયોગ હોય.”
કોણે કહ્યું? ડગમગી ભાસે દીવાલે અસતની | ભેદવા બાકી ઘણા અંધાર છે.
જીંદગીમાં એક જ્યાં ચડિયે શિખર ને ત્યાં શિખરમાળા બીજી થાતી છતી,
1 x x ' સાથીઓ ! યાત્રા ન થંભે આપણી
ચરણની ઢીલી નહિ થાજે ગતિ.
ધન્ય! આરોહણ લખાયાં જે લલાટે.' . 'તિમિરમાંથી પરમ જયોતિના પ્રતિ.
નાથાલાલ દવે.. .
'
Page #32
--------------------------------------------------------------------------
________________
* તા. ૧૬-૨-
II.
-
દિલ્હી–પિકીંગ મેટીયાત્રા
છે : દેનિક પત્રો દ્વારા એ સુવિદિત છે કે તાજેતરમાં World Peace Brigade–વિશ્વશાંતિ સેનાતરફથી 'એક દિહી— પેકીંગ યાત્રા યોજવામાં આવી છે. આ યાત્રાની આગેવાની જાણીતા સર્વોદય કાર્યકર શ્રી શંકરરાવ દેવા લેવાના છે અને આગામી માર્ચ માંસની પહેલી તારીખે દિલ્હીથી આશરે પંદર યાત્રિકોની બનેલી આ યાત્રામંડળીની પગપાળા કૂચ શરૂ થવાની છે. આ પદયાત્રાની શું ભૂમિકા છે તેને ખ્યાલ આપવા માટે તા. ૭-રે..દર ગુરુવારના રોજ સાંજના સમયે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘના લૅપપ્રમુખ શ્રી લીલાવતીબહેન દેવીદાસના નિવાસસ્થાને શ્રી શંકરરાવ દેવને વાર્તાલાપ ગોઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત થયેલા શ્રી શંકરરાવ દેવને આવકાર આપતાં સંધના મંત્રી તરીકે મેં જણાવ્યું કે, “વિશ્વશાંતિ સેના તરફથી આવી લાંબી મૈત્રીયાત્રા
શા માટે ગોઠવવામાં આવી છે, તેનાથી શું લાભ થવાની કલ્પના છે, તે પાછળ કેવી વિચારણા કાર્ય કરી રહી છે, તે વિષે અહિ એકત્ર - થયેલાં. અમે ભાઈ–બહેનને ભારે કૌતુક છે અને તેના લાભાલાભ વિશે અમારા દિલમાં તર્કવિતર્ક ચાલી રહ્યા છે. આ કારણે દશેક - દિવસ પહેલાં શંક્રરાવજીને મુંબઈમાં “મણિભુવન ખાતે મળવાનું બન્યું ત્યારે મેં સંઘના ઉપક્રમે તેમને એક વાર્તાલાપ ગોઠવવા વિનંતિ
કરી. તેમની પણ, ખાસ કરીને જૈન મિત્રો સમક્ષ પ્રસ્તુત યાત્રા અંગેની વિચારણા રજૂ કરવાની ઈચ્છા હતી એમ સમજીને કે, જૈન - ધર્મમાં રહેલી મૈત્રીભાવનાને અનુરૂપ આ યાત્રા હોઈને તે ધર્મના અનુયાયીઓ આ યાત્રાને સવિશેષ આવકારશે. આ રીતે એક પરિમિત
આકારનું આ સંમેલન યોજવામાં આવ્યું છે. શંકરરાવજીએ આપણું આમંત્રણ સ્વીકાર્યું તે માટે તેમને સંઘ તરફથી આભાર માનું છું અને તેમનું વકતવ્ય રજુ કરવા વિનંતિ કરૂં છે.” ત્યાર બાદ શ્રી શંકરરાવજીએ જાણે કે અંગત મિત્રો સાથે loud thinking કરતા હોય મનમાં સ્કરતા જતા વિચારોને વાણીમાં ઉતારતાં જતા હોય- એ પ્રાંરનું અને એમ છતાં સંકલનાબદ્ધ એવું લગભગ દોઢ કલાક સુધી પ્રવચન અને તેમની ભાવનાપ્રચૂર વાણીથી સૌ કોઈ અત્યંત પ્રભાવિત બન્યા. તેમના પ્રવચનના મુદ્દાઓની ટૂંકી નેધ ઉપરથી નીચેનું લખાણ તૈયાર કર્યું છે. આ લખાણને તેમની પાસે અનુમત કરાવવાને અવકાશ નથી. તેમની વાણી યથાસ્વરૂપે આ લખાણમાં પ્રતિબિંબિત થઈ શકી છે કે નહિ તે તો. તેમને જેણે સાંભળ્યા હતા તે કહી શકે. તે જે હોય તે હે, શંકરરાવ દેવના આ મહાન પુરુષાર્થને પ્રબુદ્ધ જીવનના વાચકો સમક્ષ આ રીતે રજૂ કરતાં હું ઊંડે સંતોષ અનુભવું છું. વિનોબાજીએ આ યાત્રાને ‘મૈત્રીની શોધ' તરીકે ઓળખાવી છે અને અભિનન્દી છે. આપણા પણ શંકરરાવદેવને હાર્દિક અભિનંદન અને અંતરની શુભેચ્છા હ! તેઓ જે હેતુથી જઈ રહ્યા છે તે હેતુ પાર પડે, અનેક અગવડો સંકટ, અને મુશ્કેલીઓની જ્યાં સંભાવના છે એ લાંબા સમયને અને અનેક પ્રદેશોને આક્રાન્ત કરતો પ્રવાસ નિર્વિદને પાર પડે અને પરિણામે, આજે એકમેકથી દૂર જઈ રહેલા આ બે દેશ—બે દેશના પ્રજાજને એકમેકની વધારે સમીપ આવે–આવી આપણા ઊંડા દિલની પ્રાર્થના હો! આ યાત્રાની આધિક જવાબદારી ભારત સરકાર ઉપર નહિ, પણ જનતા ઉપર આધારિત કરવામાં આવી છે. તો જેના દિલને આ યાત્રાનું તત્ત્વ સ્પર્શે તેને પોતાને ઉદાર હાથ આને લગતા ફાળા તરફ લંબાવવા વિનંતિ છે. પરમાનંદ]
હું પરમાનંદભાઈને આઠ કે દસ દિવસ પહેલાં મળ્યા ત્યારે એવી કોઈ વિચિત્ર કટોકટી વચ્ચે આપણે જીવી રહ્યા છીએ, અને આ અમારી મૈત્રી યાત્રા વિશે તેમની સાથે કેટલીક ચર્ચા થઈ હતી. તેથી આ બેમાંથી કોઈના માનસમાં વિકૃતિ પેદા ન થાય એની તે દરમિયાન જે વર્નલ સાથે તેમનો સંબંધ છે તેમની સાથે આ ' સૌ કોઈ ચિંતા સેવે છે. થોડા સમય પહેલાં ઊભી થયેલી ક્યુબાની મન્નીયાત્રા વિષે વાર્તાલાપ કરવાને પ્રસંગ ગોઠવાય તો મને આનંદ' : કટોકટીને વિચાર કરો. કુવ અને કેનેડી એકમેક સાથે ટકરાઈ થશે એમ મેં તેમને જણાવ્યું હતું અને તેમના દિલમાં પણ આવી રહ્યા હતા. એક dictator -- સરમુખત્યાર – હતો; બીજો પ્રસંગ ગોઠવવાની ઈચ્છા હતી જ. પરિણામે આજે આપ ભાઈ free world –મુકત દુનિયા–નો અધિનાયક હતો. કેનેડીએ જો બહેનોનાં દર્શનને લાભ મને પ્રાપ્ત થયો છે અને તે કારણે હું ઊંડી: સોવિયટ રશિયાના જહાજો આગળ વધે તો આયુદ્ધ શરૂ પ્રસન્નતા અનુભવું છું.
કરી દેવાનો હુકમ આપી દીધો હતો અને એમ છતાં મનથી ઈચ્છત પરમાનંદભાઈ સાથે મારી મૈત્રી બહુ જુની છે. વીલે પારલેમાં '' હતા કે, આવું યુદ્ધ શરૂ કરવાની સ્થિતિમાં કુવ તેને ન મૂકે તે ૧૯૩૦ની સાલમાં સવિનય સત્યાગ્રહની લડતના મંડાણ થયાં ત્યારથી સારૂં. જુવે આ કટોકટીની ભીષણતા તેના પૂર્ણ સ્વરૂપમાં પીછાણી અમારી મૈત્રીનો પ્રારંભ થયો છે. ત્યાર પછીની લડતના બન્ને હફતા લીધી અને વખતસર પીછેહઠ કરીને દુનિયાને આયુદ્ધની અગ્નિદરમિયાન અમે સાથે જેલવાસી હતા. ત્યારથી વિચાર આચારની દિશા જવાળામાં હોમાઈ જતી બચાવી. આવી પીછેહઠની વખતસર, સુઝ અમારી મળતી રહી છે અને કઈ કઈ બાબતમાં અમારી વચ્ચે . દાખવનાર કુવને–ભલેને તે તાનાશાહીને પુરસ્કર્તા હોય તે પણ મતભેદ થયો હોય તે પણ અમારી મૈત્રી અખંડપણે જળવાઈ ' આપણે ધન્યવાદ આપીશું કે નહિ ? રહી છે. વળી, પ્રબુદ્ધજીવન હું વર્ષોથી નિયમિત વાંચતે રહ્યો છું
| . . આ રીતે આપણે વિચારીએ છીએ તે આપણને સ્પષ્ટઅને એ કારણે પણ અમારી વચ્ચેનું જોડાણ કાયમ રહ્યું છે. તેમની પણ ભાસે છે કે, વિવેકપૂર્વકના વિચારનું મહત્ત્વ આજની દુનિ
મારફત આપ ભાઈ બહેન સાથે વિચાર વિમર્શની મને તક મળી ; ' યાને જેટલું છે તેટલું મહત્ત્વ આગળ ઉપર કદિ પણ નહોતું. ' છે. આવા વિચારવિમર્શનું મારે મન ઘણું મોટું મહત્વ છે, જે મૈત્રી- ચિત્તશુદ્ધિની , જેટલી જરૂર અધ્યાત્મના ઉપાસકને સત્યના '' : યાત્રાને વિચાર થઈ રહ્યો છે તેમાં તમારી સહાનુભૂતિ તો હોય જ શોધકને-છે' તેટલી જ જરૂર આજના પિલીટીશીયનને રજાકારણી - એમ માની લઉં છું, આમ છતાં પણ તેને લગતી વિચારભૂમિકા પુરુષને સ્ટેઈટ્સમેનને—પણ છે. ચિત્તશુદ્ધિ-મનનું સમધારણ—
શું છે તેને સ્પષ્ટ ખ્યાલ આ મૈત્રી યાત્રામાં રસ ધરાવતા ભાઈ-બહે- ' આજના જમાનાની આજના સમયની ઉત્કટ માંગ છે. આજના નોને હોય એ અમારા માટે બહુ જરૂરી છે. આ આજના વાર્તાલાપને ધર્મોને પણ હવે આ ચેલેજ છે–પડકાર છે. તે મુઠ્ઠીભર માણસોને વિષય છે. આ
હવે ઈજારો રહ્યો નથી. વિજ્ઞાન અને આત્મજ્ઞાનને આજે સંગમ છે . આજની દુનિયા એ પરિસ્થિતિએ પહોંચી છે કે, દુનિયાના થઈ રહ્યો છે, જે અપેક્ષા આત્મજ્ઞાનની છે તે જ અપેક્ષા વિજ્ઞાનની
કોઈ પણ વિભાગની નાની સમસ્યા હવે નાની ન રહેતાં જોત- છે, અને તે એ છે કે કોઈ જવાબદાર આદમીના ચિત્તમાં અશુભ
જોતામાં મોટી બની જાય છે અને વિશ્વની સમસ્યામાં પરિણત થઈ ભાવ પેદા ન થાય. કારણ કે તેનાં ભૌતિક પરિણામે આજે ભારે " જાય છે, વળી, આજે વિજ્ઞાને માનવીના હાથમાં એટલી બધી શકિત - ખતરનાક નિવડવા સંભવ છે. આત્મશાનિત-આત્મસંતોષ તેમ જ ન મૂકી દીધી છે કે, તે ધારે તે એક્લો આખી દુનિયાને ખતમ કરી - વિશ્વશાંતિ–વિશ્વસતોષ ઉભય , માટે શુદ્ધ વિચારની–શુદ્ધ ,
શકે છે. આજની દુનિયાના ટકાવ કે વિનાશને આધાર જાણે કે, આચારની–જરૂર છે. આ ભૂમિકા ઉપર આપણે આજના સવાલનો
'બે વ્યક્તિઓના દિમાગ ઉપર અવલંબિત બન્યો છે. કુ%વ અને વિચાર કરવાનું છે. ભારતના ઘડતરમાં વિશ્વમૈત્રીની ભાવનાની E. : કેનેડીએ બેમાંથી એના દિમાગમાં ખાટો વિચાર આવે, એક ખોટું ' ઊંડી જડ રહેલી છે. સોમવત્ સર્વભૂતેષુ, : રતિ સ: Fરાતિ
પગલું ભરાય અને આંખના પલકારામાં સૃષ્ટિનો સંહાર થઈ બેસે અથવા તો સવારતાનાં તુ, વસુધૈવ કુટુંવાં આવાં સૂત્રો આપણી
Page #33
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૨-૬૩
»
બુ
દ્ધ
જી વ
ન
૧૯
સંસ્કૃતિમાં વણાયેલા છે. ઉત્તર કે સન્ન મૂકુ વૈદું મન જ છે આ જૈન ધર્મને સંદેશ કેવળ જેને નથી, સમગ્ર ભારતને છે. વૈરથી વૈર શમતું નથી—આ બૌદ્ધધર્મ પ્રતિપાદિત સૂત્રનું અનુપાન આપસને ગળથુથીમાં મળ્યું છે. આથી આગળ વધીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સલાહ આપે છે કે, યુદ્ધ૪ વિજાતવર: આ પંકિત એમ સૂચવે છે કે, અમુક સંગમાં યુદ્ધ અનિવાર્ય ધર્મરૂપે પ્રાપ્ત થાય તે પણ રાગદ્વેષરૂપી કશા પણ જવર વગર યુદ્ધ કર - આમ અવ્યવહારૂ જેવી દેખાતી છતાં માનવી જીવનના ઊંડા સત્યને રજુ કરતી આ ભાવના એ ભારતીય પ્રજ્ઞાની વિશેષતા છે. આવી વિચારણા અન્ય કોઈ દેશની સંસ્કૃતિ કે સભ્યતામાં જોવા નહિ મળે.
આમ જયારે હું બેલી રહ્યો છું ત્યારે તેમાંથી અન્ય દેશો કરતાં ભારત ચડિયાતો આવો કોઈ ભાવ ન તારવે એવી મારી આપને પ્રાર્થના છે. દેશ દેશની એક યા બીજી ખાસિયત હોય છે. ભારતની આ ખાસિયત છે. Any claim of speciality and on that account any claim of superiority is not a quality. It is arrogance. કોઈ પણ વિશેષતાને અને તે કારણે અન્ય દેશો કરતાં ચડિયાતા હોવાને દાવો એ કોઈ ગુણ નથી, એ નર્યું અભિમાન છે. જેમ બીજા દેશોની ભિન્ન ભિન્ન ખાસિયત. હોય છે, વિશેષતા હોય છે, તેમ આ દેશની આ ખાસિયત છે, વિશેના છે એટલું જ જણાવવાનો મારો આશય છે.
હવે આજની દુનિયામાં આપણે જોઈ રહ્યા છીએ કે આજને મિત્ર આવતી કાલને શત્રુ બને છે અને આજના શત્રુ આવતી કાલને મિત્ર બને છે. આ મિત્ર અને શત્રુભાવ પાછળ જે માનવતાસૂચક મન છે તે હણાવું ન જોઈએ. અને તેથી આજના શરઆવતી કાલે મિત્ર બનવા માગતા હોય તે તેને મિત્ર તરીકે સ્વીકારવા આપણે તૈયાર ન હોઈએ એમ બનવું ન જોઈએ. આ જાતની ચિત્તની ઉદાત્તતા એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા : છે. તેને આપણે જાળવવી જોઈએ, સુરક્ષિત રાખવી જોઈએ. મૈત્રી અને શત્રુતા એ બહારની વસ્તુ છે, પણ માનવતા સર્વને સ્પર્શતી સમાન વસ્તુ છે. એવી જ રીતે ચીન-ભારતને વિચાર કરીએ તે આપણી અને તેની વચ્ચે ઉપસ્થિત થયેલી અથડામણ વધે, ઘટે કે સમયાન્તરે શમી પણ જાય, આમ છતાં પણ તેની સાથેનું આપણું પાડોશી પારું કોઈ પણ રીતે અને કોઈ પણ કાળે ટાળી શકાય તેમ છે જ નહિ. આ વાસ્તવિકતાની આપણે કદી પણ ઉપેક્ષા કરી ન જ શકીએ. એવી જ રીતે આજે તેની સાથે આપણને સંઘર્ષ હોય તે પણ સમય પાકતાં આપણે તેની સાથે peaceful settlement-શાન્તિભર્યું સમાધાન–કરવું જ રહ્યું. આ આજના જીવનની તેમ જ આજના વિજ્ઞાનની માંગ છે તે આપણા લક્ષ્ય બહાર જવું ન ઘટે.
સત્ય, અહિંસા, કરુણા, પ્રેમ, જેને આપણે ધર્મનાં મૂળતત્ત્વો સમજીએ છીએ તે તેનો સ્વીકાર એ આજના વિજ્ઞાનની પણ એટલી જ ઉત્કટ માંગ છે. આ બરાબર સમજી લઈને તેની આપણે વિશેષ ખેજ કરીએ. આ બેજ વસ્તુત: ભારતની વિશેષતા છે. આ દેશમાં પ્રાચીનકાળથી તેને પ્રયોગ ચાલી રહ્યો છે. તેની આ દેશમાં અખંડ પરંપરા વહી રહી છે.
મો : એ સૂત્ર આ દેશનું છે. કરુણા અને પ્રેમને ઉપદેશતા ભગવાન બુદ્ધ અહિ થયા. અહિંસાને સૌથી વધારે આગળ ધરતા ભગવાન મહાવીર પણ અહિથયા. જૈન ધર્મ જે અહિંસાલક્ષી ધર્મ માત્ર આ દેશની પેદાશ છે. I am extending this spirit of non-violence to the field of politics - આ અહિંસાની ભાવનાને રાજકીય ક્ષેત્ર સુધી હું લંબાવી રહ્યો છું. એમ કહેનાર ગાંધીજી પણ આ દેશમાં પાકયા. વિનોબાજી
પણ ભૂદાન-ગ્રામદાન દ્વારા non-violent economic revolution-અહિંસા દ્વારા આર્થિક ક્રાંતિને જ આગળ ધરી રહ્યા છે. આમ દુનિયા સામે અહિંસા–વિશ્વમૈત્રી ઉપર આધારિત એવી એક પછી એક ચીજો આ દેશમાંથી જ મુકાતી રહી છે. હવે
જ્યારે ચીન અને ભારત વચ્ચે સંઘર્ષ ઊભો થયો છે ત્યારે ભારત શું કરે છે, કેમ વર્તે છે એ દુનિયા જોઈ રહી છે. અલબત્ત, ચીની આક્રમણને સામુદાયિક મુકાબલે કરવાને બીજો કોઈ ઉપાય ન દેખાય ત્યાં સુધી ભારત સરકાર ભલે તેને સશસ્ત્ર મુકાબલો કરે અને સશસ્ત્ર મુકાબલામાં પ્રજાના જે મોટા ભાગને શ્રદ્ધા છે તે તેમાં ભલે સાથ આપે. આમ છતાં પણ આપણી અને તેની વચ્ચે સંઘર્ષ ઊભો થયો છે એટલે પરસ્પર મૈત્રીની વાત કરવી ગલત છે એમ જો કોઈ કહે છે એમ કહેનાર ભારતીય સંસ્કૃતિના હાર્દને સમજ નથી એમ નમ્રતા સાથે મારે કહેવું પડે છે.
પ્રસ્તુત મૈત્રી યાત્રા આજના સંઘર્ષને ઉકેલ લાવશે એ કોઈ અમારો દાવો નથી, એ જાણીનું કથન છે કે, Peace and war are built in the minds of men - શાન્તિ અને યુદ્ધ માનવીના મનની પેદાશ છે. આ મનને - સામુદાયિક ચિત્તને શાન્તિ - અભિમુખ કરવું, સ્નેહ-અભિમુખ કરવું, મૈત્રીઅભિમુખ બનાવવું એ અમારી આ મૈત્રીયાત્રાને આશય છે. આ સંદેશ લઈને એક પછી એક ગામ અને શહેર વટાવતાં આગળ અને આગળ જવું, ગામેગામ અને શહેર શહેરની જનતાને સમજવી અને અમારી આ મૈત્રીની–પ્રેમની સ્નેહની વાત તેમને સમજાવવી આ અમારું લક્ષ્ય છે.
સંભવ છે કે, આ અમારી મૈત્રીયાત્રાને કોઈ ભાઈ યા બહેન ચીન સામેના અહિંસક પ્રતિકારની એક પ્રક્રિયાના રૂપમાં સમજે, તો અહિ મારે સ્પષ્ટ કરવું જોઈએ કે, આ મૈત્રીયાત્રા પાછળ કોઈ પણ પ્રકારના પ્રતિકારને વિચાર કે ભાવના છે જ નહિ, ભલે પ્રતિકારનું રૂપ અહિંસક હોય તે પણ પ્રતિકર તે પ્રતિકારજ છે અને તે સામા પક્ષના દિલમાં એક પ્રકારનું resistance –સંઘર્ષની લાગણી પેદા કરે છે અને આમાંથી સંઘર્ષ—પ્રતિસંઘર્ષનું વર્તુલ પેદા થયા વિના રહેતું નથી. મૈત્રી યાત્રાને અંગે અમારા દિલનો ભાવ શુદ્ધ સ્નેહ-શુદ્ધ પ્રેમને–છે અને તે ભાવની ભારત તેમ જ ચીનની પ્રજાને પ્રતીતિ કરાવવી, તેમના દિલમાં ઓસરતી જતી મૈત્રીની ભાવનાને સવિશેષ જાગૃત કરવી, પ્રેમની ઓલવાતી જતી જતમાં સ્નેહરૂપી તેલનું સીંચન કરીને તે જ તને સંકોરવી, પ્રજવલિત કરવી એ છે. અમારા દિલમાં ઉઠેલી આવી તમન્ના એ જ અમારૂં પ્રેરક બળ છે.
અમે જયાં જઈએ ત્યાંના લોકો અમને મિત્રભાવે આવકારે, સ્વીકારે અને સાંભળે તે તેટલા પૂરતી અમારી યાત્રા સાર્થક બને–આવી અમારી માન્યતા છે.
અહિં બીજી પણ એક સ્પષ્ટતા કરૂં. ચીન-ભારત સંઘર્ષના સંદર્ભમાં અમારૂં વલણ war-resisters નું યુદ્ધવિરોધીનું– નથી. એટલે કે, અત્યારે જે યુદ્ધપ્રયત્ન ચાલે છે તેને કોઈ વિરોધ કરવાનું નથી. આજના સંઘર્ષની જેમ બને તેમ જલદીથી અન્ત આવે અને બન્ને રાજયના શાસકો વચ્ચે સ્થાયી સમાધાન પેદા થાય એ બન્ને પક્ષે ઈચ્છવાયોગ્ય છે. બન્ને પ્રજા વચ્ચે જેટલી કટુતા ઓછી હશે અને મૈત્રીભાવની માત્રા વધારે હશે તેટલી બન્ને વચ્ચેના સમાધાનની શકયતા વધશે અને તેટલું સુખદ અને સ્થાયી બન્ને વચ્ચે સમાધાન થશે. આવું વાતાવરણ બન્ને પ્રજા વચ્ચે ઊભું કરવું એ અમારી મૈત્રીયાત્રાનું પ્રયોજન છે.
આપને જાણીને આનંદ થશે કે, આપણા મહાઅમાત્યને અમારી આ, દિલ્હી - પેકીંગ મૈત્રીયાત્રાને ખ્યાલ ખૂબ પસંદ
Page #34
--------------------------------------------------------------------------
________________
૨d
: : પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૨-૩
પડયો છે. તેને સમાધાનલક્ષી યુદ્ધને વિરોધી નહિ પણ પૂરક નાર્થી પ્રેરિત બનીને અમે આ યાત્રાને વિચાર કરી રહ્યા છીએ માન્ય છે અને તેને તેમના હાર્દિક આશીર્વાદ છે. આ યાત્રા તે મૈત્રીભાવનાને વિરેાધી છે. કોઈ સરકાર દ્વારા આયોજિત નથી. તેથી સરકારી તાર ઉપર તેમને
અમારી આ મૈત્રીયાના એક પ્રકારની પદયાત્રાના સ્વરૂપની આ અંગે કશું કરવાપણું નથી. એમ છતાં અમને બનતી સગવડ
• રહેશે. આઠથી દશ માઈલને સાધારણ રીતે પડાવ રહેશે. એમ છતાં આપવી અને અગવડો દૂર કરવા જયાં જેને લખવું–કહેવું ઘટે દરેક યાત્રિકે સતત ચાલતા જ રહેવું એ આગ્રહ નહિ રહે. તે મુજબ કરવા તેમણે તૈયારી દાખવી છે.
સાથે વાહનની સગવડ રહેશે જ. એટલે શારીરિક કમજોરી કે નાદુઆ મૈત્રીયાત્રાનું સ્વરૂપ આન્તરરાષ્ટ્રીય છે. તેમાં ભારતના રસ્તીના કારણે વાહનને ઉપયોગ કરી શકાશે. દિલ્હીથી પેકીંગ પાંચ યાત્રિકો, યુરોપ - અમેરિકાનાં પાંચ યાત્રિકો અને એશિયા- એટલે ૩૫૦૦ થી ૪૦૦૦ માઈલને આ પગપાળા પ્રવાસ આફ્રિકાના પાંચ યાત્રિકો એમ આશરે ૧૫ સ્થાયી યાત્રિકોને હોવાને. આમાં જોડાનાર બધા યાત્રિકોએ આ પદયાત્રામાં ઠેઠ આયાત્રામાં સમાવેશ થવાને છે. World peace Brigade
સુધી જોડાયેલા રહેવું જ પડશે એવો આગ્રહ સેવવામાં નહિ આવે. વિશ્વશાન્તિ સેનાના એક અધ્યક્ષ રેવન્ડ માઈકલ ડેંટ આ વચ્ચેથી પણ અમુક અત્તર માટે આ યાત્રામાં સામેલ થવા ઈચ્છયાત્રામાં જોડાવાના છે.
નાર યાત્રાના અધિનાયકની પરવાનગીથી જોડાઈ શકશે. વર્ષથી આપમાંથી કોઈ ભાઈ યા બહેનને એવો પ્રશ્ન જરૂર થાય કે સવા વર્ષની મુદત આ યાત્રા અંગે વિચારાયેલી છે. યાત્રિકો માટે ભારત, પૂર્વ પાકિસ્તાન અને બર્મા સુધી તે અમને કશી રૂકાવટ
ખાનપાન વિગેરેને ભિન્ન ભિન્ન કોટિના યાત્રિકોની ખાસિયત થવાનો સંભવ નથી, પણ ચીન પિતાની સરહદમાં અમને પ્રવેશ
અને જરૂરિયાતને ખ્યાલ કરીને જરૂરી પ્રબંધ અમારે કરવાને કરવા દેશે કે નહિ? અમને શ્રદ્ધા છે કે, અમારી આ મૈત્રીયાત્રાને
રહેશે. આ મૈત્રીયાન પાછળ આશરે રૂ. ૫૦૦૦૦ ને ખર્ચ આશય કોઈ પણ આક્ષેપ - પ્રતિઆક્ષેપને કે કોઈ પણ ગુણ
થવાનો અંદાજ છે. આ મૈત્રીયાત્રાના આયોજન સાથે ભારત
સરકારને કોઈ સીધો સંબંધ નહિ હોવાથી તે આર્થિક મદદ કરી દોષ - વહેંચણીને નથી, શુદ્ધ અને સાચા દિલની મૈત્રી છે. તેથી
શકે નહિ તેમજ તેવી અપેક્ષા આપણાથી રખાય પણ નહિ. આ અમારી યાત્રાને કોઈ પણ દિશાએથી રૂકાવટ કરવામાં નહિ આવે. રકમ આ મૈત્રીયાત્રામાં જેને રસ હોય એવા સુસ્થિત ભાઈ બહેને આ બાબતમાં ચીન સાથે પણ પત્રવ્યવહાર ચાલે જ છે અને ચીન પાસેથી મેળવવાની રહે છે. તરફથી અનુકુળ જવાબ આવી જવાની અમને આશા છે. અને
અહિં એકત્ર થયેલાં ભાઈ - બહેને મોટા ભાગે જૈન એમ છતાં ધારો કે ચીનની સરહદમાં અમને પ્રવેશવા દેવામાં ન છે એમ હું સમજું છું. જૈનધર્મને પાયો વિશ્વમૈત્રી આવે. એ સંયોગેમાં અમે શું કરીશું તેને આજે કોઈ જવાબ
| ઉપર—કિરિ ને સંન્વ મુખ ઉપર—છે તેથી તે ધર્મના અનુ
યાયીઓને આવા એક પવિત્ર ભાવપ્રેરિત સાહસમાં વિશેષ દિલવિચાર્યો નથી. એ સંયોગ ઊભો થયે યોગ્ય નિર્ણય સુઝી રહેશે
ચસ્પી હોવી ઘટે છે. અમારી મૈત્રીયાત્રાની મુખ્ય મુખ્ય વિગતે એવી અમને આશા તેમજ શ્રદ્ધા છે. આમ છતાં, એટલું જણાવવું આપની સમક્ષ મેં નિર્મળ ભાવે રજુ કરી છે. આપ ભાઈઅસ્થાને નહિ ગણાય છે, એવી કોઈ પ્રવેશબંધી સામે આજે જેને બહેનના સભાવની, સહાનુભૂતિની, શુભ પ્રાર્થનાની અમને અપેક્ષા ‘સત્યાગ્રહના નામે ઓળખવામાં આવે છે, તે ચીની સરકાર
છે. શુમાસ્તે જંથાનઃ સન્તુ ! આવી અમને આશિષ આપો
અને એ આશિષના બળ સાથે અમે વિદાય લઈએ, વિદાય સામે કોઈ સત્યાગ્રહ કરવાનું અમે કદિ નહિ વિચારીએ. કારણ કે
થઈએ. એ જ પ્રાર્થના ! એવો સત્યાગ્રહ, જે spirit of friendship -મૈત્રીભાવ
શંકરરાવ દેવ રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિની આલોચના
તા. ૪-૨-૧૯૬૨ સૈમવારના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે ઉપર જણાવેલ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન આપ્યું હતું તેની સંક્ષિપ્ત નોંધ નીચે આપવામાં આવે છે. તંત્રી). " - આપણી ઉત્તર સરહદ ઉપર યુદ્ધવિરામ
કે ૧૯૫૯ના નવેમ્બરની ૧૭ મી તારીખે જે સ્થિતિ હતી એ સ્થિતિ ભારતની ઉત્તર સરહદ ઉપર ચીને ૧૯૬૨ ના સપ્ટેમ્બરની ઉપર આવીને બન્ને પક્ષેએ ઊભા રહેવું. નેફા પૂરત--આ બન્ને શરૂઆતમાં ખાસ કરીને નેફા વિભાગમાં મોટા પાયા ઉપર આક્ર- દરખાસ્તમાં લૉજુ અને થાશ્તા રીજ એ બે નાના મથકો સિવાય— મણ શરૂ કર્યું હતું. ત્યાર બાદ ગત વર્ષના ડિસેમ્બરની પહેલી બીજો કોઈ મહત્ત્વનો ફરક રહે નહોતે. આમાં પણ લાઁજુને બજે તારીખથી ચીને એકાએક એકપક્ષી યુદ્ધવિરામ જાહેર કર્યું છે અને તે ચીને ૧૯૬૨ ના સપ્ટેમ્બરની ૮ મી તારીખ પહેલાં લઈ લીધે નેફા વિભાગને થાશ્તા રીજ અને લાં જુ સિવાયને બધા આક્રાન્ત હતા. થાશ્તા રીજને કબજો પછી લીધો હતો. લડાખની બાબતમાં પ્રદેશ ખાલી કર્યો છે અને લડાખમાં પણ અમુક પ્રદેશ પૂરતું પાછું આપણી અને ચીનની દરખાસ્ત વચ્ચે ૨૫૦૦ ચોરસ માઈલનો ખસ્યું છે. ભારતે આ યુદ્ધવિરામને સરકારી તાર ઉપર સ્વીકાર ફરક રહે છે. કર્યો નથી. એમ છતાં આ યુદ્ધવિરામમાં ભારતે જરા પણ
કોલંબેની દરખાસ્ત દખલગીરી કરી નથી. એટલે વાસ્તવિક રીતે બન્ને બાજુએ તત્કાળ ત્યાર બાદ સિલોન આદિ છે તટસ્થ રાજ્યોના પ્રતિયુદ્ધવિરામની સ્થિતિ પ્રવર્તે છે.
નિધિઓએ એકઠા મળીને યુદ્ધવિરામ અને પછીની વાટાઘાટો આ એકપક્ષી યુદ્ધવિરામનો અર્થ એ છે કે, બેમાંથી કોઈ અંગે સંયુકત દરખાસ્ત–Colombo Proposals –ચીન અને પણ પક્ષ યુદ્ધની એકાએક અન્ય પક્ષને જણાવ્યા સિવાય શરૂઆત ભારત સમક્ષ રજૂ કરી છે. એ દરખાસ્તમાં રહેલી અસ્પષ્ટતા કરી શકે છે. જો ઉભયપક્ષી યુદ્ધવિરામ જાહેર કરવામાં આવેલ હોય દૂર કરવા માટે એ છ રાજ્ય તરફથી અમુક ખુલાસાએ તે પછીનું કાર્ય કાયમી સુલેહ માટે વાટાઘાટ શરૂ કરવાનું હોય છે. Clarificatians—પણ નિશ્ચિત આકારમાં રજૂ કરવામાં આવ્યા આપણે હજુ યુદ્ધવિરામને જાહેર રીતે સ્વીકાર કરે નહિ હોઈને છે. આ ખુલાસાઓ સાથે દરખાસ્તને ભારતે સંપૂર્ણપણે સ્વીકાર એ વાટાઘાટ શરૂ કરવાની કક્ષા હજુ ઊભી થઈ નથી. આ સ્થિતિ કર્યો છે. કારણ કે, તેને જો અમલ કરવામાં આવે તે સપ્ટેમ્બર ઊભી કરવા માટે આપણી એ માગણી હતી કે, ૧૯૬૨ ના સપ્ટે- આઠમીની હરળ સુધી ચીને ખસી જવાની આપણી માગણીને
મ્બરની આઠમીથી ચીની હુમલાની શરૂઆત થઈ તે તે પહેલાં લૉરા અને ધાગલા થીજ સિવાય નેફા વિસ્તાર પૂરતો સ્વીકાર જે જ્યાં હતું ત્યાં તેણે પાછા હઠી જવું. ચીનની એ દરખાસ્ત છે આવી જાય છે અને લડાખમાં પણ ચીન તે મુજબ પાછું ફરે તો
-
૧૬
:
Page #35
--------------------------------------------------------------------------
________________
તા. ૧૨-૨-૬૩
પ્રભુ
બહુ લાંબા તફાવત સિવાય વાસ્તવમાં આઠપી સપ્ટેમ્બરની હરોળના સ્વીકાર આવી જાય છે અને ખુલાસાઓ સાથેની કોલંબા દરખાસ્તો મુજબ લાખનો કેટલોક પ્રદેશ demilitarised Zone - જેમાં કોઈ પણ પક્ષનું લશ્કર ન હેાય એવા પ્રદેશ—તરીકે ગણવાના છે અને આ પ્રદેશમાં બન્ને પક્ષના civil posts લશ્કરી નહિ એવા પોલીસ થાણા—સરખી સંખ્યામાં ગાઠવવાના છે. આ બ ા તેથી લડાખ પૂરતી પણ આઠમી સપ્ટેમ્બરની હરોળના લગભગ સ્વીકાર જેવી સ્થિતિ ઊભી થાય છે. શ્રી નહેરૂએ કહ્યું છે કે, ૮ થી સપ્ટેમ્બરની પરિસ્થિતિ કરતાં, કોલંબા દરખાસ્ત તેના ખ્વાસા સાથે, વધારે સારી છે કારણ કે, પહેલામાં બન્નેન સૈન્યા સંલગ્ન રહે છે, જ્યારે બીજામાં Demilitarised Zone થી ઘર્ષણના સંભવ ઓછો થાય છે. ૮ મી સપ્ટેમ્બરની પરિસ્થિતિ ઉપર ચીન જવા તૈયાર હોય તે વાટાઘાટો કરવાની આપણે શરૂઆતથી ખાત્રી આપી છે, એટલે કોલંબો દરખાસ્તોનો સ્વીકાર આપણા માટે અનિવાર્ય છે. ચીને કોલંબા દરખાસ્તને તો સ્વીકાર કર્યો છે, પણ તેના ખુલાસાઓને સ્વીકારવાને તે હજુ તૈયાર નથી. તે એમ કહે છે કે, કોલંબો દરખાસ્તના વિશેષ અને વિગતવાર અર્થ નક્કી કરવા માટે આપણે વાટાઘાટના ટેબલ ઉપર એકઠા થઈએ. આજે આ બાબત અહીં આવીને અટકી છે. મને લાગે છે કે, ખુલાસા સાથેની કોલંબો દરખાસ્તાને ચીન પણ કદાચ સ્વીકારશે. નહિ સ્વીકારે તે તેનું દુનિયામાં બૂરૂ દેખાશે અને તે કેવળ સમાધાનીનો દેખાવ કરે છે, સમાધાની તેને ખપતી નથી—આવી છાપ ચીન વિષે દુનિયાના દિલમાં ઊઠશે, જે ખુલાસાઓ સાથેની કોલંબોની દરખાસ્તોને ચીન સ્વીકાર કરશે અને તે મુજબનો અમલ કરશે તે પછી પરસ્પર વાટાઘાટોની કક્ષા શરૂ થશે.
અલબત્ત, આ રીતે બન્ને દેશ વચ્ચે યુદ્ધવિરામ થાય તે પણ પરિણામ એ આવે કે, ચીનનું ઋણ પાંચ વર્ષથી શરૂ થયું છે અને તેને આપણે border dispute ગણીને સહન કરતા રહ્યા છીએ અને તે દરમિયાન તેણે લડાખમાં લગભગ ૧૨૦૦૦ ચારસ માઈલના પ્રદેશ પોતાને કબજે કર્યા છે તે તેના હાથમાં જ રહે. જ્યાં જ્યાં cease - fire-મુદ્ધવિરામ થયેલ છે—દા. ત. કાશ્મીરની સરહદ ઉપર ભારત અને પાસ્તિાન વચ્ચે, ઈઝરાઈલ અને આબ દેશ વચ્ચે, ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે, વીએટ નામ અને લાઓસમાં— ત્યાં ત્યાં બધે યુદ્ધવિરામ બાદ જે પ્રકારની સ્થિતિ પ્રવર્તે છે એટલે કે યુદ્ધવિરામ વખતે જે પ્રદેશ જેના હાથમાં હોય તે પ્રદેશ તેના કબજામાં વર્ષો સુધી ચાલુ રહે, સમાધાનની ચાલ્યા કરે અને છતાં તેનો કોઈ છેડો ન આવે, બન્ને પક્ષા વચ્ચે ઠંડા યુદ્ધની પરિસ્થિતિ એક્સરખી ટકી રહે—આવી જ પરિસ્થિતિ, આપણે ત્યાં જો બન્ને બાજુએ યુદ્ધવિરામના સ્વીકાર થાય તા, ચીન—ભારત વચ્ચે ઊભી થવાની. આ કોઈ સુખદ સમાધાન નથી. આથી આપણા દેશને કોઈ લાભ થવા સંભવ નથી. જ્યાં સુધી ચીને આક્રમિત કરેલી તસુએ તસુ જમીન પાછી ન મળે, ત્યાં સુધી અમે જંપીને નિહ બેસીએ—આવી આપણા તરફથી કરવામાં આવેલી જાહેરાત નિષ્ફળ સાબીત થાય. આમ સમજીને આપણે ત્યાં સ્વતંત્ર પક્ષ તથા જનસંઘ આવી પરિિિસ્થતિ સ્વીકારવાને તૈયાર નથી અને તે તે પક્ષનો એવા આગ્રહ છે કે, યુદ્ધવિરામ ન સ્વીકારો, પાશ્ચાત્ય દેશની પૂરી મદદ લ્યો અને આપણા તરફથી આક્રમણ શરૂ કરીને ગુમાવેલા પ્રદેશ પાછા મેળવો. એ તો દેખીશું છે કે પાશ્ચાત્ય દેશોની મદદ સિવાય આપણા પેાતાના પગ ઉપર ઊભા રહીને ચીન સામે આક્રમણ કરવું અથવા તો ચીનના આક્ર મણને હઠાવવું એ શક્ય નથી. એટલી આપણી આર્થિક તાકાત પૂર્ણ નથી. તેથી કોઈ પણ જૂથ સાથે નહિ જૉડાવાની આપણી
જીવન
૨૦૧
નીતિનો ત્યાગ કરવાનું અને પશ્ચિમના દેશે સાથે military pacts લશ્કરી કરાર---કરવાના તેઓ આગ્રહ કરે છે. આ સામે નહેરૂ અને દેશના મોટા ભાગના લોકોનો વિરોધ છે. મને પણ લાગે છે કે, આપણે આ પ્રકારની તટસ્થતાની નીતિ છેડવી ન જોઈગે. એ છેડવાથી રશિયા અને આફ્રિકાની સહાનુભૂતિ આપણે ગુમાવીશું અને દુનિયાના રાજકારણમાં થંડા યુદ્ધના વાતાવરણને જોર મળશે. વળી, એ પશ્ચિમી જૂથ સાથે ન જોડાઈએ તો પણ જ્યારે જરૂર ઊમી થશે ત્યારે એ દેશા મદદ નહિ કરે એમ માનવાનું કારણ નથી. એ ખાતર આજે કોઈ એક જૂથ સાથે લશ્કરી કરારમાં જોડાવાની કોઈ જરૂર નથી. ઈતિહાસની દ્રષ્ટિએ જોતાં આ આપણા એક major decision છે. તે નિર્ણય સાચો છે કે ખોટો છે તે ભવિષ્યના ઈતિહાસ નક્કી કરશે. તેને આધાર વિશ્વનું રાજકારણ ભવિષ્યમાં કેવા વળક લે છે તેના ઉપર છે. આજે આપણે ત્યાં ઉપર જણાવ્યા મુજબ બે પ્રકારના મતો અથવા તો વલગા પ્રવર્તે છે, એ તરફ આપનું હું ધ્યાન ખેંચું છું.
' ';
પાકિસ્તાન સાથેની વાટાઘાટો
પાકિસ્તાન સાથે આપણા સંબંધ સુધરે નહિ ત્યાં સુધી તે બાજુના આપણા માથે લકી બાજ કાયમ રહેવાને, જે ચીન સાથેની સંઘર્ષમય પરસ્થિતિમાં આપણને મુંઝવ્યા જ કરવાનો છે. આમ સમજીને નમનું મૂકીને પણ તેની સાથે પતાવટ કરવી જરૂરી છે એમ રાજગેાપાલાચારી માને છે. આ સંબંધમાં પપનું પણ આપણા ઉપર ઠીક ઠીક દબાણ છે. કાશ્મીર અંગે પાકિસ્તાનને દાવો વધારે સબળ છે એવી છાપ પશ્ચમના દેશા ઉપર રહેલી છે. જ કાશ્મીર વેલી પાકિસ્તાનને સોંપી દેવામાં આવે તો પછી લડાખનાં આપણા માટે કોઈ પ્રશ્ન જ રહેતા નથી, કારણ કે, કાશ્મીર વેલી જ લડાખનું પ્રવેશદ્રાર છે. ભારત આ સ્વીકારી ન જ શકે, એક એવી સૂચના છે કે, કાશ્મીર વેલીને autonomous state —સ્વાયત્તæ રાજ્ય બનાવવામાં આવે અથવા તે ભારત અને પાકિસ્તાનના તે ઉપર સમાન અધિકાર સ્થાપિત થાય—-ત્યાં જવા આવવાના બન્નેને સમાન અધિકાર હોય. આવા તોડ કાઢવાના પ્રયત્ન થઈ રહ્યો છે. પણ આવા તાડ થી નહેરૂના ગળે ઉતરે એમ લાગતું નથી. આમ પાકિ સ્તાન સાથે સમાધાન થાય એ બન્ને દેશ માટે ઈષ્ટ અને આવશ્યક લાગવા છતાં હજુ સુધી એવા કોઈ સમાધાનની આશા બંધાતી નથી.
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે--ઈગ્લાંડ અને અમેરિકા
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે છેલ્લા છે માસ દરમિયાન ઘણા વિસ્મયકારક પલટો વાટાધાટો આવ્યો છે. કમુબામાં સોવિયેટ રશિયાએ નમતું જોખ્યું. અમેરિકાના એ રીતે એક મોટો વિજય થયો. એ કારણે અમેરિકાની નીતિમાં વેગ આવ્યો અને પ્રેસિડેન્ટ કેનેડીના વર્ચસ્ માં ખૂબ વધારો થયો. તેણે વધારે જોરદાર નીતિ. અખત્યાર કરી છે. અમેરિકાના યુરોપના અન્ય દેશેા કરતાં ઈંગ્લેંડ સાથે વધારે મેળ છે. બન્ને એકજ પ્રજા છે; બન્નેની જીવનદ્રષ્ટિ પણ લગભગ સમાન છે. વળી, ઈંગ્લાંડને અમેરિકા ઉપર અનેક બાબતોમાં ઘણા અધાર રાખવો પડે છે. હમણાં જે કેનેડી અને મેકમિલન વચ્ચે કરારો થયા તે બતાવે છે કે, ઈંગ્લાંડ ખૂનું અમેરિકા પોતે ધારે તેમ કરી શકે તેમ છે. અણુશસ્રો ઉપર અમેરિકાનું જ સ્વામિત્વ છે. ઈંગ્લાંડ પાસે સ્કાઈમેટલ્ડ હતું તે પણ તેને છેડવું પડયું.
તદુપરાંત અમેરિકા અને રશિયા એક્મની વધારે નજીક આવતા હોય . એમ લાગે છે. રશિયા સહઅસ્તિ-વનું તત્ત્વ સ્વીકારીને બધા દેશે સાથે સંબંધ ટકાવી રાખવા કેળવવા માંગે છે. ઈગ્લાંડ અને યુરોપિયન કૅમન મારકેટ
યુરોપના અન્ય દેશનું વલણ જા છે. યુરોપિયન કોમ્ન માર્કેટમાં જોડાયેલા છ દેશેએ પોતાનું એક સ્વતંત્ર જૂથ ઊભું “કર્યું”
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૦૨ . . . . પ્રબુદ્ધ જીવન
' , તા, ૧૬- ૬૩ ; ST છે. તે જૂથ અમેરિકાના પ્રભાવથી મુકત થવા ઈચ્છે છે અને તે છે અને તેમાંના એક ભાગ કરંગાને જનરલ શેબેની આગેવાની નીચે [, . દેશમાં થઈ રહેલાં વિકાસના જોરે પિતાના પગ ઉપર ઊભા રહેતા કોંગાથી અલગ કરવાની જે હીલચાલ ચાલી રહી હતી તેને સંયુકત
થવાની આશા સેવે છે. આ છ દેશમાં ફ્રાન્સ અને જર્મની અને રાષ્ટ્રસંસ્થા યુનેની દરમિયાનગીરીના પરિણામે અને તેના સેક્રેછે તેમાં પણ ફ્રાન્સ વધારે બળવાન, વધારે જોરદાર છે. તાજેતરમાં આ ટરી જનરલ યુ થાનના કુશળ સૂત્રસંચાલનને લીધે અંત આવ્યો. કરી જથમાંના પાંચ દેશનું અનુકુળ વલણ હોવા છતાં ફ્રાન્સના માથા- જણાય છે, શેબે યુને ના શરણે આવ્યો છે અને કોંગેના ભાગલા
ભારે વલણના કારણે બ્રીટનને યુરોપિયન કમન-મારકેટ ના જૂથમાં પડવાની શક્યતા, હવે એમ કહી શકાય કે, ઠીક સમય માટે દુર
પ્રવેશ મળી શકયો નથી.. જે ઈંગ્લાંડ એક વખત યુરોપમાં થઈ છે. યુનાની અને તેના સેક્રેટરી જનરલની આ એક મોટી સિદ્ધિ ( પીસૌથી વધારે પ્રભાવશાળી રાષ્ટ્ર હતું, તે ઈંગ્લાંડ માટે આ એક છે અને આ સિદ્ધિને અમુક યશ ભારતના ફાળે પણ જાય છે, કારણ છે. પિતા ભારે નામોશીભરી ઘટના છે. ફ્રાંસ સત્તા અને સમૃદ્ધિના કે, ભારતે પોતાનું સૈન્ય મોકલીને યુનોના આ પ્રયાસમાં ખૂબ મદદ
કરી છે. ક્ષેત્રમાં એકદમ આગળ વધી રહ્યું છે તેનું કારણ તેને એક
આના પરિણામે આફ્રિકાના રાજકારણમાં ઘણો મોટો પલ્ટ અસાધારણ પ્રતિભા ધરાવતા નેતા મળે છે—જનરલ ડ’ ગોલ.
આવશે. આજે આફ્રિકાના દેશે એક પછી એક સ્વતંત્ર થવા લાગ્યો ઈંગ્લાંડ પાસે આવી પ્રભાવશાળી નેતાગીરી નથી. ઈંગ્લાંડને યુરેપીય
છે. ન્યાસાલેન્ડ તાજેતરમાં સ્વતંત્ર થયું છે. ટાંગાનાયકા થડા | જુથમાં નહિ લેવાનું કારણ એ છે કે, ઈંગ્લાંડ પાછળ અમેરિકા '
સમય પહેલાં સ્વતંત્ર બન્યું છે. ઘાણાને સ્વતંત્ર થયાને ઠીક ઠીક છે કે છે અને બ્રિટિશ કોમનવેલથના દેશ છે. યુરોપના આ છ દેશે આવાં.
સમય થયો છે. કેનિયા સ્વતંત્રતાની ખૂબ સમીપ જઈ રહ્યું છે. મિ. કતરાં બળોથી મુકત બનીને આગળ વધવા માગે છે.
કોંગેના એકીકરણને લીવે બાકી રહેલા પરતંત્ર દેશની પ્રજામાં | કી છે " યુરોપનું પલટાનું ચિત્ર
સ્વતંત્ર થવાની તમન્નાને નવે વેગ મળશે અને જે દેશ સ્વતંત્ર : આ દુનિયાની પરિસ્થિતિમાં—વિશેષત: યુરોપના રાજકારણમાં
થશે તે દેશને અંદરથી વિભાજિત કરવાની યુરેપના સામ્રાજય- ; અણકો પલટો આવી રહ્યો છે. ઈંગ્લાંડ અને ફ્રાન્સ વર્ષોજુના
વાદી દેશની વૃત્તિ ફાલવા–ફૂલવાને હવે કોઈ અવકાશ રહેશે નહિ. | મિ. સાથી તે આજે એકમેકની સામે ગોઠવાઈ રહ્યા છે. ફ્રાન્સ અને
આવી રીતે સતત પલટાતા વિશ્વના રાજકારણને અનુલક્ષી ? જર્મની વચ્ચે વર્ષો જુનું વૈમનસ્ય. બે વિશ્વયુદ્ધ એકમેકની સામે
વિશ્વશાંતિ અને ભારતનું હિત લક્ષમાં રાખી, આપણી વિદેશનીતિ ઊભા રહીને તેઓ લડ્યા. આજે તેઓ નજીક આવી રહ્યા છે,
ઘડવાની રહે છે. કોઈ ટૂંક તાત્કાલિક લાભને ખાતર, આ અંતિમ | | શિક મિત્ર બની રહ્યા છે. આમ યુરોપની પલટાતી જતી પરિસ્થિતિમાં એક
લક્ષ્ય ભૂલાવું ન જોઈએ. નવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે. યુરોપના દેશોને સીધી રીતે રશિયા,
- ચીમનલાલ ચકુભાઈ શાહ કિ સાથે સંબંધ સુધરે અને તેમાં અમેરિકાની ન કોઈ ગરજ રહે કે “ ન કોઈ દખલગીરી–ફ્રાન્સના દગાલ અને જનીના એડેનેર
સન્માન સંમેલન યુરોપનું આવું જ કોઈ ચિત્ર કલ્પી રહ્યા છે. રશિયા પણ આ - સર મણિલાલ બાલાભાઈ નાણાવટી આપણા સમાજની હક કરી છે. જાણે છે. અને તેને ગમતી વાત છે. યુરોપ સાથે રશિયાને સંબંધ એક વયોવૃદ્ધ વિશિષ્ટ વ્યકિત છે. અખંડ કર્મયોગ અને જ્ઞાન સ' સુધરે તે રશિયાને અમેરિકા તરફને આણવિક યુદ્ધને ભય ઓછા ગને મૂર્ત કરતી તેમની ઉજવળ જીવનકારકીર્દી છે. આજે તેમણે ! . ડિત થઈ જાય. એ રીતે આખા યુરોપની સરત પલટાઈ જાય. આ ૮૬ વર્ષ પૂરા કર્યા છે. આ પ્રસંગે તેમનું અભિવાદન કરવ માટે , જ સાથે ઈંગ્લાંડનું વર્ચસ સારા પ્રમખ ઘટે.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ચાલુ ફેબ્રુઆરી માસની તારીખ ૨૨ . For આજે ફ્રાન્સ અને જર્મની, અમેરિકા અને ઈંગ્લાંડ સામે આંખે શુક્રવાર સાંજના પાંચ વાગ્યે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની | * કાઢી રહ્યા છે. આ એક વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ છે.' વ્યાખ્યાનશાળામાં એક સન્માન સંમેલન યોજવામાં આવ્યું છે. આ !. દી) માં ફ્રાન્સને ઉંચે લાવવામાં ઈંગ્લાંડે અને ખાસ કરીને અમેરિકાએ સન્માન સંમેલનમાં ભાગ લેવા સંધના સભ્યોને વિનંતિ છે. ' નો ધણો સાથ આપે છે. જર્મની આટલું બધું ઊંચે આવ્યું છે તે પણ
-મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ લી. ITી અમેરિકાની લશ્કરી તેમ જ આર્થિક પારાવાર મદદને લીધે. આમ સંઘના સભ્યો તથા પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો પ્રતિ | મિ છતાં આ પશ્ચિમી જૂથમાં આજે મેટું ભંગાણ પડી રહ્યું દેખાય છે.
અપની ઉપર પ્રબુદ્ધ જીવન નિયમિત રીતે મોકલવામાં આવે છે, વિક છે. આવી જ રીતે સામ્યવાદી જૂથમાં પણ મોટી તડ પડી છે. રશિયા
છે. એ આપને બરોબર નિયમિત રીતે મળતું રહે એટલા માટે આપને હતી અને ચીન વચ્ચેના સંબંધો બગડતા ચાલ્યા છે અને બન્ને વચ્ચે
વિનંતિ કરવાની કે: આ તંગદિલી વધતી જાય છે. રશિયા અને ચીન વચ્ચેનું ભંગાણ [વા 'haves and have nots--એક દેશ સમૃદ્ધ છે અને બીજે દેશ પ્રમ
(૧) જયારે પણ પ્રબુદ્ધ જીવનને અંક આપને ન મળે ત્યારે *ણમાં ઘણા પાછળ છે તેનું છે. જે સમૃદ્ધ છે તેને પોતાની સમૃદ્ધિ
સંઘના કાર્યાલયનું તે વિશે તરત ધ્યાન ખેંચશે. પી . ટકાવી રાખવાની અને તે ખાતર અન્ય દેશો સાથે સારાસારી (૨) સરનામામાં કાંઈ પણ ભૂલચૂક રહી જતી હોય તો તે રાખવાની ચિંતા છે. જેને બીજાની વચ્ચે માથું કાઢીને આગળ
સુધારવા માટે સંઘના કાર્યાલયને સરૂર જણાવશે. મિ છે. અવિવું છે, સમૃદ્ધ બનવું છે તેને સંધર્મ યુદ્ધ ઈષ્ટ લાગે છે. આમ
- વ્યવસ્થાપક, પ્રબુદ્ધ જીવન માં રશિયા અને ચીન વચ્ચેના દ્રષ્ટિકોણમાં આજે બહુ મોટો ફરક ઊભે થાય થયો છે. વિશ્વશાંતિની દ્રષ્ટિએ વિચારતાં, સંભવિત છે કે, આજની
સંધના સભ્યો માટે યોજાયેલ નૈકાવિહાર કરતા દુનિયાના બે મોટા બળવાન જૂથમાં અંદર અંદર ભંગાણ પડે અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સંઘના સભ્યો અને એ રીતે જૂથે નિર્બળ બને તેના પરિણામે ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ ઓછું થાય. આ એક અનુમાન છે. બાકી ભાવીના ગર્ભમાં શું
: તેમનાં કુટુંબીજનો માટે આગામી માર્ચ માસની તા. પ મંગળવાર ના " છે અને તે પણ આજે સતત પલટાતી દુનિયાના ભાવીના -
રાત્રીના ૮ થી ૧૧ એપલે બંદર ઉપર શોભના સ્ટીમરમાં તો ગર્ભમાં શું છે–તે વિષે નિશ્ચિતપણે કોણ કહી શકે તેમ છે? | | નૌકાવિહાર ગોઠવવામાં આવ્યો છે. આ નૌકાવિહારમાં જોડાવો - . . . કોંગે કઢંગા ' , , . ઈચ્છનાર
ઈચ્છનાર સંભે વ્યક્તિદીઠ રૂા૨. ન આપવાના છે. આ પ્રકાર
, - હવે એક બાબતનો ઉલ્લેખ કરીને આ આલોચના પૂરી કરીશ. સંઘના કાર્યાલય સાથે સંવરે સંપર્ક સાધવા વિનંક્તિ છે. તેની મંગામાં છેલ્લા ત્રણ વર્ષથી જે આંતરવિગ્રહ ચાલી રહ્યો હતો .
મંત્રીઓ, સંઈ કરી સંઘ લી
જ સાંજના પાંચ
સંમિલન
કાર છે.
આ
Page #37
--------------------------------------------------------------------------
________________
તા. ૧૨-૨-૧૩
' પ્રબુદ્ધ જીવન
મંત્રદ્વારા સર્પવિષ નિવારણું અંગે વિશેષ સ્પષ્ટીકરણ
પ્રબુદ્ધ જીવન’ના વાચકોને યાદ હશે કે તા: ૧૬-૧૦-૬૨નાં ‘પ્રબુદ્ધ જીવન માં “સર્પદંશ અને મંત્રશકિત વિષે પૂજય કેદારનાથજી સાથેની ચર્ચા–વિચારણા' એ મથાળા નીચે આચાર્ય શ્રી અમૃતલાલ ભ. યાજ્ઞિકને એક લેખ પ્રગટ કરવામાં આવ્યો હતું, અને તે અંકમાં તેમ જ પછીના અંકમાં પ્રગટ કરવામાં આવેલી તે સંબંધે તેને લગતી મારી નાંધામાં મેં કેટલાક મુદ્દાઓ ઉઠાવ્યા હતા. આ લેખ તેમજ એ નોંધ તરફ અનેકનું ધ્યાન ખેંચાયું
પરિણામે આ વિષય સંગે પૂ. નાથજી પાસેથી કાંઈક વધારે સ્પષ્ટીકરણની તેઓ આશા સેવે છે એમ હું જોઈ રહ્યો છું.
આ સંબંધમાં જાન્યુઆરી માસના બીજા પખવાડીઆ દરમિયાન પૂ. કેદારનાથજીને પ્રત્યક્ષ ત્રણ વાર મળવાનું બન્યું હતું અને આ પ્રશ્નની તેમની સાથે વિગતવાર ચર્ચા કરવાની મને તક સાંપડી
વાતી અને તક સાંપડી હતી. આ ચર્ચાના સારરૂપે મને એમ જાણવા મળ્યું છે કે કેદારનાથજીએ આ મંત્ર કોઈ પવિત્ર વ્યકિત પાસેથી ૧૭–૧૮ વર્ષની વયે પ્રાપ્ત કર્યો હતો અને એ મંત્ર દર્શાવનાર ગુરૂએ ખાનપાનને લગતા તથા આચારવિચારને લગતા કેટલાક નિયમોનું કડક અનુપાલન સૂચવ્યું હતું. આ મંત્રની સામર્થ્યરક્ષા માટે પવિત્ર જીવન અતિ આવશ્યક છે અને જેના સર્પ- . દંશનું નિવારણ કરવાનું હોય તેની પાસેથી કોઈ પણ પ્રકારના
પણ પ્રકારના ઐહિક લાભની મંત્રાપચાર કરનારે જરા પણ આશા કે અપેક્ષા રાખવાની નથી. દા. ત. આ પ્રયોગ કરતી વખતે તેના ઘરનાં અન્નજળ પણ તેણે લેવાનાં નથી.
આશરે બાવન વર્ષ પહેલાં કે જયારે રત્નાગિરિ જિલ્લામાં આવેલા પોતાના ગામમાં તેઓ સ્થાયીપણે રહેતા હતા તે દરમિયાન તેમના ગામની આસપાસના પ્રદેશમાં સર્પદંશની ઘટનાઓ અવારનવાર નિપજતી હતી અને તેથી નાથજીના હાથે મંત્રાપચાર દ્વારા વિષનિવારણના અનેક પ્રસંગો ઊભા થતા હતા. ત્યારબાદ આવા પ્રસંગે બહુ વિરલ બની ગયા છે. નાથજીના કહેવા પ્રમાણે આજ સુધી કરવામાં આવેલા એક પણ મંત્રપ્રયોગમાં—દશ કરનાર સર્પ કોબ્રા જાતિને હોય તે પણ–તેમને કદિ નિષ્ફળતા મળી નથી, અને તેથી તેમના હાથે આ જે કંઈ પરિણામ આવે છે તે અને પ્રસ્તુત મંત્ર વચ્ચે કોઈને કોઈ પ્રકારનો કાર્યકારણ સંબંધ હોવો જોઈએ એમ તેઓ માને છે. મંત્ર દ્વારા આ વિષનિવારણ કેમ થાય છે તેને લગતી બધી પ્રઈ યાએ તેઓ બારીકીથી જોતા રહ્યા છે, એમ છતાં, આ કાર્યકારણ સંબંધની કડીઓ તેમને હજુ હાથ લાગી નથી. અલબત્ત, આ સંશોધન પાછળ જે એકાગ્રતાની જરૂર છે એવી એકાગ્રતા, છેલ્લા પચ્ચાસ વર્ષ દરમ્યાન બીજી અનેક બાબતમાં રોકાયેલા હોઈને, પ્રસ્તુત સંશોધનકાર્યને તેઓ અર્પિત કરી શક્યા નથી અને હવે એવા સંશોધન પાછળ જે શારીરિક અને માનસિક સ્ફર્તિ અને ક્ષમતાની જરૂર છે એવી સ્કૃર્તિ અને ક્ષમતા, તેમના જણાવવા મુજબ, હવે પોતાનામાં રહી નથી. આમ છતાં પણ આ વિષયનું યોગ્ય રીતે સંશોધન થાય અને આવા મંત્રનું આવું નકકર ભૌતિક પરિણામ કેમ આવે છે તેનું બુદ્ધિપૂર્વકનું આકલન થાય એમ તેઓ ઈચ્છે છે. આ માટે તેમની પાસેનો મંત્ર કોઈ પણ યોગ્ય વ્યકિતને આપવા–શિખવવા તેઓ તૈયાર છે. પણ એ મંત્ર જાણે કશું વળે તેમ નથી. તે સાથે જે આચારવિચારનું અનુપાલન અપેક્ષિત છે તે અનુપાલન માટે ભાગ્યે જ કોઈ તૈયાર હોય છે.
મંત્ર દ્વારા થતા વિષનિવારણ દરમિયાન દદી ઉપર થતી પ્રક્રિયાઓ જણાવતાં તેમણે પેલા લેખમાં એમ જણાવ્યું છે કે, મંત્રપ્રયોગ શરૂ થતાં સર્પદષ્ટ માનવીના શરીરમાં સપના જીવ આવે છે
અને માનવીની વાણી દ્વારા જવાબ આપે છે વગેરે. આ બધું તેમને ' કેવળ એક તર્ક છે, કલ્પના છે, અનુમાન છે. તે પાછળ પ્રતીતિસૂચક કોઈ જ્ઞાન હોવાને તેમને લેશમાત્ર દાવો નથી. સંભવ છે કે, સર્પદષ્ટ માનવી જે કાંઈ બોલે છે અને ચેષ્ટા કરે છે તેનું કારણ કોઈ બીજું જ હોય, જેની હજુ પિતાને ખબર નથી.'
આના અનુસંધાનમાં તેમણે જે જણાવ્યું તે તેમના જ શબ્દોમાં મૂકું તે “આપણામાં ભૂતપ્રેતના વળગાડની લગભગ સર્વવ્યાપી માન્યતા છે. આવા એક બે વળગાડવાળા કીસ્સાઓમાં પણ મેં મંત્રપ્રયોગ કરીને તે તે માનવીને વળગાડ મુકત કરેલ છે. આમ છતાં ભૂતપ્રેત એવી કોઈ સ્વતંત્ર યોનિ છે અને તે માણસને વળગે છે એવું કોઈ સ્પષ્ટ જ્ઞાન કે પ્રતીતિને હું જરા પણ દાવ કરતું નથી એ એક પ્રકારની માનસિક વિકલતા હોઈ શકે છે. અને તે દૂર કરવામાં મારા મંત્રપ્રયોગે ભાગ ભજવ્યો હોય એમ બનવાજોગ છે. આખરે, આ વળગાડ મુકિત તેમ જ મંત્રદ્રારા થતા વિષનિવારણને પ્રશ્ન મનોવૈજ્ઞાનિક સંશોધનનો વિષય છે. આપણામાં વ્યવહારપ્રણત મન ઉપરના સ્તર ઉપર કામ કરે છે. આથી વધારે મહત્ત્વનું એવું આનર મન છે અને તેમાં પારવિનાની શક્યતાઓ ભરેલી છે. આના રહસ્યને લગતા સંશોધનને હજુ પ્રારંભ થયે છે. આ સંશોધનમાં પ્રગતિ થતાં બીજાં અનેક ગૂઢ રહસ્યોનાં તેમ જ આધિદૈવિક તથા આધ્યાત્મિકના નામે ઓળખાતી અનેક અનુભૂતિએનાં માઁ ખુલવાનો સંભવ છે.”
તેઓ એમ પણ જણાવે છે કે, જે નિયમ પાળવાનું તેમને સુચવવામાં આવ્યું છે તે નિયમમાં કોઈ પણ એક યા અન્ય નિયમ ન પળાય તો તેનું મંત્રશકિત ઉપર કાંઈ પ્રતિકૂળ પરિણામ આવે છે કે નહિ તે પ્રકારને તેમણે કદિ પ્રયોગ કર્યો નથી. સંશોધન કરનારે આ રીતે પણ મંત્રને ચકાસવા જોઈએ. પણ એવી ચકાસણી સહેલી નથી, કારણ કે આ પ્રાયોગને માનવીના જીવનમરણ સાથે સીધો સંબંધ છે.
તેમના કહેવા મુજબ આવા મંત્રો કોઈ પણ પ્રચલિત ભાષાના અમુક શબ્દોના બનેલા હોય છે. તે મંત્રની તાકાતને તે મંત્રના શબ્દાક્ષર સાથે ચોક્કસ સંબંધ હોય છે. તે શબ્દોની જગ્યાએ તેના પર્યાય શબ્દો મૂક્વાથી મંત્રનું મંત્રત્વ નષ્ટ થવાને સંભવ છે. મંત્રમાં કેમ અને કયાંથી શકિત આવે છે તેની સૂઝ હજુ સુધી તેમને પ્રાપ્ત થઈ નથી, પણ મંત્રમાં ચકકસ પરિગામે નિપજાવવાની શકિત તે હોય જ છે. આ પ્રકારની તેમની અનુભવસિદ્ધ પ્રતીતિ છે.
આમ મંત્રને પ્રતિષ્ઠા આપતાં, તેઓ કબૂલ કરે છે કે, મંત્રતંત્રના નામે દંભ અને પાખંડ ચલાવનારા અનેક ધૂર્ત માણસે તેને ખાટો લાભ ઊઠાવે એમ બનવાજોગ છે, આમ છતાં પણ, આ જોખમને ડર રાખીને જે વાસ્તવિક અનુભવને વિષય છે તેને ઈનકાર કે અસ્વીકાર થઈ ન જ શકે. આવી બાબતમાં આ દાવો કરનાર માણસ સાથે વ્યવહાર કરતાં આપણે પૂરા જાગૃત રહેવું, સાવધાન થઈને ચાલવું એ અત્યંત જરૂરી છે અને એ માણસે કોણ છે, કેવા છે એ ધ્યાનમાં રાખવું એ પણ, એટલું જ જરૂરી છે.
આ મંત્ર સાથે, તેમની સમજણ મુજબ, કોઈ દેવ-દેવીને સંબંધ નથી અથવા તે એ કોઈ સંબંધ હોય તો તેને તેમને કોઈ
ખ્યાલ નથી. ' સઈજાતિ અંગે તેમને પૂછતાં તેમણે જણાવ્યું કે, અન્ય પશુપ્રાણી કરતાં સર્પ કોઈ વિશિષ્ટ કોટિને જીવ છે એવી કોઈ તેમની માન્યતા નથી. પણ સર્પ અને માનવી વચ્ચે જે અનાદિકાળને વૈરભાવ ચાલ્યા આવે છે તે વૈરભાવ અન્ય કોઈ પ્રાણી અને
Page #38
--------------------------------------------------------------------------
________________
પ્રભુ
માનવી વચ્ચે ઊભા થયાનું જાણવામાં નથી અને સર્પ માત્ર કરડવાથી માનવીને જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાતો બનાવી શકે છે-આ કારણે સર્પનું અને તેના વિષનિવારણનું વિશિષ્ટ મહત્ત્વ છે.
૩૦૪
છેવટે તેમણે એ બાબત સ્પષ્ટપણે જણાવી કે, મંત્રદ્રારા વિષનિવારણની પ્રક્રિયા માનવીબુદ્ધિની બહારના વિષય છે એમ તેઓ કહેતા જ નથી. માનવીની બુદ્ધિ હજી સુધી તેના મને પડી શકી નથી એટલું જ તેમનું કહેવું છે. જેવી રીતે સ્વીચ દાબવાથી-ચાંપ દાબવાથી—વીજળીની બત્તી થાય છે એ કોઈ સામાન્ય માણસને પણ ખબર હોય છે, પણ તે પાછળ રહેલી વિદ્યુ ત શકિતની પ્રક્રિયાની અને કાર્યકારણના સંબંધ સૂચવતી કડીઓની તેને સુઝ હોતી નથી, તેવી સ્થિતિ, તેમના જણાવવા મુજબ, મંત્રપ્રયાગ અને તેના ફળ રૂપ વિષનિવારણ અંગે તેમની છે. આમ છતાં આ રહસ્ય બુદ્ધિગમ્ય થવું જ જોઈએ અને તે કાર્ય હવે પછીના જિજ્ઞાસુ સંશોધકોનું છે—આમ તેઓ ભારપૂર્વક જણાવે છે.
પૂજ્ય નાથજીની આવા વિષયો અંગેની વિચારસરણી યથાસ્વરૂપે સમજવામાં ઉપયોગી થશે એમ સમજીને તેમના સમગ્ર વિચારોને સુગ્રથિત રૂપમાં રજૂ કરતા ગ્રન્થ ‘વિવેક અને સાધના ' માંથી એક ફકરો અહીં અવતરિત કરીને તેમણે અનુમત કરેલું આ નિવેદન હું પૂ. કરું છું. ‘મન:શકિતની શોધ' એ મથાળાના છેલ્લા પ્રકરણના છેવટના ભાગમાં તેઓ નીચે મુજબ જણાવે છે:
“આ બધાંનું સત્ય જ્ઞાન થયા વગર તેમ જ તેને શાસ્ત્રીય રૂપ મળ્યા વગર આ વિષયમાં એક બાજુથી અંધવિશ્વાસ અને બીજી બાજુથી નાસ્તિકતા જેવી પરસ્પરવિરોધી વસ્તુઓ પેદા થયેલી છે. તે દૂર નહિ થાય. એ બન્ને વસ્તુઓ જીવનના ઉત્કર્ષની અને ઉન્નતિની દ્રષ્ટિથી બાધક છે. કોઈ પણ વિષયના સત્ય અને યથાર્થ જ્ઞાંનથી, તે જ્ઞાનના સામર્થ્યથી અને યાગ્ય પ્રસંગે તેના યોગ્ય રીતે ઉપદેશ કરવાથી માનવીજીવન ઉત્કર્ષ અને ઉન્નતિ તરફ પ્રગતિ કરે છે. માનવી મનનું સામર્થ્ય કેવી રીતે જાગૃત અને બુદ્ધિગત કરવું અને જેમ શરીર અને બુદ્ધિની શકિતનો ઉપયોગ કરીને આપણું જીવન સુખી કરવાના પ્રયત્ન કરીએ છીએ તેમ તે સામર્થ્યના પણ જીવનનાં અનેક ક્ષેત્રામાં ઉપયોગ કરીને આપણુ જીવન નિર્દોષ, દુ:ખરહિત અને સુખમય કેવી રીતે બનાવવું એ જ આને અંગે સવાલ છે. સદ્ગુણાને રૂપે આપણામાં વિકાસ પામેલી માનસિક શકિત જીવનના દરેક ક્ષેત્રમાં આપણને ઉપયોગી થાય છે એમાં શંકા નથી. પ ંતુ આ સિવાય બીજી રીતે મનની શકિતને વિકસાવીને તે બધી શક્તિ જો શુદ્ધ સંલ્પમાં કેન્દ્રિત કરી શકાય અને તે સંકલ્પની દૃઢતા, તીવ્રતા અને એકાગ્રતા વધારીને વિશ્વશકિતની સાથે—પરમાત્માની સાથે—સમરસ થવાનું જે માણસ સિદ્ધ કરી શકે તો તેનામાં કોઈક વિશેષ શકિત સંચરવા માંડે છે; અને તે શકિતની મદદથી કેટલીક મુશ્કેલ બાબત પણ સહેજે સિદ્ધ થઈ શકે છે. આમાં કશી અદભુતતા નથી. એમાં ચમત્કાર નથી. સૃષ્ટિના અનેક ધર્મો પ્રમાણે માનવી મનનો પણ એ એક ધર્મ છે. વિદ્યુત વગેરે સૃષ્ટિના ધર્મો જેમ અમુક સંયોગામાં પ્રગટ થાય છે, તે જ પ્રમાણે માનવી મનનો
આ ધર્મ પણ યોગ્ય પ્રયત્નથી પ્રગટ થાય છે. આપણે અભ્યાસી, પ્રયત્નશીલ અને નિષ્ટાવાન બનીએ તો ચમત્કારના ભ્રમથી અથવા ખરેખર બનેલા ચમત્કારથી આશ્ચર્યચકિત ન થતાં, ભાળી શ્રાદ્ધાથી ભાવનાવશ ન થતાં તેના કાર્યકારણભાવની શોધ કરીને, સૃષ્ટિના અને મન:શકિતના ગુણધર્મો ઓળખીને તેનું સશાસ્ત્રજ્ઞાન મેળવીએ, અને તેનો માનવી જીવનમાં ઉપયોગ કરતા રહીએ. તેમ થાય તો તેમાંની વિશેષતા અને તે સાથે જ લોકોની ભાળી શ્રાદ્ધા નાશ પામશે અને આપણુ જીવન સહેજે સમૃદ્ધ થશે.
“માનવજાતિની સર્વાંગી ઉન્નતિ વિષે તાલાવેલી, જ્ઞાનની અભિરુચી, પ્રાણી માત્ર વિષે પ્રેમ, દુ:ખિયાને વિષે ક્રુણા, પવિત્રતા,
જીવન
સંયમ અને સદ્ગુણી, તરફ સ્વાભાવિક વલણ, પોતે કષ્ઠ વેઠીને બીજાને સુખી જોવાની ઈચ્છા, જીવનસિદ્ધિ વિષે મહત્ત્વાકાંક્ષા, પ્રયત્નના સાતત્ય માટે જરૂરી ચીવટ, શેાધકપણું, ધૈર્ય, ગાંભીર્ય વગેરે અનેક પ્રકારની પાત્રતા જેનામાં હોય છે તેને માટે આ મુશ્કેલ નથી. અને સૌથી મહત્ત્વનો ગુણ તે ઈશ્વરનિષ્ઠા છે. તે જેનામાં હશે તેને કશું જ મુશ્કેલ નથી. કોઈ પણ સિદ્ધિ આપણે સંકલ્પશકિતથી સિદ્ધ કરી શકતા હોઈએ તો પણ, સર્વ શકિતનો અને સર્વ સામર્થ્યનો અનન્ત ભંડાર જે પરમાત્મા તેની પાસેથી જ કોઈ પણ શકિત આપણામાં સંચરે છે અને આવિર્ભાવ પામે છે. તેના પરની નિષ્ઠા વિના આપણે તે અનન્ત શકિતમાંથી આપણા પોતાનામાં કોઈ વિશિષ્ટ શકિત લાવી શકતાં નથી, તેમ જ ધારણ પણ કરી શકતા નથી. એટલા માટે પોતાના ક્ષુદ્ર અહંકાર ફેંકી દઈને, પોતાપણું ભૂલી જઈને, નમ્રતા, અનન્યતા અને એકનિષ્ઠતાથી આપણે વિશ્વશકિત સાથે સમરસ થઈ શકીએ તો તેમાંથી જ આગળ ઉપર પ્રાપ્ત થનારી મહાજાગૃતિમાં આપણામાં સંકલ્પિત જ્ઞાનની અને શકિતની સ્ફુરણા અને સંચાર થયા વિના નહીં રહે. જીવનની બધી સિદ્ધિનું સૂત્ર આમાં જ છે.”
પરમાનંદ
પૂરક અંગત નોંધ
આ નિવેદનના અનુસંધાનમાં એક અંગત એકરાર કરવા જરૂરી લાગે છે, જ્યારે પણ આપણી બુદ્ધિ અને તર્કશકિત સાથે ટકરાય એવાં વિધાનો કોઈ વિશેષ વ્યકિત તરફથી કરવામાં આવે છે ત્યારે બુદ્ધિ અને તર્કને અગ્રસ્થાને રાખીને વિચારવાને ટેવાયેલ વ્યકિતને તેવાં વિધાના પડકાર જેવાં લાગે છે અને તે પડકાર સામે પ્રતિપડકાર કરવાને તે પ્રેરાય છે. પૂજ્ય નાથજીની વિચારણાને અમુક રીતે પડકારતી એવી જે નોંધો પ્રબુદ્ધ જીવનના ઉપર જણાવેલ અંકોમાં પ્રગટ કરવામાં આવી હતી તે પાછળ આવી પ્રતિપડકારની વૃત્તિ કામ કરી રહી હતી એમ આજે મને લાગે છે, પૂજ્ય નાથજી સાથે વર્ષોજૂના ઊંડો સદ્ભાવ અને સ્નેહભર્યો મારો સંબંધ છે અને અમારી બન્ને વચ્ચે કોઈ એક યા અન્ય બાબતમાં વિચારસામ્ય હોય યા ન હોય, એમ છતાં, વસ્તુતત્ત્વને વિચારવાનું અમે બન્નેનું ધારણ લગભગ એક સરખું રહ્યું છે—આમ હું તેમના વિષે માનતો સમજતો રહ્યો છું. તો પછી આ વિષય અંગે કાંઈ પણ લખવા પહેલાં મારે તેમને પ્રત્યક્ષ મળવું જોઈતું હતું. તેમને મળ્યા બાદ આ વિષયમાં મને યોગ્ય લાગે તે લખવાના મારો હક્ક યા અધિકાર અબાધિત હતા. આમ છતાં તેમને પ્રત્યક્ષ મળવાને બદલે, એક પ્રકારની બૌદ્ધિક પ્રગલ્ભતાને વશ થઈને, પ્રતિપડકારને ભાવ દાખવતી નોંધો લખી નાખવામાં મેં ઉતાવળ કરી હતી અને જેમના વિષે મારા દિલમાં પૂજ્યભાવ હતા તેમના પ્રતિ મેં કાંઈક અવિનય આચર્યો હતા એમ આજે મને લાગે છે. મારી નોંધામાં ઉપસ્થિત કરેલા ઘણાખરા મુદ્દાઓનો ઉપરના ૫ટીકરણમાં સીધા કે આડકતરો જવાબ આવી જાય છે. તેથી તેને લગતી ચર્ચાના આ નિવેદન સાથે અંત આવે છે.
પરમાનંદ
વિષયસૂચિ વ્યથિતહૃદય જવાહર દિલ્હી—પેકીંગ મૈત્રીયાત્રા રાષ્ટ્રીય તેમજ આન્તરરાષ્ટ્રીય પરિસ્થિતિની આલોચના મંત્રદ્રારા સર્પનિવારણ અંગે વિશેષ સ્પષ્ટીકરણ પરિસ્થિતિને યથાસ્વરૂપે પીછાણીયે, તેની માંગને સર્વપ્રકારે વધાવીએ. બે અવલાકના
તા. ૧૬-૨-૬૩
પરમાનંદ શંકરરાવ દેવ
પૃષ્ઠ
૧૯૭
૧૯૮
ચીમનલાલ ચકુભાઈ શાહ પરમાનંદ
ખીમજી માડણ ભુજપુરિયા ૨૦૫
ગૌરીપ્રસાદ ચુ. ઝાલા
૨૦૦ ૨૦૩
૨૦૬
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૦૫
બીજા ના માંગને સમાજ
તા. ૧ર-૩
પ્રબુદ્ધ અને પરિસ્થિતિને યથાસ્વરૂપે પિછાણીયે! તેની માંગને સર્વ પ્રકારે પહોંચી વળીએ!
[ શ્રી ખીમજી માડણ ભુજપુરીઆ મુંબઈના છુટક અનાજના દુકાનદારેનું મહામંડળ–ધી ઈન્ડિયન ગ્રેન ડીલર્સ ફેડરેશનના વર્ષોથી પ્રમુખ છે અને "અનાજના પ્રશ્ન ' ઉપર બાલવા કહેવાની તેઓ પૂર્ણ અધિકારી છે. તા. ૧૧-૨-૬૩ ના રોજ ઑલ ઈન્ડિયા રેડીઓ મુંબઈ ઉપરથી ‘સજજ થાઓ' એ વ્યાખ્યાનમાળાના ક્રમમાં પ્રસારિત કરવામાં આવેલ તેમને વાર્તાલાપ ઑલ ઈન્ડિયા રેડીઓની અનુમતિપૂર્વક નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી.
. ગુલામીની જંજીર ફગાવીને ૧૫ વર્ષ પહેલાં આપણા ભારત સ્થિતિ સંપૂર્ણ સંતોષજનક છે. તેમાંય વિશેષ સંતોષની વાત તો એ દેશ આઝાદ થયા. દેશની આ આઝાદીની સાથે સાથે ભારતવાસીઓનાં છે કે, આજે જીવનધોરણને આંક ઠીક ઠીક ઉચે ચડી ગયું હોવા સૈકાજનાં સુષુપ્ત સ્વપ્નાંઓ પણ જાગૃત થયાં. આવેલી આઝાદીનું છતાં, અનાજના ભાવમાં નજીવો જ વધારો થવા પામ્યો છે. અભિવાદન કરવા, આઝાદ દેશને છાજે એ પ્રકારે જીવનનું ધોરણ આમ દેશમાં આજે અનાજની પ્રાપ્તિ સુલભ બની છે. અનાજની ઉચું લાવવા, જગતના પ્રગતિશીલ રાષ્ટ્રોની હરોળમાં પહોંચવા બાબતમાં આપણે સ્વાવલંબી બની રહ્યા છીએ. ' , અને જીવનના દરેક ક્ષેત્રમાં સર્વાંગી ઉન્નતિ સાધવા એક મહાયશને ' પરંતુ જયારે અનાજની બાબતમાં સ્વાવલંબી બનવાની અણી આરંભ થયો.
ઉપર આપણે આવી રહ્યા છીએ ત્યારે જ આપણા દેશની સરહદ પરે, આ સમયે દેશને તૈયાર થવાનું હતું દેશની તાત્કાલિક જરૂરિયાત
ચીને આક્રમણ કર્યું છે. ચીને ભારતની ધરતિ પર પગપેસારો કરીને પૂરી કરવા. રહેઠાણના પ્રશ્નો, ઔદ્યોગિક વિકાસના પ્રશ્ન અને ભારતની ધરતિને અભડાવી છે. દેશ પર થયેલા આ આક્રમણને કારણે બેકારીના પ્રશ્નો તે હતા જ, પણ તેમાં સૌથી મુખ્ય પ્રશ્ન હતે દેશને આપણી જનાઓના અમલમાં વિક્ષેપ પડયો છે અને આપણી અનાજની બાબતમાં સ્વાવલંબી બનાવવાને.
યોજનાઓ અને પુ પાર્થને જુદો. વળાંક આપવાની આપણા પર - આપણો દેશ ખેતીપ્રધાન દેશ ગણાય છે. ધનધાન્યના ભંડારો ફરજ આવી પડી છે. દેશની સર્વાગી ઉન્નતિનાં આપણે જે સ્વપ્ન ભારંતની ધરતિ પર સદાકાળ ભરપૂર રહ્યા છે, પરંતુ થોડાક દાયકા સેવ્યાં હતાં તેના પર દુશ્મને જબરો ઘા કર્યો છે. દુશ્મનના ' એવા પણ આવ્યા કે જેમાં આપણા દેશ ઉપરાઉપરી અનાજની આંધીમાં આ પડકારને હવે આપણે ઝીલી લેવાનું છે. તેનાં દુષ્ટ કૃત્યોને સપડાયો. ખેડૂતોની નબળી પડી ગયેલી ખેતી અને તેને મળવા આપણે જડબાતોડ જવાબ આપવાનો છે. સદ્ભાગ્યે આ જવાબ જોઈતાં ઉત્તેજન અને આધુનિક સાધનના અભાવે ભારતની ધરતિ આપવા સૌ દેશવાસીઓનાં અંત:કરણ આજે ઉછળી રહ્યાં છે પર અછતના ઓળા ઉતર્યા અને વરસે વરસે આપણા દેશમાં અના- અને દશે દિશામાં ફરી એક વાર બુલંદ અવાજે એ સૂર જની ખાધના આંકડાઓ ઉપર ને ઉપર ચડતાં ગયા. પારકાની ભૂખ ગુંજી રહ્યો છે કે દેશની આઝાદીના રક્ષણ કાજે સૌ તત્પર બને, ભાંગવાની શક્તિ ધરાવનાર ભારત દેશને પિતાની ભૂખ ભાંગવા તૈયાર થાઓ! અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને બર્મા જેવા દેશોને આશરો લે તૈયાર થાઓ... દેશવાસીઓ તૈયાર થાઓ ... ને બુલંદ અવાજ પડયો.
આજે દેશના દરેક ક્ષેત્રમાં ઝીલા છે. આજે દેશભરમાં એવી જાગૃતિને આઝાદી પછી દેશે સર્વપ્રથમ કમર કસી દેશની અનાજની સંચાર થયું છે કે જે જાગૃતિ દેશે આ પહેલાં કયારેય નહોતી અછતનું દૂષણ ટાળવા, દેશના ખાલી થયેલા અનાજના ભંડો પુન: અનુભવી. એકતા પણ એવી જવાય છે કે જે એકતા આ ભરપુર કરવા. ખેડાઉ જમીનની તસુએ તસુને કઈ રીતે ઉપયોગ કરી પૂર્વે ક્યારેય નહોતી દેખાઈ. શકાય અને કુદરતી સાધન અને વિજ્ઞાનની શકિતને કઈ રીતે કામે લગાડી અને ખરેખર આજે એકતાની અસાધારણ આવશ્યકતા છે. શકાય તે માટે આપણા સૂત્રધારોએ મનેમંથન શરૂ ક્યું. અનાજના દેશ આજે આત્મસમર્પણ માગે છે, કામ માગે છે, કાર્યતત્પરતા ઉત્પાદનમાં ક્યાં નડતર છે, જ્યાં કચાશ છે તેને નિષ્ણાતેએ તલસ્પર્શી માગે છે. આપણી પાસેથી કોઈક એવી તૈયારીની—એવા કાર્યની અભ્યાસ કર્યો. ખેડૂતોને ઉત્તમ પ્રકારનું બિયારણ, વૈજ્ઞાનિક પદ્ધતિનું અપેક્ષા રાખે છે કે, જેની આ પૂર્વે કયારે જરૂર નહોતી જણાઈ. ખાતર, પદ્ધતિસરના ઓજાર તથા આર્થિક સહાય મળી રહે તે આપણે દુશ્મનના પડકારને ઝીલવો છે, આપણી આઝાદીનું જતન અંગેની અને સિંચાઈ માટે નદીઓ નાથવાની જંગી જનાઓ કરવું છે, પણ માત્ર તેપ અને દારૂગોળાથી યુદ્ધને મોરચો સર નથી અમલમાં આણી, પરિણામે માત્ર પંદર વર્ષના ટૂંકા ગાળામાં ભારત કરી શકાતે. દેશની સીમાઓના રક્ષણની જવાબદારી જેમ આપણા દેશે અનાજની બાબતમાં ઠીક ઠીક સિદ્ધિઓ પ્રાપ્ત કરી. જેને જેટલું સંરક્ષક દળાએ અદા કરવાની હોય છે, તેમ તેમની જરૂરિયાતો પૂરી કરજોઈએ તેટલું અનાજ પૂરું પાડવાની શકિત દેશે સંપાદન કરી. વાની અને દેશની આંતરિક પરિસ્થિતિ સુદઢ અને સુવ્યવસ્થિત રાખવાની વર્ષોવર્ષ અનાજના ઉત્પાદનને આંકડો ઉંચે ને ઉંચે જતો ગયો જવાબદારી આપણી સૌ નાગરિકોની—છે. આ જવાબદારી શ્રમઅને સાથોસાથ આપણને પરદેશી હૂંડિયામણ મેળવી આપવામાં સહાય- જીવીઓએ વધુ શ્રમ કરીને, ઉદ્યોગપતિઓએ ઉત્પાદન વધારીને, ભૂત થતા રોકડિયા પાકનું ઉત્પાદન પણ વધતું ચાલ્યું. આઝાદી ખેડૂતોએ વધુ અન્ન - ધાન ઉપજાવીને, વ્યાપારીઓએ ભાવની પછીના શરૂઆતના વર્ષોની સરખામણીમાં હવે આપણી અનાજ સપાટી જાળવીને અને આમજનતાએ વસ્તુ અને નાણાંનો દુર્ભય અને રોકડિયા પાકની પેદાશનું પ્રમાણ લગભગ બમણું થઈ ગયું અટાવીને અદા કરવાની હોય છે. આનંદ ને સંતોષની વાત છે કે, દેશછે. બીજા શબ્દોમાં કહીએ તો ચારથી પાંચ કરોડ ટન અનાજની વાસીઓ પોતાની આ ફરજ બજાવવામાં સાવધાન રહીને જયાં ઉપજ થતી હતી ત્યાં ઉપજનો આંકડો લગભગ સાત થી આઠ દેશ પ્રત્યેનું પોતાનું રણ અદા કરી રહ્યા છે. કરોડ ટન જેટલે પહોંચ્યો છે. ગયા વરસના ઉપજના આંકડાએ - ચીની આક્રમણના કારણે જયારે કટોકટીની પરિસ્થિતિ ભૂતકાળના તમામ વર્ષોની ઉપજના આંકડાઓ ઉપર સરસાઈ મેળવી જાહેર થઈ ત્યારે જનતામાં એવા ભયને સંચાર થયું હતું કે કદાચ છે. અમુક રાજમાં કુદરતી કોપના કારણે કેટલેક સ્થળે પાક નષ્ટ અનાજની અછત ફરી ઊભી થશે, જીવનજરૂરિયાતની ચીજોની તાણ થઈ ગયો હોવા છતાં, ગત વર્ષની ઉપજને સરવાળો વિક્રમ પડશે, અને ભાવ વધશે. પરિણામે દેશમાં અસ્થિરતાની પરિસ્થિતિ નોંધાવી જાય છે. વળી ઓસ્ટ્રેલિયા અને બર્માથી આયાત થતા સર્જાશે. પરંતુ આપણી સરકારની દીર્ધદષ્ટિએ અને વેપારી વર્ગની ઘઉં ચોખા અને અમેરિકી સરકાર સાથે ભારત સરકારના વફાદારીની ભાવનાએ જનતાને આ ભય દૂર કર્યો છે. વેપારીઓ થયેલા કરાર મુજબ ૧૭૦ લાખ ટનમાંને અનાજનો જથ્થો સતત આજે પોતાના નફાનું પ્રમાણ ઘટાડીને, સંગ્રહખોરીની ભાવનાને આપણે ત્યાં આવી રહ્યો છે. પરિણામે દેશમાં આજે અનાજની પરિ- તિલાંજલી આપીને, વસ્તુની અછત વર્તાવા દીધા વગર ભાવની
Page #40
--------------------------------------------------------------------------
________________
'
'
ર
'
': ', -
, '
, '
' '
૨૦૬
મબુ ૬ જીવન
તા. ૧૬-૨-૬૩
સપાટી જાળવી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં તો ભાવના આંક : : : : બે અવલોકન નીચે જવા પામ્યો છે. જીવનની નાડ સમા અનાજની બાબતને 'આ વસ્તુ મુખ્યત: સ્પર્શે છે. જેમ કેદ્ર સરકાર જાગૃત છે તેમ ' પરિચયપુસ્તિકા–પ્રવૃત્તિ
આપણાં મહારાષ્ટ્ર રાજયમાં આ સમતલપણું જાળવી રાખવા . . (ગતાંકથી ચાલુ) રાજય સરકારના મવડીઓ અને વ્યાપારી આલમના પ્રતિનિધિ- '
આપણું મધ્યકાલીન પ્રજાજીવન સ્થિતિ પ્રધાન હતું એમ કહીએ * ઓ સૌ સાથે મળીને સતત પ્રયત્નશીલ રહ્યા છે. ૧૭૦ ચોરસ તે આજના આપા પ્રજાજીવન ગતિપ્રધાન છે એમ કહી શકીએ. માઈલમાં વિસ્તરેલા મુંબઈ શહેરમાં, કે જ્યાં અછત, સંગ્રહખારી કે , આનું એક પરિણામ એ આવ્યું છે કે પ્રજાની જિજ્ઞાસા ખૂલી છે, ભાવવધારોને ભય મોટા પ્રમાણમાં સેવા હતા અને જેમાં છાંટા ખુલી છે, એટલું જ નહિ પણ, “યુગતરસ્યા જંગકંઠની પેઠે વણછીપી જ આખાય. રાજયમાં ને દેશમાં ઉડવાની સંભાવના હતી, ત્યાં આજે
રહેતી નજરે આવે છે. પચ્ચીસ-ત્રીસ વર્ષ પહેલાંની પ્રકાશન પ્રવૃત્તિાની જથ્થાબંધ બજારના મંડળો સાથે છૂટક અનાજના દુકાન- સાથે આજની પ્રકાશને પ્રવૃત્તિની સરખામણી કરીએ તે આને દારોનું મહામંડળ, ધી ઈન્ડિયન ગ્રેન ડીલર્સ ફેડરેશન અને તેના હસ્તકની સહેજ ખ્યાલ આવે. નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ સ્વતંત્ર - ૭ સભ્ય સંસ્થાઓના ૭૦૦૦ જેટલા દુકાનદારો પણ સ્વેચ્છાએ , પ્રકાશન પામવા ઉપરાંત સામયિકોમાં પણ બહોળી સંખ્યામાં પ્રકા
અને પૂરી સાવધાનીપૂર્વક ભાવની સપાટી જાળવીને પરિ- શિત થાય છે. દૈનિક, સાપ્તાહિક, માસિક વગેરે સામાયિકોમાં સ્થિતિને પહોંચી વળવા સઘળા શકય પ્રયત્નો કરી રહ્યાં છે. સામાજિક, ધાર્મિક, રાજકારણીય, આંતરરાષ્ટ્રીય વિષયોનાં નિરૂપણ આમ છતાં વેપારી વર્ગની આટલી કોશિયથી જ આ પ્રશ્ન પૂરે- ઉપરાંત વૈજ્ઞાનિક, અર્થશાસ્ત્રીય અને સાહિત્યવિષયક લેખોની પૂરો હલ નથી થઈ જતું. જનતાએ પણ કંઈક કરવાનું હજી સંખ્યા જોતાં પ્રજાને આજે જીવનનાં દરેક ક્ષેત્ર વિશે જ્ઞાનપ્રાપ્તિની બાકી રહે છે. એટલે કે જેમ જમીનની એકેએક તસુ તેનું વ્યવસ્થિત કેવી ઝંખના જાગી છે. તે સમજી શકાય છે. આજના જમાન ખેડાણ માગે છે તેમ અનાજને એક એક દાણો તેને સદુપયોગ સાયન્ટીફિક ટેમ્પરવાળા-વૈજ્ઞાનિક મીજાજવાળો-છે. પ્રજાને વિજ્ઞાનના
માગે છે. વેપારીનું કર્તવ્ય જેમ અન્નની સંગ્રહખેરી અટકાવવાનું છે કે હરેક ક્ષેત્રમાં રસ પડે છેએમ સામયિકોમાં પૂછવામાં આવતા પ્રશ્નો કે " ભાવની સપાટી જાળવી રાખવાનું છે એ જ પ્રકારે આમજનતાનું ઉપરથી તારવી શકાય. પ્રજાની આ ઉત્કટ જિજ્ઞાસાને સંતોષવાની
કર્તવ્ય, જો ભયની લાગણી પ્રસરતી હોય છે, તે અટકાવવાનું, સંગ્રહ- પ્રવૃત્તિ ચેમેરા હાથ ધરવામાં આવે ત્યારે બહાળી પેદાશ થાય તેની ", ખેરીથી બચવાનું અને સૌથી વિશેષ અન્નના દાણેદાણાને દુર્ણય સાથે જ ગુણવત્તાનું ધોરણ નીચું જવાનો ભય ઊભું થાય. છે. થતો અટકાવવાનું છે. ગૃહલક્ષ્મીઓ પણ આ કાર્યમાં પિતાને પ્રજાની આ માનસિક ગતિને પ્રગતિનું સ્વરૂપ મળે એ આવશ્યક છે, [ . સુંદર ફાળો આપીને લાખ મણ અનાજ બચાવી શકે છે. તેને દિશા મળવી જોઈએ, માર્ગદર્શન પણ મળવું જોઈએ. પ્રજાની છે . અને આ પ્રશ્ન માત્ર અન્નની બાબતને જ નથી લાગુ વિચારશકિતને ઉત્તેજે, કેળવે, વિશ્વસનીય માહીતી પૂરી પાડે
પડત. વસ્તુમાત્રને દુર્વ્યય અટકાવવો એ આજની પરિસ્થિતિમાં અને સુરૂચિ અને વિવેકશક્તિને વિકાસ સાધવામાં સહાયભૂત આપણું મુખ્ય સૂત્ર હોવું જોઈએ—પછી તે રોજિંદા જરૂરિયાતની થાય એવી પ્રકાશનપ્રવૃત્તિ સર્વથા આવકારપાત્ર ગણાય. “પરિચય વસ્તુઓનો હોય, સમયને હાય, નાણાંને હોય કે શકિતને હોય. ટ્રસ્ટ” તરફથી યોજાયેલી “પરિચયપુસ્તિકા--પ્રવૃત્તિ” આ પ્રકારની
આજ અવસર આપણાં તમામ સાધને, તમામ શકિતઓ આવકારપાત્ર પ્રવૃત્તિ છે. આજ સુધીમાં આ સંસ્થાએ પ્રકાશિત કે " ક અને અપણો તમામ સમય દેશની આઝાદીના રક્ષણ કાજે સમર્પિત કરેલી પુસ્તિકાઓની સંખ્યા એકસેની આસપાસ પહોંચી છે.
કરી દેવાનું છે. પરિસ્થિતિ ગમે તેવી સર્જાય, તેના માટે પૂરેપૂરા અધિકત લેખકો દ્વારા જુદા જુદા વિષયો વિશે સંક્ષિપ્ત રૂપની માહીતી તૈયાર રહેવાનું છે... . . . .
આપવી એવી નેમ ટ્રસ્ટના સંચાલકોએ રાખી છે. વ્યવહારિક દષ્ટિએ આ સમય આપણને પુકારી રહ્યો છે કે (૧) જરૂર હોય તેટલું જ
એ ડહાપણભરી નેમ છે. બત્રીસ બત્રીસ પાનાની સુઘડ છપાઈ-- ખરીદો, (૨) વધુને વધુ નાણાંની બચત કરો, (૩) અફવાઓ ફેલાતી
વાળી આ પુસ્તિકાઓમાં નિરૂપાયેલા વિષયોનું વૈવિધ્ય પણ કેવું , , , અટકાવે, (૪). સમારંભેનું પ્રમાણ મર્યાદિત કરે, (૫) સેના છે! તેમાંના કેટલાંક શીર્ષકો આ પ્રમાણે છે: વર્તમાનપત્ર કેવી પરને મેહ ઓછો કરો, અને (૬) સંરક્ષણ નિધિમાં ફાળો આપ
રીતે તૈયાર થાય છે?, હૃદયની સંભાળ, લેકશાહી જ શા માટે, ઘરની વાનું ચાલુ રાખે.
જીવાત, વેવિશાળની સમસ્યા, સ્કૂટનિક અને રોકેટ, સુવાવડ પહેલાંની સમયના આ અવાજને ઝીલીને આપણે સૌ તૈયાર થઈએ
સંભાળ, જીવ ક્યાંથી આવ્યા?, ચામડીની સંભાળ, ટેલિવિન શું છે?,
ભાડુત અને માનમાલિક, અવકાશની યાત્રા નક્ષત્ર પરિચય, . એ જ છેલ્લે અભ્યર્થના! જય હિંદ !
ઉઘવાની કળા, બાળકો ક્યારે ગુના કરે છે?, સિંધી સાહિત્યમાં ખીમજી માડણ ભુજપુરી ડોકિયું, ભારતીય સંસ્કૃતિ શું છે?.દરેક પુસ્તિકામાં તે તે વિષયના નિષ્ણાત.
કે અભ્યાસી લેખકે સામાન્ય વાચક્વર્ગ સમજી શકે તેવી ભાષા આ ભિખારી ન બને, દુકાન ન બનાવે
અને શૈલીની ઍજના કરીને સંક્ષેપમાં વિષયનિરૂપણ કર્યું છે. આપણે બધા ભિખારી છીએ, કોઈનું ડું કામ કર્યું કે એક મુદ્દા તરફ લક્ષ દરવું આવશ્યક છે એમ લાગે છે. જેમ તેના બદલાની આશા રાખીએ છીએ. આપણે બધા દુકાનદારી.
ધર્મના ક્ષેત્રમાં દંતકથાઓ અને પુરાણકથ્થાના ઢગ સર્જાયા હતા
તેમ, વિજ્ઞાનના ક્ષેત્રમાં એવી પુરાણWા કે દંતકથાની વૃત્તિ પ્રવેશ કરીએ છીએ, સગુણોમાં દુકાનદારી, ધર્મમાં દુકાનદારી, અને ન પામે તે તરફ કાળજી રાખવી જોઈશે. “જીવ કયાંથી આવ્યા?” છે. 'પ્રેમમાં પણ આપણે દુકાનદારી કરીએ છીએ. દુકાનદારીમાં ખરીદી આ પ્રશ્ન કેવળ ભૌતિક વિજ્ઞાનનો છે એમ વૈજ્ઞાનિકો પણ નિશ્ચિત છે અને વેચાણ આવે છે, લેણદેણ હોય છે.
' રીતે આજે માનતા નથી. વૈજ્ઞાનિક દષ્ટિએ ઉત્ક્રાન્તિનું નિરૂપણ કરીને
જડ - નિજીવું તની રાસાયણિક પ્રક્રિયાથી ચેતનની ઉત્પત્તિ કશું માગો નહિ, કોઈ પ્રકારના બદલાની આશા ન કરશે.
થઈ છે એ વિધાન હજી . આજે ઉપપત્તિવાળું નથી; કલ્પનાને તમારે જે આપવાનું હોય તે આપી દે, પરંતુ બદલાની આશા એમાં અવકાશ ન હોવું જોઈએ. પરિચય પુસ્તિકાના સેટ રાખીને ભિખારી ન બને, દુકાન ન બનાવો !
દરેક કુટુંબમાં વસાવવા યોગ્ય છે એમ કહી શકાય. શકિત-દલ’માંથી ઉદ્ભૂત - સ્વામી વિવેકાનંદ સમાપ્ત . .
' . ' . ' ગૌરીપ્રસાદ . ઝાલા કા માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ; મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૭, ધનજીસ્ટ્રીટ, મુંબઇ, ૩.
. - આ મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ.
-
ક
Page #41
--------------------------------------------------------------------------
________________
REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂ. ૪
જ પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ ૨૪: અંક ૨૧
ITC.)
મુંબઈ, માર્ચ ૧, ૧૯૬૩, શુક્રવાર આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આ છૂટક નકલ: ૨૦ નયા પૈસા
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
આપણા જીવનમાં હિમાલયનું સ્થાન (જેમના વ્યાખ્યાનને તા. ૧–૨–૬૩ ના પ્રબુદ્ધ જીવનમાં ઉલ્લેખ કર્યો છે તે સ્વામી પ્રણવતીર્થના વ્યાખ્યાનની તેમણે લખી મોકલેલી નોંધ નીચે આપવામાં આવે છે. તંત્રી)
, એક હકીકત તો નિર્વિવાદ છે કે, હિમાલય આપણ ભારતી- તે સૂકાં મેદાન જ મેદાન હતાં. તેમાં સગરના પુત્રસમાં અનેક ઓને મન ઘણી મોટી વસ્તુ છે—કદમાં જ નહિ પરંતુ પ્રીતિભાવે, પ્રજાજને તરસે મરી ગયા. એક મહા વિચક્ષણ વિજ્ઞાની કપિલ મુનિ પૂજયભાવે પણ. કદ તે દ્રશ્ય લક્ષણ હોઈ, દુનિયાને મંજૂર તે સમયે બિહાર સુધી વિસ્તરેલા સાગરકાંઠા સુધી પહોંચી ગયા છે, પરંતુ પૂજ્યભાવ પરત્વે તેવું ભાગ્યે જ કહી શકાય. ત્યારે, હતા. તેમણે સગરને ખબર આપી, કે જો હિમાલયમાંથી એકાદ નદી એમ કેમ હશે? એ આદર નિષ્કારણ તે ન જ હોય. ટિબેટને રાજય- ખેંચી લાવે, તે કામ બને, નહિ તે આપણો કોઈ બેલી નથી! - કારણ અંગે કે લોકની જાત જોતાં, આપણી સાથે શી નિસબત આ પડકાર ઝીલીને રાજા સગરે માંડયા નદી નીચે ઉતારવાના પ્રયત્ન.
છે? છતાં તેત્રસ્થ કૈલાસ તથા તેને ફરતો પ્રદેશ કેમ સાવ આપણે , આ માટે એ પ્રાણપ્રશ્ન હતો ... ચોથી પેઢીએ ભગીરથે પિતી હોવાનો ઉમળકાભર્યો ભાવ આપણને રહે છે?
છેવટે ગંગાને સ્વર્ગ થી અવનિ ઉપર ઉતારી ... ઓહ! એ કેવી - હિમાલયનાં દર્શનને કોણ નથી ઝંખતું? તેને નામે કોને અભૂત પરાક્રમગાથા બની !.. ઉલ્લાસ નથી થતો?... એમ કેમ?... શા માટે છેક દક્ષિણની તળેટીના અને નિર્જન ભૂમિમાં આર્યો ગંગાકાંઠે વસ્યા. પ્યારા. કૈલાસનાં અનેક ટીંબાથી માંડીને છેક ૧૫૦ થી ૨૦૦ માઈલ ઉત્તરે ગાંગરીપાર સંભારણાં ત્યારનાં આપણાં દિલમાં રમે છે. હિમાલય આગળ સુધી પહોળા ને ૨૦૦૦ માઈલ લાંબો આ પથરાપટાણાનો ઢગલો હિમનો ધસારો અટક, ને આપણને ભારતે અંકે લીધા .. હજારે ત્રણેય ભારતીય હિંદુ પ્રસ્થાનોને આવો તીર્થસ્વરૂપ અને પ્યારો હશે? વર્ષો સુધી હિમવાન દાદાએ આપણને જાળવ્યા છે. ગંગાએ તથા.
જરા બુદ્ધિથી વિચારવાયોગ્ય છે, આ રૂપાળે પ્રશ્ન - તીર્થ- સગરવંશના પ્રયત્નોના ફળસ્વરૂપ ઉતરી આવેલી અન્ય અનેક સરિભાવનાની પાછળ પણ કોઈ અત્યંત વ્યવહારોપયોગી સામાજિક તાઓએ તેનાં અમી લાવી લાવીને આપણને પાળ્યા-પડ્યા છે. હિમાલય મહત્વનો હેતુ રહેલો છે, જેને વિચાર, પુણ્ય કમાવા નીકળતા લાખે આપણું સર્વસ્વ છે. એ આપણું વતન છે. ત્યાં જવા કોનું દિલ પ્રાકૃત જાત્રાળુઓમાંથી ભાગ્યે જ કોઈ કરતું હશે.. નથી તલસતું? એને પ્રેમ આપણી નસેનસમાં વહે છે.
આપણે જરા કલ્પના, જરા વૈજ્ઞાનિક માહિતી તથા જરા આજે પણ, ચીનાઓના આક્રમણને લીધે અનેક પ્રશ્ન ખુલ્લા દિલથી આ હિમાલયને જોઈએ. ટિળકે વેદોમાં ઉપલબ્ધ ચર્ચાય છે; પરંતુ ભારતનાં કરોડો માનવીઓને મુખ્યત: " પ્રમાણોને આધારે મૃગશીર્ષમાં સ્પષ્ટતા કરી છે કે, ઇ. સ. પૂર્વે ૬૦૦૦ એક જ પ્રશ્ન કર્યો છે. હું ત્યારે, શું હિમાલય નહિ જઈ શકાય? ત્યાંની વર્ષોથી પણ પહેલાં આર્યોને વાસ, તે કાળે હરિયાળા ફળદ્ર ૫ જાત્રાઓ બંધ થશે? ... શું હવે હિમાલય આપણા નહિ રહે. ઉત્તરધ્રુવના પ્રદેશમાં હોવો જોઈએ. તે કાળે બરફ યુરોપ ખંડ ઉપર - હું પાંચેક વાર દાદાના ખેાળા ખુંદી વળ્યો છું. ઘણી વાર ઉઘાડે " '' હતે, તે ભૂસ્તરવિદ્યા આજે કહે છે તેમ, ખસ ખસતો ઉત્તર ધ્રુવે પગે, ઉંચા ઉંચા પર્વતાનાં મસ્તકે ઊભા ઊભા મેં વિચાર કર્યો - પહોંચ્યો, એટલે ભરવાડ આર્યો પૂર્વ તથા દક્ષિણ તરફ નીકળી પડયા. છે આ તરફ એ પડયો પાકિસ્તાન, આ બાજુ રશિયા, ને આ .આગળ એ લાક, ને પાછળ હિમકાળ. માર્ગમાં આવતા, દક્ષિણે લંબાયો ચીનને પ્રચંડ અજગર; આપણા દેશના માથાને એણે કે નોર્વે, સ્વીડન, જર્મની, ઈ. ભૂમિઓમાં તેમની કેટલીક ટેળીઓ ભરડો લીધેલ છે. ધારો કે એ ત્રાટકે, તો? ... એમ કહેવાય છે કે હવે ઉતરતી ગઈ. પછી ખેંબર, વગેરે ઘામાં થઈને પંચનદમાં કેટલાક હિમાલયનું ભારતના સંરક્ષક તરીકે મહત્વ આજના આકાશયાનના ગયા. ત્યાંથી, હિમાલયની ઉત્તરે ચાલતા ચાલતા, કેટલાકો આજના જમાનામાં લુપ્ત થયું છે, પરંતુ એમ નથી. જરા વિચારો, કે ફતેહ. નીતિ, નિલંગ ઈ. ઘાટોમાં થઈને ભારતમાં ઉતર્યા. વળી આવ્યું ' ઉપર ફતેહ કરતાં ચીની ધાડાં દાદાને પાર કરીને આસામમાં આવ્યાં; તિબેટનું મેદાન, ત્યાં અવર્ણનીય સુંદર વને, જળાશયો ઈ. વિસ્તયો તે પછી એ દમ દબાવીને પાછાં કેમ નાઠાં? ભારતના દાદાએ હતાં. તેમનાં પ્રમુખસ્થાને વિરાયો હતો કૈલાસ ત્યાં આપણાં તેમને પોતાનાં હજારો શિખરોમાં એવા દાખ્યા, એવા દાખ્યા. એ પૂર્વજોના ડેરામુકામ પડયા..માનસસરને કાંઠે, રાવણહૃદયને કે આપમેળે, એ જીતેલા ચીની ભાગ્યા ના ના, હજી પણ દાદો તટે... ને કૈલાસ થયે તેમનું રાજભવન .. આપણા એ મહા- આપણી ભાળ રાખે છે હો, જગત પરિવર્તનશીલ છે. ભેયના તેજસ્વી પૂર્વજો, તે દે; તેમનાં ઉપવનો તે નંદનવન. તેમનો ખંડેની માલિકીઓ પલટાય છે. થોડા કાળ પહેલાં હતાં જ નહિ તેવા " દેશ તે ત્રિવિષ્ટપ અર્થાત દેવભૂમિ, આપણું ‘સ્વર્ગ... ત્યાં ખૂબ દેશો” પ્રકટયા છે, ને કેટલાક જે હતા, તેનાં નામનિશાં નથી ... માણ્યા - માલ્યા, આપણે તો! .
કાળનું ચક્ર એમ ફરે છે; ફરશે જ. ભલે ફરે, પરંતુ જયાં સુધી પરન્તુ હિમે ચૂંઠ છોડી ન હતી. એ આવી પહોંચ્યો; “આપણે” ભારત ભારત છે, ને આપણે આપણે છીએ, ત્યાં સુધી, વસમે " પાર કરવો પડયો હિમાલયને મધ્યસ્થ ઉંબરે. કૈલાસવાળી પર્વત- છતાં દિલદાર પ્યારે પુજય હિમાલય આપણને પ્યારો ને પુજય શ્રેણી, તે ગાંગરીની કતાર હતી. હવે આવ્યા હિમાલયની વચલી રહેવાનો જ. . આપણે જયાં સુધી આપણે રહીશું ત્યાં સુધી! ધારને પાર કરવા .. પાર કરી. .. એ તરફની ભોંય ૧૫૦૦૦
- સ્વામી પ્રવણતીર્થ . ફીટ ઊંચી, એટલે ત્યાં ચડવાનું ઓછું હતું. પરંતુ દક્ષિણે તે, .
(વાર્તાલાપમાં ઉપસેલાં અનેક મનનીય તથા આફ્લાદક હજારો, લક્ષાવધિ ટીંબા ઉપર ટીંબાની અપાર ભૂલભૂલામણી હતી!
પાસામાંથી નમૂનારૂપે આટલું જ નોંધી શકાયું છે, કેમકે એમાં કબીલાને વસવા - વિકસવાની કે સુખે જીવવાની
સામયિક પત્રની સ્થળમર્યાદા તે હિમાલયથી યે અધિક અનુલ્લંધનીય જોગવાઈ નહતી . ત્યારે, હવે શું કરવું? ' .
છે.. પર આજકાલમાં વડોદરા યુનિવર્સીટી દ્વારા પ્રકટ થનાર ; તેમના રાજા સગરે નિરીક્ષણ–ોળીઓ નીચેના મેદાનમાં સ્વામીજીના કૈલાસમાં આ વિષયને જરા વધારે વિગતે મકલી, તપાસ કરવા, કે કયાંય સરખી ભેમ મળે છે. પરંતુ નીચે . રમાડેલું જોવા મળશે. તંત્રી)
Page #42
--------------------------------------------------------------------------
________________
imperiodide
પ્રભુ જીવન
અદ્યતન યુદ્ધ પરિસ્થિતિ અને અહિ ંસાવ્રતધારી જૈન સાધુએ
પૂ ભૂમિકા
તા. ૧૬-૧-૧૯૬૩ ના પ્રબુદ્ધ જીવનમાં ધર્મયુદ્ધ અને અહિંસક યુદ્ધ વચ્ચે તફાવત' એ મથાળા નીચે મારી લખેલી એક નોંધ પ્રગટ થઈ હતી. તે નોંધમાં ધર્મયુદ્ધ અને અહિંસક યુદ્ધ વચ્ચે નીચે મુજબ તફાવત દર્શાવવામાં આવ્યો હતો :—
“ જ્યારે કેવળ સત્તાના જોરે અને કેળવ અન્યાય અધર્મભાવનાથી પ્રેરિત બનીને કોઈ પણ એક દેશ અન્ય દેશ ઉપર અથવા તો કોઈ પણ એક સમુદાય અન્ય સમુદાય ઉપર આક્રમણ કરે ત્યારે આક્રમણના ભાગ બનતા દેશને કે સમુદાયને જે પ્રતિકાર કરવા પડે તેને સાધારણ રીતે ધર્મયુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. જેમ પાંડવ-કૌરવ વચ્ચેના સંઘર્ષમાં કૌરવાના પક્ષે અન્યાય હતો અને અધર્મ હતો એમ આપણે માનીએ છીએ અને તેથી પાંડવાના કૌરવા સાથેના યુદ્ધને આપણે ધર્મયુદ્ધ તરીકે વર્ણવીએ છીએ. આજના સંદર્ભમાં ચીની આક્રમણને આપણે આ જ દ્રષ્ટિથી નિહાળીએ છીએ અને આપણા તેમની સાથેના યુદ્ધને આપણે ધર્મયુદ્ધ તરીકે વર્ણવીએ છીએ.
૨૦૮
“ આવી જ રીતે અંગ્રેજ સરકાર સામે આપણુ જે યુદ્ધ ચાલતું હતું તે પણ એક પ્રકારનું ધર્મયુદ્ધ જ હતું, કારણ કે, તેમની આપણા ઉપરની હકૂમત એ જ એક પ્રકારનો અધર્મભર્યો વર્તાવ હતો. આમ છતાં અંગ્રેજ સરકાર સાથેની લડત અને ચીનાઓ સાથેની લડતમાં જે તફાવત છે તે આપણા ધ્યાન બહાર હોવા ન જોઈએ. બન્ને એક પ્રકારના પ્રતિકારો જ છે, એમ છતાં ચીનાઓ સામે કરવામાં આવેલા પ્રતિકાર હિંસક છે, જ્યારે અંગ્રેજો સામેના પ્રતિકારનું રૂપ મોટા ભાગે અહિંસક હતું.
“આ તફાવત તરફ ધ્યાન ખેંચવાની જરૂર એટલા માટે છે કે, આજે અમુક જૈન સાધુઓ તથા સાધ્વીઓ યુદ્ધ સંરક્ષણ ફાળો એકઠો કરવામાં સક્રિય ભાગ લઈ. રહ્યા છે. બીજી રીતે તે આ બરોબર છે, પણ તેમણે લીધેલા સર્વવિરતિભાવ-સૂચક અહિંસાના મહાવ્રત સાથે આ કેટલું સુસંગત છે એ એક પ્રશ્ન છે. કોઈ પણ પરિસ્થિતિપ્રાપ્ત કર્તવ્યૂ અંગે ઈનકાર, તાટસ્થ્ય અથવા સ્વીકાર એમ ત્રણ પ્રકારના વિકલ્પો વિચારી શકાય છે. અહિંસાવ્રતી જૈન મુનિએ માટે આવા પ્રસંગે તાટસ્થ્ય વધારે ઉચિત લાગે છે.”
મુનિ જનકવિજયજીનો પત્ર
આ નોંધ વાંચીને પંજાબ, બાજુએ વિચરતા સ્વવિજયવલ્લભસૂરિના શિષ્ય વિજયસમુદ્રસૂરિના શિષ્ય મુનિજનકવિજયજી તરફથી નકોદર (જિલ્લા જલંધર) થી નીચે મુજબના પત્ર મળ્યા હતા— શુક્રવાર, તા. ૧-૨-૧૯૬૩.
શ્રીયુત પરમાનંદભાઈ
નકોદરથી લી॰ જનકવિજય તરફથી ધર્મલાભ,
.
પ્રબુદ્ધ જીવનમાં “ ધર્મયુદ્ધ અને અહિંસક યુદ્ધ વચ્ચેના તફાવત” બાબત આપના વિચારો વાંચ્યા. અંતમાં આપે એમ પણ જણાવ્યું છે કે, અહિંસાવ્રતી જૈન મુનિવરો માટે આવા પ્રસંગે તાટસ્થ્ય વધારે ઉચિત લાગે છે.
જૈનધર્મમાં ઉત્સર્ગ અને અપવાદોનું વિશદ વર્ણન કરવામાં આવ્યું છે. જૈન દર્શનની વિચારધારા દરેક સમયે લાભાલાભના વિચાર કરી કામ કરવાની આજ્ઞા આપે છે. જૈન મુનિની નદી પાર કરવાની આજ્ઞા તીર્થંકરોએ આના લીધે જ આપી છે.
ધર્મ, સમાજ તથા સંઘની રક્ષા માટે મહાન આચાર્યોએ અપવાદોનું સેવન કરી કર્તવ્યપાલન કર્યું છે. કેમકે ઉત્સર્ગ (એટલે . કે નિયમ ) ની અને અપવાદની પાછળ શુભ પરિણામનું જ ધ્યેય હોય છે, વિષ્ણુ મુનિએ અન્યાયી નમુચીને વૈક્રિય રૂપ ધારણ કરી
તા. ૧-૩-૨
દંડ આપી દેશમાં શાંતિ સ્થાપી હતી. કાલિકાચાર્ય પાતાની બેન સાધ્વી સરસ્વતીની દુષ્ટ આતતાયી ગર્દભભિલ્લ રાજાથી રક્ષા માટે પોતે સ્વયં ચારિત્ર્યને ગૌણ કરી યુદ્ધમાં ઉતર્યા હતા.
આપણા ઈતિહાસમાં ઉપર મુજબ પ્રેરક અનેક ઘટનાઓ હોવા છતાં, જો જૈનમુનિ દેશ તથા સમાજને તન-મન અને ધન અર્પણ કરવા પ્રેરણા ન કરે તો તેમના માટે અનુચિત ન, કહેવાય ! આવા પ્રસંગે તટસ્થ રહેવું એ તે એક પ્રકારની કાયરતા અને દેશસેવાના કર્તવ્યથી ભાગવા જેવું લેખાય.
હાલની સંક્ટગ્રસ્ત દશામાં સાધુઓને યુદ્ધમાં જવાની વાત તે છેજ નહિ. ફકત પ્રેરણા અને ત્યાગીઓથી બીજું કાંઈ બની શકે તો જેઓ સર્વસ્વ અર્પણ કરી ધર્મયુદ્ધમાં લડી રહ્યા છે તેમના જીવનદાન માટે લાહી આપવું એ ત્યાગીઓનું પરમ કર્તવ્ય છે એમ અમારૂં માનવું છે.
અત્યારે સાધુઓનું જીવન એકાંત નિવૃત્તિપ્રધાન નથી રહ્યું. વર્તમાનમાં અમારૂં જીવન સમાજ સાથે પ્રાય: ઓતપ્રોત થઈ ગયું છે. અમે સમાજથી અન્ન, વસ્ત્ર, મકાનની સાથે દવા, ઈન્જેક્શન તથા ઑપરેશન આદિ બધી જ જાતની સુખ—સુવિધાઓના આય લેતા રહીએ છીએ. તો જ્યારે પેાતાના માટે અપવાદરૂપમાં બધું જ સ્વીકાર્ય હોય તો શું ઘાયલ જવાનો માટે સાધુએ પોતાનું રકતદાન ન કરી શકે? ભ. મહાવીરે થાણાંગ સૂત્રમાં દશ પ્રકારના ધર્મમાં રાષ્ટ્રધર્મનું વર્ણન કર્યું છે તે આપના ધ્યાનમાં હશે જ. રાષ્ટ્રધર્મ બધાથી મોટો છે તેનો તો આપ પણ સ્વીકાર કરો છે જ.
સંત વિનોબાજી, મુનિ સંતબાલ, કાકા કાલેલકર આદિ બધા અહિંસાનિષ્ઠ મહાપુરુષો વર્તમાન યુદ્ધને ધર્મયુદ્ધ કહે છે. જ્યારે આપણે એમ નિશ્ચિતપણે માનીએ છીએ કે, આ યુદ્ધ ધર્મયુદ્ધ છે, અને આ અન્યાયપૂર્ણ આક્રમણનો પ્રતિકાર આપણે અહિંસક પદ્ધતિએ કરવા શકિતમાન નથી, બધા જ શાંતિપૂર્ણ માર્ગ બંધ છે તે પછી પરિસ્થિતિના કારણે ધર્મયુદ્ધ વધારે હિંસાવાળું હોય તો પણ તે ક્ષમ્ય જ લેખાય. એથી અસહયોગ કરવા અથવા મૌન રહેવું તે સાચા દેશસેવકો માટે યોગ્ય ન જ કહેવાય. આપ જેવા ક્રાંતિપ્રેમી, સુધારાવાદી, ચિંતનશીલ વ્યકિતના તરફથી તાટસ્થ્યના વિચારો વાંચી અમેને તો ખૂબ જ આશ્ચર્ય થયું છે.” મુનિશ્રી જનકવિજયજીના પત્રનો જવાબ
ઉપર મુજબ મુનિ જનકવિજયજી તરફથી પત્ર મળ્યા બાદ તેમની ઉપર જે જવાબ મોકલવામાં આવ્યો તેની નક્લ, પ્રબુદ્ધ જીવનના વાચકોને પ્રસ્તુત વિષય અંગે વિચારવાયોગ્ય સામગ્રી મળે તે હેતુથી, નીચે પ્રગટ કરવામાં આવે છે.—
મુંબઈ, તા. ૨૦-૨-૬૩
મુનિશ્રી જનકવિજયજી,
આપના તા. ૧-૨-૧૯૬૩ નાં પત્ર વખતસર મળ્યો હતો. એ પત્રની પહોંચ તો મેં લખી છે. વિગતવાર જવાબ લખવામાં બીજા કેટલાંક રોકાણાને લીધે વિલંબ થયો છે તે માટે ક્ષમા કરશે.
આપનો પત્ર ધ્યાનપૂર્વક વાંચી ગયા. એમાં ઉઠાવેલા મુદ્દાઓ વિચારણીય છે. “ ધર્મયુદ્ધ અને અહિંસકયુદ્ધ વચ્ચેના તફાવત એ મથાળા નીચે તા. ૧૬-૧-૧૯૬૩ ના “ પ્રબુદ્ધ જીવન ” માં પ્રગટ થયેલી મારી નોંધ વાંચતાં દિલમાં ઉઠેલા પ્રત્યાઘાતો આપે આપના પત્રમાં જણાવ્યા છે. આપના આ પત્રને આવકારૂ છું, કારણ કે એ નોંધ વાંચીને અન્ય જૈન સાધુઓના દિલમાં પણ એવા પ્રત્યાઘાતો પેદા થયાનું મારી જાણમાં આવ્યું છે, અને તેથી આપના પત્રના કારણે મારી નોંધના મુદ્દાને વધારે વિસ્તારથી સ્પષ્ટ કરવાની મને તક પ્રાપ્ત થઈ છે.
આપનો પત્ર વાંચતાં મારાં મન ઉપર મુખ્ય છાપ એ પડે છે કે, આપની દષ્ટિ અહિંસાના તત્ત્વના લાભાલાભના ધોરણે
kri
Page #43
--------------------------------------------------------------------------
________________
તા.૧-૩-૬૩
પ્રબુદ્ધ
વિચાર કરવાની છે, અને નહિ કે અહિંસાને સર્વથા સમર્પિત એવી જીવનનિષ્ઠાના ધારણે. અને એમ હોવાના કારણે જ આપ ઉત્સર્ગ એટલે કે નિયમ જેટલું જ અપવાદને મહત્ત્વ આપે છે અને આજે જે કાંઈ ચાલી રહ્યું છે જૈન સાધુએ તેમ જ સાધ્વીઓ રાષ્ટ્રૉંરક્ષણ ફંડ માટે ફાળા એકઠા કરે છે અને સરકારી યુદ્ધપ્રયત્નોને સીધી રીતે મદદ કરે છે તે બધું આપ અપવાદના નામે અહિંસાવૃત્તિ સાથે સુસંગત હોવાનું માનો છે, જણાવા છે.. પણ આજની પરિસ્થિતિના જે વધારે ઊંડાણથી વિચાર કરે છે તેને સહજપણે માલુમ પડે છે કે, ચીની આક્રમણના કારણે આજે આપણા દેશના સરહદી પ્રદેશ જ માત્ર જોખમમાં મૂકાયો છે એમ નથી. પણ એ સાથે, જે અહિંસાની ભાવના આપણે ત્યાં સદીઓથી કેળવાતી રહી છે, જે અહિંસાનાં મૂલ્યો આજ સુધી સ્વીકારાતાં આવ્યાં છે અને આપણા જીવનમાં સીંચાતા રહ્યાં છે તે બધું ભૂંસાવા બેઠું છે, જાણે કે અહિંસા આપણા દેશમાંથી વિદાય લેવા બેઠી ન હોય ! રાષ્ટ્રની રક્ષા કરતાં પણ આ અહિંસાવૃત્તિની રક્ષાના સવાલ અહિંસાનિષ્ઠ લેખાતા જૈન મુનિ માટે વધારે મહત્ત્વના હોવા ઘટે છે. આ દ્રષ્ટિએ વિચારતાં આજે ઊભી થયેલી પરિસ્થિતિ અહિંસાલક્ષી વ્યકિત માટે 'સૂપી વચ્ચે સારી' જેવી અથવા તે। .‘હા કહે તા હાથ કપાય અને ના કહે તો નાક કપાય’ એ પ્રકારની મૂંઝવણ પેદા કરનારી બની છે. જેને અહિંસા સાથે સૈદ્ધાન્તિક નિસબત નથી, જેના માટે અહિંસા માત્ર રૂચિનો જ સવાલ છે પણ નિષ્ઠાનો સવાલ નથી, સગવડ મુજબ અહિંસાનું પાલન-અપાલન એ જ જેનું આચારધારણ છે તેના માટે આજે કોઈ મૂંઝવણ કે મથામણના સવાલ જ નથી. અલબત્ત, જે સંયોગેામાં ચીને આપણાં દેશ ઉપર આક્રમણ કર્યું છે. તે સંયોગના વિચાર કરતાં તેને કશો પ્રતિકાર જ ન કરવા એમ કોઈ સમજુ માણસ કદિ કહે કે વિચારે જ નહિ, પણ આવા સંયોગામાં જ્યારે સામાન્ય માણસા સશસ્ત્ર પ્રતિકારનેાજ વિચાર કરતા હોય છે, ત્યારે અહિંસાનિષ્ઠ વ્યકિત ગાંધીજીએ ચીંધેલા અહિંસક સામુદાયિક પ્રતિકારની ખાજમાં પડે છે, ને કોઈ ને કોઈ .ામુદાયિક ઉપાય યોજના શેાધી કાઢે છે, અને ધારો કે એવા કોઈ ઉપાય. કે યાજના તેને ન સૂઝે તો તેની અહિંસાનિષ્ઠા સાથે વિસંવાદી ભાસતા એવા સશસ્ત્ર પ્રતિકાર અને તેના ફંડફાળા અંગે તે તટસ્થ રહીને, યુદ્ધપરિસ્થિતિ અંગે જે બીજી અનેક બાબતા ઊભી થાય છે—જેમ કે સૈનિક રાહત ફંડ, ઘાયલ સૈનિકોને પાટાપીંડી, યુદ્ધપરિસ્થિતિ અંગે ઊભી થતી મોંઘવારીમાં રાહત, સ્થળ સ્થળની શતિરક્ષા અને તદર્થે શાંતિસેનાની યોજના અને હો ગાર્ડની પ્રવૃત્તિ, દેશના સામાજિક તેમ જ આર્થિક જીવનમાં પ્રવર્તતી અસમાનતાનું અન્યાયનું નિવારણ આવી અનેક બાબત છે કે જેને અહિંસાનિષ્ઠાની રક્ષા સાથે કોઈ વિરોધ નથી આવી. બાબતામાં શકય તેટલા સહકાર આપવા તે ઉદ્ઘ કત બને છે. આજની પરિસ્થિતિમાં અહિં સાવ્રતી જૈન મુનિએ માટે જે પ્રકારની તટસ્થતા ૐ સૂચવું છું તે તટસ્થતાની મારી કલ્પના ઉપર મુજબની છે. આ તટસ્થતા સશસ્ત્ર પ્રતિકાર અને તેને લગતા ફંડફાળા સિવાય બીજી અનેક બાબતોમાં ક્રિયાશીલતાની પૂરી અપેક્ષા રાખે છે.
જૈન મુનિઓને હું સમગ્રપણે વિચાર કરું છું ત્યારે તેનામાં દેખાતો ઊંડી વિચારણાના—કોઈ પણ પ્રકારના મનામંથનના લગભગ અભાવ મને ખૂબ સાલે છે. સાધારણ રીતે આસપાસ ' શું ચાલે છે તે વિષે તેમનામાં ઉદાસીનતા પ્રવર્તતી હાય છે. વિશાળ સમાજ અને તેના પ્રશ્નોથી જાણે કે તેઓ સાવ અલગ હોય તેવી રીતે તેઓ વર્તતા હોય છે અને આ બાબતો ગૃહસ્થાના જીવનને લગતી છે, સંસારીઓની છે, તેમાં આ કરો અને આ ન કરો એવા વિધિનિષેધ સૂચવવા, તે પ્રકારનું માર્ગદર્શન આપવું એ અમારૂ કામ નથી—આવી પરંપરાગત ગતાનુગતિકતા તેમના બાલવા ચાલ
જીવન
વામાં અને માનવી સમાજ સાથે વ્યવહારમાં મોટા ભાગે દ્રષ્ટિગાચર થાય છે. આવી ઉદાસીનતા છેડીને તેમનામાંના કોઈ કોઈ આજકાલ જનતાના જીવનને સ્પર્શતા વિષયોમાં રસ લેતા દેખાય છે. આ જરૂર આનંદદાયક છે તેમ જ આવકારપાત્ર છે. ચાલુ ઘરેડમાંથી આ રીતે બહાર નીકળવાની હિંમત દાખવવા બદલ તેમનું અભિનંદન કરવાનું પણ મન થઈ આવે છે. આમ છતાં પણ આ બાબતેનું તેમનું દર્શન બહુધા ઉપરછલ્લું, ચિંતનના કોઈ પણ ઊંડાણ વિનાનું, ગતાનુગતિક સમું માલુમ પડે છે. આજે ચીને ભારત ઉપર હુમલા કર્યો છે, દેશની રક્ષા ખાતર સર્વ પ્રકારનાં બલિદાન આપવાની જરૂર છે, તેના ફંડફાળામાં ભરણ કરવાની આવશ્યકતા છે— આવું આજે ચૈતરફ વાતાવરણ છે, લોકમાનસનો આવા ઝાક છે તે તે સંબંધી ઊંડા વિચાર કરવાને બદલે આવા જૈન મુનિએ રાષ્ટ્રરક્ષણ ફંડના લગભગ પ્રચારક જેવા બની જાય છે. પેાતે સ્વીકારેલી સર્વાંગી અહિંસાનિષ્ઠા સાથે આ પ્રચાર બંધબેસતો છે કે નહિ, જૈન ધર્મના પાયા રૂપ અહિંસા સાથે આજની યુદ્ધલક્ષી પ્રવૃત્તિના મેળ બેસે છેકે નહિ, આ બાબતો અંગે તેમને વિચાર સરખા પણ આવતા દેખાતા નથી. લોકોને આ ગમે છે, સરકાર આ માગે છે, લાકપ્રિયતા મેળવવાના આ સગવડભર્યો માર્ગ છે, ચાલા, આપણે પણ આની ઝૂંબેશમાં સાથ આપીએ—આવી—આધુનિક વિચારવલણ તરફ ઢળેલા કેટલાક જૈન મુનિઓાની—મનોદશા જોવામાં આવે છે. દેશની તેમજ દુનિયાની અદ્યતન પરિસ્થિતિ અંગે અહિંસાનિષ્ઠ વ્યકિતનું સત્તામંથન કેવું હોય અને તેની ખોજમાંથી અહિંસાનિષ્ઠા સાથે બંધબેસતી કેવી કેવી વાતે તેને સૂઝે તે બધું આજ .કાલ વિબાજી, જયપ્રકાશજી, કાકાસાહેબ કાલેલકર, દાદા ધર્માધિકારી જેવી વ્યકિતઓ જે કાંઈ.બાલી ચા લખી રહેલ છે તેમાંથી આપણને સૂચન રૂપે જાણવા મળે છે.. જેનામાંના જ એક ભાઈ સતીશકુમાર તથા શ્રી ઈ. પી. મેનન કેટલાક સમયથી વિશ્વશાંતિના પ્રચારાર્થે દિલ્હીથી માસ્કોવોશિંગ્ટનની પદયાત્રા ઉપર નીક્ળ્યા છે અને આજે માસ્કો સુધી પહોંચી ગયા છે તે પાછળ આ જ વૃત્તિ કામ કરી રહી છે. આ માર્ચ માસની પહેલી તારીખે. શંકરરાવ દેવ અને રેવરન્ડ માઈકલ ફૅાટની આગેવાની નીચે પંદર યાત્રિકો દિલ્હી—પેકિંગની યાત્રાએ પગપાળા ઉપડનાર છે તેની પાછળ પણ આ જ ખાજ રહેલી છે. આજના ચીન ભારત સંધર્ષના જાગતિક પરિસ્થતિના સંદર્ભમાં તેગા કેવી રીતે વિચાર કરે છે, વિશ્વમૈત્રીની ભાવનાને ચીન-ભારત સંઘર્ષના સંદર્ભમાં તે કેવું અમલી રૂપ આપે છે તેના પ્રબુદ્ધજીવનના ગતાંકમાં પ્રગટ થયેલ શ્રી શંકરરાવ દેવનું પ્રવચન જે વાંચશે તેને જરૂર ખ્યાલ આવશે. આજીવન અહિંસાવ્રતને વરેલા જૈન મુનિએ પાસેથી આવી ખાજની—આવા મનેામન્થનની અને એ દ્વારા સૂઝતા એવા માર્ગદર્શનની કર્તવ્યર્મની—હું અપેક્ષા રાખું છું.
પણ આ બધું વાંચીને આપ કહેશે કે, આજના જૈન સાધુઓ પાસેથી હું આ બધી વધારે પડતી આશા રાખી રહ્યો છું. જો આમ જ હોય તો તેમની પામરતા તેમને મુબારક હો ! આથી બીજું શું કહું?
અહિંસાની રૂચિ એક ચીજ છે. અહિંસાની નિષ્ઠા અને તે પાછળ રહેલી અહિંસાને લગતી ઊંડી સૂઝ એ બીજી જ ચીજ છે. સામાન્ય રીતે માનવીનું દિલ અહિંસા—અભિમુખ હોય છે, પણ તે અભિમુખતામાં કોઈ ખાસ આગ્રહ હોતો નથી. કોઈ પણ કાટી કે કટોકટીની પળે અહિંસાને ફેંકી દેતાં અને હિંસાનું અવલંબન લેતાં તે અચકાતા નથી. તાત્કાલિક હિતાહિક, લાભાલાભ, શ્રેયાકોયની દ્રષ્ટિએ પોતાના કર્તવ્યકર્મનો તે નિર્ણય કરતો હોય છે અને તે મુજબ વર્તન કરતા હાય છે. આજના જૈન સાધુઓ અહિંસાનિષ્ઠાના દાવા કરતા હોય છે, પણ ઉપર જણાવી તે પ્રકારની અહિંસારૂચિ કરતાં તેની નિષ્ઠામાં વધારે ઊંડાણ કે ગાંભીર્ય નજરે પડતું નથી.
૨૦:
Page #44
--------------------------------------------------------------------------
________________
૨૧૦
અવલે
પ્રબુદ્ધ જીવન
- તા. ૧-૩-૬૩ એ હું કબુલ કરું છું કે અહિંસાની વિચારણામાં તેમ જ ઉઠાવેલા મુદ્દાઓ સંબંધમાં તેઓ શું ધારે છે, વિચારે અમલમાં અપવાદોનો વિચાર અનિવાર્ય છે, કારણ કે અહિંસા એ છે તે લખી મોકલવા વિનંતિ કરવામાં આવી હતી. તેના જવાબમાં આદર્શ છે, જ્યારે વાસ્તવિક જીવન કોઈ ને કોઈ હિંસા ઉપર નિર્ભર તેમના તરફથી મારાથી જરા ભિન્ન એવું દષ્ટિબિન્દુ રજુ કરતો છે. પણ આ અપવાદના ક્ષેત્રને સંકોચ—વિસ્તાર વ્યકિત વ્યકિતની નીચે મુજબ ૫ત્ર મળ્યો હતો:અહિંસાનિષ્ઠાની તરતમતા ઉપર અથવા તો ઉત્કટતા મંદતા ઉપર
અમદાવાદ, તા. ૧૧-૩-૬૩ આધારિત છે. જૈનધર્મશાસ્ત્રોમાં ઉત્તરોત્તર સૂચવાયલા નવા નવા
શ્રીયુત સ્નેહી પરમાનંદભાઈ, ' અપવાદો અમુક અમુક સંગેમાં અનિવાર્ય લાગતી એવી એક યા તમારી પત્ર મળ્યો. જવાબ લખવામાં જરા વિલંબ થયો છે. બીજા પ્રકારની હિંસાને અહિંસાવૃતના ચોગઠામાં બેસાડવાના પ્રય
જેમ જૈન સાધુઓ માટે પ્રશ્ન છે તેમ દેશના અનેક સંપ્રદાયોના ત્નમાંથી નિર્માણ થતા રહ્યા છે. સાથે સાથે, “નિશીથ સૂત્ર (જેમાં બાવા, સાધુ અને સંન્યાસીઓને પણ પ્રશ્ન છે. જૈન ન હોય એવા અહિસાવિષયક અપવાદોનું જ મોટા ભાગે નિરૂપણ કરવામાં આવ્યું
ત્યાગીઓ પણ સંસારને મિથ્યા માની નીકળેલ હોય છે, અથવા છે) વાંચતાં માલુમ પડ્યું છે તે મુજબ, અહિંસાનિષ્ઠામાં કાળક્રમે
ઘર, કુટુંબ ને દેશની મમતા ત્યાગવાના ઉદ્દેશથી નીકળેલ હોય છે, આવતી ગયેલી મંદતાનું પણ આ આપવામાં વિસ્મયજનક દર્શન તેમાં અનેક પ્રમાણિક પણ હોય છે જ. હવે જ્યારે ધર્મયુદ્ધ અને થાય છે.
અહિંસક યુદ્ધને પ્રશ્ન આવે ત્યારે માત્ર જૈન પરંપરાને અનુલક્ષીને . આ અપવાદો ગમે તે હોય, પણ આજની રૂઢ માન્યતા મુજબ વિચાર કરી ન શકાય. એક તે એવા વિચારમાં જૈન સાધુઓનું વિચાર કરતાં કોઈ એક જૈન મુનિ માંસાહારને કદિ પણ સંમત કરે જાણેઅજાણે ઉત્કૃષ્ટ અધ્યાત્મ તેમ જ ઉત્કૃષ્ટ અહિંસકપણ ધારી
એ જેમ કલ્પી શકાતું નથી, તેમ ધર્મયુદ્ધના નામે પણ જ્યાં માનવી લેવામાં આવે છે, અને જૈને એ રીતે માનવા ટેવાયા પણ છે, જ્યારે માનવીના સામાયિક સંહારની જ વાત હોય ત્યાં અહિસાવ્રત- ખરી વસ્તુ બાહ્ય દેખાવ સિવાય તેવી નથી જ હોતી. ધારી જૈન મુનિ કોઈ પણ એક પક્ષના હાથે થતા સામુદાયિક સંહા- નવોટિ પ્રતિજ્ઞા લેવાય છે તે એક રૂઢિ છે. લેનાર અને દેનાર રને પક્ષકાર બની શકે એ કલ્પનામાં ઉતરતું નથી. તેના અહિંસા- બને તે વખતે અથવા પાછળથી જાણે જ છે કે નવકોટિ એ તે વ્રતમાં અને તે પાછળ સૂચવાતી અહિંસાનિષ્ઠામાં, જે રીતે અમે
માત્ર પરંપરાગત વિધિ છે. તેથી નવકોટિ પ્રતિજ્ઞાને સાચી માની સામાન્ય માણસે વિચારીએ છીએ અને વર્તીએ છીએ તે રીતે
તેને વફાદાર રહેવાની દ્રષ્ટિએ વિચારણા કરીએ તો માત્ર યુદ્ધની માણસ માણસ વચ્ચે શત્રુ અને મિત્ર એ પ્રકારના ભેદભાવને
બાબતમાં જ નહિ, પણ અનેક નાની મોટી બાબતમાં પણ સાધુકોઈ અવકાશ જ હોઈ ન શકે એમ લાગે છે. આવી પરિસ્થિતિમાં એના વ્યવહાર વિષે ચિતવવું તેમ જ કહેવું પડે. અમારા જેવાની અપેક્ષાએ તેનું ચિત્ત સ્વાભાવિક રીતે તટસ્થતાનું
વારસાગત જે અહિંસાને સંસ્કાર પ્રાપ્ત છે અને જે સાંપ્રદાયિક અવલંબન શૈધે, પરસ્પર ઊભા થયેલા વૈરનું સત્વર શમન કેમ થાય રીતિઓ દ્વારા પષાય છે અને કેટલીક વાર વિકૃત રીતે પોષાય છે
રીતિઓ દ્વારા પોષાય છે અને તે જ માત્ર તેની સતત ચિંતા અને પ્રાર્થનાનો વિષય બને, અને
તે સંસ્કારને સાચી અહિંસા અને પૂર્ણ અહિંસા માનીને રૂઢ
તે સંખરને માગી ઘાયલ થયેલા શટામિત્ર લેખાતા માનવીઓના પાટાપીંડી કરવામાં,
સમાજ વર્તે છે, પણ અહિંસાના સાચા સ્વરૂપના મૂળમાં જે સર્વ વૈરપ્રણત બનેલા સમુદાયમાનસની દુરસ્તી કરવામાં આવે જૈન મુનિ પોતાના જીવનની સાર્થકતા સમજે–અહિંસાવ્રતધારી જૈન
પ્રત્યે સમભાવની લાગણી અગર કુણી વૃત્તિ યા ઉદાત્તતા હોવી મુનિ વિષે ચિત્તમાં આ સિવાય બીજી કોઈ કલ્પના સ્થિર થતી નથી. જોઈએ તે ભાગ્યે જ દેખાય છે. અલબત્ત એ રૂઢ સંસ્કારનું કાંઈક 1. આપના પત્રમાં આપેલ વિષગ્રમુનિ અને નમુચિનું દ્રષ્ટાંત મૂલ્ય છે, પણ સાર્વજનિક ક્ષેત્રે અને વિશાળ જવાબદારીની દ્રષ્ટિએ એક પ્રકારનો ચમત્કારયુક્ત પ્રતિકાર રજૂ કરે છે, પણ તેને અહિંસક એનું મૂલ્ય નથી જ અથવા નહિવત છે. આવી માત્ર રૂઢ અહિંસાને કોટિના પ્રતિકારમાં મૂકી ન જ શકાય. કાલિંકાચાર્યનું દ્રષ્ટાંત, સાચી અહિંસા માની, તેમાંથી ઉદ્ભવતા નિયમે સ્વીકારી ચાલનાર એક જૈન મુનિ કોઈ એક રાજાના અધર્મમય આચરણને મૂંગા મટે ત્યાગી વર્ગ એટલે બધા નિષ્ક્રિય, ભીરૂ અને પેટભરો થઈ જાય છે સહન કરી લેવાની નિર્માલ્યતા ન દેખાડતાં તેને યુદ્ધ દ્વારા સમર્થ
કે તે પિતાના બધા દોષે તટસ્થતાથી ઉજળી બાજું બતાવી ઢાંકી પ્રતિકાર કરી શકે છે–આવી શકયતા સૂચવવા પૂરતું જરૂર ઉપયોગી
દે છે અને સમાજ તે બધું નિભાવી લઈ છેવટે પૂર્ણ સ્વાર્થી છતાં છે, પણ બીજી રીતે વિચારીએ તે પોતાની પત્ની ઉપર કરવામાં ધર્મી દેખાવાનો જાણે-અજાણે ડોળ પણ કરે છે. તેથી જ્યારે અસ્વીકાર,
સ્વીકાર અને તટસ્થતાના વિકલ્પની વાત કરીએ ત્યારે વ્યકિત આવેલ આક્રમણને બદલે લેવા માટે ગુજરાતને મંત્રી માધવ
અને વર્ગના અધિકારને તેમજ તેની સચ્ચાઈને લક્ષમાં રાખીને જ દિલ્હીથી અલાદ્દીન ખીલજીને લઈ આવે છે અને ગુજરાત નરેશ
વાત કરવી જોઈએ. રાજા રણના હાલ બેહાલ કરે છે તેમાં અને—પતાની સાધ્વી—ભગિની
યુદ્ધ અંગેની કોઈ પણ જવાબદારીને અસ્વીકાર તો એજ ઉપર કરવામાં આવેલ આક્રમણને બદલો લેવા માટે કાલિકાચાર્ય
માણસ કરી શકે કે જે તે ક્યાંય પણ રહી કોઈની પણ મદદની પરદેશી હૂણ રાજાનું સૈન્ય લઈ આવે છે અને રાજા ગર્દભભિલ્લને પરાસ્ત
કે આશ્રયની મનથી પણ ચાહના ન કરે. એવી જવાબદારી સ્વીકાર કરે છે આ ઘટનામાં નૈતિક મૂલ્યવત્તાની દ્રષ્ટિએ મને કઈ ખાસ ફરક લાગતું નથી. આજના ગાંધીયુગમાં આવા પરાક્રમ વિશે દિલ
પણ વ્યકિત કે સમુદાય માટે સાપેક્ષ અને અધિકાર પ્રમાણે જ કોઈ ખાસ ગૌરવ અનુભવતું નથી.
હોવાને. વળી તટસ્થતા એ કાંઈ ક્રિયાશૂન્યતા નથી. સાચી અને . હું માનું છું કે, આપનાં પત્રમાંના ઘણાખરા મુદાઓને સમજવાળી તટસ્થતામાં તે પહેલાના બે વિકલ્પ કરતાં પણ કંઈક જવાબ આ લખાણમાં આવી જાય છે. ઘાયલ સૈનિકોને ઉપયોગી
વધારે કરવાનું પ્રાપ્ત થાય છે. હિંસામાં તટસ્થ રહેનારે ખરી રીતે થાય એ માટે સાધુઓ રકતદાન આપે કે તે માટે શ્રાવકોને
મુશ્કેલીને પહોંચી વળવા અહિંસક ક્રિયાશીલ માર્ગ શોધવો જ રહે પ્રેરણા આપે તેમાં સાધુધર્મની દ્રષ્ટિએ મને જરા પણ અજુગતું લાગતું નથી. અહિંસાના વિચાર સાથે તેવું રકતદાન પૂરેપૂરું
છે. સાચો તટસ્થ એ શોધી પણ લે છે. ગાંધીજીને દાખલો તાજો સંવાદી છે..
છે. આ રીતે અત્યારના સાધુ સંન્યાસીના વર્ગને લક્ષી વિચાર કરીએ પૂજ્ય આચાર્યશ્રીને મારાં વંદન કહેશે..
તે એમાં કોઈ જાગૃત તટસ્થ નજરે નથી પડતો. અને જૈન સાધુ , , " આપનો પરમાનંદ વર્ગ તે જાણે સાવ નિષ્ક્રિય છતાં આપરખ થઈ ગયો છે. આવી . પ્રસ્તુત પ્રશ્ન અંગે પંડિત સુખલાલજીના વિચારો. સ્થિતિમાં તે વર્ગો શું કરવું એ પ્રશ્ન છે. મુનિ જનકવિજયજીના ઉપર આપેલ પત્રની એક નકલ મારી દ્રષ્ટિએ સાવ નિષ્ક્રિય અને ધર્મઢોંગી થઈ બેસે તે પંડિત સુખલાલજી ઉપર મોકલવામાં આવી હતી અને તે પત્રમાં કરતાં કાંઈક ક્રિયાશીલતા દાખવે તે એમને માટે સમાજ માટે અને
તેની સર લખાતા
દુરસ્તી
Page #45
--------------------------------------------------------------------------
________________
તા
૧-૩-૩
પ્રભુ દ્ધ જીવન
૨૧૧ ::
દેશ માટે પણ સારું છે. માનવતાની દ્રષ્ટિએ કોઈ વ્યકિત એવી નીકળી આવે કે, દુશ્મનનાં સામે કે તેના દેશમાં જઈને ત્યાં પણ ખરૂં કામ કરે તે એ વસ્તુ ઈચ્છવા જેવી છે.
. પરંતુ આજે જૈન સાધુમાં તે કોઈ એવી વ્યકિત દેખાતી નથી અને ભૂતકાળમાં એવી થઈ હોય તેમ જોવામાં આવતું નથી. વળી, જૈન સાધુઓ નવોટિ વ્રત લે છે ત્યારે અનેક આગાર. સંકલિતું હોય છે જ. બીજા અધ્યાહા પણ હોય છે જ. રાજા - અભિયોગ આદિ આગારો આ જ પ્રકારના છે. અલબત્ત, કોઈ માનવતાવાદી જિનકલ્પી સાધુ હોય તે કાંઈ આવા આગાર ન રાખે, પણ એને તે જીવન અને મરણ બંને તદ્દન સમાન હોય છે.
- આપણે જે કક્ષાના સાધુસમદાય અને તેના અનુયાયીઓની વાત કરીએ છીએ તે ક્યા સાવ પ્રાથમિક છે. એટલે ઉપરથી પ્રતિજ્ઞાઓ ગમે તેટલી મોટી લદાયેલી હોય, છતાં કક્ષા તે સામાન્ય જ છે. આવી સ્થિતિમાં એ કક્ષાને સાધુવર્ગ સાવ નિષ્ક્રિય રહે તે કરતાં જે સૂઝે તે કરે અને કાંઈને કાંઈ વિચારે એ મને તારું લાગે છે. અલબત્ત, આની સાથે એનામાં કાંઈક વિચાર જાગૃતિ વહેલા મોડા આવશે. ઘણામાં નહિ તે કઈકમાં આવશે. જૈન નહિ તે જૈનેતરમાં આવશે. અને ખરી જાગૃતિ તે પ્રાણાર્પણ કરવાની અને વિવેક ન ચૂકવાની સ્થિતિ આવે ત્યારે જ આવશે. અત્યારે હિમાલયના પ્રદેશમાં કે એ બાજુ અથવા તે દેશના અંદરના સહિસલામત ભાગમાં પણ અનેક જાતની રચનાત્મક સેવા કરવાનું કામ ઉપસ્થિત છે અને તે અહિંસાની ભૂમિ ઉપર એને પોષક થાય એ રીતે કરી શકાય એવું છે. છતાં, સાધુવર્ગ તે સુખશીલ થઈ એદીની પેઠે જ્યાં બધું તૈયાર મળે ત્યાં જ રહી અહિંસાની સુફિયાણી વાતો કરે છે. આ સ્થિતિમાંથી નિકળવાના અનેક માર્ગો પૈકી સંરક્ષણ કુંડમાં અને બીજા કાર્યોમાં કાંઈ ને કાંઈ મદદ કરવી-કરાવવી એ મને અત્યારની ઘડીએ કર્તવ્ય લાગે છે. તેથી પંજાબમાં કે મુંબઈમાં જે કેટલાક સાધુનો આ તરફ ઢળ્યા છે તે, બીજો એનાથી વિશેષ ઉત્કૃષ્ટ માર્ગ ન દેખાય અને તેવા અધિકારી નીકળી ન આવે ત્યાં લગી, કોઈ અનિચ્છવા જેવું નથી. નિર્ભય બની દેશ બહાર જવું નહિ, યુદ્ધક્ષેત્ર સમીપે ઘાયલોને આશ્વાસન આપવા કે તેમની સારવાર કરવા પણ ન જવું, શત્રુ લેખાતા સૈન્યની પાટાપીંડી કરવાની વાત પણ નહિ અને સુરક્ષિત દેશ, સમાજ, ગામ અને ધર્મસ્થાન એ બધાની ઝંખના સેવવી એ અહિંસા સાથે કે તટસ્થતા સાથે સંત નથી. અલબત્ત, અત્યારે રકતદાન દિને ઉપદેશ કે પ્રચાર ન લાગે, પણ એ બધાં કામ કેવળ સદુભાવ અને માનવતાની દ્રષ્ટિએ કરવામાં આવે તે સંકુચિત રાષ્ટ્રવાદ પણ ધર્મક્ષેત્ર બની શકે અને જ્યારે એક દેશમાં અને એક પંથમાં મોટો ત્યાગીવર્ગ કશું જ કર્યા વિના બેસી રહે અને બીજી મોટી મોટી વાત કરે, બીજા પંથ કરતાં પોતાને કોષ્ઠ માને અને સર્વસામાન્ય સંકટ વખતે અહિંસાને નવો ક્રિયાશીલ માર્ગ ન જ સુઝવાને લીધે અગર અશકિતને લીધે ચુપ બેસી રહે ત્યારે, મને એમ લાગે છે કે, અત્યારે સાધુઓમાં જે થંડી ઘણી ધર્મયુદ્ધની દિશામાં .વૃત દેખાય છે તેને વિરોધ કરવો અસ્થાને છે.
દેશ આઝાદ થવા સાથે દેશના ભાગલા પડયા અને જે દુર્ધટનાઓ બની અને ત્યાર બાદ દેશમાં જે કાંઈ બની રહ્યાં છે તેને • લીધે અને તાજેતરમાં ચીને ભારત ઉપર હુમલો કર્યો અને દેશ
આખામાં જે અસાધારણ સંભ પેદા થયો તેને લીધે કેટલાક જૈન સાધુએનું કોચલા-માનસ ભેદાયું છે, ૨ાને ઉપાશ્રયની દુનિયાની બહ ૨ તેઓ જોત થયા છે એ આવકારયોગ્ય લાગે છે. સતીશકુમારની પેઠે ધીરે ધીરે જ્યાં ત્યાં વિચારજાગૃતિ તે દેખાય જ છે. આ કયાં સુધી ટકશે એ કહેવું કઠણ છે. એકંદરે બહારની ગરમી જ જૈનને ગરમ કરે છે.
વિકમૈત્રીની ભાવના તો જૈન વ્યકિતના સંસ્કારમાં છે જ. રમે છણાવૃત્તિ પણ ધરાવે છે. એટલે કોઈ માણસની હત્યામાં એને સહજ રસ આઈ ન શકે. તેમ છતાં દેશની દ્રષ્ટિએ કંઈક કરવાનું મન થાય ત્યારે સામાન્ય રીતે એમ સમજાય છે કે તેઓ પોતાની મદદને, મવકલ્યાણમાં વપરાશે એવી આશા અજાણપણે પણ તેઓ સેવતા હોય. સમજણ તૂર્વક અનાસકિત કેળવવી અને ક્રિયાશીલ રહેવું એ તે વિરલનું કામ છે, પણ ઘણી વાર બહારના દબાણથી માણસમાં ચેતના ફરે છે. જે ધર્મયુદ્ધને અર્થ એ કરીએ
કે, અન્યાયને તેમ જ આક્રમણને વશ ન થવું તો એમાંથી છેવટે ફલિત એ જ થવાનું છે કે કાં તે જાતે મરવું અને કાં તો સામાને ગમે તે રીતે શિસ્ત આપવી. પહેલે વિકલ્પ અમલમાં આણનાર અત્યારે તો કયાં છે? શતિસેનાની વાત છે ખરી, તેમાં શ્રાવકોને જોડાવા સતત અને સાચી પ્રવૃત્તિ કરનાર પણ કયાં છે? એટલે કાંઈક ને કંઈક કરવું અને સૌના ટીપાત્ર ન બનવું એવી મનેવૃત્તિમાંથી પણ આ મદદને સુર નીકળ્યું હોય.
છેવટે આપણે એટલું જ કહી શકીએ કે, મદદ આપવી હોય તે ઘાયલ કે બીજા એવા સંકટગ્રસ્તોને દવાદારૂ, કપડાં કે ખેરાક આદિ દ્વારા મદદ આપવી, પાર આનેય અર્થ ૫પરાએ હિંસક યુદ્ધમાં ભાગ લેવા જેવો કોઈક કરે તે ના પાડી શકાય નહિ. એટલે મને તો વિચાર કરતાં એમ લાગે છે કે, આપણી પાસે આપણી કાંઈક આગવી અને મક્કમ નીતિ ન હોય તો કેવળ બીજાનો વિરોધ કરવાથી માત્ર બુદ્ધિભેદ થાય અને જે નિષ્ક્રિય છે તેને ધર્મના નામે તેમ જ અહિંસાના નામે નિષ્ક્રિયતા પોષવાનું સાધન મળી રહે. અસ્તુ !
લી . સુખલાલ ત્યારે મને ખરેખર અત્યંત દુઃખ થાય છે
આપણે તે બુદ્ધિ જેવી વસ્તુને જ નથી માનત અને ગ્રહને માનીએ છીએ ત્યાં સુધી રોગચાળે, દુષ્કાળ અને ભૂખમરા જેવા ઉપદ્રવ મૂંગે મોંએ સહી લેવા સિવાય બીજો કોઈ ઉપાય નથી એમ કહીએ છીએ. પશ્ચિમના લાકે જે શારીરિક અને માનસિક શકિત, આરોગ્ય અને વૈભવ ભોગવી રહ્યા છે તે તમે જુઓ તો તમને પિતાને આશ્ચર્ય થયા વિના ન રહે. એનું મુખ્ય કારણ એ છે કે અન્ન, વસ્ત્ર અને આરોગ્ય તો પોતાની બુદ્ધિથી જ ઉપજાવી શકાય એમ તેઓ માને છે—ગ્રહની કૃપા કે અકૃપા પર એને આધાર છે એમાં કોઈ નથી માનતું. શીતળા જેવા ભયંકર રોગચાળા ઉપર પણ તેમણે વિજય મેળવ્યો છે. આજે જે કે, કેન્સર
જેવા રોગ સામે એમનું બહુ બળ નથી ચાલી. પરંતુ તેઓ ખડતરીપૂર્વક માને છે કે, જે હૃદયપૂર્વક વિજ્ઞાને બતાવેલા માર્ગે પ્રય
ત્ન કરવામાં આવે તે એક દિવસે એ અસાધ્ય ગણાતા દર્દી ઉપર પણ વિજય મેળવી શકાય.
આ બધી બાહા વાત થઈ. માણસની એક બીજી બાજુ પણ છે એને તરિક અથવા આત્મિક કહી શકાય. પાપપુણ્યને સંબંધ એની સાથે છે. જે રિપુઓ વિશ્વાત્મા સાથેના આપણા રબંધને વિકૃત બનાવે એને આપણે પાપ કહીએ છીએ.
પાપને બારી વસ્તુ માનવાથી જ બાહ્ય વિધિ, અનુષ્ઠાન કે પ્રાયશ્ચિત વડે પાપને ઈ નાખી શકય એડી ભ્ર":ણા જન્મ છે, અને એથી જ ગ્રહ, ગોર અને માતાનું પાખંડ વળગે છે. તમે દેવની પૂજા—ભકિત કરો એ સમજી શકાય, પણ જયારે તમે વિચાર કરતા આચારને, બુદ્ધિ કરતાં પરંપરાને અને પુરુષાર્થ કરતાં પણ ગ્રહદશાને વધુ મહત્ત્વ આપે, અને એમાં જ સાચે હિંદુધર્મ છે એમ કહે ત્યારે ખરેખર ઘણું દુ:ખ થાય છે.– તમારા એકના જ માટે નહિ, પણ શકિતહીન, બુદ્ધિહીન બની બેઠેલા આ સારાયે મહાન દેશને માટે ખૂબ લાગી - વિ છે.
રવીન્દ્રનાથ ટાગોર સંધના સભ્યો તથા પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો પ્રતિ
આપણી ઉપર પ્રબુદ્ધ જીવન નિયમિત રીતે મોકલ ામાં આવે છે. એ આપને બરાબર નિયમિત રીતે મળતું રહે એટલા માટે આપને વિનંતિ કરવાની કે: (૧) જયારે પણ પ્રબુદ્ધ જીવનને અંક આપો ન મળે ત્યારે
સંધના કાર્યાલયનું તે વિષે તરત ધ્યા. ખેંચશે. ' (૨) સરનામામાં કાંઈ પણ લપૂલચૂક રહી જતી હોય તે તે
સુધારવા માટે સંઘના કાર્યાલયને ૨:૧ર જણાવશે. (૩) અને જો આપનું લવાજમ હજુ પણ બાકી હોય તે તે સત્વર મોકલી આપવા કૃપા કરશે.
વ્યવસ્થાપક, પ્રબુદ્ધ જીવન
Page #46
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૨જૂ૩.
અનેકાંતવાદ (ગત પણ વ્યાખ્યાન માળામાં અપાયેલા વ્યાખ્યાનને જરા વિસ્તારીને નીચેનું લખાણ તૈયાર કરવામાં આવ્યું છે. તંત્રી)
એકબીજાનું દષ્ટિબિંદુ સમજવા પ્રયત્નશીલ નથી. બન્ને પિતાના જ જીવન અને વિચારમાં અનિવાર્ય
લાભને વિચાર કરે છે. સામાના ગેરલાભ નહિ. પણ જો તેઓ માત્ર
પિતાના લાભને જ નહિ, પણ ઔચિત્ય કે ન્યાયનો વિચાર કરે, તે એકાંત એટલે એક છેડો. ગુજરાતીમાં આપણે કહીએ છીએ કે
તરત જ તેમને સ્પી થશે કે ત્રાજવું જો સમધારણ રહે તો જ બન્ને એ તો છેલ્લે પાટલે બેઠો છે. તાત્પર્ય એ કે હઠે ચડે છે. કોઈ પણ
પક્ષે ન્યાય થાય છે. આવું જ આપણા વિચારો વિષે બને છે. આપણે વસ્તુ વિષે એક રીતે જ વિચારવું અને તે વિષે બીજા દ્રષ્ટિબિન્દુને
કોઈ એક બાબતમાં આપણા જ વિચારની સત્યતા જો સ્વીકારતા લક્ષ્યમાં લેવું જ નહિ આવી હઠાગ્રહી, કદાગ્રહી વૃત્તિામાંથી એકાંત
હોઈએ તે સામા પક્ષના સત્યને દેખી શકતા નથી, પણ જો મનને - વાદ જન્મે છે. તત્ત્વ વિષેના, જીવ - જગત અને ઈશ્વર આદિ વિષેના
સમ-વશીલ કે મધ્યસ્થ બનાવી ને તે તરત જ સાષાના વિચારમાં આવા હઠાગ્રહ એકાંતવાદ છે અને તેથી વિરોધી તે અનેકાંતવાદ છે.
પણ સન્યનું દર્શન થાય છે. આવા સત્યદર્શનની તાલાવેલીમાંથી જ જીવનમાં જેમ કેવળ હઠાગ્રહથી ચાલતું નથી, માંડવાળ કરવી પડે છે . અનેકાંતવાદ વિકસે છે. તેમ દાર્શનિક વિચારમાં પણ એવી માંડવાળની વૃત્તિમાંથી અનેકાંત- તિબેટમાં માત્ર બદ્ધ ધર્મને જ પ્રચાર હતા અને પ્રીસ્તી લેકે વાદને જન્મ થાય છે.
પિતાના ધર્મને પ્રચાર કરવા દેવાની છૂટ માગવા ત્યાંના રાજા હાથીની એક મોટી હાર ઊભી હોય. બધા હાથીઓની સૂંઢ
પાસે ગયા. ત્યાંના રૂઢ કારભારીઓ અને એવા જ પ્રજાજનોના પૂર્વ દિશામાં અને પૂછવું પશ્ચિમ દિશામાં હોય. માત્ર સૂંઢને
અગ્રણીઓએ રાજાને ખ્રિસ્તી લોકોને ધર્મપ્રચારની છૂટ ન આપવા જોનારને એ ખ્યાલ નહિં આવે કે હાથીને પૂંછડું પણ છે
સલાહ આપી, પણ રાજાએ તેમને ઉત્તર આપ્યો કે, - “આપણે અને પૂછડાં જોનારને એ ખ્યાલ નહિ આવે કે તેને સુંઢ પણ છે.
તેમની વાત સાંભળીશું, આપણામાં જ, આપણા ધર્મમાં જ બધું હાથીની એક બાજા જોઈ શકનાર માટે આમ થવું સ્વાભાવિક છે.
કહેવાઈ ગયું છે અને હવે કાંઈ નવું જાણવા જેવું છે જ નહિ પણ તેથી કાંઈ હાથીનું પૂછડું કે સુંઢ મટી જતાં નથી. જોનારની
એમ કેમ કહેવાય? આના માર્ગે આપણે ચાલીએ છીએ. તેમના મર્યાદાને કારણે એકાંગી દર્શન થયું છે, પણ જોનારની મર્યાદાને વધારવામાં આવે, તેને એવી જગ્યાએ ઊભો કરવામાં આવે કે તે
માર્ગે તેઓ ચાલે છે, પણ જો આપણે તેમના માર્ગના અનુભવો
સાંભળીશું અને તેમાં પણ કાંઈ તથ્ય અને યોગ્ય હશે તે તેને હાથીના ઉકત બને અવયવો જોઈ શકે તે પછી તેને વિવાદનું
મેળ આપણા માર્ગમાં આપણે કરી લઈશું અને તેથી આપણે સ્થાન નહિ રહે. આ જ પ્રમાણે વસ્તુ વિશેના તત્ત્વવિચારમાં પણ છે.
માર્ગ પણ સરલ બનશે. આથી બીજાને સાંભળવામાં અંતે તે આપણે મનુષ્યની જ્ઞાનમર્યાદા જેમ જેમ વધે છે તેમ તેમ તે એક જ વસ્તુના નવાં નવાં રૂપને જાણતો થાય છે. પણ જો પ્રથમ તેણે વસ્તુમાં જે
જ ફાયદામાં રહીશું, તો શા માટે તેમને અવકાશ ન આપો? વળી
આપણા ધર્મ તે આપણી રગેરગમાં ઊતરી ગ છે તે તે ત્યાંથી જોયું કે માન્યું તેને જ પકડીને બેસી રહે અને એથી આગળ જોવાને
ખસી જવાને કોઈ ભય નથી, તે બીજાને સાંભળવામાં શું તૈયાર જ ન થાય તે તેને આપણે એકાંતવાદી કહીએ. અને જે વસ્તુ
નુકસાન છે?” વિશે એક બાજાને નહિ, પણ સંભવતી બધી બાજુને પોતાની
, રાજાએ તે પોતાની ઉદારતા બતાવી પણ ખ્રિસ્તીખો એવી શકિત અનુસાર વિચાર કરવા તૈયાર હોય તે અનેકાંતવાદી છે. જીવનવ્યવહારમાં જો મનુષ્ય એકાંતવાદી કે હઠાગ્રહી થાય તો '
ઉદારતા બતાવી શક્યા છે. જાં. જાય ત્યાંના ધર્મના દૂષણે શોધજીવનવ્યવહાર ચાલે જ નહિ અને જીવવું જ મુશ્કેલ થઈ પડે, એટલે
વાનું જ કા૫ કરે છે. આથી અંતે વિવિધ ધર્મોવાદી પ્રજા ઓ સાથે તેને હઠાગ્રહી થવું પાલવે નહિ–એમ અનેક અનુભવથી આપણે
એકરસ થઈ શકતા નથી. તિબ્બતી રાજાની ઉદારતાનો લાભ ઉઠાવી શીખ્યા છીએ, પણ જીવનમાંથી ફલિત થતી એ શીખ તરવવિચારમાં
અંતે તેમણે તે રાજાને જ મરાવી નાખે. રોમમાં ખ્રીસ્તીઓએ તત્ત્વજ્ઞા કે દાર્શનિકો એ સવશે સ્વીારી નથી. કેટલીકવાર એ શીખ
બાઈબલ અને તેને લગતા સાહિત્ય સિવાય બીજા ધર્મના સાહિત્યની વિચારક્ષેત્રમાં પણ જાણ્યેઅજાણ્યું કામ કરતી જ હોય છે, પણ હોળી કરી છે. આવું જ પાપ મુસલમાન પણ કરે છે. તેમને પણ તેમનો હઠાગ્રહ તે સ્વીકારવાની ના પાડે છે.
કુરાન સિવાય અન્યત્ર ધર્મ દેખાતા જ નથી. જો કે સ્વયં કુરાનમાં અનેકાંતવાદની સમજૂતી આપવા અંધગજન્યાયનો ઉલ્લેખ ઘણી જ ઉદારતા બતાવવામાં આવી છે, પણ મુસલમાનમાં અન્ય શાસ્ત્રોમાં આવે છે. અનેક અંધજન હાથી કેવો છે તેનું વર્ણન ધર્મ પ્રત્યે સહિષ્ણુતાને સદતર અભાવ જ દેખાય છે અને જયાં હાથીની સૂંઢ, પૂછડું, પગ, કાન આદિ જુદા જુદા અવયવોને જયાં તેઓ ગયા ત્યાં ત્યાં વિરોધી ધમે નેસ્તનાબુદ કરવા તેમણે
સ્પર્શ કરીને કહે છે, ત્યારે તેમાં જે વિવાદ ઊભો થાય છે, તે પ્રકારો પ્રયત્ન કર્યો છે. આથી તેઓ પણ અન્ય ધર્મીઓ સાથે એકરસ વિવાદ વસ્તુના આંશિક દર્શનથી થાય છે અને તેથી એકાંત વાદોના થઈ શકયા નથી. કોઈ પણ સાચો ધાર્મિક પુરુષ પિતાના માનીલીધેલા ઉદ્દભવ થાય છે. પણ જેમ એ બધા અંધાનો વિવાદ દર શમાવી ધર્મમાં એકાંત બંધાઈ ન રહેતાં, જયાંથી પણ તેને જે સાચું અને શકે છે, જે હાથીના પૂરા રૂપને જોઈને તેનું વર્ણન તેઓ સમક્ષ યોગ્ય મળે તેને સ્વીકારતો રહે, તે તે અંતે તે પોતાના જ ધર્મની કરવા સમર્થ છે, તેમ અનેકાંતવાદ પણ આંશિક દર્શનથી થતા વિવાદને પુષ્ટિ કરે છે. આ વસ્તુની સચ્ચાઈ કોઈ પણ ધર્મના ઈતિહાસમાંથી વસ્તુના પૂર્ણરૂપને સ્વીકારીને શમાવી શકે છે. આથી અનેકાંતવાદમાં પ્રમાણ સાથે સિદ્ધ કરી શકાય છે. અને જે ધર્મોએ આવી ઉદારતા અનેક વિરોધી મન્તવ્યોનો સમાવેશ હોઈ દેખીતે વિરોધ ગળી નથી દેખાડી તેઓ પૃથ્વી પર ઉપરથી નાબુદ પણ થઈ ગયા છે જાય છે એમ માનવું જોઈએ.
અથવા પૂર્ણ પ્રતિષ્ઠા જમાવી શક્યો નથી. તરાજુની દાંડી એની એજ છે, પણ ગ્રાહક અને વિક્રેતા તેની જે સમાજ પિતાને સનાતની તરીકે ઓળખાવતા હોય તેમાં. દાંડીના ઊંચાનીચાપણામાં જુદો જુદો અર્થ તારવે છે. વસ્તુવાળું પોતાની રૂઢ માન્યતાઓમાં સ્વૈચ્છિક પરિવર્તન કે પરિમાર્જન કરવાની ત્રાજવું નીચું જાય તેમાં ગ્રાહકને પોતાનું હિત જણાય છે જયારે તમન્ના નથી હોતી, પણ આસપાસનાં પરિબળે તેમને તેવું પરિવર્તન વિક્રેતાને નુકસાન. આ બે વિરોધને શમાવવાનો માર્ગ એ છે કે, ત્રાજવું કે પરમાર્જન કરવાની ફરજ પાડે છે, અને અંતે તેના નેતાઓ પોતાના સમધારણ રહે. ત્રાજવાના નીચાપણામાં દષ્ટિભેદને કારણે બે વ્યકિત- રૂઢ મન્તવ્યને કાયમ રાખીને પણ તેનું પરિવર્તન કાળબળને નામે ઓમાં લાભ - અલાભ વિષે વિવાદ થાય એ સ્વાભાવિક છે; કારણ તેઓ સ્વીકારી લે લે છે, પણ ગુણગાન તે રૂઢ માન્યતાઓનાં જ કરે છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૩-૬૩
પ્રભુ
પ્રત્યેક ધાર્મિક સમાજની આ એક ખાસીયત હોય છે. આથી રૂઢ સનાતન માર્ગમાં નવું નવું સત્ય સ્વીકાર કરવાના આગ્રહ ધરાવતા અનેકાંતવાદના પ્રવેશને બહુ જ ઓછે અવકાશ રહે છે. અનેકાંતવાદના પ્રવેશ ત્યાં જ સહજ બને છે, જે સમાજ પ્રગતિશીલ હોય. આ દષ્ટિએ સનાતની હિન્દુવૈદિક સમાજ કરતાં જૈન ધર્મને વધારે પ્રગતિશીલ ગણવા જોઈએ. જૈન ધર્મના અનુયાયીઓમાં પણ વૈદિકોની અસર જેવી તેવી નથી થઈ, તેઓ પણ પેાતાના સનાતનપણાના સમર્થનમાં અનેક દલીલો કરતા થઈ ગયા છે, પણ સમગ્ર ઈતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે, જૈનદર્શને અને ધર્મે પેાતાને સનાતની કહેવરાવવામાં રાચવા છતાં સત્ય સ્વીકાર માટેનાં પોતાનાં દ્રારા હ ંમેશા ખુલ્લાં જ રાખ્યાં છે. અને સમાજના આચરણમાંથી કે આસપાસના દાર્શનિક વિચારોમાંથી જે કાંઈ ચિત જણાયું, સત્ય જણાયું તેને પોતાના આચાર અને દર્શનમાં સ્વીકારીને આત્મસાત ્ કરી લીધું છે, અને તેમ કરવામાં ગૌરવના જ અનુભવ કર્યો છે. આનું કારણ જૈનદર્શનની પ્રકૃતિમાં જ અનેકાંતવાદની ભાવના મૂળથી જ રહી છે તે છે. આથી નિ:સંશય કહી શકાય કે ભારતીય વિવિધ સમાજોમાં જૈન સમાજ પ્રગતિશીલતાની દષ્ટિએ અગ્રણી મનાવા જોઈએ.
દાર્શનિકોમાં એક યા બીજી રીતે વિચારક્ષેત્રમાં અનેકાંતવાદનો આકાય લીધા વિના ચાલતું જ નથી, પણ જૈનદર્શને જ અનેકાંતવાદની ભૂમિકા ઉપર જ પોતાનાં સમગ્ર દાર્શનિક વિચારોને ગાઠવ્યા છે. તેથી તે વાદ જૈનોના પોતાના થઈ ગયો હોઈ, બીજા દાર્શનિકો જૈન)ની જેમ અનેકાંતવાદી બનવામાં ગૌરવના અનુભવ નથી કરતાં, પણ ગૌરવનો અનુભવ કરે કે ન કરે, તેથી કાંઈ અનેકાંતવાદનું ગૌરવ ઘટતું નથી. વિચારવિકાસ સાથે અનેકાંતવાદના
સર્વ ક્ષેત્રે સ્વીકાર કર્યા વિના કોઈ બીજો રસ્તો છે જ નહિ.
સમન્વયભાવના
કટ્ટર સામ્યવાદીઓ પણ આજે પંચશીલ અને સહઅસ્તિત્ત્વમાં સલામતીનો અનુભવ કરતાં થઈ ગયા છે, એ કે અનેકાંતવાદના જ રાજકીય ક્ષેત્રે પ્રસાર છે. આપણે જાતિ - પાંતિના ભેદ વિના પણ જીવનની સુચારુતા અનુભવવા લાગ્યા છીએ એ સામાજિક ક્ષેત્રમાં માંડવાળવૃત્તિનું વિસ્તરણ જ છે. અને દાર્શનિક ક્ષેત્રમાં પણ એકાંત આગ્રહો ઢીલા થઈ જ રહ્યા છે. અન્યથા સત્યની શોધ દુષ્કર બની જાય છે.
(૨)
જૈન દર્શનના અનેકાંતવાદનું મૂળ અહિંસા
આટલી અનેકાંતવાદની સામાન્ય ચર્ચા પછી જૈનદર્શન અનેકતવાદની ભૂમિકા ઉપર જ કેમ ઊભું થયું એ વિચારવાનું પ્રાપ્ત થાય છે. ભગવાન મહાવીરના જીવનનો મંત્ર એક જ હતા અને તે છે અહિંસા. ભગવાન મહાવીરે જગતના અણુઅણુમાં જીવાના વાસ જોયો. તેમનું સંવેદનશીલ સમભાવી હૃદય અનુભવવા લાગ્યું, કે જીવન મને જેમ પ્રિય છે, તેમ આ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુઓને પણ પ્રિય છે, મને દુ:ખ ગમતું નથી તેમ એ સર્વને પણ દુ:ખ અપ્રિય છે. તો મારે જીવનવ્યવહાર એવી રીતે ગોઠવવા જોઈએ, જેથી અન્ય જીવની હિંસા થાય નહિ. આવી તીવ્ર સંવેદનમાંથી મહાવીરે અહિંસક જીવનવ્યવહાર અપનાવ્યા અને લેાકજીવનમાં સયમનો ઉપદેશ દીધા. અહિંસક જીવનવ્યવહારમાંથી જ બીજાના વિચારોને ઠેસ ન પહોંચાડવાની વૃત્તિનો જન્મ થાય છે; કારણ કે એ અનુભવની વાત છેકે, સૌને મન પેાતાની બાહ્ય સંપત્તિની જેમ વિચારસંપત્તિનું પણ બહુમૂલ્ય હોય છે. એ પણ અનુભવાય છે કે માણસની બાહ્ય સંપત્તિ. ભલે ફના થતી હાય, પણ પોતે નકકી કરેલ વિચાર કે મંતવ્યને છાડવા તે ઝટ તૈયાર થતો નથી. આમ પોતાનાં મત, મંતવ્ય કે વિચાર પ્રતિ વ્યકિતને એક પ્રકારની નિષ્ઠા અને મમતા હોય છે. એની એ નિષ્ઠાને કે મમતાને જયારે આપણે ઝટ વગર વિચાયે જૂઠી કહી દઈએ છીએ ત્યારે તે આંચકો અનુભવે છે, તેને તીવ્ર દુ:ખ થાય છે અને તેના પ્રતિકાર કરવા તે તૈયાર થઈ જાય છે. અને
જીવન
ક
પોતાના સાચા - ખોટા મંતવ્યોને વધારે બળપૂર્વક વળગી રહેવા તૈયાર થાય છે. સામી વ્યકિત પણ પોતાના મંતવ્યોને તે જ પ્રમાણે વળગી રહેવા તૈયાર હોય છે. આથી વાદ - વિવાદની, બૈર - પ્રતિવૈરની પરપરા જ વધે છે, અને આ હિંસા જ છે. આ વૈચારિક હિંસાના નિવારણરૂપે જ અનેકાંતવાદના વિકાસ કરવાનું ભગવાન મહાવીરે ઉચિત માન્યું અને તેમણે પેાતાના દર્શનને અનેકાંતવાદની ભૂમિકા ઉપર જ વિકસાવ્યું. જીવની હિંસા જો વર્જ્ય હાય તો જીવનના કોઈ પણ મંતવ્યને ઝટ દઈ ખોટું કહી દઈ તેને દુ:ખ પહોંચાડવું, એ પણ હિંસા જ છે અને તેથી તેમ કરવું વર્જ્ય ગણાવું જોઈએ. આથી કોઈ મંતવ્યને જો ખાટું ન કહેવું હોય તો તેમાંથી સત્ય શોધવાની પ્રવૃત્તિ કરવી જ જોઈએ. જયાં સુધી વિરોધીના મંતવ્યને અસત્ય માનતા હોઈએ ત્યાં સુધી તે મંતવ્ય આદરપાત્ર તો બને જ નહિ. એટલે તેમાંથી સત્ય શોધવાનો પ્રયત્ન અનિવાર્ય બને છે. આ પ્રયત્નમાંથી એક દષ્ટિએ નહિ પણ અનેક દષ્ટિએ વસ્તુનું નિરીક્ષણ કરવાની પ્રવૃત્તિ વધે છે અને તે જ અનેકાંતવાદને જન્મ આપે છે. આમ અહિંસાની ભૂમિકા ઉપર જ અનેકાંતવાદનો પ્રાસાદ ઊભા થાય છે.
આચાર્ય સિદ્ધસેને કહ્યું છે કે, જેટલાં વચનમાર્ગી છે તેટલા જ નયા છે અને જેટલા નયા છે તેટલા જ પરદર્શના છે. આ જ વાતને આગળ વધારીને જિનભદ્ર સ્પષ્ટ કરી છે કે જેટલાં પરદર્શન છે તે મળીને જૈનદર્શન બને છે.. પરસ્પરવિરોધી મંતવ્યામાં વિરોધ ત્યાં સુધી જ છે જયાં સુધી એ બધાને સંગત કરી તેમને એક સમગ્ર — પૂર્ણ દર્શનરૂપે સમન્વય ન કરવામાં આવે. વિરોધના આધાર પરસ્પરમાં રહેલ દોષો કે ન્યૂનતાઓ છે. પણ જેમ કોઈ મંતવ્યમાં દોષ કે ન્યૂનતા હોય છે, તેમ તેમાં ગુણ અને વિશેહતા પણ હોય છે. જે ક્ષણે એ ગુણ અને વિશેષતા તરફ ધ્યાન આપવામાં આવે છે તે ક્ષણે જ વસ્તુદર્શનને એ પણ એક પ્રકાર છે, નય છે, એમ સ્પષ્ટ થાય છે અને વસ્તુદર્શનની પૂર્ણતામાં એ પણ એક અંગ બની જાય છે. જેમ નાના પ્રકારના પ્રથક રંગના મોતીઓ જયાં સુધી પૃથક્ હોય છે ત્યાં સુધી તેમની જુદાઈ તરફ જ વિશેષ ધ્યાન જાય છે અને તેમની એકતાને બદલે પાર્થક્ય વિષે જ મત દૃઢ બનતા જાય છે. પણ એ બધા મેાતીઓના જયારે એક હાર બનાવવામાં આવે છે ત્યારે તે પેાતાનું સ્વતંત્ર અસ્તિત્ત્વ ખાઈને એક હારના અંગ રૂપે બની જાય છે, તેમાં એક નવા જ પ્રકારની સૌંગતિ તેઓ ઊભી કરે છે. આ જ રીતે જયાં સુધી ભિન્ન ભિન્ન દર્શના પોતાની સચ્ચાઈ વિષે જ આગ્રહ રાખે ત્યાં સુધી તે દર્શનો મિથ્યા કહેવાય, કારણ તેઓ આંશિક સત્યને પૂર્ણ સત્ય માનીને રાચતા હોય છે. પણ જયારે તેમાંથી પૂર્ણતાના આગ્રહ દૂર કરીને તેમને પૂર્ણદર્શનના અંગ તરીકે, નય તરીકે કે એક પ્રકાર તરીકે જૈનદર્શનમાં મૂકવામાં આવે છે . ત્યારે તેઓ મિથ્યા મટીને સત્ય બની જાય છે. અને એવા આંશિક સત્યોને એકત્ર કરીને વિવિધ નયામાંથી જૈનદર્શનના પ્રાસાદ ખડો કરવામાં આવે છે. એટલે તે મિથ્યામાંથી ઊભા થયેલ છતાં પોતે મિથ્થા નથી, એટલું જ નહિ પણ, પ્રથમ જે મિથ્યા હતા તેમાંથી પણ મિથ્યાતત્ત્વને ગાળી નાખનાર છે.
સમુદ્રમાંથી જેમ અનેક દિશામાંથી આવનારી નદીઓ મળીને એક થઈ જાય છે, પેાતાનું અસ્તિત્ત્વ ખાઈ નાખે છે તેમ અનેકાંતવાદમાં પણ અનેક એકાંતવાદી મતા મળી જાય છે અને પેાતાનું અસ્તિત્વ ખોઈ નાખે છે. અર્થાત્ તેઓ જુદા હતા ત્યારે મિથ્યા કહેવાતા, પણ જ્યારે અનેકાંતમાં સમન્વિત થઈ ગયા ત્યારે તેમનું જુદું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે અને સત્યના એક ભાગ તરીકે જ વર્તમાન રહે છે. આથી તેઓ મિથ્યા મટી જાય છે. અનેકાંતવાદની સંજીવની શકિત એવી છે કે, એ મતાને નવતર
''
Page #48
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ વાન
૨૧૪
રૂપ આપી દે છે, તેમાંથી કદાગ્રહનું વિષ નીકળી જતું હોઈ તે મિથ્યા રહેતા નથી; સત્યના એક અંશ તરીકે. નવજીવન પ્રાપ્ત કરે છે.
જૈન દર્શનની આ સંજીવની જેમનામાં હાડોહાડ વ્યાપી ગઈ છે. તેવા આચાર્ય હરિભદ્રકે હેમચંદ્રને કહેવાતા મિથ્યાદર્શનમાં કે મિથ્યાત્ત્વી દેવમાં કશા જ દોષ જણાતો નથી. અને તેથી આપણે જોઈએ છીએ કે આચાર્ય હરિભદ્ર અન્ય દર્શનોના કપિલ આદિ પ્રણેતાઓને પણ જૈન તીર્થ `કરની કોટિથી ઉતરતા ગણવા તૈયાર નથી, અને આચાર્ય હેમચંદ્ર જે ભકિતભાવથી તીર્થંકરની સ્તુતિ કરે છે એ જ ભકિતભાવથી શિવની પણ સ્તુતિ કરી શકે છે. એમને શિવ પણ એક વીતરાગી દેવ તરીકે જ દેખાય છે. આ છે "અનેકાંતવાદની સંજીવની શકિત.
દેવામાં એકતાનું ભાન કરવું એ કદાચ મનુષ્યની ઉદારતા હોય તો પણ સંભવે, પરંતુ વિભિન્ન મતોમાં સામ જસ્ટ સ્થાપવું એ સરલ નથી. સામાન્યપણે એમ કહી દેવું કે, બધા દ નાના સમૂહ એ જૈનદર્શન છે, પણ એ બધાના સમન્વય કરીને એક વ્યવસ્થિત દર્શન ઊભું કરવું એ અત્યંત કઠણ કામ છે. કારણ કે, અનેક વિરોધી મંતવ્યામાં રહેલ એકતા શેાધવાનું કાર્ય સરલ નથી. પણ જૈન દાર્શનિક આચાર્યોએ એ પાતાનું ધ્યેય જ બનાવ્યું છે કે પોતાના સમય સુધી જે જે નવા નવા • મંતવ્યો ઊભા થયા હોય છે તે સૌને યથાસંભવ તાર્કિક સમન્વય કરીને તેને એકાંતવાદના વિશાળ પ્રાસાદમાં યોગ્ય સ્થાન આપી દેવું. આમ કરવામાં તેમની તાર્કિકતાની અને મધ્યસ્થપણાની પૂરી કસોટી થઈ જાય છે. કારણ, આ માટે સમગ્ર ભારતીય દર્શનની પૃષ્ઠભૂમિઞાં તે તે મંતવ્યનું સ્થાન, સમગ્ર દાર્શનિક વિકાસક્રમમાં તેપનું ઉપર્યુકત સ્થાન, તે તે મંતવ્યોના ઉત્થાનનાં અનિવાર્ય કારો, તે તે મંતવ્યોના ગુણદોષા, તે તે મંતવ્યોમાં પરસ્પરના વિરોધ, અને છેવટે સમન્વયના માર્ગ આટલી બાબતોની વિચારણા અનિવાર્ય થઈ પડે છે. આ વિના અનેકાંતવાદના પ્રાસાદમાં તે તે મંતવ્યનું સ્થાન નિશ્ચિત થઈ શકતું નથી.
અનેકાંતવાદના પ્રાસાદની ભવ્ય રચના અને વિકાસ માટે ભગવાન મહાવીરથી માંડીને ઉપાધ્યાય યશેાવિજય સુધી બરાબર કાળક્રમે પ્રયત્ન થતો રહ્યો છે. પરિણામે એમ નિ:સંકોચ કહી શકાય કે ભારતીય સમગ્ર દર્શનાના વિકાસ સાથે સાથે જૈનદર્શન પણ તે સૌને આત્મસાત કરતું ભારતીય દર્શનની વૈજયન્તી લહેરાવે છે. અને એ એક જ દર્શનનો અભ્યાસ કરવામાં આવે તો સમગ્ર ભારતીય દનના વિકાસને તાદશ ઈતિહાસ વાંચક સમક્ષ ખડો થઈ, જાય છે. અપૂર્ણ દલશુખ માલવણિયા. કાસઞાડ બેરડી પટણ
આગામી વસન્તપૂર્ણમાના અનુસંધાનમાં શ્રી મુંબઈ જૈન યુવક અંધ તરફથી સંઘના સભ્યો તથા તેમનાં કુટુંબીજનો માટે મુંબઈથી આવરે ૧૪૦ માઈલ દૂર આવેલા કોસબાડ—હીલ તથા બેરડી જવા આવવાનું તા૦ ૯મી તથા તા. ૧૦ મી બાર્ચ શનિ-રવિ એમ બે દિવસનું પર્યટણ ગેઠવવામાં આવ્યું છે. આ માટે પર્યાટણમાં જોડાવા ઈચ્છનાર સભ્ય વ્યકિત દીઠ રૂા. ૧૮ અને દર્શ વર્ષ નીચેનાં બાળકોના શ. ૧૨ આપવાના રહેશે. આ પર્યટણ માટે નક્કી કરવામાં આવેલી સ્ટેટ ટ્રાન્સપે ર્ટની બસ પાયધુની પેલીસ સ્ટેશન ઉપરથી તા મી અર્ચના રોજ પેરના બાર વાગ્યે ઉપડશે, અને રોયલ ઓપેરા હાઉસ નજીકમાં, દાદર ખારદાદ સર્કલના બસ સ્ટોપ આગળ, કીંગ સર્કલ પહેલા જૈન મંદિર આગળ ઊભી રહેશે અને બીજે દિવસે સાંજના પછી ફરશે. પર્યટણમાં જોડનાર ભાઈ-બહેનોએ ટોર્ચ અને જરૂરી બેજંગ સાથે લેવાનાં રહેશે. આ પર્યટણ પરિમિત સંખ્યા માટે યોજાયેલું હોઈને તા ૬ ઠ્ઠી સાંજના -પાંચ વાગ્યા સુધીમાં પર્યટણમાં જોડાવા ઈચ્છનાર સભ્યોએ સંઘના કાર્યાલયમાં નિયત દર મુજબની રકમ ભરી જવાની રહેશે. મંત્રીઓ, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ,
તા. ૧-૩-૬૩
પહેલી માર્ચથી શરૂ થની દિલ્હી-પેકિંગ મંત્રીયાત્રા દિલ્હી-પૅકિંગ મૈત્રીયાત્રા ચાલુ થતા માર્ચ માસની પહેલી તારીખે દિલ્હી રાજઘાટ ઉપર આવેલ ગંધીજીી સમાધિથી શરૂ થઈ ચુકી હશે. આગ્રા, કાનપુર, અલ્હાબાદ, કાશી, પટણા, દરભંગા, પૂર્ણિયા, પૂર્વ પાકિસ્તાન, આસામ થઈને સ્ટીવેલ રોડ દ્વારા બ્રહ્મદેશ અને ત્યાંથી બર્મા રોડ દ્વારા ચીન—એ મુજબ આ યાત્રાના માર્ગ નક્કી કરવામાં આવ્યો છે. ચીન પહેચતાં આશરે એક વર્ષ લાગશે.... આવા અંદાજ છે.
આ યાત્રામાં સામેલ થવા માટે શાંતિસેના મંડળે સૂચવેલી વ્યકિતઓનાં નામ નીચે મુજબ છે:— *_ ;
(૧) શ્રી શંકરરાવ દેવ, (ર) શ્રી જવાહરલાલ જૈન, (૩) ડા॰ આરમ્, (૪) શ્રીમતી જાનકી શૌલ, (૫) શ્રી ત્રિપુરા - શરણ, (૬) .શ્રી ચંદ્રશેખર, (૭) શ્રીમતી તારા ભાગવત, (૮) શ્રી એસ. આર.સુબ્રહ્મણ્યમ ્.
અન્ય દેશામથી નીચેની વ્યકિતઓ આ પદયાત્રામાં સામેલ થનાર છે.—
(૧) રૅવરન્ડ માઈકલ સ્કીટ, 'વિશ્વવ્રતિ સેનાના અધ્યક્ષ, (૨) મેક્સ બીલ (ઈંગ્લ ંડ), (૩) શ્રી બર્ટ બિગેલ, (૪) શ્રી એંડ લૉ જર (અમેરિકા), (૫) શ્રી જિરહાર્ડ શનૈલ (ઑસ્ટ્રેલિયા.)
ભારત સિવાય એશિયા ખંડમાંના તેમ જ આફ્રિકા ખંડમાંના દેશાના યાત્રિકાનાં ગામ હજુ સુધી પ્રસિદ્ધ કરવામાં આવ્યા નથી.
આ યાત્રામાં સામેલ થનારાં બધાં ભાઈબહેન ૨૫ મી ફેબ્રુઆરીના રોજ દિલ્હી પોંચી ગયાં હશે અને ત્યાં ત્રણ દિવસ પ્રસ્તુત યાત્રા વિષે વિચારવિનિમય કરવામાં આવ્યો હશે.
આ યાત્રાં સંબંધમાં એક વ્યવસ્થા સમિતિ સ્થાપિત કરવામાં આવી છે. તેમાં (૧) શ્રી સિદ્ધરાજ ઢઢ્ઢ, (૨) શ્રી નારાયણ દેસાઈ, (૩) શ્રી રાધાકૃષ્ણન, મંત્રી સર્વસેવા સંઘ, (૪) શ્રી ગેવિંદરાવ દેશપાંડે, આ સમિતિના તંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ યાત્રા સંબંધી શ્રી બરટ્રાન્ડ રસેલ જણાવે છે કે “ આ યાત્રાને હું પૂરા ઉત્સાહપૂર્વક આવકા છું અને આશીર્વાદ આપું છું. આ યાત્રામાં હું જોડાઈ શકતા નથી તેનું મને દુ:ખ છે. આપ મારી ઉમ્મર જો ૨૦ વર્ષ કમી કરી શકો તો હું આ પદયાત્રામાં આનંદપૂર્વક જોડાવાને તૈયાર છું..
>>
આ મૈત્રીયાત્રા સંબંધમાં એમ જાણવા મળે છે કે આ મૈત્રીયાત્રાને લગતા ખર્ચના જરૂરી પ્રબંધ કર્યા સિવાય—-ચાલુ પરિભાષામાં કહીએ તો કેવળ ઈશ્વરના ભરોસે—આ યાત્રિકોએ પેકિંગ ભણી પ્રસ્થાન શરૂ કર્યું છે. આ માટે ઓછામાં ઓછા રૂા. ૫૦૦૦૦ની રકમ એકઠી કરવાની રહે છે. આ માટે શ્રી જયપ્રકાશ નારાયણ, શ્રી સિદ્ધરાજ ઢઢ્ઢા વગેરે આગેવાન સર્વોદય કાર્યો પ્રયાસ કરી રહ્યા છે. પ્રબુદ્ધ જીવનના ગતમાં પ્રસ્તુત મૈત્રીયાત્રા પાછળ રહેલી ભાવના અને યોજનાને યથાસ્વરૂપે વ્યક્ત કરનું શ્રી શંકરરાવ દેવનું પ્રવચન પ્રગટ કરવામાં આવ્યું છે. એ પ્રવચનથી જે કોઈ ભાઈ ચા બહેન પ્રભાવિત થયાં હોય અને આ મૈત્રીયાત્રાને લગતા ફાળામાં આર્થિક રીતે મદદરૂપ થવા ઈચ્છતા હોય તેમને ફલ યા તોફ લની પાંખડી, મુંબઈ, ગામદેવી, લેબનમ રોડ ઉપર આવેલા મણિ ભુવનમાં, સર્વ સેવા સંઘનું કાર્યાલય છે ત્યાં પહોંચતી કરવા વિનંતી છે. મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પણ આવી રકમ યોગ્ય સ્થળે" પહોંચતી કરવામાં આવશે. ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ–૩
તંત્રી, પ્રભુજીવન
નાકા વિહાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સંઘના સભ્યો અને તેમના કુટુંબીજનો માટે આગામી માર્ચ માસની તા૦ ૫ મી મંગળવાર રાત્રીના ૮ થી ૧૧ સુધી એપાલા બંદર ઉપર ‘ શોભના ’· સ્ટીમરમાં નૌકાવિહાર ગઠવવામાં આવ્યો છે. આ નૌકાવિહારમાં જોડાવા ઈચ્છનાર સભ્ય વ્યકિતદીઠ શ.” ૨.૫૦ આપવાના રહે છે. પાણી પીવા માટે સાથે પ્યાલા લાવવા જરૂરી છે. આ માટે સંઘના કાર્યોલગ્ન સાથે સત્વર સંપર્ક સાધવા વિનંતિ છે.
તમ ત્રી, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
Page #49
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૩-૬૩
પ્રબુદ્ધ જીવન
પરમેનન્ટ મેગ્નેટ્સ લિમિટેડના ઉદ્ઘાટન સમારભ
મુંબઈ મુકામે બોરીવલી ખાતે તા. ૧૬-૨-૬૩, શનિવારના રોજ શ્રી કાન્તિલાલ મોરારજી દેસાઈ. તરફથી ઊભું કરવામાં આવેલ ધી પરમેનન્ટ મેગ્નેટ્સ લીમીટેડ' એ નામની લાહચુંબક બનાવવાની ફેક્ટરીનું પૂજ્ય શ્રી રવિશંકર મહારાજના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય ઉદ્ઘાટન – સમાર ંભના પ્રમુખસ્થાને જાણીતા ઉદ્યોગપતિ શ્રી જી. ડી. બિરલા બિરાજયા હતા અને સંરક્ષણપ્રધાન શ્રી વાઈ. બી. ચવ્હાણ આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત થયા હતા. આ સમારંભમાં ભારત સરકારના નાણાંપ્રધાન શ્રી મોરારજી દેસાઈ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી નમવાર, ગૃહ ખાતાના પ્રધાન શ્રી પી. કે. સાવંત, મુંબઈના નગરપતિ ડૉ. નગીનદાસ શાહ, મુંબઈના શેરીફ શ્રીખંડેલવાલ, મુંબઈ કોંગ્રેસના પ્રમુખશ્રી ભાનુશંકર યાજ્ઞિક તથા અન્ય આગેવાન નાગરિકો, ઉદ્યોગપતિઓ અને વ્યાપારીઓ હાજર રહ્યા હતા. પુત્રના સાહસને અભિનન્દવા માટે—આશીર્વાદ આપવા માટે—માન્યવર મેારારજીભાઈની આ પ્રસંગે ઉપસ્થિતિ હોય એ સ્વાભાવિક છે. અન્ય મહાનુભાવાની હાજરી કેમ હોય તે પણ સમજી શકાય તેમ છે. પણ સન્ત લેખાતા—-ગુજરાતના બહુમાન્ય સાધુપુરુષ-પૂજ્ય રવિશંકર મહારાજ 'આવા એક કાર્ય માટે અમદાવાદ બાજુએથી મુંબઈ સુધી આવે તે ન સમજી શકાય એવી એક ઘટના છે. કારણ કે, આ એક ખાનગી સાહસ છે અને તે પાછળ કેવળ અર્થોપાર્જનની દષ્ટિ રહેલી છે. અલબત્ત, આ રીતે દેશમાં આવા એક નવા ઉદ્યોગ શરૂ થાય અને અનેકને રોજી મળે એમાં દેશને અમુક પ્રકારના લાભ રહેલા છે એમ જરૂર વિચારી શકાય, પણ આ લાભ તેનું આડકતરૂ પરિણામ છે, જેમ બીજાં અનેક કારખાનાંઓ દેશમાં નિકળે છે અને તે દ્રારા ધનિકો વધારે ધનવાન બને છે તેમ આ કારખાનું ઊભું કરવા પાછળ પણ મુખ્ય ધ્યાન અને ધ્યેય બને તેટલા દ્રવ્યોપાર્જનનું રહેલું છે. આ વિષે બે મત હાવાને કોઈ કારણ નથી.
અને દિનપ્રતિદિન વધતા જતા કાનૂની રાજયમાં કાનૂની મર્યાદામાં રહીને કોઈ પણ ઉદ્યોગ વ્યવસાય આજે ચલાવવે લગભગ અશકય થઈ પડયો છે. નૈતિક સિદ્ધાન્તો સાથેની બાંધછાડ કર્યા સિવાય વ્યાપાર - ઉદ્યોગમાં આગળ વધવું અને ઢગલાબંધ ધન રળવું એ પણ આજે એટલું જ અશક્ય બન્યું છે. ન્યાયોપાર્જિત ધનવૈભવ એ શાસ્ત્રકારોનું એક સ્વપ્ન બની ગયું છે. આ આજની વાસ્તવિકતા છે. ‘પરમેનન્ટ મેગ્નેટ લીમીટેડ'ની રીતરસમ અન્ય કારખાનાંઓના અને તે અંગે ઊભી કરવામાં આવતી લીમીટેડ કંપનીઓના વહીવટ અને સંચાલન કરતાં જુદા પ્રકારની હશે એમ માની લેવાને કોઈ જ કારણ નથી.
આ બધું સર્વત્ર સુવિદિત હોવા છતાં શ્રી રવિશંકર મહારાજ જેવી વ્યક્તિને આવા એક કારખાનાનું ઉદ્દઘાટન કરવા માટે બાલાવવામાં આવે એ વિસ્મયજનક છે, તેમના હાથે કરવામાં આવેલું આવું ઉદ્ઘાટન એક સન્ત પુરુષની સાધુતાને exploit કરવા બરોબર - તેને અનુચિત લાભ ઉઠાવવા બરોબર—છે. આપણા સાધુસન્તાનો આપણે આવા ઉપયોગ કરીએ તે યોગ્ય નથી. પણ અર્થપરાયણ વૈષ્ણવૃત્તિમાં આવી. વિવેકની આશા રાખવી તે વધારે પડતું છે. તે કેવળ લાભાલાભને જ જુએ છે. એટલે આ બાબતની આપણે વધારે ચર્ચા ન કરીએ.
પણ રવિશંકર મહારાજ આવા એક સ્વાર્થલક્ષી દુન્યવી કાર્ય માટે મુંબઈ પધારે એ તા, તેમને કોઈ બોલાવે તે કરતાં પણ, વધારે વિસ્મયજનક અને દુ:ખદ છે. કોઈ પરોપકારલક્ષી જાહેર સંસ્થાનું ઉદ્ઘાટન હેાય, શિક્ષણસંસ્થાના સમારંભ હાય, ખાદી પ્રવૃત્તિ, હરિજન ઉદ્ધાર, ત્યકતા સ્ત્રીઓને રાહત આપવાનું કાર્ય, હોસ્પીટલ કે પ્રસૂતિગૃહનું શિલારોપણ, ભૂદાન શિબિર, નયી તાલીમ પ્રબંધ, છેવટે કાંઈ નહિ તો તરસ્યાની તરસ છીપાવતી એક પાણીની
પરબનું ઉદ્ઘાટન—આવી કોઈ જનકલ્યાણલક્ષી પ્રવૃત્તિ સાથે તેમનું મુંબઈ સુધીનું આગમન સંકળાયલું હોય તો તેમાં કશું જ કહેવાપણુ કે વિચારવાપણું ન હોય, પણ એક સ્વાર્થમૂલક મૂડીવાદી પ્રવૃત્તિ કે જેના સંચાલન માટે આજના સંયોગામાં નૈતિક બાંધછોડ લગભગ અનિવાર્ય જેવી છે તેવી પ્રવૃત્તિને તેઓ આશીર્વાદ આપવા આવે એ રવિશંકર મહારાજ અંગે આપણા ચિત્ત ઉપર ઉઠેલા અને વર્ષોથી સ્થિર થયેલા કલ્પનાચિત્ર સાથે સુસંગત નથી. મહારાજને આપણી વિનંતિ । કે, તેઓ પોતાની જાતને આટલી સોંધી ન બનાવે અને જે પ્રવૃત્તિને કેવળ અંગત અર્થસાધના સાથે સંબંધ હોય તેવી કોઈ પણ પ્રવૃત્તિને તેમના આશીર્વાદની પ્રતિષ્ઠા ન આપે.
આ જ ઉદ્ઘાટનસમારંભને લગતી બીજી એક બાબતના પણ ઉલ્લેખ કરવાનું અનિવાર્ય છે. આજે ભારત સરકાર તેમજ પ્રાદેશિક સરકાર તરફથી આપણાં ખર્ચ કમી કરવાનું, આપણા સમારંભે સાદા કરવાનું, સામુદાયિક ભાજનોને બને તેટલાં મર્યાદિત બનાવવાનું કહેવામાં આવે છે. બીજી બાજુએ આ ઉદ્ઘાટન સમારંભના આયોજન અંગે એમ જાણવા મળે છે કે, તેમાં ઘણી મેટી સંખ્યા માટે—મળેલી માહીતી મુજબ આશરે ૨૫૦૦ મહેમાના માટે—પ્રસંગને અનુરૂપ એવા ઉપાહારનીrefreshments ની—ગોઠવણ કરવામાં આવી હતી. અને એમ છતાં આ સમાર’ભમાં ધાર્યા કરતાં ઘણા ઓછા મહેમાનોએ હાજરી આપી હતી. અને તેમાંથી પણ બહુ ઓછા માણસોએ આ ઉપાહારને ન્યાય આપ્યો હતે. આટલા મેાટા પાયા ઉપરના ઉપાહારની ગાઠવણ અને તેના આટલો મોટો બગાડ—આ બનેં હકીકત અત્યંત દુ:ખદ છે. અલબત્ત, આ ઠઠારાને અને આ બગાડને માન્યવર મારારજીભાઈના નામ સાથે જોડવું ઉચિત નથી. સંભવ છે કે આ મેટા પાયા ઉપરના ઉપાહાર - પ્રબંધની મારારજીભાઈને ખબર સરખી પણ ન હોય. પણ સામાન્ય લોકો આવા ઊંડા વિવેક કરતા હોતા નથી. તેઓ સહે་પિતાની પ્રવૃત્તિને પુત્રના નામ સાથે અનેપુત્રની પ્રવૃત્તિને પિતાના નામ સાથે જોડી દેતા હોય છે. આમ હોવાથી, જેમની પ્રતિષ્ઠાને લાકઅભિપ્રાય સાથે સીધા કે આડકતરો સંબંધ હોય છે તેવા આપણા અગ્રગણ્ય રાજપુરુષોએ, અન્ય લોકોને બન્ને ત્યાં સુધી આંગળી ચીંધવાનું નિમિત્ત ન મળે તે માટે, આવી નાની મોટી બધી બાબતોમાં વધારે જાગૃત, વધારે સાવધ અને વધારે કડક બનવાની જરૂર છે.
પરમાનંદ
‘રજિસ્ટ્રેશન ઓફ ન્યુસપેપર્સ (સેન્ટ્રલ)
રૂલ્સ ૧૯૫૬’ના અન્વયે
પ્રબુદ્ધ જીવન સંબંધમાં નીચેની વિગતે પ્રગટ કરવામાં આવે છે.
૧. પ્રસિદ્ધિ સ્થળ : ૪૫/૭, ધનજી સ્ટ્રીટ, મુખઇ-૩. ૨. પ્રસિદ્ધિ મ દરેક મહિનાની પહેલી અને સેાળમી તારીખ.
શ્રી પરમાનંદ કુંવ∞ કાપડિયા,
:
૩. મુદ્રકનું નામ ક્યા દેશના
: ભારતીય.
ઠેકાણુ
:
૪, પ્રકાશકનું નામ :) કયા દેશના ઠેકાણુ
પ. તંત્રીનું નામ
કયા દેશના
ઠેકાણુ
૬. સામયિકના
।
માલિકનું નામ :
૨૧૫
૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩.
પિ
ઉપર મુજબ,
ઉપર મુજબ.
શ્રી મુંબઇ જૈન યુવક સંધ, ૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ-૩
હું પરમાનંદ કુંવરજી કાપડિયા આથી જાહેર કરૂ છુ કે ઉપર આપેલી વિગતા મારી જાણુ અને માન્યતા મુજબ ખરાબર છે. તા. ૧-૩-૬૩, પરમાનંદ કુંવરજી કાપડિયા, તત્રી,
Page #50
--------------------------------------------------------------------------
________________
po
પ્રણ વન
ગાંધીજી સાથેના છુટાછવાયા પ્રસગાની નોંધ
[તા. ૧૬—૧૦—–૬૨ના પ્રબુદ્ધ જીવનમાં ‘ગાંધીજી સાથે મહાસતી ઉજ્જવળકુમારીના વાર્તાલાપ' એ મથાળા નીચે પ્રગટ થયેલા લેખમાં આજથી ૧૮ વર્ષ પહેલાં જયારે મહાત્મા ગાંધીજી કાયદે આઝમ ઝીણા સાથે હિન્દુ મુસલમાન સમસ્યાના ઉકેલ અંગે વાટાઘાટ કરવા આવ્યા હતા ત્યારે મહાસતી ઉજજવળકુમારીને ગાંધીજીના પરિચયના લાભ મળ્યા હતા તે પ્રસંગના કેટલાંક સ્મરણ રજુ કરવામાં આવ્યાં હતા. આ ઉપરાંત તેમનાં બીજાં થાડાક છુટાછવાયા સ્મરણાની નોંધ નીચે આપવામાં આવે છે. તંત્રી.
k
मौनं सर्वार्थसाधनम्
જ્યારે હું વિલેપારલેમાં શ્રી ખુશાલભાઈ ખેંગારના બગલામાં થોડો સમય રહી હતી ત્યારે એક વખત મહાત્માજી એ બગલા આગળથી પસાર થવાના હોઈને મારી સાથે પણ થોડો વાર્તાલાપ કરવાનું એમણે ગોઠવ્યું હતું. પણ સવારના જતી વખતે બગલા એમને બરાબર ધ્યાનમાં ન રહ્યો ને તેઓ આગળ ચાલી ગયા. સાંજે પાછા ફરતી વખતે તેઓ આવ્યા અને કહ્યું, “મહાસતીજી ! હું બગલા ભૂલી ગયો. "
“આહા ! ત્યારે સવારના આપ બગલા ભૂલી ગયા હતા? ”
“ હા, પણ આવી ભૂલ ો થયા કરે તો ભારતના શા હાલ થાય” એમની સાથે સહદના ગાંધી ખાન અબ્દુલગફારખાન હતા. એમની સાથે મારો તેમણે પરિચય કરાવ્યો. પછી ટંડનબાબુ સાથે પરિચય કરાવતાં એમણે કહયું: “ સતીજી! ટંડનબાબુ મોટા બળવાખોર છે. ” મે કહયું, “અત્યારે તા એવા અહિંસક બળવાખોરોની ભારતને જરૂર પણ છે ને?"
તે દિવસના વાર્તાલાપમાં મહાત્માજીએ પેાતાના મૌન લેવાના આશય વિષે સમજાવતાં કહ્યું કે, “ મૌનથી વિશ્રામ તે મળે છે અને સાથે સાથે મૌન સર્વાર્થસાધનમ્ પણ છે જ ને?" “હું શ્રાવક બની ગયો છું.”
એક વખતે મૌનના સમયમાં મહાત્માજીને વિચાર આવ્યો કે હું પણ . સતીજીને આહારપાણી વહોરાવવાનો લાભ લઉં. પણ પછી તેમના મનમાં પ્રશ્ન ઉઠ્યો કે અમે તેમના હાથનું લઈ શકીએ ખરા ? એટલે, બીજે. દિવસે એ વાત એમણે મને કરી. મે કહ્યું, ‘અમારા આચાર, વિચાર પ્રમાણે આપ આપના હાથે જે કાંઈ વહેારાવા તે લેવામાં મને કશી પણ હરક્ત નથી. આમ મારી સ ંમતિ મળવાથી બિરલાજી દરરોજ ચાંદીનાં થાળી વાટકામાંથી જુદી જુદી ચીજો મહાત્માજીના હાથમાં આપતા ને મહાત્માજી મને વહારાવતા. એક દિવસ સરદાર વલ્લભભાઈ આવી ગયા. મહાત્માજીએ એમને કહ્યું, “વલ્લભભાઈ! જુઓ, હું શ્રાવક બની ગયો છું. તમે આવા તો તમને પણ મારા જેવા શ્રાવક બનાવી દઉં.”
; એક વખત મહાત્માજી મને દહીં વહેારાવતા હતા ત્યારે મે કહ્યું, “મહાત્માજી ! આપ આ મારૂં પાત્ર હાથમાં લઈને એમાં દહીં નાંખી દો તે! બહાર છાંટા ઉડવાના સંભવ નહિ રહે.” ગાંધીજીએ મારૂં પાત્ર હાથમાં લઈ લીધું અને એમના વિનોદી સ્વભાવ મુજબ દહીં ઠાલવતાં બાલ્યા, ‘‘સતીજી! આવું પાત્ર હાથમાં લેવાના પ્રસંગ મારા ભાગ્યમાં ક્યાંથી? જો આમ થાય ત દુનિયાની આ બધી જંજાળ ટળી જાય અને શાંતિથી જીવન વીતાવું.”
મહાત્માજીને મને વહેારાવવાની એક ધૂન લાગી ગઈ હતી. વિલેપારલેમાં ખુશાલભાઈના બંગલામાં એક દિવસ સાંજે મારી પાસે આવી ચઢયા. ત્યારે પેાતાની ભાવના દર્શાવતાં બોલ્યા: “આજ તો તમને વહેારાવવાને મારી પાસે કઈ નથી.” મેં કહ્યું, “ હવે તો સંધ્યા થઈ ગઈ છે; અત્યારે અમને કોઈ વસ્તુના ખપ પણ નથી.”
*
ખૂનામાં પણ મહાત્માજીએ મને વહેારાવવાનો ક્રમ ચાલુ. રાખ્યા હતા. એક દિવસ મહાત્માજી મને વહોરાવી રહ્યા હતા ત્યારે ડા. દીનશા મહેતાનાં ધર્મ પત્નીએ પૂછ્યું: “ જેવી રીતે આપના હાથે મહાસતીજી વહારે છે; તેવી રીતે મારા હાથે પણ વહારે ખરા ? ” ગાંધીજીએ કહ્યું “હું તે હરિજન છું, અને મારા હાથનું વહેારવામાં મહાસતીજીને હરકત નથી તો પછી તમારા હાથનું લેવામાં એમને શું વાંધા હાય?” આ આહારવિષયક ચર્ચા' થતાં મેં મહાત્માજીને કહ્યું કે મોટા શ્રીમ ંતો પણ સાધુ સાધ્વીને વહેારાવવામાં પોતાનું જીવન ધન્ય માને છે, અને કોઈ દિવસ અમે કોઈને ઘેર ન જઈએ, અથવા તો કઈ વ્રત હોય ને
ન જઈએ તે! તે દિવસે એમને મનમાં બહુ ગ્લાનિ થાય છે. પણ મને મનમાં એમ થાય છે કે આ શ્રીમંતો જેમ ધર્મ ગુરૂઓને ઉત્સાહથી વહેારાવે છે, તેમ અન્ય હિતકારી કાર્યોમાં એટલી જ ઉદારતા અને ઉત્સાહ દાખવે તે તેમનું પેાતાનું અને સમાજનું કેટલું કલ્યાણ થાય ?”
“ આપણે બધાં શ્રીમંતોની પકડમાં છીએ.”
એક દિવસ મેં ગાંધીજીને કહ્યું, “મહાત્માજી ! બિરલાજી ઉદ્યોગપતિ છે, અને યંત્રવાદના સમર્થક પણ છે. આપ એમના મહેમાન કેમ થઈ શકો ?” “ મહાત્માજીએ કહ્યું, મહાસતીજી ! હું, આપ અને આપણે બધા એક ચક્કરના ચક્રાવામાં પડી ગયા છીએ. હું બિરલાજીને ત્યાં છું તો આપ એવા જ ઉદ્યોગપતિ શેઠ શાંતિદાસ આસકરણના બંગલામાં છે. શ્રીમતાની પકડમાંથી છૂટવાની ભાવના તો રહે છે, પણ લાચારીવશ એમની મહેમાન દારી સ્વીકારવી પડે છે. એવી પરિસ્થિતિમાં ઉચિત એ છે કે અનાસકત ભાવે રહીને ઉદાસીનતા તરફ ગતિ કરતા રહેવું.” સન્તહૃદય બાપુની અસાધારણ વત્સલતા
Ali. 2-3-73
એક વખત સ્વામી આનંદે મને કહ્યું, “અમેરિકાથી જો કોઈ વ્યકિત આવે અને ગાંધીજી સાથેની મુલાકાતનો સમય માગે તે ગાંધીજી એને પંદર મીનીટનો સમય પણ મુશ્કેલીથી આપે છે. પરંતુ આપની સાથે અહિંસાની ચર્ચા કરવામાં તો તેઓ લગાતાર ઓગણીસ દિવસ સુધી રસ લઈ રહ્યા છે. આ એમની ધાર્મિક લગન અને સન્તહૃદયના પુરાવા છે.”
મુંબઈની મુલાકાતો વખતે મહાત્માજી મને હંમેશા કહ્યા કરતા કે “આપ જો કોઈ કારણવશ આવી ન શકો તો આપ સ્વતંત્ર છે, પણ હું બંધાએલા છું. કેમકે આપની સાથે વાર્તાલાપ કરવાન આ સમય વિશેષે કરીને મે' નિશ્ચિત કરેલા છે, એટલે આ સમયમાં બીજાઓ સાથે હું વાતચીત કરી શકું નહિ." આવી હતી એમની સહૃદયતા અને સરલતા.
કરવા
એક દિવસ શ્રી. રાજગેાપાલાચારીએ કેટલીક બાબતો વિષે વિચારવિનિમય કરવા માટે . પ્રાત:કાળનો સમય આપવા કહ્યું, ત્યારે મહાત્માજીએ કહ્યું, “ પ્રત:કાળના સમય તો ધાર્મિક ચર્ચા માટે કેવળ મહાસતીજીની સાથે જ નકકી કર્યો છે. એ સમય તમને કેવી રીતે આપી શકું?” મહાસતી ઉજજવળકુમારી સન્માનસ મેલન
તા૦ ૨૨-૨-૬૩ શુક્રવારના રોજ સર મણિલાલ બાલાભાઈ નાણાવટીને અનુલક્ષીને શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી યોજવામાં આવેલ સન્માનસંમેલનને વિગતવાર અહેવાલ પ્રબુદ્ધ જીવનના આગામી અંકમાં પ્રગટ કરવામાં આવશે.
તંત્રી, પ્રબુદ્ધ જીવન
વિષયસૂચિ
આપણા જીવનમાં હિમાલયનું સ્થાન અદ્યતન યુદ્ધ પરિસ્થિતિ અને અહિંસાવ્રતધારી ` જૈન સાધુઓ. અનેકાન્તવાદ પહેલી માર્ચથી શરૂ થતી દિલ્હી-પેકીંગ મૈત્રી યાત્રા -
પરમેનન્ટ મેગ્નેટસ લિમિટેડ’ના ઉદ્ઘાટનમાર ભ
ગાંધીજી સાથેના છુટાછવાયા પ્રસંગાની નોંધ
પૃષ્ઠ સ્વામી પ્રવણતીર્થ ૨૦૭
૨૦૮
દલસુખ માલવણિયા ૨૧૨
૨૧૪
પરમાનંદ
મહાસતી ઉજજવલ કુમારી ૨૧૬
માલિક શ્રી સુખં ન યુવક સલ; મુદ્રક પ્રકાશક શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩૫ મુત્યુસ્થાન ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાંટ, મુંબઇ,
૨૧૫
Page #51
--------------------------------------------------------------------------
________________
"
: ૬. * * REGD. No. B-4266 "
વાર્ષિક લવાજમ રૂા. ૪ "
બુદ્ધ જીવન
( .
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૨૪: અંક ૨૨
મુંબઈ, માર્ચ ૧૬, ૧૯૬૩, શનિવાર આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ: ૨૦ નયા પૈસા
તંત્રીઃ પરમાનંદ કુંવર
=
=
*
*
*
સર મણિલાલ બાલાભાઈ નાણુંવટી: એક પરિચયચિત્ર . (તા. ૨૨-૨-૧૯૬૭ શુક્રવારના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સર મણિલાલ બાલાભાઈ નાણાવટીનું અભિવાદન . કરવા અર્થે યોજવામાં આવેલા સન્માન સંમેલનમાં સર મણિલાલ નાણાવટીની લાંબી જીવનકારકીર્દિનો પરિચય આપતાં મેં જે કહેલું તેને જરા વિસ્તાર કરીને તૈયાર કરેલું લખાણ નીચે આપવામાં આવે છે.
, પરમાનંદ) માન્યવર સર મણિલાલ બાલાભાઈ નાણાવટી, જેમની સાથેના પિતાના સંતાનોને વારસો આપ્યો હતો. શ્રી મણિભાઈએ પિતાને વર્ષોજુના સંબંધના કારણે “મણિભાઈ' એવા આત્મીયતાસૂચક પ્રાથમિક અભ્યાસ અમદાવાદ ખાતે પૂરો કર્યો, માધ્યમિક અભ્યાસ નામથી સંબોધવાનો મને મહાવરો છે, તેમના સમગ્ર જીવનનો પરિ- તેમણે વડોદરામાં કર્યો હતો અને કૅલેજનું શિક્ષણ તેમણે મુંબઈની ચય આપવા માટે તેને ચાર ભાગમાં વહેંચવું ઘટે: (૧) જન્મથી સેન્ટ ઝેવિયર્સ કૅલેજમાં પ્રાપ્ત કર્યું હતું. ૧૯૦૦ ની સાલમાં તેઓ માંડીને તેમણે અભ્યાસ પૂરો કર્યો ત્યાં સુધી ગાળો, (૨) વડો- બી. એ. થયા હતા અને ૧૯૦૪ ની સાલમાં તેમણે એલ. એલ. બી. દરા રાજ્યની ૧૯૦૪ થી ૧૯૩૬ સુધી તેમણે સેવા કરી તે ૩૩ ની પરીક્ષા પસાર કરી હતી. વર્ષના ગાળો, (૩) ત્યાર બાદ પાંચ વર્ષ સુધી રીઝર્વ બેંકના ડેપ્યુટી
' ' (૨) ગવર્નર તરીકે તેમણે કામ કર્યું તે ગાળો, (૪) ૧૯૪૧ થી ૧૯૫૯ ૧૯૦૪ની સાલમાં તેઓ વડોદરા રાજ્યના ન્યાયખાતામાં સુધી સોસાયટી ઓફ એગ્રિકલ્ચરલ ઈકોનોમિકસના પ્રમુખસ્થાને જોડાયા અને થોડો સમય કામ કર્યા બાદ તેમનું મન. વ્યાપારરહીને તેમણે જે કાર્ય કર્યું અને સર મણિલાલ બાલાભાઈ નાણાવટી
વ્યવસાય તરફ વળ્યું અને એક ત્યાર પછીથી આ જ સુધીને
વર્ષ મુંબઈમાં રહીને તેમણે સમય. .
મોટા પાયા ઉપરનો વ્યાપારવ્યવસાય ખેડેલ. તેમાં કેટલીક
પ્રતિકુળતાઓ ઊભી થતાં ધંધો તેમનો જન્મ અમદાવાદ
બંધ કરીને ૧૯૦૫ માં તેઓ ખાતે ૧૮૭૭ ના જાન્યુઆરી માસની તા. ૧૨ મીએ થયો.
વડોદરા પાછા આવ્યા અને
ન્યાયખાતામાં ફરીથી જોડાયા. તેમના પિતા સ્વ. બાલાભાઈ
આ કામગીરી દરમિયાન તેમણે, નાણાવટી મૂળ અમદાવાદના
વડોદરા મહારાજાએ કરેલા પ્રબંધ વતની.વડોદરા રાજ્યના વૈદ્યકીય ખાતાની નેકરીના કારણે તેમણે !
મુજબ, ત્રણ માસ સુધી
riding 34 shooting -- જીંદગીનાં ઘણાં વર્ષો વડોદરામાં ગાળેલાં અને પછીથી મણિ
ઘોડેસ્વારી અને બંદુકબાજીની ભાઈ સાથે તેઓ મુંબઈ આવીને
મીલીટરી તાલીમ લીધેલી. આમ વસેલા. વડોદરામાં તેઓ ચીફ
રાજ્યની નોકરીમાં ફરી વાર. મેડીક્લ ઓફિસરના હોદા સુધી
જોડાયા બાદ તરતમાં જ મણિપહોંચેલા. વર્ષો પહેલાં મુંબઈમાં
ભાઈ જૈન છે એ જાણીને,
જેમાં જ્ઞાતિબંધારણનું સ્વરૂપ ભરાયેલ જૈન શ્વે મૂ૦ કૅન્ક
કેવું રન્સના અધિવેશનનું પ્રમુખ
છે તે વિશે સંશાધન . સ્થાન તેમણે શોભાવેલું. તેમના
કરીને એક નિબંધ તૈયાર ત્રણ પુત્રોમાં મણિભાઈ સૌથી
કરવા મહારાજાએ ફરમાવ્યું. - મોટા હતા. સ્વ. બાલાભાઈ
આ સંબંધમાં જરૂરી તપાસ નાણાવટી એક સંસ્કારી, નિષ્ઠા
તથા અધ્યયન કરીને તેમણે વાન, શીલસંપન્ન સદગૃહસ્થ
નિબંધ તૈયાર કર્યો અને હતા. તેમણે પોતાનાં સંતાનોની
મહારાજાને વાંચી સંભળાવ્યો. કેળવણીમાં ખૂબ સક્રિય રસ લીધે ૧૯૩૬માં શ્રી મણિભાઈ જાપાન ગયા ત્યારે તેમના સહપ્રવાસી આથી મહારાજા બહુ રાજી હતો અને ઘણા ઊંચા સંસ્કારના જાણીતા ક્લાગુરુ શ્રી રવિશંકર મહાશંકર રાવળે દોરેલું તેમનું રેખાચિત્ર. થયા અને તે નિબંધ છપાવવા
w
&
,
ક
Page #52
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
૨૧૮
તેમણે હુકમ કર્યો. આ કામ પૂરૂ થયા બાદ જૈનામાં મૂર્તિપૂજા ક્યાંથી આવી એ વિષે સંશાધન કરવા મહારાજાએ તેમને ફરમાવ્યું. આ વધારે કઠણ કામ હતું. આ માટે તેમણે વિદ્રાન જૈન મુનિઓના અને તે પણ ત્રણે ફિરકાના વિદ્વાન મુનિઓના સંપર્ક સાધવાનો હતા. આ કામ ઠીક ઠીક આગળ ચાલ્યું. અને જૈન ધર્મના જાણકાર મુનિઓ પાસેથી માહિતી મેળવીને કેટલીક નોંધા તેમણે તૈયાર કરી, પણ એ દરમિયાન મહારાજાએ વ્યાપાર—ઉદ્યોગ અને બેંકીંગના અભ્યાસ માટે મણિભાઈને અમેરિકા મોક્લવાનો વિચાર કર્યો અને આ કામ અધુરું રહ્યું. ૧૯૦૯ ની સાલમાં મણિભાઈ અમેરિકા ગયા અને ત્યાં બે વર્ષ રહ્યા અને વીસકોન્સીન અને કોલંબિયા યુનિવસિટીના એમ. એ. થયા. ત્યાર બાદ અમેરિકામાં તેમજ યુરોપના દેશામાં ઠીક ઠીક પ્રવાસ કરીને અને પોતાને પ્રિય વિષયો અંગે સારો અનુભવ મેળવીને ૧૯૧૧ ની સાલમાં તે પાછા ફર્યા. અને વ્યાપારઉદ્યોગ ખાતું, આંકડા ખાનું તથા સહકારી ખાતું એ ત્રણે ખાતાં તેમને સોંપાયાં. આ ત્રણ ખાતાનું કામ વધી જવાથી ૧૯૧૯ માં ત્રણે ખાતાને અલગ કરવામાં આવ્યાં અને મણિભાઈને માત્ર વ્યાપારઉદ્યોગ ખાતું સોંપવામાં આવ્યું. ૧૯૨૦ માં તેમને જોઈંટ સર સુબા નિમવામાં આવ્યા. તેમ જ પ્રગતિ અધિકારી—Development Officer ના હોદ્દા ઉપર તેમની નિમણૂંક કરવામાં આવી.
એ વર્ષો દરમિયાન વડોદરાના મહારાજા મોટા ભાગે યુરોપ રહેતા હતા અને ત્યાં બેઠાં બેઠાં પેાતાના આખા રાજ્યનું સંચાલન કરતા હતા. ૧૯૨૨ માં મહારાજાએ મણિભાઈને યુરોપ બોલાવ્યા અને તેમના સેક્રેટરી અને ચીફ ઓફિસરની જવાબદારી તેમને સાંપી. આ રીતે બે વર્ષ કામ કર્યા બાદ તેઓ ભારત ખાતે પાછા ફર્યા અને નવસારીના સુબા તરીકે નિમાયા. આ અધિકાર ઉપર તેમણે બે કે ત્રણ વર્ષ કામ કર્યું તે દરમિયાન તે પ્રદેશમાં વ્યાપી રહેલ મેલેરિયાનું નિવારણ કરવા શક્ય તેટલા પ્રયાસ કર્યાં; ગ્રામનેતાશિક્ષણના વર્ગો શરૂ કર્યા અને ૭૦ કાર્યકરો તૈયાર કર્યા; આરોગ્ય સપ્તાહ અને આરોગ્યપ્રદર્શનનું આયોજન કરી ત્યાંની જૈનતાને આરોગ્યલક્ષી બનાવી. ૧૯૨૬ ની સાલમાં ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાદેવ દેસાઈ વગેરે સાથે નવસારી આવેલાં. એ દિવસેામાં દેશનું રાજકીય વાતાવરણ ગરમ બનતું. જતું હતું અને ગાંધીજી સરકારની નજરમાં કણાની માફ્ક ખૂંચતા હતા અને તેમના સંબંધમાં જે કોઈ અમલદાર આવે તેના ઉપર અંગ્રેજ સરકારની નાખુશી ઉતરવાનું જોખમ રહેતું. આમ છતાં પણ ગાંધીજીને પોતાને ત્યાં મણિભાઈએ બાલાવ્યા હતા અને તેમણે તથા તેમના સાથીઓએ મણિભાઈના બંગલામાં એક રાત પસાર કરી હતી.
૧૯૨૬માં મણિભાઈને ફરીથી વ્યાપાર-ઉદ્યોગ ખાતાના મુખ્ય અધિકારી બનાવવામાં આવ્યા અને ડેવલપમેન્ટ અધિકારી પ્રગતિ અધિકારી—ની જવાબદારી પણ તેમને સોંપવામાં આવી. અહીં તેમણે ચારેક વર્ષ કામ કર્યું તે દરમિયાન સૌરાષ્ટ્રના વાયવ્ય ખૂણે આવેલા આખાનું અથાગ પરિશ્રમ લઈને તેમણે એક અદ્યતન બંદરમાં રૂપાંતર કર્યું અને ત્યાં સિમેન્ટના ઉદ્યોગના પણ તેમની દ્રારા ઉદ્ભવ થયો, જેમાંથી સમય જતાં તાતા કેમિક્લ વર્ક્સ એ નામથી ઓળખાતા જંગી કારખાનાની સ્થાપના થઈ. આખા બંદરના ઉદ્ભવ અને વિકાસ સાથે મણિભાઈનું નામ હંમેશાને માટે જોડાએલું રહેશે. આ પદાધિકાર દરમિયાન તેમને આખા બંદરના કામને અંગે બે વાર યુરોપ જવાનું બન્યું હતું.
૧૯૩૦ ની સાલમાં તેઓ વડોદરા રાજ્યના એકાઉન્ટન્ટ જનરલ થયા અને વડોદરા સરકારે નિમેલી બેકીંગ ઈન્કવાયરી કમિટીના પ્રમુખ તરીકે તેમણે કામ કર્યું. ૧૯૩૨ માં તેઓ રેવન્યુ કમિશનર થયા અને એ હાટ્ટા ઉપર રહીને તેમણે ગ્રામવિકાસ, પંચામત અને સહકારી પ્રવૃત્તિના વિકાસની દિશાએ ખૂબ મહત્ત્વનું કામ
તા ૧-૩-૩
ર્યું. આ દિવસેામાં વડોદરા રાજ્યે બાલ દીક્ષા અટકાયત ધારો કર્યો હતા. આ ધારાને યોગ્ય આકાર આપવા પાછળ મણિભાઈએ સારો પરિશ્રામ ઉઠાવ્યો હતો. તદુપરાંત વડોદરા નજીક આવેલા “આટલાદરા ” નામના ગામડાની સમગ્ર સુધારણા પાછળ તેમણે પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. અને આખા ગામને આરોગ્ય, શિક્ષણ, ખેતી, ગૃહ ઉદ્યોગ વિગેરે અનેક બાબતામાં ઊંચે લાવવા માટે દોઢ વર્ષ સુધી અસાધારણ પ્રયત્ન કર્યો. આ “આટલાદરા’ગામનું ઉદ્ધારકાર્ય તેમણે અધિકારની રૂઈએ નહિ `પણ કેવળ અંગત જવાબદારી અને ભાવનાથી કર્યું અને તે પાછળ સમય, શકિત તથા ધનનો સારો વ્યય કર્યો. ‘આજે ગ્રામસુધારણાના વિષય ઉપર જે ચિત્તન અને આયોજન ચાલી રહ્યું છે તેનું પૂર્વદર્શન તેમના આટલાદરાના ઉદ્ધારકાર્યમાં થાય છે. આવી તેમની વિવિધ સેવાઓની કદર રૂપે તેમને ‘રાજ્યરત્ન’નો રાજ્ય તરફથી ઈલ્કાબ આપવામાં આવ્યો.
૧૯૩૬ માં તેઓ વડોદરા રાજ્યના ડેવલપમેન્ટ મિનિસ્ટર બન્યા. એ જ વર્ષમાં તેઓ જાપાનના પ્રવાસે ગયા અને ત્યાંથી દેશને ઉપયોગી એવી ખૂબ માહિતી અને અનુભવ લઈ આવ્યા અને દેશમાં પાછા આવ્યા બાદ તેમણે આ વિષય ઉપર ખૂબ લખ્યું અને ભાષણા કર્યાં. આવી તેમની અનેકવિધ કુશળતાથી પ્રસન્ન થઈને વડોદરા મહારાજાએ ‘અરૂણાદિત્ય’ જે રાજ્ય પાસે સૌથી મોટો ઈલ્કાબ હતો તે ઈલ્કાબથી મણિભાઈને વિભૂષિત કર્યા અને તેમની ખ્યાતિ વડોદરા રાજ્યની બહાર સરકારી હિંદમાં પસરવા લાગી. (3)
આ અરસામાં અંગ્રેજ સરકારે નવી સ્થાપાયલી રીઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નરના પદ ઉપર નીમવા માટે મણિભાઈની માગણી કરી અને તે માગણી સ્વીકારવામાં મણિભાઈનું વિશેષ હિત છે એમ સમજીને વડોદરા મહારાજાએ તેમને કમને છૂટા કર્યા અને મણિભાઈ રીઝર્વ બેંકમાં જોડાયા અને ડેપ્યુટી ગવર્નરના પદ ઉપર તેમણે પાંચ વર્ષ સુધી કામ કર્યું. આ દરમિયાન બે...કના કર્મચારીઓનું તેમણે ભારતીયકરણ કર્યું, રીઝર્વ બેંકના ખેતી ઉપરના ધીરાણના ખાતાની સ્થાપના કરી, કોડીનાર તાલુકાના સહકારી બેંકિંગ યુનિયનની તપાસ હાથ ધરી અને સહકારી પ્રવૃત્તિની સમાલોચના કરી. તેમની પાંચ વર્ષની કામગીરીથી ખૂબ સંતુષ્ટ થતાં અંગ્રેજ સરકારે તેમને સર નાઈટહૂડના ઈલ્કાબથી નવાજ્યા, એટલું જ નહિ પણ, તેઓ આ પદ ઉપરથી નિવૃત્ત થયા ત્યારે રીઝર્વ બેંકે તેમના કાર્યની વિશિષ્ટ કદર તરીકે, હિંદી સરકારની ખાસ પરવાનગી મેળવીને ૮૦ તાલા સાનાની એક સુંદર પ્લેટ તૈયાર કરાવી તેમને ભેટ આપી.
(૪)
રીઝર્વ બેંકથી છૂટા થવા સાથે તેમની ઈન્ડિયન સેાસાયટી એફ એગ્રિક્ચરલ ઈકોનોમિક્સના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી. કૃષિવિષયક અર્થશાસ્ત્રની દિશાએ આપણા દેશમાં એ સમયે બહુ જ થોડું ચિંતન અને વ્યવસ્થિત કાર્ય થયું હતું અને આપણા દેશના ઘણા મોટા ભાગનું જીવન કૃષિ સાથે જોડાએલું હોવા છતાં, તે વિષયનું મહત્ત્વ આપણા અર્થશાસ્ત્રીઓ અને રાજદ્રારી પુરુષોની સમજણમાં બહુ ઓછા પ્રમાણમાં ઉતર્યું હતું. અને તેથી આ સંસ્થામાં પ્રમુખ તરીકે તેમને ઘણું પાયાનું કામ કરવાનું હતું. આ પ્રમુખસ્થાન ઉપર તેઓ સતત ૧૯૫૯ સુધી એટલે કે, ૧૮ વર્ષ સુધી ચાલુ રહ્યા અને તે સ્થાન ઉપર રહીને તેમણે કૃષિ, સંહકારી બેંકિંગ અને પંચાગૃતના વિષયમાં અનેક સંશોધન કર્યાં તેમજ કરાવ્યાં. ૧૯૪૫ માં તેઓ બે ગાલ ફેમીન કમિશનના સભ્ય નિમાયા અને તે સ્થાન ઉપર તેમણે મહત્ત્વની કામગીરી બજાવી. ૧૯૪૬માં ગુજરાતમાં આવેલા ભુવેલ ગામની એક તરુણ દંપતી મારફત આર્થિક તેમ જ સામાજિક તપાસ કરાવી. એ જ સાલમાં હિંદી સરકારે ભારત માટે અનાજ મેળવવા માટે તેમને અમેરિકા મોકલ્યા. ૧૯૪૮માં તેઓ એગ્રિક
Page #53
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬૩-૬૩
૨૧૯
લ્ચરલ ઈકોનોમિક્સના અર્થશાસ્ત્રીઓની આંતરરાષ્ટ્રીય પરિષદના ઉપ-પ્રમુખ નિમાયા. ૧૯૫૦/૫૧ માં કોડીનાર બેન્ગિ યુનિયનની તપાસ તેમની મારફત હાથ ધરવામાં આવી. ૧૯૫૪માં ઓછી આવક ધરાવતા ખેડૂતો અને ઓછી આવક આપતા ખેતરને લગતી તપાસ હાથ ધરવામાં આવી. . . . . , - ' '
'' તેઓ વડોદરા રાજયની નોકરીમાં હતા એ દરમિયાન ૧૯૧૫ ની સાલમાં તે રાજ્યમાં પેટલાદ તાલુકામાં આવેલા ભંડકદ ગામની તપાસ તેમણે હાથ ધરેલી, પણ એ વખતે તે તપાસ ચલાવવામાં ઘણી મુશ્કેલીઓ આવી હતી અને એ કામ અધુરૂં રહ્યું હતું. ૧૯૫૫ની સાલમાં “સંસાયટી તરફથી આ કામ ફરીથી હાથ ધરવામાં આવ્યું અને તે તપાસ મણિભાઈના માર્ગદર્શન નીચે શ્રી નટવરલાલ કેશવલાલ દલસુખભાઈ પરીખ મારફત કરવામાં આવી. બે વર્ષ સુધી ચાલેલી આ તપાસને અહેવાલ એક દળદાર પુસ્તકના આકારમાં પ્રગટ કરવામાં આવ્યો છે અને ગામડાના પ્રશ્નમાં રસ ધરાવતા કાર્યકરો માટે આ પુસ્તક અનેક રીતે માર્ગદર્શક બને તેમ છે. આવી જ રીતે કરજણ તાલુકાની સહકારી પ્રવૃત્તિની તપાસ '૧૯૫૭ માં હાથ ધરવામાં આવી હતી. ' ' - જે સોસાયટીને ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સોસાયટી તરફથી, મણિભાઈની તે સોસાયટીના પ્રમુખ તરીકેની કારકીર્દિ દરમિયાન, કૃષિવિષયક અર્થશાસ્ત્ર સાથે સંબંધ ધરાવતા વિષયો ઉપર ૩૨ પુસ્તકો પ્રગટ કરવામાં આવ્યા છે. આ પ્રકાશમાં મણિભાઈ તથા અધ્યાપક શ્રી જે. જે. અંજારિયા–બંનેએ સાથે મળીને ૧૯૫૧ ની સાલમાં પ્રગટ કરેલ The Indian Rural Problem એ નામના પુસ્તકને મુંબઈ યુનિવર્સિટીએ પિસ્ટગ્રેજ્યુએટ સ્ટડીઝ માટે પાઠયપુસ્તક તરીકે સ્વીકારેલ છે.
. આ ઉપરાંત વાર્ષિક સંમેલને ભરવાં, કૃષિઅર્થશાસ્ત્રનું ત્રિમાસિક ચલાવવું, સંશોધન અને તપાસ હાથ ધરવી, સેમીનાર ગોઠવવી યુનિવર્સિટીઓના શિક્ષણક્રમમાં કૃષિવિષયક અર્થશાસ્ત્રના વિષયને સ્થાન અપાવવું અને તેને લગતાં પાઠયપુસ્તકો તૈયાર કરાવવાં -સોસાયટીની આવી અનેક પ્રવૃત્તિઓ રહી છે. ૧૯૫૮ની સાલમાં : agricultural economists– કૃષિવિષયક અર્થશાસ્ત્રી–ની ૧૦મી આંતરરાષ્ટ્રીય પરિષદ આ સોસાયટીના તથા ભારત સરકારના અન્ન તથા કૃષિવિષયક ખાતાના સંયુકત ઉપક્રમે માઈગર ખાતે ભરવામાં આવી હતી. આ પરિષદમાં સોસાયટીના પ્રમુખ તરીકે મણિભાઈએ ભારે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. . ગયા વર્ષે કૃષિવિજ્ઞાનના ક્ષેત્રમાં મણિભાઈએ કરેલા આટલાં બધાં સંશોધનાથી પ્રભાવિત બનીને આણંદની સરદાર વલ્લભભાઈ યુનિવર્સિટીએ મણિભાઈને ડૉક્ટરેટની પદવી અર્પણ કરીને તેમનું બહુમાન કર્યું હતું. આ પદવીપ્રદાને મણિભાઈના ગૌરવમાં વધારો કર્યો છે એમ કહેવા યા વિચારવાને બદલે, જેનાથી વધારે યોગ્ય વ્યકિત ન મળે એવી એક વિશિષ્ટ વ્યકિતને ર્ડોક્ટરેટની પદવીનું પ્રદાન કરીને પ્રસ્તુત યુનિવર્સિટીએ પિતાના ગૌરવમાં વધારે કર્યો છે અથવા તો પોતાના અસ્તિત્વને સાર્થક કર્યું છે એમ કહેવું વધારે ઉચિત લેખાશે.
વડોદરાની નોકરીથી નિવૃત્ત થયા બાદ મણિભાઈ મુંબઈ - આવીને વસ્યા છે અને જુહુના કિનારે બંધાવેલા બંગલામાં રહે છે. તેમના અન્ય કુટુંબી વલેપારલેમ વસતા હોવાથી વીલેપારલે સાથે તેમને વિશેષ સંબંધ રહ્યો છે. વીલેપારલેના જાહેર જીવનમાં આ નાણાવટી કુટુંબ વર્ષોથી અગ્રસ્થાને રહ્યું છે. આ કુટુંબ તરફથી ૧૯૩૭ ની સાલમાં નાણાવટી ફેમીલી ચેરીટી ટ્રસ્ટ એ નામનું એક સખાવતી ટ્રસ્ટ ઊભું કરવામાં આવ્યું છે. આ ટ્રસ્ટની શરૂઆત મણિભાઈના લઘુબંધુ સ્વચંદુલાલ બાલાભાઈ નાણાવટીએ બે લાખ રૂપિયા આપીને કરેલી. અણધારી આફતે વખતે સમાજને મદદ કરવી, નાતજાતના ભેદ વગર કેળવણી
આપવી, વૈદ્યકીય અને સમાજસેવાની ' સંસ્થાને મદદ કરવી— આવાં વ્યા૫ક તેના ઉદ્દે શ રાખવામાં આવ્યા છે. આ ટ્રસ્ટફંડમાં અન્ય કુટુંબી જન તરફથી એક બાજુએ વધારે થતો રહ્યો છે, અને બીજી બાજુએ અનેક શૈક્ષણિક તેમ જ વૈદ્યકીય તેમ જ રાહતજનક કાર્યોમાં આ ટ્રસ્ટ તરફથી મદદ અપાતી રહી છે. આ ટ્રસ્ટ દ્વારા. છેલ્લાં બાર તેર વર્ષ દરમિયાન બે મોટાં કાર્યો થયાં છે : (૧) વીલેપારલેમાં એક હૈસ્પિટલ ઊભું કરવા માટે આ ટ્રસ્ટ તરફથી ચાર લાખની રકમ આપવામાં આવી અને એ મને કેન્દ્રમાં રાખીને. ૧૯૫૧ ની સાલમાં ડે. બાલાભાઈ નાણાવટીના નામ સાથે જોડીને હૈસ્પિટલ ઊભું કરવામાં આવ્યું છે. આ વ્હૉસ્પિટલને છેલ્લાં બાર વર્ષ દરમિયાન ખૂબ વિકાસ કરવામાં આવ્યો છે અને તે પાછળ, નાણાવટી કુટુંબ તરફથી તેમ જ અન્ય દાતાઓ તરફથી આજ . સુધીમાં મળેલાં આશરે ૪૦ લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. ' આ હૈસ્પિટલ મુંબઈની પશ્ચિમ બાજુએ વસતો પ્રજાજને માટે મહાન', આશીર્વાદ રૂપ બન્યું છે. શરૂઆતમાં. મણિભાઈ આ. હૈસ્પિટલનું સંચાલન કરતા હતા. હાલ કેટલાક સમયથી તેમના પુત્ર ભાઈશ્રી રતિલાલ સંચાલન કરે છે. (૨) સમયાન્તરે ઉપર જણાન વેલ નાણાવટી ચેરીટી ટ્રસ્ટ ફંડમાંથી અઢી લાખની પાયાની રકમ આપીને, ‘શ્રી ચંદુલાલ નાણાવટી વિમેન્સ ઈન્સ્ટીટયુટ એન્ડ ગર્લ્સ હાઈસ્કૂલ' નામની સંસ્થા ઊભી કરવામાં આવી છે અને આ સંસ્થા તરફથી “શ્રી ચંદુલાલ નાણાવટી કન્યા વિનય મંદિર ” એ નામની એક શૈક્ષણિક સંસ્થા ૧૯૫૪ ની સાલમાં નિર્માણ કરવામાં આવી છે. આ વિનય મંદિરમાં ભણતી વિદ્યાર્થિનીઓ ભવિષ્યમાં સુજ્ઞ ગૃહિણી બની શકે તે હેતુથી વિનયમંદિરના અભ્યાસના વિષયમાં ગૃહવિજ્ઞાનને મહત્ત્વને વિષય Basic craft તરીકે ગણીને શિક્ષણની યેજના કરવામાં આવી છે. આમ માધ્યમિક કક્ષાએ કામ કરતી નઈ તાલીમની શાળા તરીકે આ સંસ્થા કેળવણીકારોમાં, શિક્ષકોમાં તથા કેળવણી ખાતામાં મુંબઈ શહેર તેમ જ બહાર જાણીતી થઈ છે.
આ હૈસ્પિટલ તથા કન્યામંદિરના ઉદ્ભવ તેમ જ વિકાસમાં મણિભાઈને ફાળે અનેક રીતે અસાધારણ મહત્ત્વનું છે. અહીં
જ્યારે નાણાવટી કુટુંબ તરફથી કરવામાં આવતાં સેવાકાર્યોને ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે જેમનું જીવન શુદ્ધ જનસેવા અને રચનાત્મક કાર્યને સમપિતિ છે એવા સ્વ. ચંદુલાલ નાણાવટીનાં પત્ની શીલમૂર્તિ શ્રી મણિબહેન નાણાવટીને તેમ જ વિલેપારલે ખાતે કેટલાક સમયથી ઊભી કરવામાં આવેલી ‘સરલા સર્જન’ એ નામની સહશિક્ષણને અપનાવતી શિક્ષણ સંસ્થાના સ્થાપક શ્રી રતિલાલ મણિલાલ નાણાવટી તથા સૌ. સરલાબહેન રતિલાલ નાણાવટીને નામોલ્લેખ અસ્થાને નહિ ગણાય.
આજે સંસાયટી ઓફ એગ્રિકલ્ચરલ ઈકૅનેમિકસના પ્રમુખસ્થાને તેમની જગ્યાએ અધ્યાપક દાંતવાળા છે, એમ છતાં એ સંસ્થાની પ્રવૃત્તિ સાથે મણિભાઈ હજુ પણ સારી રીતે સંકળાયેલા છે. અને અઠવાડિયામાં બે કે ત્રણ વાર મુંબઈમાં આવેલા સોસાયટીના 'કાર્યાલયમાં તેઓ હાજરી આપે છે અને ઘરમાં બેઠાં બેઠાં તેને લગતું લખાણ વાંચન ચાલ્યા જ કરે છે.
ઉપસંહાર - તેમનું જીવન અતૂટ કામગીરીથી ભરેલું છે અને તે પાછળ અસાધારણ સંશોધન અને અધ્યયન રહેલું છે એ બાબતનો ખ્યાલ . આવે એ માટે તેમના જીવનની આટલી બધી વિગતે ક્રમસર આપવાનું ઉચિત ધાર્યું છે. તેમનું જીવન કેવળ ભૌતિક વિષયની વિચારણા અને તેને લગતી પ્રવૃત્તિઓને જ વરેલું છે એમ નથી. કૅલેજજીવન દરમિયાન વસાવેલાં ડે. મીસીસ બિસેન્ટનાં પુસ્તકોનું અમુક નિમિત્ત ઊભું થતાં, તેમણે ૧૯૩૦ માં મનનપૂર્વક વાંચન કર્યું અને ત્યારથી તેઓ યુગ અને અધ્યાત્મ તરફ આકર્ષાતા રહ્યા છે અને એના જાણકાર સાધુ, સંન્યાસી અથવા યોગીઓને સમાગમ તેઓ શોધતા રહ્યાં છે, એટલું જ નહિ પણ એક પ્રકારની સાધના અને ઉપાસનાને
Page #54
--------------------------------------------------------------------------
________________
૨૨૦
તંતુ તેમના જીવન સાથે વર્ષોથી જોડાયેલા રહ્યો છે, જે વિષે તેમની નજીકના લોકો પણ બહુ ઓછું જાણે છે. આમ તેમના જીવનના સમગ્રપણે વિચાર કરીએ તે તેમાં આપણને જ્ઞાનયોગ અને કર્મયોગની અખંડ ઉપાસના નજરે પડે છે. તેવી જ રીતે તેમના જીવનમાં . બુદ્ધિમત્તા, કામપરાયણતા અને સેવાનિષ્ઠાનો અપૂર્વ સંગમ—સમન્વય જોવા મળે છે. કૃષિ, સહકારી પ્રવૃત્તિ, પંચાયત રાજ્ય, ગ્રામ જીવનની સમસ્યા, અને તેના અનુસંધાનમાં બેકિંગ—આ વિષયોમાં તેમના જેટલી નિષ્ણાત વ્યક્તિ આપણા દેશમાં બહુ વિરલ જોવા મળે તેમ છે. વડોદરા રાજ્યની તેમની કામગીરી જોતાં તેઓ એક able administrator હતા—સમર્થ વહીવટી ખુરુષ હતા એમ સૌ કોઈએ કબૂલ કરવું જ રહ્યું.
'
તેમના જીવનને ધાર્મિક કહી શકાય કે નહિ તે ‘ધાર્મિકતાના આપણે શું અર્થ કરીએ છીએ તેના ઉપર આધાર રાખે છે. જો ધાર્મિકતા એટલે ક્રિયાકાંડ, જપ, તપ, વ્રત, ઉપવાસ એવા અર્થ આપણે કરીએ તો એ પ્રકારની ધાર્મિકતા આપણને કદાચ મણિભાઈના જીવનમાં જોવા ન મળે. પણ જીવનમાં ઊંચા મૂલ્યોનો સ્વીકાર અને તદનુસાર આચાર, કાર્યનિષ્ઠા અને કર્તવ્યપરાયણતા, નિરપવાદ ચારિત્ર્ય અને શીલસંપન્નતા આ બાબતોને આપણે ધાર્મિકતા તરીકે ઓળખતા હાઈએ તો મણિભાઈ પૂરા અર્થમાં એક ધાર્મિક પુરુષ છે એમ આપણે વિના સંકોચે કહી શકીએ. ૧૯૧૮ ની સાલમાં, એટલે કે, મણિભાઈની ૪૧ વર્ષની ઉમ્મર હતી ત્યારે, તેમનાં સહધર્મચારિણી ચાર સંતાનો મૂકીને ગુજરી ગયેલાં. આવી સ્થિતિ પ્રાપ્ત થતાં આવી ઉંમરે બીજી વાર લગ્ન કરવું એ એ સમયમાં તદૃન સ્વાભાવિક લેખાતું હતું અને એ બાબતનું સ્વજનોએ તેમના ઉપર ખૂબ દબાણ પણ કરેલું. એમ છતાં બીજા લગ્નના તેમણે કદિ વિચાર સરખો પણ કર્યો નહોતો. આમ ધનવૈભવથી પરિવૃત્ત અને એમ છતાં એક પ્રકારની સાદાઈ તથા સંયમથી શોભતું, પ્રસન્નતાની પ્રફ ુલ્લતા દાખવતું અને અનેક પ્રવૃત્તિઓથી સભર અને સાર્થક બનતું રહેતું—આવું જીવન તેઓ જીવી રહ્યા છે. આજે ૮૬ વર્ષની ઉંમરે પણ, જો કે શરીર ઉપર વૃદ્ધાવસ્થાની અસર ઠીક ઠીક દેખાવા લાગી છે એમ છતાં, બૌદ્ધિક જાગૃતિમાં કે વૈચારિક સામર્થ્યમાં હજા કશો ફેર પડયા જણાતો નથી. ભૂતકાળ વિષે સંતોષ અનુભવનું, વર્તમાન વિષે પ્રસન્નતા દાખવતું અને ભવિષ્ય વિષે શ્રદ્ધા વ્યકત કરતું એવું તેમનું સાંપ્રત જીવન છે. તેમની પેઢીના વૃદ્ધ પુરુષોમાં અને મણિભાઈમાં એક મોટું . અંતર જોવામાં આવે છે અને તે એ છે કે જ્યારે આ વૃદ્ધ પુરુષો માટે ભાગે નિરાશાવાદના ભાગ બનેલા જણાય છે, વર્તમાનને વખાડતા હોય છે અને ભવિષ્યમાં તેમને બધું અંધારૂ જ દેખાતું હોય છે, ત્યારે મણિભાઈમાં કોઈ નિરાશાવાદને સ્થાન જ નથી, વર્તમાનની તે પૂરી કદર કરે છે અને તેને અપનાવે છે અને ભવિષ્ય વિષે, અનેક ચિંતાજનક સંયોગા છતાં, તેઓ હંમેશાં આશાવાદી હોય છે. તેમને ઘન અંધકારમાં પણ આશાના કિરણો દેખાતાં જ હોય છે.
મે થોડા સમય પહેલાં મારા લખાણમાં શ્રી મુનશીને ‘આપણા મહા માનવ ’ તરીકે વર્ણવ્યા હતા. આજે આ પુરુષ માટે એ જ શબ્દપ્રયોગ સર્વથા ઉચિત લાગે છે. અલબત્ત, બન્નેના વ્યકિતત્વમાં ઘણુ અંતર છે. તે અંતરનું વિશ્લેષણ કરવા બેસું તો એક નાનો લેખ થઈ જાય. પણ ટુંકાણમાં એમ કહી શકાય કે, એકમાં સૂર્યના ઉષ્ણ આતપ છે; અન્યમાં ચંદ્રની શીતળ રોશની છે. એક વેગપૂર્વક વહેતો ઘુઘવાટ કરતા જળપ્રવાહ છે; અન્ય નિરવણે વહેતું નિર્મળ જળને વહન કરતું જળઝરણ છે. એકમાં મહત્ત્વાકાંક્ષાને કોઈ સીમા નથી; અન્યમાં સંયાગ અને સ્થિતિપ્રાપ્ત જવાબદારીને પહોંચી વળવા પાછળ પૂરો યોગ લગાડવા એ સિવાય બીજી કોઈ આકાંક્ષા નથી. એમ છતાં પણ બન્નેમાં માનવ વિભૂતિની પરમ સીમાના આપણને સમાનપણે સુભગ દર્શન થાય છે. આવા આજના આપણા મહેમાન મણિભાઈને, તેમણે આજે ૮૬ વર્ષ પૂરાં કરીને ૮૭ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે, તેમનું અંતરથી અભિવાદન કરીએ, આરોગ્યપૂર્વકનું ચિરાયુષ્ય ઈચ્છીએ અને તેમના આપણી ઉપર આશીર્વાદ ઉતરતા રહેા એવી પ્રાર્થના કરીએ !
પ્રમાદ
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ૩૬૩
શ્રી મુંબઇ, જૈન યુવકસધ દ્વારા આયાજિત સર મણિલાલ નાણાવટીનું સન્માનસ મેલન
તા. -૨૨-૨-૬૩ શુક્રવારના રોજ શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વ્યાખ્યાનશાળામાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી, ગુજરાતી સમાજના અગ્રગણ્ય રાજપુરુષ સર મણિલાલ બાલાભાઈ નાણાવટીએ તાજેતરમાં ૮૬ વર્ષ પુરાં કર્યા છે એ બાબત અંગે તેમનું અભિવાદન કરવા માટે, એક સન્માનસંમેલન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંઘના સભ્યોએ તથા સર મણિલાલનાં સ્વજનોએ તેમ જ પ્રશંસકોએ સારા પ્રમાણમાં હાજરી આપી હતી. સંમેલનના પ્રમુખસ્થાને સંઘના ઉપપ્રમુખ શ્રી લીલાવતીબહેન દેવીદાસ બીરાજયા હતા. પ્રાર`ભમાં સૌ. નિર્મળાબહેને મંગળમય પ્રાર્થના સંભળાવી હતી. ત્યારબાદ શ્રી. લીલાવતીબહેને થોડા શબ્દોમાં વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને ચારિત્ર્યવાન એવા સર મણિલાલ નાણાવટીને સંઘ તરફથી આવકાર આપ્યો હતો.
શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
ત્યાર બાદ સંધના મંત્રી શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ જણાવ્યું કે, “સર મણિલાલ બાલાભાઈ નાણાવટી અથવા તે તેમની સાથેના વર્ષોના પરિચયના કારણે જેમને હું ‘મણિભાઈ”ના નામથી સંબોધતા રહ્યો છું અને એ મુજબ જેમની સાથે વ્યવહાર તો રહ્યો છું એવા શ્રી મણિભાઈ વિદ્નતા, વહીવટી અનુભવ, ચારિત્ર્ય તેમ જ ઉમ્મરની દષ્ટિએ આપણા સમાજમાં એક અજોડ પુરુષ છે એમ સમજીને સંઘ તરફથી તેમનું બહુમાન કરવાનો પ્રસંગ યોજવાના કેટલાય સમયથી હું વિચાર કરી રહ્યો હતો. આ અંગે અનુકૂળ સમય નક્કી કરવા માટે હું જયારે જયારે તેમને મળતો ત્યારે અનુરોધ કરતો હતો, પણ આવી જાહેરાત અને બહુમાનથી બને ત્યાં સુધી દૂર રહેવાની વૃત્તિવાળા મણિભાઈ આ મારી માંગણી તરફ બહુ ધ્યાન આપતા નહાતા. થોડા સમય પહેલાં ભારતીય વિદ્યાભવનમાં ગાઠવાયેલા કોઈ એક મેળાવડામાં અમે એકઠા થયેલા અને ત્યાંથી તેઓ મારા ઘેર આવ્યા, સાથે મારા મિત્ર દુર્લભજી ખેતાણી હતા. આ વખતે ઉપર જણાવેલ માંગણી મેં ફરી વાર તેમની સમક્ષ રજૂ કરી, દુર્લભજીભાઈએ તેનું જોરદાર સમર્થન કર્યું અને અચકાતા મને પણ મારી માંગણી તેમણે સ્વીકારી અને પરસ્પર અનુકૂળ એવા દિવસ સમય નક્કી કરવાનું ઠરાવ્યું. આના પરિણામે આજનું સંમેલન યોજી શકાયું છે અને મુરબ્બી મણિભાઈની અહીં ઉપસ્થિતિ શક્ય બની છે. તેમણે મારું - અમારા સંઘનું નિમંત્રણ આ રીતે સ્વીકાર્યું તેથી અમને બધાંને ખૂબ આનંદ થયો છે અને અમારા સંઘ તરફથી હું તેમનું હાર્દિક સ્વાગત કર્યું છું. આ સંમેલનનો આશય માત્ર તેમનું બહુમાન કરવું એટલા જ નથી, પણ તેમને આપણે બધા બહુ સારી રીતે જાણીએ છીએ છતાં ભરચક કામગીરીથી ભરેલી ૮૬ વર્ષની લાંબી અને અતિ ઉજજવલ એવી તેમની કારકિર્દીની વિગતોથી આપણામાંના ઘણા ખરા અજાણ છે. તો તેમની ભવ્ય જીવનપ્રતિભાના સંઘના સભ્યોને ખ્યાલ આપવા, પરિચય કરાવવા એ પણ આ સંમેલન યોજવા' પાછળ રહેલા એક હેતુ છે." આમ જણાવીને શ્રી પરમાનંદભાઈએ તેમના આજ સુધીના જીવનને લગતી અનેક વિગતો ક્રમશ: રજૂ કરી, જે આ અંકમાં અન્યત્ર આપવામાં આવી છે.
શ્રી મોહનલાલ સેાપાન
ત્યારબાદ ‘સુકાની’ ના તંત્રી શ્રી મોહનલાલ સાપ્પાને શ્રી મણિભાઈનું અભિવાદન કરતાં જણાવ્યું કે “મણિભાઈના નિકટ પરિચયમાં હું આવ્યા નથી, પણ વર્ષોથી એમનાં નામ અને કામથી હું પરિચિત છું. સ્વ. સાક્ષર રમણલાલ વસંતલાલ દેસાઈએ પણ મને જણાવેલું કે, મણિભાઈના અનુભવમાંથી તેમને ઘણું જાણવાનું મળ્યું છે અને તેમની જાણીતી નવલકથા “ગ્રામલક્ષ્મી’માટે તેમને મણિભાઈમાંથી પ્રેરણા મળી છે. વળી સ્વ. અમૃતલાલ શેઠ ૧૯૬૬ ની
Page #55
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬૩-૬૩
પ્રબુદ્ધ
સાલમાં જાપાન ગયેલા અને ત્યાંની ખેતીની પદ્ધતિથી તેઓ બહુ પ્રભાવિત થયેલા અને ‘જાપાનની ખેતી' એ નામનું પુસ્તક તેમણે લખેલું. તેની પ્રસ્તાવના તેમના સહપ્રવાસી મણિભાઈએ લખી આપેલી, જે વાંચીને હું ખૂબ પ્રભાવિત બન્યો હતો. આપણી વચ્ચેથી તાજેતરમાં સ્વર્ગવાસી બનેલા શ્રી વિશ્વ શ્વર્યા અને ક્વેની શતાબ્દિ આપણે ઊંજવી હતી. તે મુજબ આજે આપણે જેમનું સન્માન કરી રહ્યા છીએ એવા મણિભાઈની પણ શતાબ્દિ ઊંજવવાને આપણે ભાગ્યશાળી થઈએ એવી તેમના વિષે આપણી પ્રાર્થના હા!”
શ્રી દુર્લભજી કેશવજી ખેતાણી
ત્યારબાદ શ્રી દુર્લભજી ખેતાણીએ જણાવ્યું કે, “પ્રતિષ્ઠા કે સંપત્તિ પાછળ મુ. મણિભાઈની કદિ દોડ દેખાઈ નથી, પણ ભણતર પછી ગણતર અને ચણતર અને તે દ્વારા જીવનનું સાચું ઘડતર—માનવી જીવનના આ વિકાસક્રમનું મણિભાઈના જીવનમાં આપણને સાચું દર્શન થાય છે. આ રીતે તેઓ આપણા સમાજ માટે ગૌરવરૂપ બન્યા છે અને તેમણે પોતાના જીવનને સુન્દર તેમજ સુવાસિત બનાવ્યું છે. આવી વ્યકિત સૌ કોઈ માટે પ્રેરણારૂપ બને એ માટે આવી વ્યકિતનું યોગ્ય રીતે સન્માન કરવું એ આપણા ધર્મ છે. એ રીતે આજના સન્માનસમાર`ભમાં ભાગ લેતાં હું ખૂબ આનંદ અનુભવું છું અને હજુ પણ તેમનું વર્ષો સુધી આરોગ્ય સચવાઈ રહે અને તેમના અનુભવભંડારના આપણને લાભ મળતા રહે એવી મારા અન્તરની પ્રાર્થના કરું છું.”
શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી
ત્યાર બાદ શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારીએ પ્રસંગેાચિત વિવેચન કરતાં જણાવ્યું કે, “મણિભાઈ ગુજરાતના એક સપુત છે, એટલું જ નહિ પણ, તેમનું આજ સુધીનું જીવન જોતાં મારે મન તે ભારતના એક મહર્ષિ છે. આજે જયારે તેમનું સન્માન થઈ રહ્યું છે ત્યારે આજથી ૩૦ વર્ષ પહેલાંના સમય મને યાદ આવે છે. એ વખતે વડોદરા રાજયમાં બાલદીક્ષાની અટકાયતના ધારો ઘડાઈ રહ્યો હતા અને આ ધારો તૈયાર કરવામાં સ્વ. ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ સાથે આપણા મુરબ્બી મણિભાઈએ ઘણા મહત્વનો ભાગ ભજવ્યો હતા, એટલું જ નહિ પણ, એ દિવસેામાં માત્ર બાલદીક્ષા જ નહિ
☆
☆
જીવન
પણ અયોગ્ય દીક્ષા અટકાવવા માટે ગુજરાત કાઠિયાવાડમાં તેમજ મુંબઈના જૈન શ્વે. મૂ. સમાજમાં ભારે પ્રચંડ આન્દોલન ચાલી રહ્યું હતું. મુંબઈના જૈન યુવક સંઘ આ આન્દોલનમાં મેખરે હતા. અને આ જ હેતુથી ગુજરાત કાઠિયાવાડમાં સ્થળે સ્થળે જૈન યુવક સંઘો તથા મંડળે ઊભાં થયાં હતાં અને આ બધાં સંધા' તેમ જ મંડળાની પ્રવૃત્તિઓને એકત્રિત અને સંગઙ્ગિત કરવા માટે ૧૯૩૩ની સાલના ઓગસ્ટ કે સપ્ટેમ્બર માસમાં વડોદરા ખાતે જુદા યુવક સંઘો અને મંડળાના પ્રતનિધિઓનું એક સંમેલન ભરવામાં આવ્યું હતું, જેમાં મેં પણ હાજરી આપી હતી. આ સંમેલનમાં, આજના આપણા મહેમાન શ્રી મણિભાઈની દારવણી અને માર્ગદર્શન નીચે, જૈન યુવક સંઘનું તથા મંડળાનું એક મહામંડળ ઊભું કરવામાં આવ્યું હતું. જૈનામાં જ્ઞાતિઓના વાડાઓ ઉપર તેમ જ મૂર્તિપૂજા ઉપર તેમણે ખૂબ સંશાધન કરીને નિબંધો તૈયાર કર્યા હતા. આવા આપણા મણિભાઈ ઉમ્મર વધવા છતાં હંમેશા નવા વિચારોને ઝીલતા અને વેગ આપતા રહ્યા છે અને તેથી ઉમ્મર વૃદ્ધ હોવા છતાં વિચારમાં તેઓ જુવાન રહ્યા છે.” શ્રી દિલીપ કોઠારી
૨૨૧
ત્યાર બાદ શ્રી દિલીપ કોઠારીએ મણિભાઈને અંજલિ આપતાં જણાવ્યું કે, “હિન્દુસ્તાનનું હાર્દ ગામડામાં ગાંધીજીએ જોયું એટલી જ ઉત્કટતાથી મણિભાઈએ જોયું છે અને તેથી ખેતી અને ખેડૂત એ એમને પ્રિય વિષય બન્યો છે અને વડોદરા રાજયની નેકરી દ્વારા, રીઝર્વ બેંકની કામગીરી દ્રારા કે સાસાયટી ઑફ એગ્રીકલ્ચરલ ઈકોનોમિકસ દ્વારા તેમણે ખેતી, ખેડૂત અને ગામડાના પ્રશ્નોના જે વિચાર કર્યો છે અને એ હેતુ લક્ષમાં રાખીને તેમણે સાસાયટીને ઊંચે લાવવા પાછળ લેાહી ને પાણી એક કર્યાં છેતેમ મેં જોયું છે. મહારાજા સયાજીરાવ એ અદ્રિતીય માનવવિભૂતિ હતા અને માનવીરત્નાના સાચા પરીક્ષક હતા. શ્રી અરવિંદ ઘોષની તેજસ્વીતા તરફ સૌથી પહેલાં તેમનું ધ્યાન ગયું હતું, અને પોતાના અંગત મંત્રી તરીકે રોકી લીધા હતા. આવી રીતે તેમણે અનેક માનવી રત્નાને પાતા તરફ ખેંચ્યા હતા અને પેાતાના રાજ્યને વિકસાવવામાં તેને પૂરો ઉપયોગ કર્યો હતા. આવાં માનવીરત્નોમાંના એક
સન્માનસ મેલન દરમિયાન સંઘના ઉપ પ્રમુખ શ્રી લીલાવતી બહેન દેવીદાસ શ્રી મણિભાઈને પુષ્પહાર પહેરાવી રહ્યાં છે એ પ્રસંગનું ચિત્ર
u
Page #56
--------------------------------------------------------------------------
________________
૨૨૨
પ્રબુદ્ધ જીવન
આપણા માનનીય મુરબ્બી મણિભાઈ છે; મણિભાઈના જીવનમાં સૌથી વધારે તરી આવતા ગુણ તેમની કાર્યનિષ્ઠા છે. તેમણે પૈસા · કમાવાની કે લાગવગથી આગળ વધવાની કદિ પણ પરવા કરી નથી. અપૂર્વ કાર્યનિષ્ઠાએ તેમને ઘડયા છે અને તે ઘડતરના કારણે જ આજે તેમનામાં વિરલ એવી માનવવિભૂતિનું આપણને દર્શન થાય છે. તેમનું જીવન એ એક જીવતા ગ્રંથ છે. તેમાં પાર વિનાના અનુભવા અને અધ્યયના ભરેલાં છે. આપણે આજે તેમની પાસે માગણી કરીએ કે તેઓ પોતાનાં સંસ્મરણાને શબ્દબદ્ધ કરીને કોઈ એક પુસ્તકના રૂપમાં આપણને આપે કે, જેથી આપણી વચ્ચે એક કેવી મહાન વ્યકિત જીવી રહી છે તેના સામાન્ય પ્રજાને ખ્યાલ આવે.” સર મણિલાલ નાણાવટીનું નિવેદન
ત્યાર બાદ સંઘના ઉપપ્રમુખ શ્રી લીલાવતીબહેને તેમને પુષ્પહાર અર્પણ કરીને તેમનું બહુમાન કર્યું અને પછી શ્રી મણિભાઈએ લગભગ અડધા કલાક સુધી મૌખિક નિવેદન કર્યું. આ નિવેદન નીચે મુજબ છે:—
“આપે, આજે મારા માટે આવું સન્માનસંમેલન યોજ્યું તે માટે આપના મુંબઈ જૈન યુવક સંઘનો હું આભાર માનું છું, ભાઈ પરમાનંદભાઈ ઘણા વખતથી મને કહી રહ્યા હતા કે આ રીતે મારે આપને મળવું અને મારા જીવનના અનુભવો વિષે આપની સાથે વાર્તાલાપ કરવા. અને દર વખતે એ બાબત ટાળતો હતો, કારણ કે, મને એમ જ લાગતું હતું કે, મારા જીવનમાં મારે કંઈ ખાસ કહેવા જેવું નથી. પણ થોડા દિવસ પહેલાં અમારે મળવાનું બન્યું અને એમણે એ જ માગણી મારી સમક્ષ મુકી અને એ નબળાઈની ઘડીએ મારાથી હા કહેવાઈ ગઈ. એના પરિણામે આજે હું આપની સમક્ષ આ રીતે ઉપસ્થિત થયો છું.
(૩) મારા પિતાશ્રીની રાજયની નોકરીના કારણે બદલી થયા કરતી એટલે કોલેજના ભણતર દરમિયાન મારે મોટા ભાગે વડોદરા કોલેજની હોસ્ટેલમાં રહેવાનું બનતું. હું આમ સાધારણ કોટિનો વિદ્યાર્થી હતા, પણ કોલેજનાં વર્ષો દરમિયાન ગુજરાતી, અંગ્રેજી તેમ જ સંસ્કૃત સાહિત્યના શોખીન એવા કેટલાક વિદ્યાર્થીઓના નક્ટ પરિચયમાં આવવાનું બન્યું અને તેમની દ્વારા મારામાં સાહિત્યની રૂચિ કેળવાઈ. અને ત્રણે ભાષાનું ઘણું સાહિત્ય
જાગીના જીવનનું વાંચવાની મને તક મળી. એ દિવસોમાં અમને વિદ્યાર્થીઓને અન્યા
તો
આ તેમની માંગણી... જયારથી મેં સ્વીકારી ત્યારથી હું મારી જાત વિષે - મારા સમગ્ર જીવન વિષે ઊંડાણથી વિચાર કરવા લાગ્યો અને ખરેખર તેમાં એવું કાંઈ છે ખરૂં' કે જે આપની સમક્ષ હું રજુ કરી શકું ? આવા પ્રશ્ન મારી જાતને પૂછવા લાગ્યો. આ રીતે વિચાર કરતાં મને એમ લાગ્યું કે મારી આખી કારકીદી માં મને ભાગ્યે જ નિષ્ફળતા મળી હોય—આવી એકધારી સફળ કારકીર્દીનું
કોઈક વિશે કારણ હોવું જોઈએ. આમ માર્ચ લાગી અને મારા જીવનને સફળ બનાવવામાં જે વિશિષ્ટ સંયોગાએ અને નિમિત્તેએ ભાગ ભજવ્યો છે. તેનું મને સ્પષ્ટ દર્શન થવા માંડયું. ત
તા. ૧૪-૩-૬૩
બનતાં અખાડાની આ સગવડ નિશાળમાં સીંગલ બાર, ડબલ
ન રહી. એમ છતાં અમારી બાર અને મલખમની કસરતો મે ચાલુ રાખી. આગળ જતાં ક્રિકેટ અને પછી ટેનીસ શરૂ કરી. કોલેજ છેડયા બાદ પણ વરસો સુધી ટેનીસ ચાલુ રાખી. વડોદરા રાજયની નોકરીમાં દાખલ થવા બાદ મહારાજાએ યોજેલા કોર્સ મુજબ ત્રણ માસ માટે riding અને shooting મીલીટરી ટ્રેનીંગના લાભ મને મળ્યો. આમ શરીરની સ્તુતિ અને તે સાથે જોડાયલી મનની સ્તુતિ એક સરખી કાયમ રહી અને તેણે ગમે તેટલાં કઠણ કામાને પહોંચી વળવામાં મને ખૂબ યારી આપી.
(૨) મારા શરીરઘડતર સાથે મારા જીવનઘડતરમાં પણ મારા પિતાશ્રીના ઘણા મોટા ફાળે છે. તેઓ એક ભવ્ય સંસ્કારી પુરુષ હતા. તેમનું જીવન આદર્શ કોટિનું હતું. તેમણે પણ વડોદરા રાજયના વૈદકીય ખાતામાં અને મહારાજાના અંગત દાક્તર તરીકે ઘણાં વર્ષો સુધી નોકરી કરી હતી. અા ત્રણ ભાઈઓમાં મને તેમની છત્રછાયા નીચે રહેવાના સૌથી વધારે લાભ મળ્યો હતો. ૧૯૦૪ થી ૧૯૪૩ ની સાલ કે જયારે તેમનું અવસાન થયું ત્યાં સુધી અમે બન્ને સાથે રહ્યા હતા. અમારું કુટુંબ ઘણું મોટું હતું. ભાઈબહેનો વિસ્તાર ચોતરફ પથરાયા હતા, પણ જે કોઈ કુંટુંબીજન—ભાઈ, ભત્રીજો કે ભાણેજમાંદું સાજું થાય કે જેને આરામની અગર કેળવણીની જરૂર હોય તે અમારા ઘરમાં આવીને રહેતું. આ રીતે અમારૂ ઘર જતાં આવતાં કુટુંબીજનો માટે ઉપચારગૃહ, આરામગૃહ કે હાર્સ્ટલ જેવું જ બની રહેતું. અને સૌના ઉપર મારા પિતાશ્રીના એકસરખો વાત્સલ્યભાવ વરસતા રહેતા. આવા પિતાના સાન્નિધ્યમાં મને સાચી જીવનદષ્ટિ અને શિસ્તબદ્ધતા મળી એમ હું માનું છું.
૨ (૧) અમે નાના હતા ત્યારે અમારા પિતાશ્રીએ અમે ત્રણ ભાઈઓ માટે ઘરમાં એક અખાડો બનાવ્યા હતા અને વડોદરાના એક સારા મલને રાખીને દરરોજ સવારના દડ, બેઠક, મલખમ, અને કુસ્તીની કેળવણી અમને આપવામાં આવી હતી અને એ સાથે અમને સારો પૌષ્ટિક ખારાક મળતો રહે એ બાબત તરફ પૂ ધ્યાન આપવામાં આવતું હતું. આ કેળવણી બે ત્રણ વર્ષ ચાલી અને અમારાં શરીર અને સ્નાયુઓ સુદૃઢ બન્યાં. તે પછી ઘર બદલવાનું
ભાગે ગુજરાતી, ઘણીવાર અંગ્રેજી અને કોઈ કોઈ વાર સંસ્કૃત ભાષાનાં પણ કાવ્યોનો ઉપયોગ કરવામાં આવતા. આ રીતે કેટલીયે સુન્દર અને સંસ્કારપોષક કાવ્યપંકિતઓ માઢે થઈ જતી, એટલું જ નહિ પણ જીવનમાં જડાઈ જતી. સમયાન્તરે ડો. મીસીસ
મારા બાંહ્ય જીવનમાં બનેલી અગત્યની બીનાઓ પરમાનંદભાઈએ આપની સમક્ષ મૂકી છે. તે પાછળ ક્યાં બળાએ કામ
કર્યું છે. તેની રૂપરેખા આપની સમક્ષ હું મૂકવા માગું છું. આ સંમે-રફ વાળવામાં અગત્યનો ભાગ ભજવ્યો. સાંસ્કૃતિક વિકાસનાં મૂળ
છાપ
બ
લન, મે ૮૬ વર્ષ પૂરાં કર્યાં એ હકીકતને આગળ ધરીને યોજ વામાં આવ્યું છે. પણ મારા પિતાશ્રી ૮૯ વર્ષની ઉંમરે ગુજરી ગયા એ જોતાં આ ઉંમર વધારે પડતી ન કહેવાય. આમ છતાં સામાન્ય લોકોની આવરદાના વિચાર કરતાં આ ઉમ્મર અને તે સાથે શારીરિક તેમ જ માનસિક શકિત આટલા પ્રમાણમાં જળવાઈ રહે એ જરૂર અસામાન્ય ગણાય. આમ બનવામાં મને સૂઝે છે તે કારણા નીચે મુજબ છે.
મારામાં આ રીતે રોપાયાં.
(૩) ઈ. સ. ૧૯૦૪માં વડોદરા રાજ્યની નોકરીમાં હું જોડાયો કે તરત જ મહારાજા સયાજીરાવે મારી ખૂબ કસોટી કરવા માંડી અને “એક પછી એક જવાબદારી વાળાં કામ સોંપવા માંડયાં. He was a very hard task-master, આ રીતે મને અસાધારણ તાલીમ મળવા લાગી. અધિકારની જવાબદારી તો સંભાળવાની જ હોય, પણ એ સિવાય બહારાનાં પણ કામેા માથા ઉપર આવવા લાગ્યાં. દાખલા તરીકે હું જૈન છું. એમ સમજીને શરૂઆતમાં જ જેનામાં જ્ઞાતિબંધારણા કયાંથી આવ્યાં એ વિષય ઉપર નિબંધ તૈયાર કરવાનું મને ફરમાવ્યું. એ તૈયાર કરીને આવ્યા, એટલે જેનામાં મૂર્તિપૂજા ક્યાંથી આવી એ વિષયનું સંશાધન કરવાનો તેમણે હુકમ કર્યો. આમ એક પછી એક ઘણાં સંશાધનાનું કામ વર્ષો સુધી મને સોંપવામાં આ આવેલું. આ નિવેદન તૈયાર કરવાનું કામ સામાન્ય ખાતાંઓના
Page #57
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬–૩-૬૩
પ્રભુનું
કામ ઉપરાંતનું હતું. આ બધાં કામ અને જવાબદારીઓને પહોંચી વળવામાં મેં કદિ પાછી પાની ન કરી. મહારાજાને પણ મારા કામથી સંતોષ થતો રહ્યો. આ કામગીરીએ મારા ઘડતરમાં ઘણો મોટો ભાગ ભજવ્યો. એમણે જ મને વ્યાપાર ઉદ્યોગની વિશેષ કેળવણી લેવા માટે અમેરિકા મોકલેલા. ત્યાંના બે વરસના વસવાટના કારણે મારા દ્રષ્ટિબિંદુમાં અને કાર્યપદ્ધતિમાં મહત્ત્વના ફેરફાર થયો. આ ઉપરાંત ૧૯૨૩ તથા ૧૯૨૪ એમ બે સાલ વડોદરા મહારાજાના અંગત મંત્રી તરીકે યુરોપમાં મહારાજાના હાથ નીચે કામ કરવાની મને તક મળી, એ બે વર્ષના અનુભવ પણ મારા ઘડતરમાં બહુ ઉપકારક 'નિવડયો.
વડોદરા રાજ્યની મારી સમગ્ર કામગીરી પાછળ મનથી વિચારી રાખેલા નીચેના ચાર સિદ્ધાંતો મને દોરી રહ્યા હતા.
(ક) મારા કામ માટે— I am a daily wage-earnner-g એક રોજી ંદા નોકર છું—આવી મારી ભાવના રહેતી. આનો અર્થ એ કે મને દરરોજનું વેતન મળે છે અને તેથી આજનું કામ મારે આજે સારી રીતે પૂરું કરવું જ જોઈએ—આવી નિષ્ઠાથી હું કામ કરતા અને તેથી મારા કામમાં arrears જેવું-ચઢેલા કામ જેવું—કદિ રહેતું નહિ. આજનું કામ આજે જ મારે પૂરું કરવું જોઈએ—એ સિવાય મને ચેન જ ન પડે—આવા મારો સ્વભાવ અને આવી મારી નિષ્ઠા મારા કામને અંગે રહેતી.
(ખ) મારા ભાગે જે કાંઈ કામ આવતું તે પૂરી ખંત અને ઉદ્યમથી કરતા અને તેથી હું પૂરો સંતોષ અનુભવતા. ખટપટ કરીને આગળ વધવાનો કે ઊંચા હોદ્દા પર ચઢવાનો કોઈ વખત વિચાર પણ ન આવતો.
(ગ) જે કામને અંગે જે પગાર મળે તેથી પૂરો સંતોષ અનુભવતો. મને વધારે આર્થિક વળતર મળે એવી ઝંખના દિ પણ મારા ચિત્તને સ્પર્શી નહોતી.
(ઘ) જે વિષયનું કામ આપવામાં આવે તે વિષયને હું પૂરો અભ્યાસ કરતો અને તેમાં પૂરી કુશળતા મેળવવા પ્રયત્ન કરતા. પરિણામે કોઈ પણ કામ routine તરીકે—જેમ ચાલે છે તેમ પૂરૂં કરી નાખવાનું છે એ રીતે—કદિ પણ પતાવવાની વૃત્તિ રહેતી નહિ. એમાં સુધારો કેમ થાય એ જ ભાવના મનમાં હંમેશાં રહેતી.
આ ચાર કારણોને લીધે મારા કામમાં મને સદા ઉત્સાહ અને ઉમંગ રહ્યો છે અને સંપૂર્ણ efficiency—વ્યવસ્થિતતા—રહી છે. અને દરેક કામમાં મને સફળતા મળતી રહી છે. વળી, જીવનમાં ઉત્તરોત્તર વધતી જતી જવાબદારીનાં કામે એમજ—વણમાગ્યાં વણશેાધ્યાં—આવતાં જ રહ્યાં છે અને એક કામ પૂરૂં થવાની અણી ઉપર હોય ત્યાં કલ્પનામાં પણ ન હોય એ રીતે વધારે ગંભીર જવાબદારીનું બીજું કામ સામે આવીને ઉભું રહ્યું છે. દાખલા તરીકે ૧૯૩૬ ના છેવટના ભાગમાં, જ્યારે હું વડોદરા . રાજ્યના developement minister તરીકે કામ કરતા હતા તે દરમિયાન, હિંદી સરકારે વડોદરા રાજ્યને જણાવ્યું કે, તેમના વિચાર રીઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર તરીકે મારી નિમણૂંક કરવાના છે તો તે માટે મને વડોદરા રાજ્યથી છૂટો કરવામાં આવે. હિંદી સરકારના આ ઈરાદા પાછળ કોઈ પણ જાતની લાગવગ વાપરવામાં આવી નહાતી સિવાય કે એ જગ્યા માટે કેટલાક મિત્રાએ મારૂ નામ સૂચવ્યું હતું અને તે માટે બીજા પણ કેટલાક ઉમેદવારો હતા, જેમાંથી હિંદી સરકારે મારી પસંદગી કરી હતી. વડોદરાના મહારાજા મને છેડવાને કોઈ પણ રીતે રાજી નહોતા, પણ સાધારણ રીતે હિંદી સરકાર દેશી રાજ્યોને જરૂર પડે ત્યારે અમલદારો પૂરા પાડતી હતી આ ચાલુ રવૈયા હતા, જ્યારે આ પ્રસંગે હિંદી સરકાર દેશી રાજ્ય પાસે એક અમલદારની માગણી કરતી હતી અને રીઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નરની જવાબદારી લેવા માટે મને છૂટો કરવા એમાં વડોદરા
જીવન
૨૨૩
રાજ્યનું ગૌરવ હતું એમ સમજીને મહારાજાએ મને ત્યાં જવાની મંજૂરી આપી.
આવી જ રીતે ડેપ્યુટી ગવર્નર માટેની પાંચ વર્ષની મુદત પૂરી થવા આવી એટલામાં જ સોસાયટી ઓફ એગ્રીકલ્ચરલ ઈકાનોમિકસના પ્રમુખની જવાબદારી માથા ઉપર આવી અને તે કામને—તે સાસાયટીના કાર્યને નક્કર રૂપ આપવા પાછળ ૧૮ વર્ષ. મેં પસાર કર્યાં.
આવી રીતે મારૂ જીવન એક શાંત રીતે અને સ્વસ્થ ભાવે વહેતી જતી સરિતા જેવું એક્સરખું વહી રહ્યું છે. આજે પણ ભૂતકાળ ઉપર નજર દોડાવતાં ચિત્ત સંતોષ અને પ્રસન્નતાની લાગણી અનુભવે છે. થોડા વખત ઉપર મેં આવા જ ભાવ વ્યકત કરતાં જણાવેલું કે, Life has flown like a song and there is no regretજીવન સંગીતના એક લય માફક વહેતું રહ્યું છે અને તે વિષે મનમાં કોઈ ખેદ કે ખટકો નથી. હવે પછીના ભવિષ્ય માટે મે મારા મનમાં આ એક સૂત્ર કોરી રાખ્યું છે: “What thou livest, live well; how long or short, permit to heaven”. “તું જેટલું જીવે તે સારી રીતે જીવી જાણ, લાંબું કે ટુંકું એ ઈશ્વર ઉપર છેડી દે.”
છેવટમાં આપના મુંબઈ જૈન યુવક સંઘનો, આ રીતે આપ સર્વને પ્રત્યક્ષ મળવાના અવસર ઉભા કરવા બદલ, ફરીથી હું આભાર માનું છું. આ સંઘ સાથે મારો સંબંધ ૧૯૩૩૩૪ ની સાલથી શરૂ થયા છે અને આજ સુધી કાયમ રહ્યો છે. સંધ તરફથી બહાર પડતું ‘પ્રબુદ્ધ જીવન ' હું વર્ષોથી નિયમિત રીતે વાંચતો રહ્યો છું અને તેમાંના ઘણાં લખાણો મારા માટે પ્રેરણાદાયી બન્યાં છે. આ સંઘના સદા ઉત્કર્ષ થતા રહે એવી મારી પ્રાર્થના છે.” મંત્રીનું આભારનિવેદન
શ્રી મણિભાઈનું નિવેદન પૂરુ થયા બાદ સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહે આભાર નિવેદન કરતાં જણાવ્યું કે, “જે પ્રસંગ યોજવાની અમે કેટલાય સમયથી પ્રતીક્ષા કરી રહ્યા હતા તે પ્રસંગ આજે આટલી સુન્દર રીતે ઊજવાઈ શક્યો છે તેથી અમે ખૂબ સંતોષ અનુભવીએ છીએ. આ માટે સર મણિલાલ નાણાવટી તકલીફ વેઠીને અહિં આવ્યા અને અમેાને પ્રેરણા આપે એવું માર્ગદર્શન પ્રવચન તેમણે સંભળાવ્યું તે અંગે તેમના વિષે અમારા અન્તરની કૃતાર્થતા હું જાહેર કરું છું. આ માટે તેમનો તથા અમારા નિયંત્રણને માન આપીને પધારેલાં અન્ય સજજને અને સન્નારીઓના હું અન્ત:કરણપૂર્વક આભાર માનું છું.”
ત્યાર બાદ યોજવામાં આવેલા ઉપાહારને ન્યાય આપીને એકત્ર થયેલાં ભાઈ - બહેન વીખરાયાં હતાં.
જૈન શ્વે. મૂ. કોન્ફરન્સના પ્રમુખ શ્રી અભયરાજજી બલદાટાનું બહુમાન
તા. ૨૩ ૩૬૩ શનિવારના રોજ સાંજના ૬–૩૦ વાગ્યે સંઘના કાર્યાલયમાં (૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩) જૈન શ્વે. મૂ· કોન્ફરન્સના પ્રમુખ શ્રી અભયરાજજી બલદોટાનું મુંબઈ જૈન યુવક સંઘ તરફથી બહુમાન કરવામાં આવશે. સાંધનાં સભ્યોને વખતસર હાજર રહેવા વિનંતિ છે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
પૃષ્ઠ
વિષયસૂચિ
સર મણિલાલ બાલાભાઈ નાણાવટી : એક પરિચયચિત્ર.
શ્રી. મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત સર મણિલાલ નાણાવટીનું સન્માન સંમેલન
પરમાનંદ
ટી.
દ્વારા
૨૨૦
પરમાનંદ
૨૨૫
સ્વર્ગસ્થ ડૉ. રાજેન્દ્રપ્રસાદને અંજલિ શાંન્તિલાલ હ. શાહ ૨૨૪ પ્રકીર્ણ નોંધ : અસાધારણ કાંતણનિષ્ઠા, એક અપ્રસિદ્ધ વ્યકિતના હાથે કરવામાં આવેલા શિક્ષણસંસ્થાના શિલારોપણ વિધિ, વિધવા માતાને પ્રતિષ્ટા—પ્રદાન, એક અસામાન્ય લગ્નઘટના, મુંબઈ જૈન મુવક અયોજિત નૌકાવિહાર. ‘ફાગળ અને અમલદાર
સંઘ
૨૧૭
નાથાલાલ દવે
૨૨૭
Page #58
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જી વન
:
તા. ૧૬-૩-૬૩
સ્વર્ગસ્થ ડે. રાજેન્દ્રપ્રસાદને અંજલિ " (મહાન માનવવિભૂતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદનું તા. ૨૮-૨-૬૩ની રાત્રે અવસાન થયું. તેમને મહારાષ્ટ્રના શિક્ષણમંત્રી શ્રી. શાન્તિલાલ હ. શાહે, ઑલ ઈન્ડિયા રેડિયે મુંબઈ દ્વારા નીચે મુજબ અંજલિ આપી હતી.-તંત્રી) - ઘણાં વરસો પહેલાંની વાત છે. તે વખતે તે શ્રી. મોતીલાલ એમાંના એક છે, જેમ સંત જહોન ભગવાન ખ્રિસ્તના નિર્દોતમ નહેરૂ પણ જીવતા હતા અને એમનું અલ્હાબાદ . ખાતેનું આનંદ- અનુયાયીઓમાંના એક હતા તેમ.” ભુવન કોંગ્રેસી પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું. રાજેન્દ્રબાબુને કોંગ્રેસ સંત જહેન સાથે રાજેન્દ્રબાબુની સરખામણી કરવામાં, સરોકારોબારીની એક બેઠક માટે અલહાબાદ જવાનું હતું. સમયસર જિનીદેવીએ જેમ કવિસુલભ 'ઉપમાને ઉપયોગ ર્યો છે તેમ પહોંચી જવાશે એમ ધારીને એમણે પોતાના આગમન સાચી વાસ્તવિકતા ઉપર પણ આંગળી મૂકી દીધી છે. કારણ કે અંગે કોઈને ખબર નહોતી આપી. પણ ગાડી રાજેન્દ્રબાબુ એ સંત જ હતાં. હા, ૧૯૫૦ના જાન્યુઆરીની ૨૬મી મોડી પડી અને રાજેન્દ્રબાબુ સમયસર અલ્હાબાદ પહોંચી તારીખથી ૧૯૬રના મેની ૧૨મી તારીખ સુધી તેઓ પ્રજાસત્તાક શક્યા નહીં. ઠેઠ મધરાતે તેઓ અલ્હાબાદ સ્ટેશને ઉતર્યા અને ભારતના રાષ્ટ્રપતિપદે રહ્યા અને તે દરમિયાન એ પદને અનુરૂપ
એક ટાંગ કરીને અનંદભુવન પહોંચ્યાં. ચાકીદાર તે એમને જોઈને એવો ઠાઠમાઠ પણ તેમણે ચાલવા દીધો, છતાં એમનું હૈયું તે. “હાંફળા ફાંફળો થઈ ગયો, પણ એમણે. એને કહ્યું કે કોઈને તારે એક સંતનું જ રહ્યું હતું. એની પ્રતીતિ તો એ પછી પણ એમણે ઉઠાડવા નહીં, મોતીલાલજીને પણ નહીં અને જવાહરલાલજીને નહીં. ઘણી વાર આપણને કરાવી આપી છે. પિતાના પગારના ૧૦,૦૦૦ આ વરખ્યામાં જે મારો બિસ્તર બિછાવી દે, ચેકીદારે તે બિચા- રૂપિયા જતા કરીને તેઓ માત્ર ૨૫૦૦ રૂપિયા જ વાપરતા એ રાએ એને જેમ કહેવામાં આવ્યું હતું તેમ કર્યું, પણ રાત ઠંડી આ કથનના અનુસંધાનમાં યાદ રાખવા જેવી વાત છે. ગાંધીજીએ હતી અને રાજેન્દ્રબાબુને દમની બિમારી હતી, એટલે થોડી વારમાં જ તે રાજેન્દ્રબાબુ અને ચંપારણ્ય સત્યાગ્રહ સમયના વ્રજકિશોર બાબુ એમને ખૂબ ખાંસી ચઢી અને એ ખાંસીએ જવાહરલાલને અંગે લખ્યું છે કે “આ બંને અપ્રતિમ વ્યતિઓ છે – They are જગાડી દીધા. કોણ ખાંસી ખાય છે એ જોવા જવાહરલાલ નીચે a matchless pair.”ગાંધીજી પાસેથી આવું પ્રમાણપત્ર મેળવવું આવ્યા અને જુએ છે તે રાજેન્દ્રબાબુ ટૂંટિયું વાળીને બેઠા છે. કેટલું મુશ્કેલ હતું તે તો ગાંધીજીને ઓળખનારા બધા જાણતા જ હશે. ને ખાંસી ખાય છે. જવાહરલાલ તો એકદમ રાજેન્દ્રબાબુને ઉધડા રાજેન્દ્રબાબુ ગાંધીજીના ભકત હતા, છતાં એમની એ ભકિત લેવા મંડયા. “અહીં તે વળી સૂવાનું હોય! અમારી લાગણીને
અંધભકિત નહોતી. ગાંધીજી સાથે જયારે જયારે તેઓ સહમત કાંઈ ખ્યાલ છે કે નહીં ? અંદર આવી જાઓ એકદમ ! તમારા
નહોતા થઈ શકતી, ત્યારે ત્યારે તેઓ ગાંધીજીને દલીલ કરીને ગુંગળાવનારા ખ્યાલો છાડી દો!” આ બેલાચાલી ચાલતી હતી
થકવી નાખતા અને જયારે બેમાંથી એકના મનનું સમાધાન થતું ત્યાં જ મેતીલાલજી પણ જાગ્યા અને નીચે આવ્યા. એમણે
ત્યારે જ દલીલને અંત આવત. ૧૯૩૦ના દાંડીસત્યાગ્રહ અંગે જવાહરલાલને ધીમેથી કહ્યું: “ અરે બેટા, આવા ઉદાત કૃત્યો જ
આવું જ થતું હતું. રાજેન્દ્રબાબુને અંતે એ અંગેની પોતાની વિચામાનવતાના અષ્ણોદય સમા હોય છે.”
રણા ભૂલભરેલી હતી એ કબૂલ કરવું પડયું હતું, પરંતુ એ બુલ : - રાજેન્દ્રબાબુના વ્યકિતત્વની આ એક ઝલક, કેવી મૃદુ માટીના કરી લેવા જેટલી મહત્તા એમનામાં હતી જ. તેઓ ઘડાયા હતા તે બતાવવા માટે, પૂરતી છે. પરંતુ આ મૃદુ રાજેન્દ્રબાબુની વ્યવસ્થાશકિત અદ્ભુત હતી અને ૧૯૩૪ના માટી, વખત આવ્યે કેવી વજ જેવી કઠોર બની શકતી હતી તે તે બિહારના ધરતીકંપ વખતે આ વ્યવસ્થાશકિતને પુરેપુરો ઉપયોગ સૌથી વધુ કદાચ એ વખતના બ્રિટિશ શાસકો જ જાણતા હશે! થયો હતો. ભલભલા વિદેશી અધિકારીઓ પણ એમનું કાર્ય જોઈને આપણી સ્વાતંત્ર્યની લડતના ઈતિહાસને પાને પાનેથી એમનું નામ મેંમાં આંગળાં નાખી ગયા હતા. હિરાણીની જેમ ચળકે છે તે તે એ ઈતિહાસના બધા જાણકાર
- રાજેન્દ્રબાબુ ૧૯૩૪માં, ૧૯૩૯માં, અને ૧૯૪૭–૪૮માં, જાણે જ છે ને!
કેંગ્રેસના પ્રમુખ બન્યા હતા. ૧૯૨૩માં તેઓ કેંગ્રેસના મહામંત્રી રાજેન્દ્રબાબુએ ધાર્યું હોત તે એશઆરામમાં પિતાનું જીવન બન્યા હતા અને ૧૯૩૬માં પાર્લામેન્ટરી બોર્ડના મંત્રી બન્યા વ્યતીત કરી શક્યો હોત. વિદ્યાર્થી તરીકેની અત્યંત તેજસ્વી કાર- હતા. તેઓ રાષ્ટ્રપતિ બન્યા ત્યાં સુધી કોંગ્રેસ સાથે તેમને કીર્દિ, વકીલ તરીકેની કારકીર્દિ માં મહિનાના ચાર પાંચ હજારની સંબંધ ગાઢ રહ્યો હતો. પ્રેક્ટીસ સુધી પહોંચવાની સિદ્ધિ, કૌટુંબિક સુખ એ બધું એશ
આઝાદી પછીના રચનાત્મક કાળમાં રાજેન્દ્રબાબુની પ્રતિભાઆરામી જીવનનું વાતાવરણ પ્રેરે એવું હતું, પરંતુ રાજેન્દ્રબાબુ શકિત ઍર ખીલી ઉઠી હતી અને તેમણે, બંધારણસભામાં, તો લોકોત્તર વ્યકિત હતા. ચંપારણ્યના ગળી–ખેડૂતોની દુર્દશા અપ્રતિમ દક્ષતાપૂર્વક કામ કરીને એક આગવી સિદ્ધિ સંપાદન સામે લડત આપનાર મોહનદાસ કરમચંદ ગાંધી અને એમની કરી હતી. ભારતના બંધારણના ઘડતરમાં, રાજેન્દ્રબાબુને જે હિસ્સો સાદાઈ એમને વધારે આકર્ષક લાગી હતી. એમના પગલે ચાલીને છે તે નાનોસુને નથી. પિતાની બધી અસ્કયામત ગરીબોની સહાય માટે તેમણે અર્પણ
અને બંધારણ કે રાજકારણ જ કેવળ એમના રસના વિષયો કરી હતી. આખરે જ્યારે ગાંધીજીએ વકીલેને પણ વકીલાત હતા એવું પણ નહોતું. હિંદી સાહિત્યસંમેલનના તેઓ બે વાર છોડીને સત્યાગ્રહમાં જોડાવાનું આહવાન કરેલું ત્યારે, એ આ વાનને પ્રમુખ બની ચૂક્યા હતા, ભારતીય ઈતિહાસ પરિષદના તેઓ માથે ચઢાવીને લડતમાં ઝુકાવનાર એ યુવાન વકીલ પાસે બેંકમાં એક અગ્રણી હતા અને બિહાર વિદ્યાપીઠ તથા સદાકત આશ્રમના પંદર રૂપિયા પણ જમા ન હતા. આ ઈતિહાસને પાને નોંધાયેલી તે તેઓ સ્થાપક હતા. “સર્ચલાઈટ” “દેશ” વગેરે અખબારો હકીકત છે. * *
પણ તેમણે શરૂ કર્યા હતાં. તેમની લેખિની પ્રતિભાવંત હતી. તેમણે - ગાંધીજી સાથેની રાજેન્દ્રબાબુની પહેલી મુલાકાતનું જે વર્ણન ચંપારણ્યના સત્યાગ્રહ વિશે અને રચનાત્મક કાર્યક્રમ વિશે પુસ્તકો રાજેન્દ્રબાબુએ પિતાની આત્મકથામાં આપ્યું છે તે પણ કેવું
લખવા ઉપરાંત, પોતાની જીવનકથા પણ લખી છે, અને “ઈન્ડીયા લાક્ષણિક છે? રાજેન્દ્રબાબુ કહે છે: “મારા મન પર એ મુલાકાતની
ડિવાઈડેડ” તથા “એટ ધી ફીટ ઓફ ધી મહાત્મા” નામનાં બે સારી છાપ નહોતી પડી.” કેવી પ્રામાણિકતા! અને છતાં ઐ સુંદર પુસ્તકો પણ લખ્યાં છે. મુલાકાત પછી ગાંધીજીએ જે કામ તેમને સોંપ્યું હતું રાજેન્દ્રબાબુ વિશે બીજું શું કહેવું? અનેકોએ રાજેન્દ્રબાબુને તે તે તેમણે કરી જ આપ્યું હતું. એ કામ હતું ચંપા- અનેક પ્રકારની અંજલિ આપી છે, પણ સૌથી મૃદુ અને મધુર શ્યના એક પીડિત કિસાન અંગે કાનુની કારવાઈ કરવાનું. એ કામ અંજલિ તેમને સરોજિનીદેવીએ આપી છે. તેમણે લખ્યું છે: પડયે જ ગાંધીજી તથા રાજેન્દ્રબાબુ વચ્ચેના સંપર્ક ની શરૂઆત “રાજેન્દ્રબાબુના અજોડ વ્યકિતત્વ વિશે લખવું હોય તે સેનાની થઈ હતી. ગાંધીજીએ રાજેન્દ્રબાબુને જ આ કામ કેમ સોંપ્યું તે . કલમ જોઈએ અને મધની શાહી જોઈએ.” સાચી વાત. જેમનું હજી આજે પણ સ્પષ્ટ થયું નથી. કદાચ એમાં કોઈ ઈશ્વરી - જીવન સુવર્ણ જેવું ચમકદાર અને મધ જેવું મીઠું હોય તેમને સંકેત જ હશે અને આ સંકેત અનુસાર શરૂ થયેલે ગાંધીજી અને માટે તે એમ જ હોય ને? રાજેન્દ્રબાબુ વચ્ચેનો સંપર્ક આખરે એવા ગાઢ સંબંધમાં પરિણમે છે. એ વિભૂતિને આપણાં હજાર વંદન હો! ઈશ્વર એમના હતું કે રાજેન્દ્રબાબુ ગાંધીજીના નિકટતમ અંતેવાસીઓમાંના એક આત્માને ચિર શાંતિ આપો ! ગણાવા લાગ્યા હતા. શ્રીમતી સરોજિની નાયડુ એ રાજેન્દ્રબાબુ ઑલ ઈન્ડિયા રેડિયો મુંબઈની ' શાન્તિલાલ હ. શાહ માટે લખ્યું છે: “તેઓ તે મહાત્મા ગાંધીના નિકટતમ અંતેવાસી ઉદાર અનુમતિપૂર્વક
:
Page #59
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૩-૬૩
પ્રબુદ્ધ જીવન
પ્રકીર્ણ નોંધ આ અસાધારણ કાંતણનિષ્ઠા
તાજેતરમાં તેમણે વેચેલી. ૧૦૦ આંટીના તેમના હાથમાં રૂા.
૩૧ આવ્યા હતા. તે રકમ આજના યુદ્ધ સંરક્ષણ ફાળામાં આપવાને તા. ૨૬-૨-૬૩ ના રોજ બપોરના ભાગમાં હું ઘરમાં આરામ
તેમના મનમાં વિચાર ચાલી રહ્યો હતે. એવામાં તા. ૧૬-૨-'૬૩ના કરતે હતો એવામાં સર્વ સેવાસંધ, મુંબઈ શાખાના અગ્રગણ્ય કાર્ય
પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલ દિલહી–પેકિંગ મૈત્રીયાત્રા ઉપર શ્રી કર્તા શ્રી બદ્રીનારાયણ ગાડદિયા મને મળવા આવ્યા અને આવતા
શંકરરાવ દેવનું પ્રવચન વાંચીને તેઓ ખૂબ પ્રભાવિત થયા અને માર્ચ માસની પહેલી તારીખે શ્રી શંકરરાવ દેવની આગેવાની નીચે . પંદર ત્રિકોની એક મંડળી દિલ્હીથી પેકિંગ તરફ પગપાળા ઉપ
એ મૈત્રીયાત્રાના ખર્ચ પેટે મારી મારફત આ રકમ શંકરરાવજીને "
પહોંચાડવાના હેતુથી ઉપર જણાવ્યું તે મુજબ તેઓ મને મળવા ડનાર છે અને તેને ખર્ચ આશરે રૂ. ૫૦,૦૦૦ . ને અંદાજવામાં
આવ્યા હતા. બદ્રીનારાયણજી આ હેતુ માટે જ મારી પાસે આવ્યા આવ્યો છે તે અંગે મુંબઈમાંથી મિત્રો પાસેથી કંઈ ને કાંઈ રકમ
હતા. એટલે મારી વિશેષ દરમિયાનગીરી સિવાય આ રકમ બદ્રીમેળવી આપવાને પ્રયત્ન કરવા તેમણે મને વિનંતિ કરી. પ્રસ્તુત મૈત્રી યાત્રા વિશે મારી પૂર્ણ સહાનુભૂર્તિ હોવા છતાં પૂરી આર્થિક
નારાયણજીને સીધેસીધી આપીને તેમણે સંતેષ અનુભવ્યો. બદ્રીસગવડ સિવાય આવું સાહસ ઊઠાવવું નહોતું જોઈતું એમ મેં જણાવ્યું.
- નારાયણજીને મન દિલ્હી–પેકિંગ મૈત્રીયાત્રા માટે એકઠો કરવા તદુપરાંત આ મૈત્રી યાત્રાને વિચાર, જેઓ આર્થિક સહાય આપી શકે
ધારેલા ફાળામાં સૌથી પહેલી આવી એક સાધુચરિત વયોવૃદ્ધ
વ્યકિતના હાથે કાંતેલા સૂતરમાંથી મેળવાયેલા રૂ. ૩૧ ની રકમ મળે એવા છે એમાંના બહુ જજ માણસને સ્પર્યો હોય એમ લાગે છે અને તેથી બહુ મોટી રકમ એકઠી થવાની કોઈ આશા નથી એમ
એ એક બહુ સુંદર મુહૂર્ત થયું, અને તેથી તેમના આનંદને પાર પણ મેં જણાવ્યું. અને આમ છતાં જે કાંઈ થઈ શકશે તે કરી
ન રહ્યો. મારા પક્ષે, સામાન્ય જનતાને અગોચર એવા એક માનવીછૂટવાની મેં તૈયારી દેખાડી. આમ અમારી વાત પૂરી થઈ રહી હતી
રત્નને અણધાર્યો પરિચય થયો અને તેમનામાં રહેલ વિલક્ષણ અને તેઓ ઊઠવાની તૈયારીમાં હતા એવામાં અન્ય કોઈ ગૃહસ્થ
અને અસાધારણ એવી કાંતણનિષ્ઠાનું દર્શન થયું. એ કારણે મેં મને મળવા આવ્યા. પ્રથમદર્શને મેં તેમને ઓળખ્યા નહિ, પણ
પણ ઊંડી પ્રસન્નતા અનુભવી. પછી તેમની વાત ઉપરથી માલુમ પડ્યું કે, તેમના પુત્ર ઝવેરી
આ ગૃહસ્થનું નામ છે શ્રી મંગળજી ઝવેરચંદ મહેતા. ' બજારમાં ધંધો કરે છે અને અમારા મુંબઈ જૈન યુવક સંઘના સભ્ય
એક અપ્રસિદ્ધ વ્યકિતના હાથે કરાવવામાં આવેલો પણ છે. આમ જેમને મેં દૂરના અજાણ્યા માણસ લખ્યા હતા
શિક્ષણસંસ્થાને શિલારોપણવિધિ તે તે બહુ નજીકના હોવાની જાણ થતાં મને વિશેષ આનંદ થયો. મને મળવા આવવા અંગે તેમને આશય બરોબર સમજવા માટે
ભાવનગરમાં મેસર્સ જગજીવન ફુલચંદ એ નામની એક તેમના મોઢેથી જાણવા મળેલ તેમને થોડોક પરિચય આપો
વ્યાપારી પેઢી છે. તે પેઢી વર્ષોથી કાપડને વ્યવસાય કરે છે. આ જરૂરી લાગે છે.
પેિઢીના મૂળ સ્થાપક શ્રી જગજીવન ફ લચંદને વર્ષોથી સ્વર્ગવાસ
થયો છે અને આજે તે પેઢીના વહીવટ તેમના બે પુત્રો ભાઈ મેહન- તેઓ મૂળ પાલનપુરના વતની, પણ હાલ કેટલાંક વર્ષોથી
લાલ અને નંદલાલ કરે છે. તે બે ભાઈઓએ પોતાના પિતાના મુંબઈમાં રહે છે. આજે તેમની ઉંમર ૭૭ વર્ષની છે. ગાંધીજી
સ્મરણમાં એક ચેરીટી ટ્રસ્ટ ઊભું કર્યું છે અને તે દ્વારા તેમણે એક હયાત હતા એ દરમિયાન તેમણે ખાદી પ્રવૃત્તિને લગતું ખૂબ કામ
ગર્લ્સ હાઈ સ્કુલ-કન્યા વિનય મંદિર—બે કે ત્રણ વર્ષથી શરૂ કર્યું હ્યું હતું અને કાંતવા તરફ પણ કંઈ સમયથી તેઓ વળેલા હતા.
છે અને તે સાથે તેમણે પિતાનું નામ જોડયું છે. આજે આ કન્યા : ધંધે સારી રીતે ચાલતા હોવાથી એમના પુત્રે કેટલાંક વર્ષથી ધંધાના
- વિનય મંદિર ભાડાના મકાનમાં ચાલે છે. સંસ્થાનું પોતાનું મકાન કોઈ પણ કામકાજથી તેમને સર્વથા નિવૃત્ત કર્યા છે અને આ
બનાવવા માટે કૃષ્ણનગર વિભાગમાં તેમણે એક જમીન લીધી છે. નિવૃત્તિ સમયને તેઓ મોટા ભાગે કાંતવામાં ઉપયોગ કરે છે. તેઓ સવારના પાંચ વાગ્યા લગભગ ઊઠે છે, નિયમિત સામાયિક કરે
તાજેતરમાં તા. ૧૩-૨-૬૩ ના રોજ તેમના તરફથી તે મકાનનું છે અને પ્રાત:કર્મ પતાવ્યા બાદ સાતથી અગિયાર એમ સતત ચાર
શિલારોપણ કરવાને લગતા સમારંભ યોજવામાં આવ્યો હતે. આ કલાક અને બપોરના બે ક્લાક એમ કુલ છ ક્લાક યરવડા ચક્ર
શિલારોપણ સમારંભની વિશેષતા એ હતી કે, આવા શિલારોપણ ઉપર કાંતે છે અને હંમેશાં સૂતરની ત્રણ આંટી ઉતારે છે. આ રીતે
કાર્ય માટે સાધારણ રીતે રાજકારણના ક્ષેત્રમાં મહત્ત્વ ધરાવતી કોઈ ને મહિનામાં ઓછામાં ઓછી ૯૦ આંટી તૈયાર થાય છે. પોતાની વપરાશ
કોઈ વિશેષ વ્યકિતને બોલાવવામાં આવે છે–પછી તે શિક્ષણમંત્રી હોય, માટે જરૂરી ખાદી તો આ સૂતરમાંથી તૈયાર થાય જ છે, પણ એ ઉપયોગ
કલેકટર હોય કે કેંગ્રેસી આગેવાન હોય. આમ ચાલું ચીલે ન ઉપરાંત પુષ્કળ આંટીઓ ભેગી થતી જાય છે. આમ ૧૦૦ આંટી ભેગી
ચાલતાં આ ભાઈએએ જેમની પાસે પોતાના બાળપણમાં ધાર્મિક થાય એટલે તે સુતરમાંથી ખાદી તૈયાર કરાવીને ગરીબ માણસોને વહેંચી
શિક્ષણ લીધેલું એવાં એક જૈન પંડિત જેઓ વર્ષોથી અંધ છે અને દેતી કોઈ સંસ્થાને એક આંટીના પાંચ આનાના ભાવે તેઓ વેચે છે,
જેમની આજે ૭૦ વર્ષ લગભગની ઉમરે છે અને જેમને જૈન અને તેના તેમના હાથમાં રૂા. ૩૧ આવે છે. આ પેતાની હાથમજરીની
સમાજમાંના એક નાના વર્તુળની બહાર ભાગ્યે જ બહારના લોકો કમાણી છે એમ તેઓ માને છે અને તે વિશે એક પ્રકારનું ગૌરવ
જાણે છે એવા એક જૈન પંડિત શ્રી જગજીવન પિપટલાલ સંઘવી અનુભવે છે. આમ એકઠી થતી રકમ તેઓ દયા દાનમાં વાપરી
પાસે કરાવ્યું હતું. નાખે છે અથવા તો કોઈ સારી પ્રવૃત્તિમાં આપી દે છે. આમ લગ
આ પ્રસંગે જાણીતા કેંગ્રેસ આગેવાન શ્રી જાદવજી મોદી ભગ ૨૫ વર્ષથી ચાલે છે. તેમના કહેવા મુજબ અવકાશના સમયમાં
પ્રમુખસ્થાને બિરાજ્યા હતા. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારતેઓ ગાંધીજી તથા વિનોબાનું સાહિત્ય વાંચે છે અને શ્રીમદ્ રાજ
સિહ ઉપસ્થિત થયા હતા અને જાણીતા સામાજિક કાર્યકર્તા ચંદ્ર અને તેમનાં લખાણે વિશે તેમને ભારે આદરભાવ છે. સામા
શ્રી આત્મારામ ભટ્ટે આ સમારંભમાં ભાગ લીધો હતો. આમ વિશિષ્ઠ યિકોમાં પ્રબુદ્ધ જીવન, સત્યાગ્રહ, ભૂમિપુત્ર અને જૈન પ્રકાશ
લેખાતી વ્યકિતઓ સહજ સુલભ હોવા છતાં આ બે ભાઈઓએ તેઓ નિયમિત રીતે વાંચે છે અને આ ઉપરાંત અખંડ આનંદ, કુમાર,
શિલારોપણ વિધિ માટે એક અદના લેખાતા છતાં સરસ્વતીના અખંડ જીવન માધુરી વગેરે માસિકો તરફ પણ તેઓ અવાર-નવાર નજર
ઉપાસક, સાઠેક વર્ષ પહેલાં ૩૦ જૈનાચાર્ય વિજયધર્મસૂરિએ નાખે છે.
કાશીમાં સ્થાપેલી સંસ્કૃત પાઠશાળામાં ભણીને ‘વ્યાકરણતીર્થની પદવી તેમનું શરીર પાતળુ, કદ જરાક નીર, ખાદીને પહેરવેશ
પામેલા, અને શ્રી જૈન ધર્મપ્રસારક સભા હસ્તક ચાલતી શ્રી ગંભીરઅને તન્દુરસ્તીની દ્રષ્ટિએ દેખાવ ૭૭ નહિ પણ ૬૫ વર્ષની ઉમ્મર
વિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં વર્ષોથી અધ્યાપનનું કાર્ય કરી જેટલું લાગે. જે રીતે તે સમય પસાર કરે છે તે કારણે તેમનામાં
રહેલા, આર્થિક તંગીને વરેલા, વળી ચારેક વર્ષ પહેલાં પડી જવાથી પૂરો સંતોષ અને પ્રસન્નતા હોય એમ તેમની સાથેની વાતચિત ઉપરથી
થાપાનું હાડકું ભાગી જતાં અને પગે ખોડ આવી જતાં ઘરવશ બનેલા
અને એમ છતાં ઘરમાં બેસીને પણ એ વિદ્યાવિતરણને અખંડ લાગે છે. આ ઉમ્મરના માણસને સમય કેમ ગાળવે તે સૌથી મોટો પ્રશ્ન હોય છે, જ્યારે આમને સમય સરળપણે વહી જાય
ચા ચલાવતા એવા પિતાના જ્ઞાનગુરુની પસંદગી કરી તે માટે છે અને જીવન સંધ્યાકાળ જાણે કે માણતા હોય એવી છાપ
તેમને ખરેખર ધન્યવાદ ઘટે છે. તેમની સાથેની વાતચિત ઉપરથી આપણા મન ઉપર પડે છે. આમ
વિધવા માતાને પ્રતિષ્ઠા-પ્રદાન તેમનું જીવન કશા પણ ક્રિયા કાંડના અવલંબન વિના એક સુશ્રાવ- - સ્ત્રીવર્ગ પ્રત્યે છેલ્લાં પચ્ચીસ વર્ષ દરમિયાન સામાન્ય
કની પ્રતીતિ કરાવતું સહજપણે ધાર્મિક બની ગયું હોય એમ ૧, સમાજના વલણમાં મહત્ત્વને ફેરફાર થઈ રહ્યો છે. જ્યાં અસમાનતા - ભાસે છે. '
વ્યાપક હતી ત્યાં સમાનતાનું ધોરણ સ્વીકારાનું જાય છે. રાજ્યના
Page #60
--------------------------------------------------------------------------
________________
દ
પ્રભુ
નવા બંધારણમાં સ્ત્રીઓને પુરુષસમાન સ્થાન આપવામાં આવ્યું છે અને હિંદુ કાયદામાં પાયાના ફેરફારો કરીને વિધવા તથા પુત્રીને વારસા હક્ક આપવામાં આવ્યો છે. અવગણનાના સ્થાને આદર વધતા જાય છે અને અનેક વ્યવસાયોમાં તેમજ સરકારી નાકરીઆમાં બહેનોને હવે સારા પ્રમાણમાં રોકવામાં આવે છે. શિક્ષણના ક્ષેત્રમાં તો કોઈ ભેદ રહ્યો જ નથી. આમ છતાં પણ વિધવા પ્રત્યેના અમુક વલણમાં હજુ સુધી બહુ ફેર પડયા નથી. વાણીવ્યવહારમાં સમાજે વિધવાને “ગંગાસ્વરૂપ” વિશેષણથી બીરદાવી; ગાંધીજીએ તેને ‘ ત્યાગમૂતિ કહી પ્રતિષ્ઠિત બનાવી; આમ છતાં કોઈ પણ મંગળ પ્રસંગે વિધવા સ્ત્રી આગળ આવતાં અચકાય છે. વિધવા સાથે અપશુકનના ભાવ સમાજમાનસમાં જડાયેલા છે. લગ્ન જેવા શુભ પ્રસંગે પણ દીકરાને પોંખવા માટે વિધવા માતાના સ્થાને નજીકની પણ સધવા સ્ત્રીની જ પસંદગી કરવામાં આવે છે. આવી વર્તમાન પરિસ્થિતિમાં તાજેતરમાં બનેલી એક શુભ ઘટનાને આવકારવાનું સહેજે મન થાય છે.
- થોડા સમય પહેલાં મુંબઈમાં વસતા માંગરોળના જૈન સમાજમાં જાણીતા શેઠ લાલદાસ જમનાદાસને ત્યાં તેમના નાનાભાઈ. સ્વર્ગસ્થ કાંતિલાલના દીકરા ભાઈ ધીરેન્દ્રનાં લગ્ન હતાં. ચાલુ રિવાજ પ્રમાણે જે સ્ત્રી સૌભાગ્યવતી હોય તે જ નવપરિણીત દંપતીને પોંખી શકે. આમ આ ચાલુ માન્યતા અને પરંપરાને અવગણીને શ્રી લાલદાસ શેઠે અને તેમનાં પત્ની શ્રી હીરાબહેને ભાઈ ધીરેન્દ્રના વિધવા માતા બહેન - ધીરજબહેનને જણાવ્યું કે, “ચિ. ભાઈ ધીરેન્દ્રના લગ્ન વખતે, તમે તેમનાં માતુશ્રી હોઈને, વર-કન્યાને તમારે જ પોંખવાના છે.” શ્રી ધીરજબહેન આ સાંભળીને દિગ્મૂઢ થયા, જેની આવી ઈચ્છા જાણીને ચકિત થયા અને શું કરવું તેની વિમાસણમાં પડયા, પણ જેનો આ બાબતના મક્કમ આગ્રહ છે. એમ જ્યારે તેમને પ્રતીતિ થઈ ત્યારે તેમના ખચકાટ ઓસરી ગયો, તેમના આનંદનો પાર ન રહ્યો અને નવપરિણીત પુત્ર તથા પુત્રવધુને અંતરના ઉમળકાથી પાંખ્યા. ચાલુ પરંપરામાં આવે. ફેરફાર કરવા માટે તથા વિધવા માતાની પુન: પ્રતિષ્ઠા કરવા માટે શ્રી લાલદાસ શેઠને તથા તેમના પત્નીને અનેક ધન્યવાદ ઘટે છે.
આ ઘટના નાની છે, એમ છતાં આજની સામાજિક પરિસ્થિતિમાં તેનું ઘણુ મહત્ત્વ છે. એ સમય હવે પાકી ગયો છે કે, જ્યારે સમાજે સધવા-વિધવા વચ્ચેના ભેદભાવ ભૂલી જવા જોઈએ અને વાસ્તવિકતા એ ભેદ કદાચ જલ્દિી ભૂલવા ન દે તો પણ પુત્ર કે પુત્રીના લગ્નપ્રસંગે વિધવા કે સધવા કોઈ પણ સ્વજન લેખાતી સ્ત્રી કરતાં માતા વિધવા હોય તો પણ તેની યોગ્યતા સૌથી વધારે છે એટલી વાત સર્વત્ર સ્વીકારાવી ઘટે છે. જમાઈ પરણવા આવે ત્યારે સાસુ વિધવા હોય તો પણ તેણે જ જમાઈને પોંખવા જોઈએ અને દીકરો પરણીને ઘેર આવે ત્યારે માતા વિધવા હોય તો પણ તેણે જ જોઈએ. વરઘાડિયાને—નવપરિણિત દંપતીને—પાંખવા આવા આગ્રહ, જ્યાં આવી પરિસ્થિતિ ઉભી થાય ત્યાં, સમજુ કુટુંબીજનાઓ સેવવા જોઈએ. દરેક માતાના આ અબાધિત અધિકાર છે. તેના ઈનકાર કરવા એ માતૃત્વનું અપમાન કરવા બરોબર છે. એક અસામાન્ય લગ્નઘટના
પહેલાના સમયમાં વિવાહસંબંધે નિર્માણ કરવામાં નાત, જાત, ધર્મ, સંપ્રદાય, તડ અને ઘાળની જે તરેહ તરેહની વાડાબ’ધી હતી તે હવે ધીમે ધીમે તૂટવા લાગી છે અને આન્તરજ્ઞાતીય વિવાહસંબંધો બંધાવા શરૂ થયા છે, એટલું જ નહિ પણ, હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી તેમ જ પારસીઓ વચ્ચે પણ પરસ્પર વિવાહસબંધો નક્કી થતા સભળાય છે અને યુરોપ અમેરિકા જતા આવતા વિદ્યાર્થીઓ ત્યાંની જ કોઈ કન્યા સાથે લગ્નસબધથી જોડાયાના દાખલાઓ પણ હવે અવારનવાર સાંભળવા મળે છે. આમ છતાં કોઈ યુવાને વિધવા સાથે લગ્ન કર્યાનું ભાગ્યે જ સંભળાય છે. ઊલટું મોટી ઉમ્મરે વિધુર થયેલા ખુરુષ પણ મેાટી ઉમ્મરની કુંવારી કન્યાને લગ્નસંબંધ માટે શોધતા માલુમ પડે છે. વિધવા તે કંઈ કાળથી અપશુકનિયાળ ગણાતી આવી છે અને તેના વિષેનો અણગમો તુચ્છકારવૃત્તિહિન્દુ સમાજના પુરુષ માનસમાં કંઈ કાળથી જડાયેલી છે અને આટલું બધું ઉદાર શિક્ષણ મળવા છતાં સમાજમાનસમાં રહેલી આ તુચ્છકારવૃત્તિ હજુ ભુંસાતી નથી. બાળક સાથેના વિધુરને કન્યા મળે છે, પણ બાળક સાથેની વિધવા માટે તે લગ્નજીવનની હજુ સુધી કોઈ આશા જ સંભવતી નથી.
સમાજની આવી પરિસ્થિતિ વચ્ચે પાંચ-છ વર્ષના બાળક સાથેની વિધવાના થોડા સમય પહેલાં એક ૨૭-૨૮ વર્ષના કુંવારા
વન
તા. ૧૬-૩-૧૩
*
યુવાન સાથે લગ્ન થયાની હકીકત મારા જાણવામાં આવી અને મે ભારે વિસ્મય અને આનંદ અનુભવ્યાં. તા. ૯-૧૦ માર્ચના રોજ મુંબઈ જૈન યુવક સંઘ તરફથી યોજવામાં આવેલ કોસબાડ પર્યટન માટે નક્કી કરવામાં આવેલી બસમાં એક કચ્છી કુટુંબ અમારી સાથે જોડાયલું હતું. કુટુંબ એટલે પતિ, પત્ની અને એક બાળક. તે કોણ છે એ વિષે પૂછતાં માલુમ પડયું કે તેમાંના ભાઈ અમારા સભ્યના નાના ભાઈ હતા. તેમણે પેલાં બહેન જેમની ઉમર આશરે ૨૨ વર્ષની હશે તેમની સાથે ગયા જાન્યુઆરી માસની ૨૭મી નારીખે લગ્ન કર્યું હતું. તે બહેનનું ૧૫ ૧૬ વર્ષની ઉમ્મરે પહેલું લગ્ન થયું હતું, એક બે વર્ષમાં બાળક પ્રાપ્ત થયું હતુ અને બે કે ત્રણ વર્ષ બાદ તેમના પતિના દેહાન્ત થયો હતો. તે બહેન મેટીક સુધી ભણેલાં. વૈધવ્ય પ્રાપ્ત થયા બાદ .તેમણે ભણવાનું શરૂ કર્યું અને ઈન્ટર સુધી પહોંચ્યાં. આ દરમિયાન બાબા પાંચ-છ વર્ષના થયા. ભાઈ બી. એસ. સી. સુધી પહોંચેલા અને હાલ કોઈ શાળામાં શિક્ષક તરીકે કામ કરે છે. બાઈ તથા ભાઈના કુટુંબો એકમેક સાથે ઠીક ઠીક સમયથી પરિચિત હતાં. બાઈનાં માત પિતા અને સાસરિયાં તથા ભાઈના કુટુંબીજનોની પૂરી સંમતિથી ભાઈએ. ઉપર જણાવ્યું તે મુજબ ગયા જાન્યુઆરી માસની ૨૭ મી તારીખે લગ્ન ર્યું અને બાઈના બાળકને ભાઈએ પૂરા ભાવથી અપનાવી લીધું. આપણા સમાજની સામાન્ય પરિસ્થિતિ જોતાં આવા લગ્નસ બધ નિર્માણ થાય તે એક અસામાન્ય ઘટના ગણાય.
સમાજમાં આ પ્રકારની ઘટના કદિ કદિ બનતી સંભળાય છે, પણ મેોટા ભાગે તેવી ઘટના પાછળ સ્વચ્છ ંદનું તત્વ હોય છે અને એ પ્રકારનું લગ્ન ખાનગી રીતે પતાવવામાં આવે છે. પ્રસ્તુત ઘટના અંગે એમનાં સ્વજનો ખાત્રી આપે છે કે આ લગ્નસંબ ંધ પાછળ કોઈ સ્વચ્છંદનું તત્વ નહોતું અને લગ્ન તો બધાં વડીલોની સંમતિ અને આશીર્વાદપૂર્વક જાહેર રીતે કરવામાં આવ્યું હતું. લગ્નગાંઠથી આવી રીતે જોડાનાર યુવક યુવતીને—વિશેષે કરીને બાળક સાથેની વિધવાને અપનાવનાર યુવકને તેની ભાવનાશાલીતા માટેસમાજના ધન્યવાદ ઘટે છે. તેમના સાંસાર સુખ, આરોગ્ય અને ઐશ્વર્યાંથી સંભર અને સાર્થક બને અને તેમનું દંપતીજીવન અખ’ડ પ્રેમભાવ વડે સદા સુવાસિત રહે એવી આપણી પ્રાર્થના હા !. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત નૌકાવિહાર
તા. ૫—૩૬૩ મંગળવારના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્રારા યોજવામાં આવેલ નૌકાવિહારમાં ત્રણસે ભાઈબહેન તથા બાળકોએ લાભ લીધેા હતો. ફાગણ શુદ ૧૦ ની રાત હતી એટલે સમુદ્રપટ ઉપર ચંદ્રની મધુર રોશની પથરાઈ ચુકી હતી. દરિયા શાન્ત પ્રસન્ન હતા. પ્રવાસીઓના કલરવથી શોભના સ્ટીમર ગાજી ઉઠી હતી. સ્ટીમરના નીચેના ભાગમાં ધ્વનિવર્ધક યંત્રની ગાઠવણ કરવામાં આવી હતી. ગાનતાનનાં રસિયાં ભાઈબહેને તે આસપાસ ગોઠવાઈ ગયાં હતાં. માઈક દ્વારા ગીતા, ભજના અને વાર્તાવિનોદ પ્રસારિત થઈ રહ્યો હતા. બાળકો બહુ સારી સંખ્યામાં જોડાયાં હતાં અને તેમના ક્લેાલ તેમના દિલમાં સમાતો નહોતો. જુદાં જુદાં કુટુંબ પોતપોતાનાં મંડળા રચીને સમુદ્રવિહારને માણી રહ્યાં હતાં. પવનલહરિ સુસવાટ કરી રહી હતી અને તેની શીતળતા સૌ કોઈને પ્રસન્ન કરતી હતી. વિશાળ સમુદ્રપટ ઉપર સ્થિર બનેલી મોટી મોટી સ્ટીમરો અને લડાયક વહાણાની બાજુએ થઈને ‘શાભના’ નિયત માર્ગ ઉપર આગળ વધી રહી હતી. આમ આનંદ ક્લાલમાં દોઢેક ક્લાક પસાર થયા બાદ ઈડલી, વડાં અને આઈસ્ક્રીમના ઉપાહાર પીરસવામાં આવ્યો હતો. આથી સર્વની પ્રસન્નતામાં વધારો થયા હતા. રાત્રીના બરોબર ૮–૧૫ વાગ્યે શોભના એપેલા બ'દર ઉપરથી ગતિમાન થઈ હતી અને ૧૧-૧૫ વાગ્યે ત્રણ કલાકના પ્રવાસ પૂરો કરીને કિનારે લાંગરી હતી. આ ત્રણ કલાક કેમ ગયા તેની જાણે કે કોઈને ખબર ન પડી અને શું હવે કિનારો આવ્યો અને ઉતરવાનું આવ્યું એવા પ્રશ્નપૂર્વક સ્ટીમરની નીસરણી ઉપરથી સૌએ ઉતરવા માંડયું અને જે ગેઈટ વે ઓફ ઈન્ડિયામાં પ્રવેશ કરીને શેશભનામાં દાખલ થયા હતા તે ગેઈટ વે ઓફ ઈન્ડિયામાંથી બહાર નીકળી ત્રણ કલાકનાં અત્યન્ત સુખદ નૌકાવિહાર વિષે તૃપ્તિ અનુભવતાં ભાઈબહેના અને બાળકો પોતપોતાનાં નિવાસસ્થાન તરફ અભિમુખ બન્યાં.
પરમાનંદ.
Page #61
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૩-૬૩
ના અવાજ, નારૂપ નહિ વ્યકિતત્વ, ન
પ્રબુદ્ધ જીવન
✩
કાગળ અને એક સવાદ
✩
[નીચેના સંવાદ ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ કવિ અને શિક્ષણશાસ્ત્રી શ્રી નાથાલાલ દવેના ‘જાહ્નવી' એ શિર્ષક કાવ્યસંગ્રહ (વિક્રેતા: ગુર્જર ગ્રન્થરત્ન કાર્યાલય, ગાંધી માર્ગ, અમદાવાદ કિંમત રૂા.૨/૫૦) માંથી ઉદ્ભુત કર્યો છે, આ એક પ્રકારનું કટાક્ષકાવ્ય છે અને તે કેવળ કાગળા અને ફાઈલા સાથે રમત કરતી અને નીકાલ કરતાં મુલતવીકરણને વધારે મહત્ત્વ આપતી આજની અમલદારશાહીને તેના યથાર્થ સ્વરૂપમાં રજુ કરે છે, ‘જાહ્નવીમાં' આવાં કટાક્ષકાવ્યો તો બહુ થાડાં છે, પણ તેમાં બીજા અનેક કાવ્યો છે કે, જેનું વાચન કવિહૃદયની ઉત્તમ કોટિની સંવેદનશીલતાનો મધુર અનુભવ કરાવે છે, આજે પ્રગટ થતાં કાવ્યા મોટા ભાગે દુધ માલુમ પડે છે, જ્યારે ભાઈશ્રી નાથાલાલ દવેનાં આ કાવ્યા તેના ભાવને સામાન્ય વાચકો સહજપણે પકડી શકે તેવાં રોચક અને રંજક છે. પરમાનંદ ] કાગળ : હું કાગળનો ટુકડો કેવળ,
રંગ, ના ઘાટ, જીવન પરિમલ ........ મણના ભાવે સરકારી સ્ટેશનરી ખાતું વિનામૂલ્યે જે વહેંચે.
જેના પર દિન-રાત ગમે તે સહી ને શેરા ખેંચે, ક્ષુલ્લક, અલ્પ, નકામા, નિર્બળ ......હું પણ મનમાં હું પામું વિસ્મય,
તમે કોણ છો? જરા તમારો દેશો પરિચય? મારી સામે મીટ માંડીને યમ બેસો દિન રાત ? દિલ ખોલીને જરા કહેશે. આજ તમારી વાત?
અમલદાર : હું અમલદાર, હાકેમ આવડી હકૂમત તા કહાવું,
આ ખુરશી પર બેઠો બેઠો રાજ્ય ચલાવું;
કરૂ આયોજન, થોકે થોકે પત્રક પર પત્રક મંગાવું; મારા હુકમે સ્ટાક્ બેસીને સાંજ લગી કરતો સરવાળા, આઉટવર્ડ ને ઈનવર્ડની અનંત એ ચાલે ઘટમાળા. બદલી, બઢતી ને હક્કોના હૈયે રમે હિસાબ, છટા અનોખી, ચાલ, અનોખી, રાખું કડક રુઆબ; હું જાણું સહુ ભેદ અટપટા વહીવટના જંગલના, હું જાણું સહુ દાવપેચ કાગળ પરના દંગલના, ચાલબંધી મુજ ચોક્કસ પૂરી અગાઉથી અંદાજ કરેલી, હું ગઢેટેડ, કેટેગરી પહેલી.
કાગળ : વાત તમારી સુણી મન મહીં
પામું હું આશ્વાસન ! શા હેતુથી વિધિએ નિર્યું હશે. આપણું મિલન ! અસમ પ્રાન્તના ઘેર અરણ્ય બ્રહ્મપુત્રને તીરે વાંસવને મુજ જન્મ; સુમંજાલ શીતલ શાંત સમીરે મધુર મર્મર વીત્યું શૈશવ, નિર્ઝરના કલસૂર વિહગ તણા 'કલ્લાલે.
માન્યું આમ જ જશે જિંદગી
નિબિડ નીલ એ વનરાજીના મધુર અંકમાં
કિંતુ એક દિન પડી કુઠાર, કઠોર દારુણ વજ્રપાત ! જે વસમી વિચ્છેદ વેદના હજી સાંભરે મમ્મતિક આઘાત ! વિચિત્ર ચાલી જીવનયાત્રા, ભાગ્ય તણી કે પડી થપાટ, છૂંદાયો, પિસાયો યંત્રે, બન્યો હું ચોરસ ને સપાટ, ગઈ તાકાત, ખુમારી ગઈ ને ગયાં જ શમાં, કોઈ કૃષ્ણના અધરે મુરલી થઈ રમવાનાં આવ્યો કાગળ થઈ તમ પાસે, કહે હવે, શી કથા તમારી? હું જોઉં તમારો વેશ, મને ના કંઈ સમજાતું, અને તમારી બોલી સાંભળી મન મૂંઝાતું, છે કિયો તમારો દેશ?
અમલદાર : લાગું છું પરદેશી જેવો ?
જન્મ થયા છે ભારતમાં, પણ અમે વિદેશી વેશ સયો છે, અસ્ત થયેલી સલ્તનત તણી યાદ સમા લંબાશ અમે ના. હજી તળ્યા છે, અમે ભણ્યા ભણતર એવું કે, દૂર દૂર ચાલ્યા જનતાથી
92
અમલદાર
૨૨૭
અંગ્રેજોનું રાજય ગયું, પણ ભાષા એની પકડી રાખી. છોડી ન છૂટે,
મનની સાંકળ તોડી ન તૂટે.
અને હોય નહિ અંગ્રેજી તો પછી અમારી શીઅે કિંમત ? પરદેશી ભાષાને ઓથે ભૂલો છુપાતી, બઢતી કિંમત. એમાં તો ભારે સગવડ છે!
જેના ઉપર રાજ્ય કરો તે વહીવટના ભેદ ન જાણે, દૂર રહે ને ડરતા ચાલે, આંટીઘૂંટી ૐ ન પિછાને, ઠરાવ, કાનૂન, જે કહીએ તે પવિત્ર માની પૂજા કરે, વળી કોઈ ભાવિક આવે તો ધૂપ દીપ નૈવેદ્ય ધરે. આમ અમારી. ગાડી ગબડે.
ગાજ્યા કરતી ભલે હવામાં સર્વોદયની, શોષણમુકિતકેરી વાત; અહીં અમારી એ જ રસમ, ને છતાં વાળ ના વાંકો થાતો. કાગળ : મહિને મહિને થતી હશે મુશ્કેલી ભારે, કર ભરનારી જનતાને રાખો અંધારે, વેતન ચૂકવે કોણ તમારૂં?
અમલદાર : પગા નિશ્ચિત પહેલી તારીખે, એમાં ફિકર નથી એ તો મંજાર થાય ઉપરથી
શિક્ષણને બદલે ચાલે છે. અહીં ડિગ્રીના જાદુમંતર, પરીક્ષા તણી ઊંચી એક નિસરણી પર
રાષ્ટ્ર તણું, યૌવન અહીં કરતું ચડતર. શો સ્વભાવ ને શા સદ્ગુણ એ કોઈ ન પૂછે, નહિ જરૂર જીવન જોવાની, નિશાળનું દફ્તર મૂકીને મેળવી લેવું. આ દફ્તર નજર માંડવી પુસ્તકમાંથી કાગળ પર, આવી જવાનું બેન્ચ ઉપરથી ખુરશી પર. રાજમાર્ગ જે પ્રાપ્ત કરે છે આ નિષ્ક્રિય નિર્વાહ તણી, બસ, એનો બેડો પાર ગણા.
કાગળ:: મનમાં મુજને અચરજ મેટું, મારી સામે નજર કરી
બસ રહો નિહાળી, એવી તે શું તમે મેહની મુજમાં ભાળી ? ધોળે દિવસે બળતી બત્તી, ફરતા પંખા, બજે ટકોરી ટાઈપ પર ટપ ટપ છપાય છે પરિપત્રો મુદ્દામ જરૂરી. દિવસે દિવસે વધ્યે જાય ફાઈલોના ગંજ, તમને ના કઈ થાય વિમાસણ ? ના કઈ મનમાં રજ ? રૂપ તણા ભંડાર સમી છે દુનિયા, ગગને નવલખ તારા, મેઘધનુષના રંગ. સુકોમળ, પ્રકૃતિની રંગીન ક્ લમાળા હરિયાળાં ઝાડોનાં ઝુંડો, ગાતાં ઝરણાં, અદ્રિશિખર વાદળ—ઢંકાયા. છાતી ગગને અષાઢની ઘનઘોર મેઘલી છાયા, શાંત ચાંદની રાત રૂપેરી, પ્રસન્ન નીરે સભર સરોવર શા અપાર વિસ્તર્યા વિશ્વમાં રૂપરૂપના સાગર ! સુષ્ટાએ સરજેલું જાણે નાજુક ઊર્મિગીત સરલ,
Page #62
--------------------------------------------------------------------------
________________
બાળકનું સસ્મિત સોહામણુ વદન મનહર, અને પ્રિયાનાં નેહનીતરતાં નયના નિર્મલ એ જોવા વરદાન સમી બે આંખો પ્રભુએ દીધી, પણ તમે તો મુજ શું માહ્યા, દુનિયા નજર ભરી ના પીધી, નૂપુરાત - દિવસ બેઠા મુજ સામે મીટ માંડીને એક ધ્યાન મુજ જેવા નાચીજનું કીધું ખરેખરું. બહુમાન, મનમાં માનું છું ઉપકાર, મારે ખાતર તમે બધાં અરમાન વિસાર્યા,
" a
પ્રબુદ્ધ જીવન
તુચ્છ ગણ્યો સંસાર, બંધ બારીઓ, બળતી બત્તી, ફરતા શૃંખા અને
લખાય જાય તુમાર, માત્ર એટલા ખેદ, વધે છે તમ ચશ્માના નંબર, અને બહાર ઘુઘવાટ કરે છે . ઘેરો .. જીવનસમંદર, અમલદાર : બેસ . હવે, તું શું સમજે અરમાનામાં,
મનની નાજુક વાતોમાં ? સુકકો, લુખ્ખા તું બરછટ કાગળનો ટુકડો, તું શું સમજે વળી ચાંદની રાતોમાં ! કાગળ : કોઈ ને શુષ્ક, ન કોઈ જ નીરસ
અરમાનાની વાત એવી છે કે બસ, જગમાં જેવી જેની ગુંજાઈશ, તેવી કરી લે. સહુ અજમાયશ.
મને હતું કે ભલે મળી આ કાગળ જેવી કાયા,
સાર્થક જીવ્યું થશે, કોઈની પામીશ મનની માયા પ્રેમપત્ર થઈ ભાવ કસુંબલ ઝીલું કોઈ મુગ્ધાના મનના સુગંધથી મઘમઘતા નાના નાજુક કવર મહીં, વહીશ. વાર્તા બે દિલના ધબકાર તણી. કે પામીશ પ્રસાદ વિરલ કોઈ ફિલ્મફના ચિંતનના, કોઈ રંગનો જાદુગર વા પૂરી જશે રંગોળી અગર લાડીલા કવિ કોઈ . મુખ્ય પર કોઈ ઝવેરી, સ્નેહરશ્મિ, વા સુંદરમ્ કે ઉમાશંકર રસમસ્તી હ્રદયર ગની છાલક દેશે ઢાળી, ૨ે શું સંભારૂં? કોને કહું? વીતી ચાલ્યા અવતાર, હું કેવળ કાગળનો ટુકડો, કેવળ બન્યો તુમાર, કર્યાં રસ ને કર્યાં મસ્તી!
હું તો કેવળ પસ્તી !
ભલે, એમ તો એમ, જીવવું શું જીવ બાળી ? ભલે શાહી છંટાય, થાય છે. કાયા કાળી; ભાગ્યે જડાયું મુજ તમ સાથે, બંનેયે સરખા હતભાગી, અમલદાર : કરુણ તારી કથા હશે, પણ મુજને કેમ ગણે હતભાગી ? આ ખુરશી માટે તો મોટી બેકારોની લંગર લાગી, પગાર કેરો આંક સાંભળી,
સૂય કના ગર્વ ગળી;
ટી. એ. ડી. એ. ને ઘરભાડું ને પેન્શન વળી છેવાડે, આવી જગ્યા જડે નહિ કઈ સહુને આડે દહાડે. કાગળ : એ સાચું, પણ જન્મ ધર્યો શું ટી. એ. ડી. એ. ના
હિસાબ કરવા ? સાત સમંદર સાદ કરે છે. માજાં સાથે બાથ જ ભરવા. વિશાળ ધરતીનાં મેદાનો, વસુંધરા રત્નો દેનારી, ને ઉત્તુંગ શિખર પહાડોનાં જ્યાં પૌરુષને રહે પડકારી. અહા મહેનત માનવની!જે ઉજજડ ભામે નંદન સરજે, રેતી કેરા રણને કરે રસાળ,
થંભાવે સરિતાનાં પાણી, માટીનું સોનું નિપજાવે;
મારગ સરજે પહાડો તેડી અંતર ભેદ દેશદેશના; 'આગે બઢતી બાહુબળે જીવનારાની વણઝાર, જિંદગીથી ભરપૂર, છલકતી, મસ્ત, શરદની ગંગા જેવી અહીં તૂટતાં તિમિર !
તા. ૧૬-૩-૬૩
પ્રગટતાં પ્રભાત! હારે નિશા અંધારી ! વિસ્તરતી જીવનની ક્ષિતિજો; નીરખું રાષ્ટ્ર તણા અભ્યુદય ! પૂર્વ તણા આ ઉદયગિરિ પર સ્વાધીન ભારતના અરુણાદય ! મહાન આ પ્રાચીન પ્રજાનાં આજ પુણ્ય ઉત્થાન ! બુલંદ એનો શાંતિમંત્ર
ધ્વનિત થતો આતુર ધરતીને ખંડે ખંડે, કાળ અહીં કરવટ બદલે છે, પલટાયે છે ભાગ્ય સૃષ્ટિનું !.. અરે ! પણ કોની આગળ વાત કરું છું? તમને શું આ બદલાતી દુનિયાથી નિસ્બત ! વિરાટ વિશ્વ તણું આહવાન
ગાજે જે ચોમેર વાયુમાં થે પહોંચે તેમ કાન? બેસી ગયા છે. બી. સી. એસ. આર. મહીં જ પરોવી ધ્યાન તમ પુરુષાર્થ તણું અહીં આવ્યું પૂર્ણ વિરામ. ધરતીનો છેડો આ ટેબલ ભારે શોધી જગ્યા સલામત ! સહીઓ કરવી એ જ મહેનત! મનમાં. આ માત્ર પ્રમોશન ને પેન્શનની. બેઠાં બેઠાં જાય જિંદગી,
કાંચન જેવી કાયા ઉપર કાટ ચડે, પરાક્રમો જે કાંઈ કરો તે કેવળ કલમ વડે. કામ ને સાહસ થકી ડેરી,
જઈ બેઠા ઠંડી છાયામાં, તાપ ધૂપ જયાં નહીં નડે. વાંસ મટીને હું થયો કાગળ
અને તમે, હા, તમે થયા સરકારી અસર !
અમલદાર : તું કાગળના નાચીજ ટુકડો બટબટ બોલે,
શે આવ્યો છ માના!
જેમાં તેનાં મગજ બદલતાં, છટકી જતી કમાન ! લોકશાહીની આ છે તકલીફ જબાન સહુની થઈ ગઈ છુટ્ટી !
કાગળ : કોપ ન કરશો, જીવનભર સાથે રહેવું છે. તમે અમલદાર, હું કાગળ !
જુદા પડીને ક્યાં જાવાના ?
એક - બીજા વિણ એકબીજાનું ઘડી ન ચાલે, ધીરજ રાખો, બાલ સહે બે મારા,
યમ સહન કરૂં છું રોજ શાહીના આ છંટકાવ તમારા,
અમલદાર : રાખ હવે કર બંધ લવારી, બહુ સાંભળી વાતો તારી
નીચે એક ગોડાઉન ભર્યો જૂના દફ્તરનો, થપ્પી પર થપ્પી કરેલ રેકર્ડ ભર્યું જયાં, તને મોકલી આપું છું ત્યાં.
જ્યાં નહિ પવન, નહિ અજવાળુ, ભેજ ભર્યા અંધારે, ઊધઈનો ખોરાક બનીને શૂન્ય થવાનું તારે. કાગળ : ઘમંડ તમારો જોઈ મને હસવું આવે છે.
કુદરત પણ કેવાં આશ્ચર્યા સરજાવે છે ! આ ફાઈલાના ગંજ, તુમારોના ઢગ જે બંધાયા, અણમૂલા આયુષ્યતણાં સહુ વરસ તમારાં અંદર છે અટવાયાં. ઊધઈ મારું જે દિન કરશે ભાજન, જીવનભરનું કાર્ય તમારું મારી સાથે થશે વિસર્જન; થશે પંચાવન પૂરાં, ઊઠશે આ ખુરશીથી જયારે, તમ જીવનનો સાર લઈ હું જઈશ નીચેના ભેજભર્યા અંધાર
ઊધઈ સદા જ્યાં રાહ જુએ છે — અને ત્યાં લગી ટાંક ચલાવો, બટ્ટન દાબો, કરો ટકોરી, અંગ્રેજીમાં ટાઈપ કરાવો પરિપત્રો મુદ્દામ જરૂરી. નાથાલાલ દવે
૨૨-૭-૫૬
ટિપ્પણ: આઉડવર્ડ—જાવક, ઈનવર્ડ-આવક, ટી. એ.—પ્રવાસ ભથ્થું, ડી. એ.—મોંધવારી ભથ્થું. બી. સી. એસ. આર.—મુંબઈ સીવીલ સર્વીસ રૂલ્સ કેટેગરીક્ષા.
માલિક : શ્રી મુ ંબઇ જૈન યુવક સત્ર; મુદ્રક પ્રકાશકઃ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજીસ્ટ્રીટ, મુંબઇ ૩, મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુબઇ,
Page #63
--------------------------------------------------------------------------
________________
કઇ
,
RECD. No. B-4266) વાર્ષિક લવાજમ રૂા. ૪
- '
TT + IT. :
પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ ૨૪: અંક ૨૩
T
| મુંબઈ, એપ્રિલ ૧, ૧૯૬૩, સોમવાર ની આફ્રિકા માટે શિલિંગ ૮,
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આ છૂટક નકલ: ૨૦ નયા પૈસા
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
અનેકાન્તવાદ િ (8) અનેકાન્ત દષ્ટિએ વિવિધ મને સમન્વય સુધીમાં ઊભા થયેલા તેમને જ્ઞાત સમગ્ર દર્શને આ બેમાંથી ગમે છે
તે એકમાં કેવી રીતે સમાવી શકાય છે તે યુકિતપૂર્વક બતાવ્યું પણ છે. . (ગતાંકથી ચાલુ) -
એ બે નયોના અવાંતરભેદો સાત કરવામાં આવ્યા છે અને તે કારણે . જેનદર્શનના અનેકાંતવાદની ભાવના વિશે આટલો વિચાર સાત નિયામાં ભારતીય દર્શનના સમગ્ર વિસ્તારને સમાવી લેવામાં આવી દિ કર્યા પછી તેનું અવતરણ કેવા કેવા માગે ક્યાં ક્યાં જેનેએ કર્યું - આવ્યો છે. છે તે વિશે સંક્ષેપમાં વિચાર કરી લઈએ.
દ્રવ્યાર્થિક નયના એક ભેદ તરીકે વ્યવહાર નય માનવામાં આવે [ '' સૌ ધર્મોમાં પોતપોતાના શાસ્ત્રોની જે પ્રતિષ્ઠા હોય છે છે. વ્યવહારનું તાત્પર્ય છે કે લેકવ્યવહારને પ્રમાણ માનીને ચાલવું. આ રીતે દિ તે અનપમ છે. જૈનધર્મમાં પણ પોતાના શાસ્ત્રની પ્રતિષ્ઠા લોકવ્યવહાર વસ્તુગત જૂથમ ભેદોને ધ્યાનમાં લીધા . વિના-જ ' છે
' અનપમ છે જ. છતાં પણ ત્યાં અનેકાંતભાવના કેવી નિરાગ્રહ- શુલ અભેદ માનીને ચાલે છે. આથી વ્યવહારનય દ્રવ્યાર્થિક રીત
વૃત્તિ ધારણ કરી શકે છે તેનું ઉદાહરણ જૈનેનું નંદીસૂત્ર નામનું ભેદ છે અને જ્ઞાનને નહિ, પણ અજ્ઞાનને મહત્ત્વ આપે છે. ચાર્વાક છે. શાસ્ત્ર પૂરું પાડે છે. નંદીસૂત્રમાં સભ્યશાસ્ત્ર અને મિથ્યાશાની : વ્યવહારનયવાદી જ છે, કારણ કે તેઓ પણ માત્ર ભૂતને જે જ પર પણ સેટી આપવામાં આવી છે. તેમાં કહ્યું છે કે, સ્વયં વ્યકિત જો માને છે અને સ્વતંત્ર એવા જ્ઞાનમય ચૈતન્ય આત્માને માનતા નથી, આ સમ્યકત્વી--અર્થાત્ વિવેકી, જ્ઞાની હોય તો તેને માટે જૈન આગમો : કારણકે તેઓ લેકવ્યવહારને જ પ્રમાણ માનીને ચાલે છે. આત્મા નિ કે અજૈન મહાભારત આદિ શાસ્ત્રો એ બધા જ રારખી રીતે સમ્ય જેવી સૂક્ષ્મ વસ્તુના વિચારમાં પડતા નથી. આથી તેઓ સારી આ શાસ્ત્રો છે. પણ જો વ્યકિત સ્વયં મિથ્યાત્વી–અર્થાત અવિવેકી
અજ્ઞાનવાદને જ આશ્રય લે છે. ચાર્વાકને વિરોધ તે સૌ દાર્શ- ) જિ- અજ્ઞાની હોય તે તેને માટે જૈન-અજૈન સર્વશાસ્ત્રો મિથ્યાશ્રુત
નિકોએ આત્મતત્ત્વ સ્વતંત્ર માનીને કર્યો જ છે. જૈનદર્શનમાં છે તો મિથ્યાશાસ્ત્રી બની જાય છે. આમ માનવાનું કારણ એ છે કે, એકની જીવ અને અજીવ તત્ત્વોની માન્યતા સ્થિર થયેલી છે. આથી જડ છે. આથી
છે. એક વસ્તુ જેમ દષ્ટાની ભાવના પ્રમાણે વિવિધ રૂપ ધારણ કરે , ભૌતિક વસ્તુ પૂરતું ચાર્વાક દર્શન સારું છે, પણ ચૈતન્ય વિષેની 15 જ છે. તેમ શાસ્ત્રો પણ દાની ભાવના પ્રમાણે જ વિવિધ રૂપ ધારણ ક્ય તેની માન્યતા ભ્રામક છે. એટલે તે પણ એક નયને અનુસરે છે તો
છે. આથી કોઈ એક શાસ્ત્ર એકાંત સમ્યક કે મિથ્યા છે એવો નિયમ એમ માનવું રહ્યું. અને એક નયમાં પૂર્ણ સત્ય પ્રગટ થતું નથી, પણ કરી શકાય નહિ.
પણ સર્વનામાં પૂર્ણ સત્ય પ્રગટ થાય છે. આથી ચાવકને પણ . સૂર્ય પ્રકાશ આપે છે ખરો, પણ ઘુવડને એ કશા કામનો
એકાંત અસત્ય દર્શન કહી શકાય નહિ. તેમાં પણ આંશિક સત્ય આ તો નથી. ચોરેને એ પોતાની ઈષ્ટ સિદ્ધિમાં બાધક જ બને છે, તેમ છે જ એમ જૈન દર્શન કહે છે. સંસારી જીવાત્મામાં અધિકાંશ એવા ના B તીકરો કે મહાપુરુષે વિષે પણ છે. સર્વજનહિતનું ધ્યેય લઈ : છે જેમને આત્મ અનાત્મને વિવેક છે જ નહિ. અને તેઓ અજ્ઞાનને . ચાલવા છતાં તેઓ સરખી રીતે સૌના પૂજ્ય બનતા નથી; કારણ
કારણે શરીરને જ આત્મા માનીને વ્યવહાર કરે છે. આ વ્યવહાર - " કરો કરી ગ્રાહકની ગ્યતા–અયોગ્યતાને લીધે તેમના પ્રત્યે આકર્ષણ-વિંકર્ષણ
ચાર્વાક દર્શનને આધારે છે એમ જ કહેવું જોઈએ. વ્યવહારનયનું મિથાળે છે. એટલે તીર્થંકર પણ સૌને માટે તીર્થંકરરૂપ સરખી રીતે
મનવ્ય છે કે પ્રમાણેના વિવિધ લક્ષણે જે દાર્શનિકો દ્વારા આપ- ' . tતી બની શકતા નથી. આ જ ન્યાય સૌ વસ્તુ વિશે અનુભવાય છે. વરનું વામાં આવ્યાં છે તે એકબજાથી જુદા પડે છે. એટલે એમાંથી કોને ન છે. એની એ છતાં, દાના દષ્ટિબિંદુ પ્રમાણે વિવિધ દર્શને તે ઊભા
સાચું માનવું ? પ્રમાણ કોને માનવું ? - એ જ્યાં નક્કી થઈ શકતું. જો કે જૈન આચાર્યોએ ભગવાન મહાવીરને અનુસરીને વસ્તુ
ન હોય, ત્યાં તે દ્વારા વતું તત્વનું જ્ઞાન કરવા જવું, એ વળી, દશનના જે નાના પ્રકારો છે એ બધાનું વર્ગીકરણ બે દૃષ્ટિ કે બે
તદૃન અશકય છે. માટે લોકમાં સાચું માનીને જે વ્યવહાર ચાલે છે કે નયામાં કર્યું છે–એક છે ભેદ દર્શન અને બીજાં છે અભેદ દર્શન;
તે ઉચિત છે, વસ્તુતત્ત્વનું યથાર્થ જ્ઞાન અશક્ય જ છે, જ્ઞાન થઈ છે જ એક છે વિશેષગામી દર્શન અને બીજું છે. સામાન્યગામી દર્શન; ,
શકતું નથી, માટે અજ્ઞાન જ શ્રેય છે આમ વ્યવહારનયને આશ્રયે !
, અજ્ઞાનવાદનું ઉત્થાન છે. એક છે અનેકત્વનું દર્શન અને બીજું છે એકત્વનું દર્શન. દર્શન
લેકમાં આવા અજ્ઞાનવાદને આશ્રય આપણે જયાં ત્યાં પણ ગમે તે હોય પણ તે આ બેમાંથી ગમે તે એમાં સમાવિષ્ટ થઈ જ જોઈએ જ છીએ અને શાસ્ત્રોમાં પણ એનું સમર્થન કરે એવાં વાક્યો
જવાનું. જૈન પરિભાષામાં અભેદ દર્શનને દ્રવ્યાર્થિક નય અને ભેદ- છે. –વેદમાં જ કહ્યું છે:વાકદર્શનને પર્યાયાર્થિક નય કહે છે. ભારતીય તે શું પણ વિશ્વના કોઈ “ો સદ્ધ વૈદ્ર -... કુત આગાતા કુત્ત ચંદ્ર
પણ દાર્શનિક મન્તવ્યનો આ બેમાંથી ગમે તે એકમાં સમાવેશ થઈ વિદિ:: ...... વો સાલ : પરમેં ચોમન નો શકે છે એવો દાવો જેન આચાર્યોને છે અને તેમણે અત્યાર થે ય વા = વેદૃા.”
Page #64
--------------------------------------------------------------------------
________________
' ' . ' પ્રભુ દ્ધ જીવન
' તા. ૧-૪-૬૭ ભર્તુહરીએ કહ્યું છે –
'', વામાં આવે છે, પણ માયાને સત શબ્દથી કહેવામાં તેઓ સંમત “અનામિત જ્ઞ: પુરજર્જરનુમાજિ: અમgવત્તતëરત્યે નથી, પણ તેને અનિર્વાએ કહે છે તે એટલા માટે કે, બ્રહ્મથી માયાને रन्यथैवोपपाषते ।।
ભિન્ન પણ નહિ તેમ જ અભિન્ન પણ નહિ એવી તેઓ માને ' એક કુશલ પુરુષ એક રીતે અનુમાનથી વસ્તુશાન કરે છે, છે. એ ગમે તે હે, પણ માયા જેવું કાંઈક, ભલે તેને તેઓ
પણ તેથી વધારે કુશલ પુરુષ હોય તે તેના એ અનુમાન જ્ઞાનને ' સત્ શબ્દથી કહેવા ન માગે, પણ માન્યા વિના તો ચાલતું જ નથી. SUB. - ઉથલાવી પાડે છે. ત્યાં કોના અનુમાન જ્ઞાન ઉપર ભરોસો કરો? એ જ તે, જૈને કહે છે કે, જડ તત્ત્વ છે, જેને કારણે આત્મા
જૈનશાસ્ત્રોમાં પણ અજ્ઞાનવાદને ક્રિયાવાદ આદિ ચાર વાદના એક બંધનમાં પડે છે. માયાને જે સત માનવામાં આવે તે બ્રહ્મ અને ભેદ તરીકે ઉલ્લેખ આવે જ છે. આમ અજ્ઞાનવાદ ખરી રીતે મનુષ્ય માયા એમ બે સત થાય તો અદ્વૈત સિદ્ધ ન થાય અને જો માયાને
જાતિ એટલે જ જુને ગણી શકાય. વળી મીમાંસકોએ તે અસત્ કહેવામાં આવે તે અસત થી પ્રપંચ કેમ ઘટે? આત્મા વિજ્ઞાન કરતાં કર્મને જ મહત્ત્વ આપ્યું છે અને તે રીતે જ્ઞાન નહિ તે આત્માથી બંધાય નહિ પણ અનાત્માથી બંધાય, માટે આત્મા અને આ અજ્ઞાન એ અર્થમાં તેમને કર્મવાદ પણ એક પ્રકારના અજ્ઞાનવાદ જ
અનાત્મા–અજીવ તત્ત્વ બન્ને સ્વીકારવાં આવશ્યક છે. આથી ોિ . છે. આ બધા પ્રકારના અજ્ઞાનવાદને સમાવેશ જૈનસંમત વ્યવહાર વેદાંત દર્શનને પણ આંશિક સત્યરૂપે સંગ્રહાયમાં જૈનાચાર્યોએ કિ ', 'માં છે અને તે માટે વધુ રને જીવ અને અજીવ સમાવિષ્ટ કર્યું છે.
" તરવું માનીને તથા આત્મામાં સંસારી આત્મામાં જ્ઞાન-અજ્ઞાન જેનેની જેમ જ સાંખ્યો પણ જીવ અને અજીવ એ બે : બને. માનીને કરેલ છે. પરમ તત્ત્વનું ભલે પ્રત્યક્ષ જ્ઞાન તત્ત્વોને પુજ્ય અને પ્રકૃતિ રૂપે માને છે. અને પ્રકૃતિમાંથી જ
ન હોય, પતુ પક્ષ જ્ઞાન એ કાંઈ અજ્ઞાન જ છે એમ કહી ન શકાય. સમગ્ર જડસૃષ્ટિને વિકાસ પુરુષ સંપર્કને કારણે સ્વીકારે છે. તૈયાSા વળી અજ્ઞાનવાદીએ દાર્શનિકોના લક્ષણોમાં વિરોધ દર્શાવ્યો છે, યિકાદિ દશને પણ જીવ અને જડ સૃષ્ટિ સ્વીકારે છે. આથી કેવળ , રિ પણ તે વિરોધદર્શનને તે તેણે જ્ઞાન જ માનવું પડે છે, અન્યથા જીવ-આત્મા માનવો એ જૈન ટેષ્ટિએ આંશિક સત્ય છે. પૂર્ણ
વિધ', સિદ્ધ નહિ થાય. આમ લેકવ્યવહારમાં પણ જ્ઞાન-અજ્ઞાન સત્ય જીવ અને અજીવ બન્ને માનવામાં આવે તે બને. . ! બન્નેથી કાર્યસિદ્ધિ થાય છે, નહિ કે એક્લા અજ્ઞાનના આકાયથી.
આ જ ન્યાયે કેવલ વિજ્ઞાનવાદ, શુન્યવાદ અને શબ્દાતા આ વેદનું તાત્પર્ય કર્મમાં ભલે મીમાંસક માને, પણ એ કર્મ વિશે તે
વાદને પણ જૈને આંશિક સત્ય માની સંગ્રહાયમાં સ્થાન યથાર્થ જ્ઞાન જોઈએ જ ને? આમ કર્મ પોતે ભલે જ્ઞાન રૂપ ન
આપે છે. હોય, પણ તે વિશેનું જ્ઞાન જો ન હોય અને અજ્ઞાન જ હોય તો અમુક જ કર્મમાં પ્રવૃત્તિ અને અમુમાં નિવૃત્તિ કેવી રીતે થાય? માટે
વેદાન્તને મતે સત તે કહેવાય જે શૈકાલિક હોય. પણ તેથી,
વિદ્ધ બૌદ્ધોએ કહ્યું કે, સંત તે જ કહેવાય જે માત્ર વર્તમાન મીમાંસકોએ પણ એકાંત કર્મ નહિ પણ જ્ઞાનને પણ માનવું જરૂરી છે. માત્ર દવા લેવાની ક્રિયા-કર્મમાત્રથી રોગમુકિત નથી થતી, પણ.
કલિક હોય, અન્ય નહિ. વેદાંતને મતે સર્વપ્રપંચને સંગ્રહ એક
બ્રહ્મમાં—એક સામાન્ય સત માં–થઈ જાય છે. તેથી પૃથક્ કાંઈ રહેતું : ' યોગ્ય દવા કઈ એ જાણીને દવા લેવાથી રોગમુકત થવાય છે.
નથી. પણ તેથી વિદ્ધ બૌદ્ધોએ કહ્યું કે, સામાન્ય જેવી વસ્તુ કઈ ? " માટે જ્ઞાન–કમસમુચ્ચયને માર્ગ એ જ હિતાવહ છે.
છે જ નહિં જે સર્વ સંગ્રાહક હોય, માત્ર વિશે જ છે, અને તે દર છે' મીમાંસકોએ વેદને અપૌરુષેય માન્યા. તેમાં પણ અજ્ઞાન- સૌ પૃથક પૃથ છે, અને ક્ષણિક છે, સંસારમાં નિત્ય એવી , વાદને જ આશ્રય છે. ક્યા પુરુષે અને ક્યારે તે રચ્યા તે જાણી
વસ્તુ જ કોઈ નથી. બીદ્ધોને આ વાદ પર્યાયનયના એક છે શકાતું નથી માટે તે-અપૌરુષેય છે. પણ તેથી વિદ્ધ જૈનેનું કહેવું
ભેદ જુસૂત્રમાં સમાવિષ્ટ છે. બૌદ્ધ અને વેદાંત પરસ્પરવિરોધી જ એ છે કે, વિદ્યાઓ ભલે અનાદિ હોય, અને એ દષ્ટિએ તે તે વિદ્વાને
મંતવ્યો છે. પણ જૈનએ એ બન્નેને આંશિક સત્ય માની પોતાના કરી આદિ ઉપદે જ્ઞાત નથી. માટે તે દષ્ટિએ ભલે તેને અપીય દ્રવ્ય-પર્યાયવાદમાં સમાવી લીધા છે. દ્રવ્ય એ સૈકાલિક સત, નિત્ય છે,
કહે, પણ તે તે વિદ્યાઓને નવું નવું રૂપ આપનાર તે પુરું જ છે, પણ તેના પરિણામે, પર્યો, વિશે અનિત્ય છે, એમ કહી ઉક્ત. પી. અને તેઓ જ્ઞાત પણ છે. ગ્રાના અમુક મંત્રોના દષ્ટા અમુક બન્ને વિરોધી વાદોને સમન્વય ક્યું છે. વેદાંતને જૈન સંમત સંગ્રહ છે. "-પિઓને માનવામાં આવે જ છે તો પછી એ દષ્ટિએ વેદાને નયામાં સમાવેશ છે, તે બૌદ્ધોને પયયનયના એક ભેદ જુને રડા પૌરુષેય માનવામાં શો બાધ છે? જૈનોના બાર અંગો વિષે પણ જૈનેની
સૂત્ર નામના નવમાં છે. જેને વસ્તુને સામાન્ય–-વિશેષાત્મક જ ધારણા છે કે, તે અનાદિ અનંત છે અને છતાં વિદ્યમાન અંગો
માને છે. આથી તે બન્ને નયને તેમાં સ્થાન છે. . . આ રીતે ભગવાન મહાવીરના ઉપદેશને અનુસરીને ગણધરની રચના છે.
વેદાંતને મતે સત તે જ કહેવાય જે સૈકાલિક હોય. આની સ આમ તે પણ પૌરુષેય અને અપૌરુષેય સિદ્ધ બને છે.
સામે ન્યાય—વૈશેષિક દર્શનની માન્યતા છે કે આત્મા આદિ પદાર્થો . નારી એક તરફ ચાર્વાક છે જેણે માત્ર જડ તત્ત્વો જ માન્યા. પણ સૈકાલિક સત છે, પણ બધાં કાર્યદ્રવ્ય ટૌકાલિક સત નથી વિના તેથી વિરુદ્ધ વેદાંત કે ઔપનિષદ દર્શન છે જેણે માત્ર ચૈતન્યને જ હતાં. તેઓ તે પ્રથમ અસતું હોય, પણ પછી સત થાય અને
માન્યું. એ વેદાંત દર્શનનો સમાવેશ જૈનસંમત સંગ્રહ યમાં પાછાં અક્ષત થઈ જાય. વળી કેટલાક પદાર્થો માત્ર સામાન્ય છે. દિવસ
છે. લોકમાં જે કાંઈ છે તે સર્વને સંગ્રહ સમાવેશ સત તત્ત્વમાં કેટલાક માત્ર વિશેષ છે અને કેટલાક સામાન્ય –-વિશેષ છે. પણ ન થઈ શકે છે, કારણ તે બધુ સત તો છે જ—એમ સંગ્રહસ્ય પણ વેદાંતની જેમ જે કાંઈ સત છે તે માત્ર સામાન્ય જ છે, અર્થાત .
માને છેવેદાંત દર્શનતત્ત્વને માત્ર સત કહીને જ સંતુષ્ટ નથી સર્વસંગ્રહી જ છે, એક જ છે એમ ન્યાય વૈશેષિકો માને તો મને મહી નથી પણ તે સત ચૈતન્યરૂપ જ છે, જે પુરુષ કે બ્રહ્મ કે આત્મા નથી. વૈશેષિકોના આ મંતવ્યને જૈનદર્શને "નૈગમન જ કહેવાય છે. આમ પણ આગ્રહ ધરાવે છે. જૈનદર્શન ચૈતન્યતત્ત્વના કહ્યો છે, એટલે કે તેઓ સામાન્ય અને વિશેષ બન્નેને માને છે. માં
અસ્તિત્વમાં તો સંમત છે જ, પણ તે માને છે કે, ચૈતન્ય માત્ર સામાન્ય કે માત્ર વિશેષને નહિ, પરંતુ આમ છતાં તેઓ એક જ . ઉપરાંત અચેતન કહી શકાય તેવું તત્ત્વ પણ હોવું જોઈએ, અન્યથા વસ્તુને સામાન્ય વિશેષતાત્મક તો નથી જે માનતા, જેવી રીતે જો ' ચૈતન્યમાં બંધ અને મોક્ષ, સંસાર અને નિર્વાણની ઘટના સભવે માને છે. આથી તેઓનો મત પણ એક સ્વીતત્ર નાય છે. ફિક કો નહિ. વેદાંતમાં સખા, મિથ્યાત્વ, અજ્ઞાનને રીતન્યવિરોધી માના મંતવ્ય છે. છે. સામાન્ય વિના વિશેષ ન હોઈ શકે અને વિશેપ વિકિ
Page #65
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૪-૬૩
પ્ર બુદ્ધ જી વ ને.
સામાન્ય ન હોઈ શકે. આથી બન્ને પરસ્પર શ્રિત હોઈ સ્વતંત્ર નથી. એક જ વસ્તુના બે પાસા છે. - વેદાંતની જેમ જ સાંખ્યો પણ સત ને ટૌકાલિક જ માને છે. આથી તેમના મતે કોઈ પણ કાર્ય નવું ઉત્પન્ન થતું નથી, પણ તલમાંથી તેલની જેમ માત્ર આવિર્ભાવને પામે છે. વેદાંતના બ્રહ્મની જેમ સાંખ્યોની પ્રકૃતિ સર્વપ્રપંચાત્મક છે. પ્રકૃતિમાંથી નવાં નવાં પરિણામે–કાર્યો આવિર્ભીત થાય છે અને તેમાં જ પાછાં વિલીન થઈ જાય છે. આ બધાં કાર્યોને સમન્વય એક જ પ્રકૃતિમાં હોઈ બધા એક જ રૂપ છે. આથી કોઈ પણ વસ્તુનો ક્યાંય પણ અભાવ નથી. સર્વ. સર્વાત્મક એવી માન્યતા સાંખ્યાની છે. તેમના આ વાદને સત્કાર્યવાદ કહેવામાં આવે છે. આથી વિદ્ધ તૈયાયિકો વૈશેષિક અને બૌદ્ધો અસત કાર્યવાદી છે. તેમને મતે કાર્ય જો ઉત્પત્તિની પહેલાં પણ સત હોય તો તેના ઉત્પાદન પ્રયત્ન વ્યર્થ લેખાય. માટે કાર્યને ઉત્પત્તિની પૂર્વ અને વિનાશ પછી અસત જ માનવું જોઈએ. આ બન્ને વિરોધી મંતવ્યોનો સમન્વય જેનેએ દ્રવ્ય પર્યાયવાદથી જ કર્યો છે. દ્રવ્યરૂપે કાર્ય સત્ છતાં પર્યાયરૂપે અસત માનવું જોઈએ. માટી એની એ જ છતાં તેમાંથી નવાં નવાં પાત્રો બનાવી શકાય છે. સુવર્ણ એનું એ છતાં તેમાંથી નવા નવા ઘાટ ઘડાવી શકાય છે. માટે માટી કે સુવર્ણ રૂપે નિત્ય સ્થિર છતાં જુદા જુદા ઘાટો તે નવા બનતા-બગડતા હોઈ તે તે રૂપે તે અનિત્ય પણ છે. આ વિવાદ પણ દ્રવ્ય-પર્યાય નયોને છે. '' વસ્તુવિચાર કરનારા અર્થન છે, પણ વ્યવહારાતા શબ્દોનો અર્થ કેવી રીતે કરવો એમાં પણ વિવિધ મંતવ્યો છે. એ બધાને સમાવેશ શબ્દનયામાં છે. ઉપર જેમને વિષે વિચાર કર્યો છે તે બધા અર્થન છે. એટલે કે, નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને જુસૂત્ર એ અર્થન છે, જ્યારે શબ્દ, સમભિરૂઢ અને એવભૂત એ શબ્દનો છે. બધા જ શબ્દનો પર્યાયાધિક ન માં ગણાય છે, કારણ કે, તે સામાન્ય દ્રવ્યને નહિ, પણ વિશેષને પિતાને વિષય બનાવે છે. શબ્દનોમાંના પ્રથમ શબ્દનયનો એવો અભિપ્રાય છે કે, ઈન્દ્ર શબ્દથી જે અર્થને બોધ થાય છે તે જ અર્થને બોધ શચીપતિ શબ્દથી પણ થાય છે. માત્ર કારભેદે કે કાલભેદે અભેદ છે, પર્યાયભેદે નહિ. પણ સમરૂિઢ તે પર્યાયભેદે પણ અર્થભેદ સ્વીકારે છે. એટલે કે, સમભિરૂઢના મત પ્રમાણે કોઈ બે શબ્દને એક જ અર્થ હોઈ શકે નહિ. આથી ઈન્દ્ર અને શચીપતિ એક નથી, કારણ શબ્દની વ્યુત્પત્તિ જુદી જુદી હોય છે. આથી પણ વધારે સૂક્ષ્મતાથી શબ્દાર્થની વિચારણા એવંભૂત નય કરે છે. તેના મતે તે શબ્દની વ્યુત્પત્તિ જે ક્રિયાને લઈ હોય તે ક્રિયાનો અર્થ જો વસ્તુમાં ન મળે તે તેને તે શબ્દનો અર્થ કહી શકાય નહિ. - જેમકે ગૌ શબ્દના મૂળમાં ગમનક્રિયા છે, એટલે કે ગમન કરે તે ગૌ. તે પછી એવંભૂતના મત પ્રમાણે બેઠેલી હોય ત્યારે તે ગાય ન કહેવાય, પણ જે ચાલતી હોય તે જ ગૌ કહેવાય. આમ આ શબ્દનો પણ આંશિક સત્ય ઉપર ભાર આપે છે, પણ તેમને અનેકાંતવાદમાં સ્થાન છે. તેમાંના એક પણ નયન નિરાસ જૈન દર્શન કરતું નથી, પણ તે સૌને સ્વીકાર કરી યથાસ્થાને ગોઠવે છે.
અને આ રીતે આપણે જોયું તેમ તે પોતાની સર્વ નયમયતા સાધે છે અને આચાર્ય નિભદ્રની એ ઉકિત કે જેનદર્શન એ સર્વદર્શનના સમૂહરૂપ છે તેને સાચી ઠરાવે છે.
આ અનેકાંતની વિચારણાની પુષ્ટિ અર્થે જ સાતે ભંગની. રચના કરી વનુના ધર્મોનું પ્રતિપાદન કરવાની એક ખાસ પ્રણાલી પણ જેનદર્શનમાં અપનાવવામાં આવી છે અને તેમાં સાત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે, તે એટલા માટે છે, જે કોઈ પ્રતિપાદન છે તે એક કોઈ અપેક્ષાએ છે, કોઈ એકનય પ્રમાણે છે, નહિ કે, એકાંતે –આમ સ્યાત શબ્દના પ્રયોગને કારણે અનેકાંતવાદનું બીજું નામ સ્યાદ્વાદ પણ પ્રસિદ્ધ થયું છે. આ અપૂર્ણ
દલસુખભાઈ માલવણિયા
પાળે તેનો ધર્મ ' વિલાયતમાં “દરિદ્રતા સામું યુદ્ધ' (વંર ન વંટ) નામની એક પ્રવૃત્તિ ચાલુ છે. એને અંગે વિલાયતનાં ત્રણ ગામે આપણા દેશનાં ચોવીસ ગામડાંને દત્તક લીધાં છે. આ માહ્યલાં બે ગામડાં સાતપુડા પર્વતમાં છે ને બીજા બાવીશ આંધ્રપ્રદેશમાં કાપા જિલ્લામાં છે.
વિલ્કશાયરમાં બ્રડફર્ડ ઑન એન નામે નાનકડું શહેર છે તેણે સાતપુડામાં ડોમખેડી નામનું ગામડું દત્તક લીધું છે અને તેને સ્વાવલંબી બનવામાં સહાયતા કરવા, કરવા ધારેલા ફાળા (૪૦૦ પાઉંડ)ને અર્ધો ભાગ, એટલે ૨૦૦ પાઉંડ (આશરે સાડી છવીસ રૂપિયા) ઉઘરાવી લીધા છે. સાતપુડામાં જ બીજાં એક ગામ છે તે વેઈલસમાં ફિલટ શહેરે દત્તક લીધું છે. અને રૂા. ૨૦,૦૦૦ ભેગા કરવા ધાર્યા છે, તેમાંથી ૬,૦૦૦ રૂ. ફિલટના નગરસભાપતિ આગળ આવી ગયો છે.
ગ્લસ્ટર નામે મોટું શહેર છે. તેણે આંધ્ર પ્રદેશમાં બાવીસ ગામડાં દત્તક લીધાં છે; અને ત્યાં કરવા ધારેલાં કામને નિમિત્તે સવા લાખ રૂા. ભેગા કરવાની ધારણા કરી છે; નિશાળો તથા દેવળમાં દાનપેટી ફેરવીને આ માહાલા રૂા. ૮,૦૦૦ ઊભા કરી લીધા છે.
આ ૨૪ ગામડાં ઉપરાંત આપણાં બીજાં ૨૦૦ ગામડાં આ રીતે દત્તક લેવાઈ ચૂક્યાં છે.
આ પ્રવૃત્તિની એક કાર્યકર્તી મિસ બેટર્ની કહે છે કે, અમે કરેલી માગણીને જે જવાબ મળ્યો છે તે આશ્ચર્યજનક છે.
“ર ન વંટ’ વાળા અંગ્રેજ લોકો બીજા દેશમાં પણ પરદુ:ખભંજનનું કામ કરે છે:
(૧) ગલામાં ફિરંગી (પાર્ટુગીઝ) લોકોના જુલમથી ત્રાસી ગયેલા લગભગ દોઢ લાખ માણસ કોંગામાં ભાગી આવ્યા છે એનાં છોકરાંને ભણાવવાની સેઈ આ લોકો કરે છે ને એક એક નિશાળિયાને વાધિક ભણતરખરચના એક એક પાઉંડ વિલાયતમાં ઉઘરાવે છે.
(૨) અજીરિયામાં પચાસ લાખ લોકો સાવ નઘરાને નિર્ધન થઈ ગયા છે; હજારો મરવાની અણી ઉપર છે. એ માહ્યલા ૬ - ૮ માણસ માય એવડું એક એક તંબુ ઊભું કરવા માટે આ લોકો ૧૫ - ૧૫ પાઉંડ વિલાયતમાં ઉઘરાવે છે.
(૩) ઈરાનમાં ધરતીકંપ થયો તેને લીધે ત્યાં અન્ન, વસ્ત્ર, ઓસડપાણી, ખેતીનાં હથિયાર તથા બીજની ભારે તંગી છે. ધરતીકંપગ્રસ્ત એક એક કુટુંબને એના પગ ઉપર પાછું ઊભું કરવા માટે આ લોકો ૨૫ - ૨૫ પાઉંડ વિલાયતમાં ઉઘરાવે છે. . . .
(૪) ઘરબાર વિનાનાં અનાથ છોક્સ કેન્યાના શહેરોમાં ખાવાનું કાંઈક જડી જાય એટલા સારુ ક્યરાના ઢગલા વરખોળે છે. એવાં ૧૦–૧૦ છોક્રાંને માટે ૧-૧ રહેઠાણ ઊભું કરવા માટે આ લોકો ૧૦૦ - ૧૦૦ પાઉંડ વિલાયતમાં ઉઘરાવે છે. . તે આપણને આવું આવું કેમ સૂઝતું નહિ હોય? આંખ છતાં આપણે કેમ દેખતા નહિ હોઈએ ને કાન છતાં કેમ સાંભળતા નહિ હોઈએ? નાનું મોટું પેટ ભરવામાં જ આપણી પ્રવૃત્તિનું પર્યવસાન કેમ આવી જાય છે? ધર્મ સૂત્રને પિપટપાઠ જ આપણે કેમ કરીએ છીએ?
' જ ' દેસાઈ વાલજી ગેવિંદજી સંઘના સભ્યોને સૂચના શ્રી. મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા યોજવામાં આવતી સભાઓ, સંમેલન તેમ જ પર્યટનેની ખબર સભ્યોને લાલ પેસ્ટકાર્ડ દ્વારા આપવામાં આવી હતી. હવે લોકલ પોસ્ટમોર્ડને દર બમણ થવાથી આવી ખબરો મોટા ભાગે માત્ર પ્રબુદ્ધ જીવન દ્રારા સભ્યોને આપવામાં આવશે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
Page #66
--------------------------------------------------------------------------
________________
RER
પ્રબુદ્ધ જીવન
'તા. ૧-૪૩
*
" ક છે
ચીની આક્રમણના સંદર્ભમાં– તા. ૧૩-૩-૬૩ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં “India Revisited' એ મથાળા નીચે ભારતના વર્ષોજના મિત્ર અને ભારતની આઝાદીના સમર્થ સમર્થક શ્રી એલ. એફ શબૂક વિલિયમ્સને લેખ દેશની આજની પરિસ્થિતિ ઉપર વેધક પ્રકાશ પાડતો હોઈને તેને અનુવાદ નીચે આપવામાં આવે છે. તંત્રી)
થોડા માસના ગાળામાં ભારતના કિનારે પહેલી વાર પગ મૂક- આખે આખા ઘેડ ઉઠાવી જવાની તક આપવામાં આવે છે, એટલે કે, તે યાને મને અડધી સદી થશે - એ ભારત કે જેને તે દિવસથી હું જે કાંઈ કરે તે સામે આંખ આડાકાન કરવામાં આવે છે ત્યારે - “my second home?— “મારું બીજું ઘર” લેખતે આવ્યો છું. પશ્ચિમી સત્તાઓને, તબેલાના બારણા સામે નજર સરખી કરવા માટે એ દિવસેના મારા સમકાલીને કરતાં હું કદાચ વધારે ભાગ્યશાળી પણ, સખત રીતે ધમકાવી નાખવામાં આવે છે. ભારત, આરબ, છું, કારણ કે આ દેશની મારી કામગીરીને અંત આવ્યો ત્યાર પછી પણ એશિયન તથા આફ્રિકન જૂથનું માત્ર આગેવાન નેતા છે, એટલું જ ન મારા મિત્રો સાથેનો તેમ જ ભારતમાં બનતી અવનવી ઘટનાઓ નહિ પણ, તે જૂથનું તેણે એ પ્રકારે નિર્માણ કર્યું છે અને સંસ્થાનસાથે મારો સંપર્ક કદિ સૂર્યો નથી. બીજા વિશ્વયુદ્ધના પ્રારંભથી વાદને કટ્ટર વિરોધ એ આ બધા દેશોને જોડનારી સમાન કડી છે. અા સુધીને એક એવો ગાળો હતો કે, જ્યારે સૌથી લાંબા સમય આ વાસ્તવિકતાને પૂરેપૂરી ધ્યાનમાં લેવી જ જોઈએ અને એમ મારે ભારતની બહાર રહેવાનું બન્યું હતું, પણ આ ગાળા પ્રમાણમાં છતાં પણ, પશ્ચિમમાં વસતે સામાન્ય રાહદારી કદિ કદિ પૂછે છે કે ટૂંકો હતા અને ભારત આઝાદ થયું ત્યાર પછી તે દર વર્ષે લગભગ યુરલ પર્વતની પૂર્વમાં આવેલા એકવખતના સ્વતંત્ર પ્રદેશની આર્થિક એક વાર હું ભારત આવતો જ રહ્યો છું.
સંપત્તિ અને સ્થાનિક દેશાભિમાનની લાગણી ઉપર સવિયેટ યુનિયને - આ રીતે ભારત સાથે જોડાયેલાં અને ચિત્તમાં સંચિત થયેલાં જે ધીમે ધીમે સત્તા જમાવી દીધી છે અને પિતાને તાબે કરી - પુષ્કળ સ્મરણ મારા પિતાના માટે જ અત્યન્ત રસપ્રદ છે,
લીધી છે તેને કોઈ દિવસ ઉલ્લેખ સરખે પણ કેમ કરવામાં પણ એમ છતાં, ભૂતકાળની વાતો સંભારી સંભારીને બીજાને કહ્યા આવતા નથી? કરવાનું મને ગમતું નથી. અને તે પણ, રાજાજી સાથે થોડા આ ઉપરાંત, આ જ રાહદારી સારી રીતે જાણે છે કે, સ્વીડન સમય પહેલાં થયેલી વાતચિત દરમિયાન તેમણે મને લેકમાન્ય અને સ્વીઝરલેન્ડની તટસ્થતાને નાના પણ અદ્યતન શસ્ત્રોથી સજજ ' તિલક, ખાપડું, સુરેન્દ્રનાથ બેનરજી, બીપીનચંદ્ર પાલ, મેતીલાલ જોષ- એવા સૈન્યથી એવી રીતે સુરક્ષિત કરવામાં આવી છે કે, તેના ઉપર - આવા ભારતીય રાષ્ટ્રવાદને પાયો નાંખનારા કેટલાક મહાપુરુષોને આક્રમણ કરવા ઈચ્છનારે, ત્યાં અસમ પ્રદેશ અને સ્થાનિક લગતાં અને તેમાં પણ નહે. કુટુંબ કે જેણે, તેજબહાદર સપૂ. સામનાને ધ્યાનમાં લઈને, આક્રમણ કરતાં પહેલાં દશ વાર વિચાર સાથે એક કટુંબીજન જેવો સંબંધ બંધાવાને કારણે, અલ્હા- કરવો પડે તેમ છે. આ શાણપણભરી નીતિથી ભારતની રીતરસમ બાદના તેમના નિવાસસ્થાનમાં એક અધ્યાપક તરીકે મને આવકાર્યો તદ્દન જ અલગ પ્રકારની માલુમ પડે છે. તેણે પોતાની લશ્કરી હતે. એ નહેરુ કુટુંબના સભ્યોને લગતાં સંસ્મરણોને શબ્દબદ્ધ તાકાતને અદ્યતન ધારણ ઉપર લાવવાનો વિચાર જ કર્યો નહિ. કરવા માટે અતિ આગ્રહપૂર્વક મને અનુરોધ ર્યો હતે–એ યા પરિણામે તે ગુણવત્તામાં ઘસાતી ચાલી અને સાથે સાથે તે કરતાં હું આનંદ અનુભવું છું.
સૌ કોઈને એમ કહેતું રહ્યું કે, “સૌ કોઈ સાથે મૈત્રી અને કોઈને . ઑલ સેલ્સ કૅલેજ (ઈંગ્લાંડ) માંથી સીધા ભારત આવીને
વિષે વૈરભાવ નહિ.” આવી તેની નીતિ હોઈને, પોતાના સંરક્ષણ આવા મહાપુરુષોના વર્તુલ વચ્ચે બેસવાનું અને રાષ્ટ્રલક્ષી ચર્ચા
માટે પૂરતી તૈયારી રાખવાની ભારતને કોઈ જરૂર નથી અને તે વિચારણાના વાતાવરણમાં સતત રહેવાનું અને એ કાંઈ નાનુસૂનું
એવી એક રાગદ્વેષને વરેલી દુનિયામાં કે જેના વિશે મેક્સિાવેલીએ ભાગ્ય ન લેખાય. આ સંદર્ભે મને અનેક આજીવન મિત્ર મેળવી
સૈકાઓ પહેલાં એમ જણાવેલું કે, જે સરકાર અથવા તો જે નેતા આપ્યા છે અને આધુનિક ભારત જે અનેક બાબતો અંગે અનોખી
વસ્તુઓ જેવી છે અને જેવી હોવી જોઈએ એ બે વચ્ચે ભ્રમમાં રીતે વિચારે છે અને જેને સમજવામાં અંગ્રેજો તથા અમેરિકન અનેક
પડે છે અને હોવી જોઈએ’ એવી વસ્તુસ્થિતિને ‘છે એમ માનવાની વાર ગૂંચવાડો અનુભવે છે તેવી બાબતે મારા દેશવાસીઓ ભ્રાન્તિમાં પડે છે તે સરકાર અથવા તો તેને નેતા દેશની સલામતીને
જોખમાવે છે અને વિનાશને નોતરે છે. સમક્ષ યથાસ્વરૂપે રજૂ કરવાના કાર્યમાં મને મદદ કરી છે.
આજની કટોક્ટીના સમયે ભારત આવવાનું બનતાં હું સવિશેષ - Non-alignment- જુથબંધીથી અલગ રહેવાપણું :
આનંદ અનુભવું છું, કારણ કે, જે ભયજનક ગૂંચવાડાને આ ક્ષેત્રમાં આન્તરરાષ્ટ્રીય બાબતે અંગે અખત્યાર કરવામાં મેક્સિાવેલીએ ઉલ્લેખ કર્યો છે તે ગૂંચવાડા વિષે–ભ્રામકતા વિશે– આવેલી-જૂથબાંધીથી અર્ગલ રહેવાની–જેનીતિ દુનિયા વિના તમારા વધારે સભાનતાને ઉદય થયાનું, વાસ્તવિકતાને જવાબદાર મહાઅમાત્યના ઈષ્ટિકોણને જુદી જ ભાત આપે છે તે નીતિ સાથે વ્યકિતઓને યથાસ્વરૂપે ખ્યાલ આવ્યાનું મને માલુમ પડે છે. સરહદની જોડાયેલી ગેરસતીમાંની કેટલીક દૂર કરવાનું કામ મારા માટે સૌથી સમગ્ર પટ્ટી, ઉપર ચીની આક્રમણે અત્યો કરુણાજનક પરિવધારે અઘરું બન્યું છે. પશ્ચિમના અમે લોકે, આ ઠંડા યુદ્ધ સ્થિતિ પેદા કરી છે. ભારતના અત્યન્ત બહાદુર જવાનમાંથી દરમિયાન સ્વીડન અને સ્વીટઝર્લેન્ડ જેવા દેશોની અકકડ અને છતાં કેટલાકનાં, જાનની ખુવારી થઈ. આ ખુવારીના સમાચાર સાંભળીને, વિનયમુકત એવી તટસ્થતાની નીતિથી સારી રીતે પરિચિત છીએ હું નિ:શંકપણે કહી શકું છું કે, આજે નિવૃત્ત થયેલા બ્રિટિશ ઑફિસરઅને તે પ્રત્યે અમારી પૂરી સહાનુભૂતિ હોય છે, પણ નહેરુ પિતાની અમલદાર–કે જેમણે આ જવાનના પિતાઓ અને પિતામહની નીતિ અંગે અવારનવાર જે જાહેરાત કરે છે તે જાહેરાતને આ જ પણ સરદારી કરેલી તેમની આંખમાં આવેશ અને ગ્લાનિનાં શબ્દોમાં સમજાવવાનું કાર્ય હંમેશાં એટલું સરળ હોતું નથી. જો કે આંસુઓ આવ્યા હતાં. આ ખુવારી તે થઈ, પણ એ ઉપરાંત, વ્હાઈટ હાઉસ કે વૉશિંગ્ટનનાં આન્તરિક વર્તુલો આ બાબતે - ઉધાર બાજુએ આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે દેશની પ્રતિષ્ઠાને આબરૂનેઅંગે વધારે સારી રીતે જાણતા હશે, એમ છતાં પણ, નહેરુની કેટલીક જે ધકકો લાગ્યો અને જે આન્તરબાહ્ય સાધન-સંપત્તિને તૃતીય જાહેરાતો જે છાપ અંગ્રેજો અને અમેરિકનોનાં મન ઉપર ઊભી કરે પંચવર્ષીય યોજના અને તે પછીની યોજનાઓના અમલ પાછળ ' છે તે એ પ્રકારની હોય છે કે, જયારે સામ્યવાદી જૂથને તબેલામાંથી ઉપયોગ કરવાનો હતો તે સાધનસંપત્તિના પ્રવાહને સંરક્ષણકાર્ય
Page #67
--------------------------------------------------------------------------
________________
તા.૧-૪-૬૩
પાછળ અનિવાર્યપણે વાળવો પડયો આની પણ ગણતરી નોંધાવી ઘટે છે. આ ઉપરાંત, આજની અર્થરચના કે જે, મારા જેવા બહારનાની દષ્ટિએ કેટલાંક વર્ષથી તાણના ખેંચના—અકળામણનાં સ્પષ્ટ ચિહ્નો દાખવી રહી હતી તેના ઉપર વધારે અસહ્ય બાજે આવી પડયા છે.
પ્રબુદ્ધ જીવ ન
Scapegoat—કોઈને દોષ કોઈના માથે
આવી પરિસ્થિતિમાં દોષના—આતના—ટોપલા કોઈના માથે નાંખવાની વૃત્તિ માનવી પ્રકૃતિમાં સર્વત્ર નજરે પડે છે. પણ કેટલાક ઉચ્ચ સ્થાનામાં, ભારતને જે લશ્કરી પીછેહઠ કરવી પડી અને પારવિનાનું નુક્સાન વેઠવું પડયું તે સંબંધે જે એક એવે વિચિત્ર આક્ષેપ કરવામાં આવે છે કે બ્રિટિશ હકૂમતના દિવસેામાં પહાડી પ્રદેશમાં ભારતીય લશ્કરને લડવાની અપાવી જોઈતી તાલીમની ઉપેક્ષા કરવામાં આવી હતી આવા આક્ષેપ અત્યંત દુ:ખજનક અને અણઘટત છે. આપણી યાદદાસ્ત શું એટલી બધી કાચી છે કે વાયવ્ય સરહદ ઉપર લડવામાં આવેલાં મહાન યુદ્ધો સાવ ભૂલી જવાયાં છેઅને દરેક લશ્કરી ટૂકડીને પહાડી પ્રદેશે તેમ જ નીચેના સપાટ પ્રદેશેબન્નેની પરિસ્થિતિનો પૂરો અનુભવ હોવા જોઈએ-આ પ્રકારના નિયમ ઉપર બ્રિટિશ રાજય દરમિયાન ખાસ ભાર મૂકવામાં આવતા હતો તે પણ સ્મરણમાંથી સાવ સરકી ગયું છે? અને હજુ તાજેતરમાં જ ભારતની ભૂમિ ઉપર-air-bases -હવાઈ થકો ઊભા કરવાના બ્રિટન અને યુનાઈટેડ સ્ટેટ્સના કહેવાતા પ્રયત્ન સામે બેદિલી પેદા કરતું આન્દોલન ચાલવા દેવામાં આવ્યું અને જે એંગ્લા - અમેરિકન મિશન ભારતના અસરકારક હવાઈ સંરક્ષણને લગતી જરૂરિયાતોની તપાસ કરવા માટે આવ્યું હતું તે ન્યુ દિલ્હીની ખાસ વિનંતિના પરિણામે આવું હતું આ પ્રકારની શક વિનાની હકીકત-જેને પાછળથી ધીમે ધીમે સ્વીકાર કરવામાં આવ્યો હતો-તે હકીકતને શરૂઆતમાં જ પ્રગટ કરીને ઉપર જણાવેલા આંદોલનને દાબી દેવામાં ન આવ્યું એ પણ મને કોઈ પણ રીતે યોગ્ય કે વ્યાજબી લાગતું નથી. ચીની આક્રમણને એક લાભ
આમ છતાં પણ, આવી વિવાદાસ્પદ ઘટના કે જે ભારતના મિત્રાને બેચેન બનાવે છે અને તેના ટીકારોને એક પ્રકારના મશાલા પૂરો પાડે છે—આવી ઘટનાઓને બાજાએ રાખીને જોતાં માલુમ પડે છે કે, ચીની આક્રમણે ભારતના નિર્મળ ક્ષિતિજ ઉપર જે કાળાં અને ભયજનક વાદળા ઉતાર્યા છે તેની જરૂર એક વધારે .ઉજળી બાજુ પણ છે. આના એક ચોકકસ ફાયદો જેના મે` ઉપર ઉલ્લેખ કર્યો છે તે એ છે કે, બહારની દુનિયા વિષેની ભારતની સમજણમાં વાસ્તવિકતાના તીવ્ર દર્શનનો ઉદય થયો છે. કોઈ પણ મહાન દેશની પરદેશ નીતિઆતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેના ગમે તેટલાં ગંભીર પ્રત્યાધાતા હાયતા પણ—તેના પોતાના સાર્વભૌમ અધિકારના વિષય છે. ભારતે નકકી કરેલી બીનજોડાણની નીતિને ન કોઈ પડકારી શકે છે કે સમજણ ધરાવતા ન .કોઈએ તેને પડકારવી જોઈએ. એમ છતાં પણ, એ શક્ય તેમ જ ઈષ્ટ પણ છે કે, હિંદની અત્યન્ત મનસીબ ઘડીએ બ્રિટન અને અમેરિકાએ જે તત્કાલ કશા પણ હિસાબ કર્યા સિવાય અને કશી પણ સરત આગળ ધર્યા સિવાય લશ્કરી મદદ કરી હતી તે ઉપરથી -non-alignment— -બીનજોડાણની નીતિને ખરેખર શું અર્થછે તેની પુન: વિચારણા કરવામાં આવે અને પરિણામે ભારત પ્રત્યેના શુભ ઈરાદાઓ જે માત્ર સોવિયેટ યુનિયનનો જ ઈજારો હોવાનું લેખવામાં આવે છે એ શુભ હું • ઈરાદાઓના યથ અમુક અંશે પશ્ચિમના દેશોને પણ મળવા ઘટે છે— આવું વિચારવલણ સ્વીકારવામાં આવે. જો ભવિષ્યમાં બીનજોડાણની, નીતિ એટલે સિદ્ધાન્ત તેમ જ વ્યવહારમાં સાચી નિષ્પક્ષ બુદ્ધિ એવા કરવામાં આવે અને objective goodwill— નિરપેક્ષ સદ્ભાવ, જે સામ્યવાદી તથા પશ્ચિમી જૂથ બન્ને પ્રત્યે સમભાવથી
૨૩૩
જુએ અને જેના પરિણામે તાજી મળેલી આઝાદીથી પ્રમ બનેલા અને ઉગ્રપણે પશ્ચિમ વિરોધી બનેલાં રાષ્ટ્રોની પ્રીતિ ગુમાવવાનું જોખમ કદાચ ખેડવું પડે આવા નિરપેક્ષ સદ્ભાવપૂર્વક દુનિયાની સમસ્યાઓને જોવા વિચારવાનો નિશ્ચય કરવામાં આવે ત આન્તરરાષ્ટ્રીય ચર્ચાવિચારણા અને વાટાઘાટોમાં ભારતની પ્રતિભા ઘણી વધારે અસરકારક નીવડે.
આફતનો એક બીજો લાભ
ભારતની પરિસ્થિતિને તેના પશ્ચિમી મિત્રા હવે પછીથી વધારે સારી રીતે સમજી શકશે એ ભારત ઉપર આવેલી આ આફતમાંથી એક બીજો લાભ થવાનો સંભવ છે, ભારત સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું ત્યાર બાદ બીજા દેશેાની મુશ્કેલીઓના પ્રસંગે ભારત પોતાના નૈતિક ચડિયાતાપણા વિષે અભિમાન ચિન્તવતું અને ઊંચું મસ્તક રાખીને ચાલતું હોય, અન્ય રાજકારણી પુરુષો આખરે સામાન્ય માનવી હાઈને પોતાની મૂંઝવણા અને આફતો વડે અકળાતા હોય ત્યારે holier than thou' — ‘તારા કરતાં હું વધારે ઊંચા, વધારે પવિત્ર’ આવા રૂઆબથી વર્તતું હોય—આવા
ભારત
ખ્યાલ ભારત વિષે ખોટી રીતે કે સાચી રીતે અન્ય દેશમાં પ્રસરેલા માલુમ પડતા હતા. આવી કઠોર ભાષામાં રજૂ કરાતા આવા આક્ષેપ જરૂર ગેરવ્યાજબી છે, ભારતને અન્યાયકર્તા છે, પણ આ આક્ષેપમાં અમુક તથ્ય રહેલું છે, જેના પરિણામે તાજેતરનાં વર્ષોમાં બ્રિટન અને અમેરિકામાં ભારત વિષે એક એવી લાગણી—એક એવી માન્યતા—ઊભી થઈ હતી કે, જે આફત બીજા દેશો પોતાની અણસમજ, બેવકૂફી અને અન્ય ત્રુટિઓના કારણે લગભગ નોતરતા રહ્યા છે તેવી આફતોની સંભવિતતાથી ભારત, તેની અસાધારણ ગુણવત્તાના કારણે, તેની સંસ્કૃતિની ઉત્કૃષ્ટતાના કારણે તેમ જ તેના રાજનીતિજ્ઞ પુરુષોના ઊંડી સમજણના કારણે મુકત હોવાનો દાવો કરી રહ્યું છે. ભારત, અન્ય દેશે। માફક, વણનોતરી આફ્તોનો ભાગ બની શકે છે, તેના ઉપર હુમલા થઈ શકે છે, આક્રમણ કરી શકાય છે, તેને આવી આફતના વખતે અન્યની સહાયની જરૂર પડે છે અને તે સહાયના ઈનકાર કરે એવા કોઈ તેનામાં અહંકાર નથી આ બાબતોની સર્વત્ર જાણ તથા સ્વીકાર થતાં ઉપર જણાવેલી લાગણી અને માન્યતા એક સાથે અને હંમેશને માટે નાબૂદ થઈ છે.
આફતનો સૌથી મોટો લાભ: એકતાની સિદ્ધિ
આમ છતાં પણ ચીની આક્રમણે, ભાવી ઈતિહાસકારોના નિષ્પક્ષ અભિપ્રાય મુજબ, ભારતને જે કાંઈ ફાયદાઓ કર્યા છે તેમાં સૌથી મોટો અને મહત્ત્વનો ફાયદો એ છે કે, સંકટગ્રસ્ત માતૃભૂમિના સંરક્ષણના કારણે ભારતની અનેક જાતિઓ અને ભિન્ન ભિન્ન સંસ્કૃતિને વરેલા વર્ગોમાં દેશદાઝના—રાષ્ટ્રીય ભાવનાના—જુઆળ આવ્યો છે. હોમગાર્ડઝ, રાઈફલ કલબો, કેડેટ કોરો અને જીવનના ભાગે પણ આક્રમણનો સામનો કરવાના નિશ્ચયને દાખવતી બીજી અનેક પ્રવૃત્તિઓને નજરે નિહાળતાં, મારા દેશબંધુઓએ છેલ્લાં બે વિશ્વયુદ્ધ દરમિયાન જે જુસ્સો, ત્યાગ અને સમર્પણ ભાવ દાખવ્યો હતો તેનું મને સ્મરણ થાય છે. આ એક ભારે પ્રેરણાદાયી દ્રશ્ય છે. તદુપરાંત રાષ્ટ્રીય એકતા કે જેની, મને લાગે છે કે, ભારતને અત્યંત જરૂર હતી તેની આ એક ભવ્ય અભિવ્યક્તિ છે. ભાષાકીય પ્રદેશરચનાના અને સ્થાનિક સંસ્કૃતિઓને આપવામાં આવેલી ઉત્તેજનાના ગમે તે લાભા હોય અને તે લાભા સામે કશું કહેવાનું નથી—એમ છતાં પણ તાજેતરનાં વર્ષો દરમિયાન, એમાં કોઈ શક નથી કે, આ બધી બાબતાએ એક મૅક્માં જુદાઈની અલગતાની લાગણી પેદા કરતી પરિસ્થિતિને ખૂબ ઉત્તેજન આપ્યું છે. જે એકતા ઉપર ભારતનું બળ આધારિત છે તે એક્તા જાળવી રાખવી હોય તો ઉપર જણાવેલ પરિસ્થિતિને કાબૂમાં લાવવાની—નિયંત્રિત કરવાની—ખૂબ જ જરૂર
al
Page #68
--------------------------------------------------------------------------
________________
'પ્રબુદ્ધ જીવન
તા.૧-રૅ-૩
પાક
"
હતી. સર્વસામાન્ય દેશાભિમાનના કારણે તેમ જ સર્વસાધારણ
શેઠ કસ્તુરભાઈ લાલભાઈને ધન્યવાદ બલિદાનમાં સૌ કોઈની ભાગીદારીના એક પ્રકારના બંધુત્વની જે લાગણી દેશભરમાં પ્રસરી ગઈ છે તેણે પ્રજામાનસને વિભાજિત કાળની ગતિ કેવી વિચિત્ર છે? આજથી ૩૦-૩૫ વર્ષ પહેલાં ' કરતી આ લાગણીઓની–માનસિક વલણોની–તીવ્રતાને બહુ સારા જૈન સાધુઓની શિથિલતા અને બાલદિક્ષા તેમ જ અયોગ્ય દિશા પ્રમાણમાં હળવી બનાવી છે.
સામે જૈન શ્વે. મૂ. વિભાગ યુવક વર્ગમાં એક જબરદસ્ત આંદોલન ભારતમાં આજે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેણે તેની
ઊભું થયું હતું. સાધુઓની શિથિલતા અને સત્તાશાહી સામે પોકાર પ્રાદેશિક સરકારો અને ખાસ કરીને મધ્યવર્તી સરકાર ઉપર એકાએક
ઊઠાવવા માટે સ્થળે સ્થળે જૈન યુવક સંઘ ઊભા થયા હતા. અસાધારણ જવાબદારીઓ નાંખી છે. જે બીજા દેશોનો મને
મુંબઈ જૈન યુવક સંઘની એ જ અરસામાં એ જ હેતુ માટે અંગત પરિચય છે તેમાંના ઘણાખરા દેશમાં, જે સંગમાંથી સ્થાપના થઈ હતી અને સાધુસંસ્થાની અનેક પ્રકારની આજની કટેકટી ઊભી થઈ છે. તે સંગેમાં જરૂર સામાન્ય ચૂંટણી શિથિલતા સામેના આંદોલનને વેગવાન બનાવવામાં તેણે જોરદાર થયા વિના રહી ન હોત અને શાસનપરિવર્તન પણ, એટલું જ નિશ્ચિત- આગેવાની લીધી હતી. તેની પત્રિકાઓમાં જૈન સાધુઓના પણે, અનિવાર્ય બન્યું હોત. ભારતમાં એમ બન્યું નથી. ભારતની
પાખંડ, દંભ અને શિથિલતાને ખુલ્લા પાડનારાં અનેક લખાણો પાર્લામેન્ટ લેક્સભાનું કામકાજ બહુ સુંદર રીતે ચાલે છે અને ' પ્રગટ થતાં હતાં, અને જરૂર પડે ત્યાં તેમને પડકારતી પ્રવૃત્તિઓ તેમાં ચર્ચાઓ પણ મુકત રીતની અને એમ છતાં સંયમપૂર્વકની હાથ ધરવામાં આવતી હતી. એ જ કાર્ય એ વખતના પ્રચંડ ચાલતી હોય છે. આ રીતે આ પાર્લામેન્ટને જરૂર એક નમૂનેદાર સુધારક લેખાતા શ્રી ધીરજલાલ ટોકરશી શાહ સંપાદિત જૈન જ્યોતિ પાર્લામેન્ટ કહી શકાય. આમ છતાં પણ પાર્લામેન્ટના બે કાર્ય હોય, પણ ભારે નિડરતાપૂર્વક બજાવતું હતું. એ વખતે આ યુવકોને સ્થિતિછે જે કોઈ પ્રશ્ન તેની સમક્ષ આવે તેની મુદાસરની અને પ્રૌઢતા ચુસ્ત જૈન આગેવાને જેમાંના આજે પણ કેટલાક હયાત છે તેમણે દાખવતી ચર્ચાવિચારણા અને જે શાસક પક્ષે પોતાના વહીવટ ધર્મવિરોધી, 'સાધુવિરોધી, ધર્મદ્રોહી, નાસ્તિક, મિથ્યાત્વી, સાધુદરમિયાન ગંભીર ભૂલ કરેલી હોવાનું માલુમ પડે તેના સ્થાને અન્ય. પી એવાં એવાં વિશેષણ વડે નવજીને વખોડી કાઢયા હતા અને
પક્ષની સરકારની સ્થાપના. આ બીજું કાર્ય ભારતની પાર્લામેન્ટ હજુ. સાધુ વિદ્ધ એક પણ શબ્દ ઉચ્ચાર એ ધર્મ ઉપર પ્રહાર કર્યા ' સાધી શકી નથી. ભારતમાં જે સંયોગે ઉભા થયા તેવા સંયોગમાં બરોબર લેખવામાં આવતું હતું. સાધુઓની નબળાઈઓને–શિથિ
પશ્ચિમી ધારણ અનુસાર, માત્ર દફતરોને ફેરફાર પૂરતો લેખાતે લતાને—ઢાંકવી, છૂપાવવી એમાં જ સાચી ધર્મસેવા મનાતી હતી. નથી. નવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમે નવી સરકાર ઊભી કરવાનું પસંદ કરીએ છીએ, પણ કેંગ્રેસ હજુ અન્ય કોઈ
આજે ત્રીશ પાંત્રીશ, વર્ષના ગાળે એ જ આગેવાનોની આંખો મજબુત હરીફના અભાવે સર્વસત્તાધીશ હોઈને તે જ પક્ષ સત્તા
ઉઘડે છે, સાધુઓની એક યા અન્ય પ્રકારની શિથિલતાની વાતો
સાંભળીને ચમકે છે, આવા તેમજ અન્ય ધર્મવિરોધી લેખાતા વિચાર, ઉપર ચાલુ રહ્યો છે.
દર્શાવવા માટે સંઘબહાર કરવાની પ્રવૃત્તિમાં આગેવાની લેનાર શેઠ - કટોકટીની સત્તાને અનિયંત્રિત ઉપયોગ
કરતુરભાઈ લાલભાઈ હવે આ શિથિલતા અંગે આકુળ-વ્યાકુળ બને છે ' અને કેવી સત્તા ઉપર? છેલ્લાં બે વિશ્વયુદ્ધો દરમિયાન અને આ બાબતમાં કાંઈક કરવું જ જોઈએ એમ તેમને તીવ્રપણે લાગવાથી, બ્રિટનમાં જે જુદા જુદા સંરક્ષણધારાઓ અમલમાં આવ્યા હતા
તેમણે પોતાની સહીથી અમદાવાદ ખાતે એપ્રિલ માસની ૧૩ મી તે ધારાઓ, આજે ભારત સરકાર આ જ પ્રકારના ધારાઓ મારફત
તથા ૧૪ મી તારીખે શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિ
પૂજક શ્રમણોપાસક સંઘનું એક સંમેલન બોલાવ્યું છે. “આપણા જેના ઉપર તેની હકૂમત પ્રવર્તે છે તે લોકોના જાનમાલ ઉપર જે અનિ
શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધમાં, એટલે કે, આપણા શ્રમણ યંત્રિત સત્તાઓ ભેગવે છે તેના પ્રમાણમાં, હળવા હતા. આ સંઘમાં તેમ જ શ્રાવક સંઘમાં કયાંક ક્યાંક જે કંઈ પણ ક્ષતિઓ સત્તાને સૌથી વધારે ધ્યાન ખેંચે એવો દાખલો સુવર્ણ નિયમન
પ્રવેશી ગઈ છે અને સમસ્ત શ્રી સંઘના સંગઠ્ઠનમાં પણ જે ખામી અને તેને લગતા ધારા-ધોરણો દ્વારા આપણને જોવા મળે છે. આ
આવી ગઈ છે એ સમગ્ર પરિસ્થિતિની વિચારણા કરી એ માટે જરૂરી
ઉપાયો શોધવા વિચારવા યોજવા” એ મુજબ આ સંમેલનનો હેતુ બાબતમાં સૈાજની એક ભારતીય પરંપરાને રાષ્ટ્રીય બચાવ
દર્શાવવામાં આવ્યો છે. આ માટે આખા દેશમાંથી શેઠ કસ્તુરમાટે જેને વધારે મહત્ત્વની જરૂરિયાત લેખવામાં આવે છે તે ખાતર ભાઈએ પિતાને લાગી તેવી આશરે ૫૦૦ વ્યકિતઓને એક કલમના ઘરે પાયામાંથી ઉખેડી નાખવામાં આવી છે. મારી નિમંત્રણ પાઠવ્યા છે. આ સંમેલનમાં શું વિચારવામાં આવે છે જેવા ઈતિહાસવેત્તાને, આર્થિક સાધન દ્વારા રાજકીય હેતુઓ સિદ્ધ
અને નક્કી કરવામાં આવે છે તે તો એ સંમેલન ભરાઈ ગયા બાદ ' કરવાKeynesian theary -જાણીતા અમેરિકન અર્થશાસ્ત્રી કીન્સના જે સમાચાર પ્રગટ કરવામાં આવશે તે ઉપરથી ખબર પડશે. પણ નામ સાથે જોડાયેલી વિચારસરણીનો સ્તબ્ધતા પેદા કરે એ આ
જે બાબત તરફ આજથી ૩૦-૩૫ વર્ષ પહેલાં જૈન સમાજના દાખલો છે.
યુવકો ઢોલ નગારાં બજાવીને ધ્યાન ખેંચી રહ્યા હતા તે જ બાબત. - ભારતવાસીઓની દેશભકિત દેશને આ કટોકટીમાંથી આબાદ
તરફ આજે આ શાણા વયોવૃદ્ધ આગેવાનોનું ધ્યાન ખેંચાય
છે, એટલું જ નહિ પણ, સક્રિય પગલાં ભરવાનું તેઓ વિચારી પાર લઈ જશે એ ચેક્સ છે. ભારત સરકાર પોતાની હકુમત
રહ્યા છે તે અતિશય આનંદની વાત છે. નીચેના લોકો અંગે જે જવાબદારીનો બોજો ઉઠાવી રહેલ છે તે
- દિગંબર સમાજમાં સાધુઓની સંખ્યા અતિ અલ્પ હોઈને ભારે ચાવનારો છે. ભારતના એક જૂના અને એમ છતાં એક તેમના માટે આ કોઈ જીવતો પ્રશ્ન નથી. તેરાપંથી સમાજમાં નમ્ર મિત્ર તરીકે, હું એટલી જ પ્રાર્થના કરે છે, તેની સત્તાને યોગ્ય આચાર્ય તુલસીના પ્રાણવાન અને સતત જાગત નેતtવ નીચે રીતે મર્યાદિત કરતું રહે તેવું શાણપણ તેને પ્રાપ્ત થતું રહે ! જે.
આખા સાધુ સમુદાય --જેમાં સાધ્વીઓનો પણ સમાવેશ થાય છે--
અત્યંત સુગ્રથિત અને સુનિયંત્રિત છે. સ્થાનકવાસી કોન્ફરન્સ સત્તાસ્થાને આરૂઢ થયેલા છે. તેમના માટે, shortcuts -ટૂંકા છેલ્લાં કેટલાંક વર્ષોથી પોતાના સંપ્રદાયના સાધુઓ તેમ જ સાધ્વીરસ્તા–લેવાનું અને જેને બહુમતીને ટેકો ન હોય એવી ટીકા- ને એક તંત્ર અને એક વ્યકિતના નેતૃત્વ નીચે લાવવાનો પ્રયત્ન , એની-તે બીજી રીતે ગમે તેટલી પ્રસ્તુત હોય તો પણ—ઉપેક્ષા કરવાનું, કરી રહેલ છે, પણ હજુ સુધી તેમાં તેમને જોઈતી સફળતા મળી અવગણના કરવાનું પ્રલોભન ઘણું મોટું છે અને એમ છતાં.
નથી. સૌથી વધારે અનિયંત્રિત ૦ મૂ૦ સંપ્રદાયમાં સાધુ: આ પ્રલોભનને વશ થવું તે જરૂર, વર્ષો પહેલાંના મારા પરિચિતે સમાજ છે. તેને સંગઠિત કરવા-નિયંત્રિત કરવો તે દેડકાની પાંચ
શેરીની પ્રચલિત કહેતી મુજબ અત્યંત કઠણ કાર્ય છે. આ બાબતનું શેઠ એવા ભારતીય આઝાદીના નિર્માતાઓએ જે માટે આશા સેવી,
કસ્તુરભાઈએ બીડું ઝડપ્યું છે, તેમને આપણે ધન્યવાદ આપીએ કાર્ય કર્યું અને સહન કર્યું તે સર્વની હાંસી ઉડાવવા બરોબર લેખાશે. અને આ બાબતમાં તેમને સફળતા મળે એમ આપણે ઈચ્છીએ! અનુવાદક: પરમાનંદ મૂળ અંગ્રેજી: શ્રી રશબુક વિલિયમ્સ.
- , , , , , પરમાનંદ
:
-
રચના છે. આ જ પ્રાર્થના કે આમ થતું
les altres na ang anu ave, shorte
કા an
Page #69
--------------------------------------------------------------------------
________________
F
તા. ૧-૪-૬૩
શુદ્ધ જીવન
કાસમાડની જ્ઞાનયાત્રા
કોસખાડ ડ્રીલનુ” નૈસગિક સાન્દર્ય,
卐
અમારા કોસબાડ પર્યટનનું વર્ણન શરૂ કરું તે પહેલાં કાસબાડ અંગેની ભૌગોલિક માહિતી આપવી જરૂરી છે, કારણ કે, એવાં ઘણાં ભાઈબહેનો છે કે, જેમને કોસબાડ કયાં આવ્યું તેની જ ખબર નથી અને તેથી પર્યટન માટે આવું અજાણ્યું સ્થળ કેમ પસંદ કરવામાં આવ્યું તે વિષે તેઓ આશ્ચર્ય અનુભવે છે.
મુંબઈથી વેસ્ટર્ન રેલ્વે લાઈન ઉપર ૮૦ માઈલના અંતરે ઘાલવડ નામનું સ્ટેશન આવે છે. તેની પશ્ચિમ બાજુએ દોઢ બે માઈલના અંતરે સમુદ્રકિનારે બારડી ગામ આવેલું છે અને તેની પૂર્વ બાજુએ બે ત્રણ માઈલના અંતરે કોસબાડ ગામ છે અને તેની બાજુએ એક નાની સરખી ટેકરી છે જે ‘કોસબાડ હીલ’ના નામથી ઓળખાય છે. આ સ્થળ મુંબઈથી મેટર માર્ગે આશરે ૧૨૦ માઈલ દૂર છે.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી આ નિસર્ગરમ્ય સ્થળનું . ગયા માર્ચ માસની ૯ તથા ૧૦ મી તારીખ એમ બે દિવસનું—એક પર્યટન ગોઠવવામાં આવ્યું હતું. આ માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટની એક બસ રોકવામાં આવી હતી. આ પર્યટનમાં ૨ બાળકો, ૯ બહેનો, અને ૩૩ ભાઈઓ એમ કુલ ૪૪ ભાઈ,બહેનો તથા બાળકો જોડાયાં હતાં. આગળથી નક્કી કર્યા મુજબ પાયધુની ઉપર એકઠા થયેલા પ્રવાસીઓને લઈને બપોરના ૧૨-૧૨ વાગ્યે બસ ઉપડી હતી, રસ્તામાં જુદી જુદી જગ્યાએથી પ્રવાસીઓને લેવામાં આવ્યા હતા અને આગ્રા રોડ ઉપર બસ આગળ વધી રહી હતી. થાણા પાસે બસ નાસિક બાજુના રસ્તે ફંટાણી, ગ્રીષ્મની શરૂઆત હોઈને થોડી ગરમી લાગતી હતી, અને ગરમ પવન પણ વાતો હતો. રા થી ૩ આસપાસ ભીવંડી અમે પહેોંચ્યાં. ત્યાં બાએ ચા પીધી. પછી નાસિક તરફના રસ્તો છેડીને આગળ ચાલ્યાં. થોડે દૂર જતાં વજ્ર શ્વરીના રસ્તે બાજુએ ફંટાયો અને અમે મુંબઈ-અમદાવાદના રસ્તે આગળ વધવા લાગ્યાં. રસ્તો મોટા ભાગે સીમેન્ટના હોઈને તથા આ રસ્તા ઉપર વાહનોની અવર-જવર પ્રમાણમાં બહુ જૂજ હોઈને અમારી બસ સારી ગતિથી માર્ગ કાપી રહી હતી. હવે નમતા પહેાર થવા લાગ્યો અને ઠંડી હવા વહેવા વલાગી. વજ્ર શ્વરીના રસ્તો વટાવ્યા બાદ જંગલા વીંધીને અમારે આગળ વધવાનું હતું. વળી રસ્તામાં ટેરા ટેકરીઓ આવતી હોઈને, અમારી બસ, જ્યાં ત્યાં વળાંક અને ઢાળ ઢાવાળ વટાવ્યે જતી હતી. આને લીધે અમે કોઈ ગાઢ પહાડી પ્રદેશમાં અથવા તો ગીર પ્રદેશના જંગલામાં પ્રવાસ કરી રહ્યા હોઈએ એવી અનુભૂતિ થતી હતી. બસ આમ વળે, તેમ વળે, ઊંચે ચઢે, નીચે ઊતરે, એવામાં વળી કોઈ એક નદી કે નાળું આવતાં આંખો સામે નવું જ દ્રશ્ય નિર્માણ થાય અને પાકા બાંધેલા પૂલ ઉપરથી પસાર થતાં ચિત્ત પ્રસન્નતાનો રોમાંચ અનુભવે, કોઈ કોઈ નદીમાં, ઉનાળા શરૂ થઈ ચૂકેલા હોવા છતાં, વિપુલ જળનાં વહેણી જોવા મળતાં અને તે વડે આંખ ઠંડક અનુભવતી. આ રસ્તે સારી ઊંચાઈવાળા પહાડો પણ આવતા અને પસાર થતા અને એ પહાડોની કારે કારે બાંધેલી સડક ઉપરથી આગળ વધતાં સતત બદલાતા જતા દ્રષ્યનો આનંદ અનુભવવા મળતો. સ્તામાં વાડા નામનું એક મોટું મથક આવ્યું. આગળ જતાં એક વિશાળ પટ વાળી, નદી આવી. તેની બાજુએ બસ ઊભી રાખી અને સૌએ નાસ્ત ર્યો. આગળ જતાં મુંબઈ-અમદાવાદનો અને જવાહર ગામના રસ્તો અમારી જમણી બાજુએ ફંટાયા અને અમારી સ્વારી દહેણું તરફ આગળ વધી. હવે તો હવામાનમાં સારી ઠંડક અનુભવાતી હતી. પશ્ચિમ- ક્ષિતિજ ઉપર ઉતરી રહેલ સૂર્યના આ તાપમાંથી ઉષ્ણતા ઓગળી ગઈ હતી અને માત્ર સંધ્યાકાળના ઝળહળતા પ્રકાશ વડે
૨૩૫
卐
સૂર્ય પોતાના અસ્તિત્ત્વમાં તે અમને ભાન કરાવતા હતા. હવે જંગલા ઓસરી ગયાં અને સમુદ્ર નજીક આવતો હોવાના કારણે ખારા પટમાં થઈને બસ આગળ ચાલવા લાગી. થોડી વારમાં દહેણું આવ્યું અને જાણે કે કોઈ મોટા બગીચાઓમાંથી પસાર થઈ રહ્યા હોઈએ એવા, દહેરૢમાં આવેલી ફળફૂલની ઝાડીઓને લીધે, અનુભવ થવા લાગ્યો. દહેણુંથી ચાર કે પાંચ માઈલ ૨ આવેલ કોસબાડ પહોંચતા કેટલી વાર લાગે ? થોડી વારમાં કોસવાડ પહોંચ્યાં અને કોસબાડ હીલના ચઢાણ ઉપર થોડું આગળ વધીને અમારી બસ ઉભી રહી.
બાલશિક્ષણની પ્રવૃત્તિ સાથે સ્વ॰ ગિજુભાઈનાં સહકાર્યકર્તી તરીકે વર્ષો સુધી જેમણે કામ કર્યું હતું એવા શ્રી તારાવ્હેન મોડને સૌરાષ્ટ્ર, ગુજરાત તથા મુંબઈમાં કોણ નથી ઓળખતું ? આ સ્થળ ઉપર તેમના હસ્તક ચાલતું ‘ગ્રામ બાલ-શિક્ષા કેન્દ્ર' આવેલું છે. ત્યાં અમારે નિવાસ કરવાના હતા. એટલે અમે અહીં નીચે ઉતર્યાં અને થોડુંક આગળ ચાલીને અમારા નિવાસસ્થાન સમીપ આવી પહોંચ્યાં.
અહીં પહોંચ્યાં ત્યારે સૂર્ય અસ્ત પામવાની તૈયારી કરી રહ્યો હતો. એટલે પશ્ચિમ બાજુએ દૂર દેખાતા અરબીસમુદ્રના વિશાળ જળરાશિ ઉપર સૂર્યબિંબ તોળાઈ રહ્યું હતું અને નિર્મળ વારિમાં પ્રતિબિંબિત થઈ રહ્યું હતું અને એ જ વખતે પૂર્વ દિશાએ, આજે ફાગણ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી હોઈને, ચંદ્રનું ગોળાકાર બિબ થોડે દૂર આવેલા પહાડોની કોર પાછળથી ધીમે ધીમે ઊંચે આવી રહ્યું હતું. આમ અસ્ત પામતા સૂર્યને અને ઉદય પામતા ચંદ્રને એક સાથે નજરે નિહાળતાં આવું દ્રષ્ય મુંબઈમાં આપણને ભાગ્યે જ જોવા મળે છે—અમારું ચિત્ત આનંદ અને વિસ્મયની લાગણીઓ વડે અત્યન્ત પ્રભાવિત બન્યું.
અમે જેવા અહીં પહોંચ્યા કે, તારાબહેને અમને ભાવભર્યા આવકાર આપ્યો અને અમારા માટે કરવામાં આવેલી સગવડ અંગે અમને માહિતગાર કર્યાં. એક વિશાળ સભાગૃહ, જેનો રંગભૂમિ તરીકે પણ ઉપયોગ થઈ શકે તેમાં અમને ઉતારો આપ્યો. આ સભાગૃહમાં એક છેડે સ્ટેજ હતું. સ્ટેજ અને હાલ વચ્ચે પડદો લટકતો હતો અને તે રીતે ભાઈઓ તથા બહેનો માટે અલગ સુવા બેસવાની સગવડ હતી. બપોરે બાર વાગ્યે મુંબઈથી નીકળેલાં સાંજે સાત વાગ્યા લગભગ અમે કોસબાડ હીલ ઉપર પહોંચેલાં, તેના બધાંને થોડોક થાક લાગે તે સ્વાભાવિક છે. વહેતા નળના પાણીથી બધાંએ મોં માથાં ધાયાં, સાફ કર્યાં અને ઘેાડીવારમાં સૌ સ્વસ્થ થયાં. ત્યારબાદ થોડા સમયમાં ભાજનની ઘંટ વાગ્યો અને ભાજનશાળામાં સૌ એકઠાં થયાં. પુરી, શાક, કઢી, ભાત, પાપડ વગેરે રસાઈ કરવામાં આવી હતી. ભાજન પતાવ્યા બાદ સૌ બહાર આવ્યાં અને આમતેમ ફરવા લાગ્યાં.
હવે તો ચંદ્ર પણ પૂર્વાકાશમાં ઊંચે આવ્યો હતો અને આસપાસના પ્રદેશ ઉપર શ્વેતસુધા વરસાવી રહ્યો હતો. મુંબઈમાં મ્યુનિસિપાલિટીની રૉશની આડે ચાંદની દેખાતી નથી અને સ્વચ્છ આકાશ પણ જોવા મળતું નથી. અહીં આકાશમાં ચંદ્રનું પૂર્ણબિંબ' વિરાજી રહ્યું અને આસપાસના વિશાળ પ્રદેશ ઉપર સરમુખત્યાર માફ્ક પોતાની હકુમત જમાવી રહ્યું હતું.
ભાજન પતાવ્યા બાદ અમારામાંના કેટલાંક નિવાસગૃહમાં વ્યવસ્થિત રીતે ગાઠવાઈ જવામાં રોકાયાં; કેટલાંક આમ તેમ લટાર મારવા લાગ્યાં; અમે બે ત્રણ જણાં તારાબહેન સાથે વાતો કરવામાં રોકાયાં. રાત્રીના નવેક વાગ્યે બધાં એકઠાં થયાં અને અમારા નિવાસગૃહથી જરા ઊંચાણના ભાગમાં આવેલી સીમેન્ટની
Page #70
--------------------------------------------------------------------------
________________
૨૩૬
* પ્ર બુદ્ધ જી વ ન
તા. ૧-૪-૩.
" fક કરો
એક મોટી ટાંકી હતી ત્યાં ગયાં અને તે ઉપર બધાં ગોઠવાયાં. અહીં યાદ આપતી હતી. કલરવ કરતાં પંખીઓ વસંતના આગમનની બેઠાં બેઠાં અત્યન્ત વિસ્તૃત ક્ષેત્રફળને આવરી લેતું જે દ્રશ્ય નજરે જાહેરાત કરતાં હતાં અને કેયલને મીઠો ટહુકો અમારા ચિત્તને પડતું હતું તે ભારે અદ્ભુત રોમાંચજનક હતું. ટાંકીની એક બાજુ પુલકિત કરતો હતો. સ્વામી આનંદ જેઓ કેટલાંએક સમયથી કોસબાડ બાજુએ વસે નિત્યકર્મ પતાવ્યા બાદ બધાં સવારના નાસ્તા માટે ભોજન છે તેમને રહેવા માટે ભાઈ જયાનંદ ખીરાએ બંધાવી આપેલું શાળામાં એકઠાં થયાં. આ વખતે અમારામાંના એક ભાઈ, આજે તે નાનું નાજુકનિવાસસ્થાન હતું. બીજી બાજાએ તારાબહેનની સંસ્થાના
હોળીને દિવસ છે તો હોળીની પ્રસાદી. બધાંને કાંઈક ચખાડવી મકાનોની લાંબી હારમાળા હતી. પૂર્વ બાજુએ નાનીસરખી
જોઈએ એમ સમજીને, ગુલાલનું એક પડીક સાથે લાવેલા હતા.
પણ અમારી ગંભીર દેખાતી મંડળીમાં આગળ વધવાની તેની હિંમત ખીણ હતી, જેના વિશાળ ફલક ઉપર છુટાછવાયાં ગામડાંઓ
ચાલતી નહોતી. આ તરફ અમારા મંત્રી ચીમનભાઈનું ધ્યાન ખેંચાતાં વસેલાં હતા અને તેની પાછળ પશ્ચિમ ઘાટના નાનાંમોટાં
તેમણે તે ભાઈના હાથમાંથી પડીકું લઈ લીધું અને અમે પહાડોની હારમાળા હતી. આકાશમાં પૂર્ણ ચંદ્ર પૂરબહારમાં પ્રકાશી સર્વ પર ગુલાલ છાંટવાનું શરૂ કર્યું. એટલામાં એક ભાઈએ ઊઠીને રહ્યો હતો અને ચારે બાજુના સમગ્ર પ્રદેશને અજવાળી રહ્યો હતે. ચીમનભાઈનું મોઢું, ગુલાલથી ભરી દીધું. ચીમનભાઈએ તેમના પશ્ચિમ દિશાએ આવેલા સપાટ પ્રદેશ ઉપર દૂર દૂર સુધી જતી
ઉપર ગુલાલને સારા પ્રમાણમાં છંટકાવ કર્યો. આ જોઈને
અમારામાંના એક મિત્રના સભ્યતાલક્ષી આળાપણાએ આઘાત નજર નીલવર્ણ સમુદ્રપટ્ટીથી શોભતા ક્ષિતિજને સ્પર્શતી હતી.
અનુભવ્યો. તેમને લાગ્યું કે આ હવે આગળ વધે તે ઠીક નહિ, આ બાજુએ પણ દેખાતા દીવાઓનાં ઝુમખાં નાનાંમટા ગામડાં- એટલે તેઓ જોરથી બોલી ઊઠયા કે “બસ હવે બહુ થયું–બંધ કરો” અને ઓનાં અસ્તિત્ત્વનું ભાન કરાવતાં હતાં. બેએક માઈલ દૂર આવેલી
તેમના હાકોટાથી અમારું હોળીખેલન એકાએક બંથ થઈ ગયું. રેલ્વે લાઈન ઉપર અવારનવાર પસાર થતી ટ્રેનની સર્પાકાર દીપમાળા
આ જે થયું તે ઠીક જ થયું. કહેવાનો આશય એટલો જ છે કે જે
રંગછાંટણાથી મુક્ત રહેવાની અપેક્ષાપૂર્વક અમે પર્યટન માટે આ અમારું સવિશેષ ધ્યાન ખેંચતી હતી અને તેને આછો ઘર્ધર
દિવસે ખાસ પસંદ કર્યા હતા તે રંગછાંટણાથી, આટલે દૂર આવવા અવાજ અમારા શ્રવણને આનંદ આપતા હતા. આજે હોળીને છતાં, અમે મુકત રહી ન શક્યા. આ આવારપાત્ર રંગછાંટણાએ દિવસ હોઈને જુદા જુદા ગામડાઓમાં પ્રગટાવવામાં આવેલી અમારાં મનને હળવાં બનાવ્યાં અને વાતાવરણમાં આનંદ ઉલ્લાસની હોળીની અગ્નિશિખાઓ પ્રાદેશિક અલૌકિકતામાં એર વધારે
જમાવટ થવા લાગી. કરતી હતી. આખા પ્રદેશ ઉપર, અવારનવાર સંભળાતા આસ
આ આનંદલક્ષી પર્યટનને કોસબાડની જ્ઞાનયાત્રા” એવું ભારે પાસ વસેલી વસ્તીના અવાજો અને કદિ કદિ ઉત્તર યા દક્ષિણ
મથાળું શા માટે આપવામાં આવ્યું છે તે હવે પછીના હફતાઓ બાજાએ પસાર થતી રેલ્વે ટ્રેનના આછા ઘરઘરાટ સિવાય પ્રગાઢ
વાંચવાથી માલુમ પડશે. શાન્તિ પ્રસરેલી હતી અને તેની નિરવતાને ચંદ્રમાંથી વહી રહેલી
તેવી અપૂર્ણ પૂણ'
પરમાનંદ તેજ વર્ષો જાણે કે મુખરિત બનાવતી હોય એવી મધુર ભ્રાન્તિ અમારું ચિત અનુભવતું હતું. આમ તરફ દેખાતું અપાર રમ્યતાભર્યું
ચિંચવડ પર્યટન અદ્ભુત દ્રષ્ય અને જાણે કે કોઈ અન્ય સૃષ્ટિ ઉપર ઉતરી
પૂના નજીક આવેલા ચિચવડ મુકામે જૈન વિદ્યાપ્રસારક પડયા હોઈએ કે જયાં આ દુનિયાની આધિ, વ્યાધિ, ઉપાધિને કોઈ
મંડળ તરફથી કેટલીક શિક્ષણસંસ્થાઓનું સંચાલન કરવામાં આવે
છે. આ શિક્ષણસંસ્થાઓને સંઘના સભ્યોને પરિચય થાય એ સ્થાન ન હોય, અને જયાં કેવળ શાતિ, આનંદ અને સૌંદર્યની
હેતુથી ઉપરોકત મંડળની વતી શ્રી રિષભદાસ રાંકાએ સંઘના સભ્યોને પ્રસન્નતા વ્યાપી રહેલી હોય—આવી અનુભૂતિનું સુખદ સંવેદન /
નિમંત્રણ આપ્યું છે. તેમના નિમંત્રણને સાદર સ્વીકાર કરીને અમારા ચિત્તમાં નિર્માણ કરતું હતું. '
એપ્રિલ માસની તા. ૬ તથા ૭-શનિ, રવિ–એમ બે દિવસનું સંઘના અહીં અમે ગાનતાન, વાર્તાવિનોદમાં અને એકમેકને પરિચય
સભ્યો તેમ જ તેમનાં કટુંબીજને માટે એક પર્યટણ ગોઠવવામાં આપવા લેવામાં દોઢેક ક્લાક ગાળ્યો અને પછી આરામ લેવા
આવ્યું છે. આ પર્યટણ માટે વ્યકિત દીઠ રૂા. ૧૫-૦૦ નક્કી કરવામાં માટે અમે અમારા નિવાસસ્થાન ઉપર આવી પહોંચ્યા. અમારામાંનાં
આવ્યા છે. આ માટે નક્કી કરવામાં આવેલી સ્ટેટ ટ્રાન્ધાર્ટની બસ ઘણાંખરા સુવાની તૈયારી કરવા લાગ્યાં, થોડાંક ભાઈઓ
પાયધૂની પોલીસ સ્ટેશન આગળથી ૬ ઠ્ઠી તારીખ શનિવારે બપોરના ચાંદનીમાં બહાર ફરવા નીકળી પડયા. મેં, સભાગૃહ સામે એક ચતરો
બે વાગ્યે ઊપડશે અને “યલ પેરા હાઉસ નજીકમાં, દાદર| હતો અને તેની મધ્યમાં એક નાનું સરખું વડનું ઝાડ હતું ત્યાં ખુલ્લામાં
દાદાદ સર્કલના બસ સ્ટોપ આગળ તથા ગ્નિ સર્કલ જૈન મંદિર સુવાને રાત્રિ પસાર કરવાને–વિચાર કર્યો, અને ચેતરી
પાસે ઊભી રહેશે અને સેમવારે સવારે મુંબઈ ખાતે પાછી ફરશે. . ઉપર મારું બીછાનું લાવીને પાથર્યું. આ જોઈને અમારા સંઘના સહ
પર્યટનમાં જોડાનાર ભાઈ–બહેનોએ ટોર્ચ, જળપાત્ર અને જરૂરી, મંત્રી શ્રી ચીમનભાઈએ પણ પોતાનું બીછાનું લાવીને મારી બાજુએ
બેડીંગ સાથે લેવાનાં રહેશે. આ પર્યટણ પરિમિત સંખ્યા માટે પાથરી દીધું. આ રીતે રજતવર્ષમાં નહાતાં નહાતાં - ઘડી જાગતા
યોજાએલું હોઈને તેમાં ભાગ લેવા ઈચ્છનાર સભ્યોને સંધના કાર્યા ઘડી ઊંઘતાં–જાગું ત્યારે નિર્મળ આકાશમાં વિચરી રહેલા ચંદ્રના
લયમાં નિયત દર મુજબની રક્સ ભરી નામ લખાવી જવા વિનંતિ તેજનતરતા બિંબને નીહાળી નીહાળીને કૃતાર્થતા અનુભવું અને
કરવામાં આવે છે. નિદ્રાધીન બનું ત્યારે કોઈ સ્વપ્નસૃષ્ટિમાં ઉડવા માંડું-આ રીતે એક
' મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ.' પ્રકારને સતત રોમાંચ અનુભવતાં મેં રાત્રી પસાર કરી. વહેલી સવારે સહપ્રવાસીઓની અવરજવર શરૂ થઈ અને તેને લીધે મારી વિષયસૂચિ આંખ પણ ઊઘડી ગઈ. આ સમયે ચંદ્ર પશ્ચિમ ક્ષિતિજ તરફ નીચે
અનેકાંતવાદ
દલસુખ માલવણિયા ૨૨૯ ઉતરી રહ્યો હતો અને વિશાળ સમુદ્રપટને રૂપેરી રંગે રસી રહ્યો હતો. પાળે તેને ધર્મ
વાલજી ગોવિંદજી દેસાઈ ૨૩૧ * આમ ધીમે ધીમે સૌ કોઈ ઊઠયા અને નિત્યકર્મ આપવામાં ચીની આક્રમણનના સંદર્ભમાં ' રશડ્યુક વિલિયમ્સ ૨૩૨ નિમગ્ન બન્યાં. પૂર્વાકશ ઉદય પામી રહેલા સૂર્યને લીધે પ્રકાશિત શેઠ કસ્તુરભાઈ લાલભાઈને અભિનંદન પરમાનંદ ૨૩૪ બન્યું હતું અને આખા પ્રદેશ ઉપર સૂર્યનું અજવાળું પથરાઈ રહ્યું કોસબાડની શાનયાત્રા
પરમાનંદ ૨૩૫ હતું. વાતાવરણમાં પ્રસન્નતા વ્યાપી રહી હતી અને પ્રાત:કાળની-- શ્રી મુંબઈ જૈન યુવક સંઘ જરા પ્રકંપને અનુભવ કરાવતી-ઠંડી વિદાય થયેલી શિશિરની દ્વારા આયોજિત બહુમાન–સંમેલન
ય
૨૩૭
-
Page #71
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૪-૬૩
પ્રબુદ્ધ જીવન
મુખઈ જૈન યુવક સંઘ દ્વારા આયેાજિત બહુમાન સંમેલન
જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કાન્ફરન્સનું ગયા જાન્યુઆરી માસની આખર તારીખામાં પાલીતાણા ખાતે ૨૨ મું અધિવેશન મળેલું. તે અધિવેશનના પ્રમુખસ્થાને બિરાજેલા શ્રી અભયરાજજી બલદોટાનું સન્માન કરવાના હેતુથી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી તા. ૨૨૧૩૬૩ શુક્રવારના રોજ સાંજના સમયે સંઘના કાર્યાલયમાં એક સંમેલન ભરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં કોન્ફરન્સના અન્ય અધિકારીઓ તેમ જ કાર્યકારિણીના કેટલાક સભ્યો ઉપસ્થિત થયાં હતાં. અન્ય ભાઈબહેન પણ સારી સંખ્યામાં હાજર થયા હતા.
શ્રી. લીલાવતીબહેન દેવીદાસ
પ્રારંભમાં સંમેલનના પ્રમુખસ્થાને બિરાજેલાં શ્રી લીલાવતી બહેન દેવીદાસે શ્રી અભયરાજજીને આવકાર આપતાં જણાવ્યું કે “ કાન્ફરન્સની સંસ્થાને અસ્તિત્વમાં આવ્યાને ૬૦ વર્ષ થવા આવ્યા છે તે દરમિયાન આ સંસ્થાએ અનેક ચડતીપડતી જોઈ છે અને અનેકના હાથમાં તેનું સુકાન ગયું છે અને બદલાતું રહ્યું છે. આમ છતાં પણ આ સંસ્થા ટકી રહી છે. આવી કાન્ફરન્સને આજના આપણા મહેમાન અભયરાજજી બલદાટા જેવી આપબળે આગળ વધેલી વ્યક્તિ સુકાની . તરીકે સાંપડી છે. તેઓ વિદ્રાન તેમ જ શ્રીમાન છે અને
સાથે સાથે જુવાન છે. તેમના નેતૃત્વ નીચે કાન્ફરન્સનું નાવ સુરક્ષિત બને અને સંસ્થા વધારે કાર્ય કરતી થાય એવી શુભેચ્છા વ્યકત કરીને તેમને અમારા સંઘ તરફથી હું આવકાર આપું છું.” શ્રી રિષભદાસ રાંકા
ત્યાર બાદ શ્રી રિષભદાસ રાંકાએ શ્રી અભયરાજજીના પરિચય આપતાં જણાવ્યું કે “ ઉરૂલીકાંચન અભયરાજજીની જન્મભૂમિ છે. તેમણે ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં પ્રાપ્ત કર્યું છે. બી. એ. એલએલ. બી. સુધીના તેમણે અભ્યાસ કર્યો છે. વિદ્યાર્થી તરીકેની તેમની કારકીદી પ્રથમ કક્ષાની રહી છે. ત્યારબાદ થોડો સમય તેમણે વકીલાત કરી, પણ તેમાં ચિત્ત ન લાગ્યું એટલે તેઓ વ્યાપાર તથા ઉદ્યોગ તરફ વળ્યા છે. એક બાજુએ આયાત નિકાસના તેમ જ નાન ફૅરસ મેટલનો તેમનો વ્યાપાર મોટા પાયા ઉપર ચાલે છે. બીજી બાજુએ મુંબઈ, દિલ્હી, શિહોર વગેરે સ્થળાએ તેમની ફેક્ટરીઓ છે. વ્યાપાર ઉદ્યોગે તેમને ત્યાં ધનનો
પ્રવાહ પણ વહેતો કર્યો છે. આમ શ્રી અને સરસ્વતીના—વ્યાપાર અને સંસ્કારિતાના——તેમના જીવનમાં સુંદર મેળ આપણને જોવા મળે છે. તેઓ હંમેશા હસતા હાય છે, તેમની પ્રકૃતિ મધુર અને સરળ છે અને એટલા જ તેમની રીતભાતમાં તેઓ નમ્ર છે. તેઓ એક ભાવનાશાળી સર્જન છે અને અદ્યતન વિચારધારાને વરેલા છે. તેમની ઉમ્મર આજે ૪૫ વર્ષની છે. ઉરૂલીકાંચનમાં તેમના તરફથી એક પ્રસૂતિગૃહ ચાલે છે. વળી કુદરતી ઉપચાર કેન્દ્ર માટે ગાંધીજીએ ઉરૂલીકાંચન પસંદ કર્યું તે કેન્દ્રને ઊભું કરવામાં તેમ જ વિકસાવવામાં તેમણે ખૂબ મદદ કરી છે. મહારાષ્ટ્ર તથા રાજસ્થાનનાં અનેક છાત્રાલયાને તેમણે ઉદાર હાથે આર્થિક સહાય આપી છે. વૈદ્યકીય રાહત આપવા પાછળ પણ તેઓ ખૂબ નાણુ ખરચે છે. ભારત જૈન મહામંડળની કાર્યવાહક
સમિતિ ઉપર તેઓ વર્ષોથી નિયુકત થતા રહ્યા છે અને જૈનામાં એકતા સાધવામાં તેઓ ઊંડી દિલચસ્પી ધરાવે છે. કુલ ચાર ભાઈઓમાં તેઓ બીજા છે અને એ રીતે તેમનો પરિવાર બહાળા છે, એમ છતાં તેમના સંયુક્ત વ્યાપાર ઉદ્યોગમાં તેમનું જ મુખ્ય વર્ચસ છે. જૈન શ્વે. મૂળ સમાજમાં તેઓ બહુ જાણીતા નથી, એટલે તેમની કોન્ફરન્સના પ્રમુખ તરી
૨૩૭
કેની વરણીથી કેટલાકને આશ્ચર્ય થયેલું, પણ તેમણે પાલીતાણા અધિવેશનના પ્રમુખ તરીકે જે કાર્ય કર્યું અને જે રીતે કામ લીધું તેથી સૌ કોઈ અત્યન્ત પ્રસન્ન થયા છે અને આપણને આપણા સામાજિક કાર્ય ને એક નવી શકિતશાળી વ્યકિતનો લાભ મળ્યો છે આવી સુખદ લાગણી સૌ કોઈએ અનુભવી છે. આપણે ઈચ્છીએ કે જે કાન્ફરન્સમાં ગતિશીલતાના આજે અભાવ દેખાય છે તે કોન્ફરન્સને તેમના નેતૃત્વ વડે ગતિશીલતા પ્રાપ્ત થાય અને સમાજ આગળ વધે.”
શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
ત્યારબાદ સંઘના મંત્રી શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ પ્રસંગને અનુલક્ષીને જણાવ્યું કે “જેમણે તાજેતરમાં પાલીતાણામાં ભરાયેલા જૈન શ્વે. મૂ. કોન્ફરન્સના અધિવેશનના પ્રમુખસ્થાનને શોભાવ્યું છે. તેમનું આપણે સન્માન કરીએ અને તેમનાથી આપણે પરિચિત બનીએ એ હેતુથી આજનું સંમેલન ગાઠવવામાં આવ્યું છે. આપણામાંના ઘણાખરા માટે તેઓ અપરિચિત જેવા છે. તેમણે જે સંસ્થાના નેતૃત્વની જવાબદારી લીધી છે તે સંસ્થા સાથે મારે તેમજ અમારામાંના કેટલાકના વર્ષોજૂનો સંબંધ છે. આ સંસ્થા આજે ગતિશીલ નથી એ હકીકત છે. તેને ગતિશીલ કેમ બનાવવી તે એક માટી સમસ્યા છે. જે શ્વે. મૂ. સમાજની આ કોન્ફરન્સ પ્રતિનિધિસંસ્થા છે તે સમાજના આર્થિક, સામાજિક તેમજ શૈક્ષણિક પ્રશ્ના મધ્યમ વર્ગના નામે ઓળખાતા અન્ય સમાજો સાથે સમાન કોટિના છે અને કેટલાક પ્રશ્નો તેની અમુક વિશિષ્ટ જવાબદારીને લગતા છે. એક તો આ વિભાગનાં અલગ એવાં અનેક જૈન મંદિરો અને જૈન તીર્થો છે. બીજું આ વિભાગની અલગ એવી સાધુસંસ્થા છે. ત્રીજું આ વિભાગનું અલગ લેખી શકાય એવું વિપુલ ધર્મસાહિત્ય છે. આ જૈનમંદિરોની અને તીર્થોની જાળવણી, સુરક્ષા અને સમારકામ એ શ્વે. મૂ. વિભાગની જવાબદારીને વિષય છે; જૈન સાધુસંસ્થાના યોગક્ષેમ અને તેમના આચાર વ્યવહારના ઉચ્ચ ધારણની જાળવણી એ પણ શ્વે. મૂ. વિભાગની જવાબદારીનો વિષય છે અને એ જ પ્રકારે ધર્મ સાહિત્યની રક્ષા અને વૃદ્ધિ એ પણ આ વિભાગની જવાબદારીના વિષય છે. આ બધી જવાબદારીઓને પહોંચી વળવા માટે અખિલ ભારતીય પ્રતિનિધિત્વ દાખવી શકે એવી—કોન્ફરન્સ જેવીએક સસ્થાની જરૂર છે. વળી આ વર્ગ એક અસાધારણ આર્થિક ભીંસમાંથી પસાર થઈ રહ્યો છે. બદલાતા જતા દેશકાળ સામે તે કેમ ટકી રહે એ આજની એક વિક્ટર સમસ્યા છે. આ માટે ઉદ્યોગ, હાથમજૂર્રી અને વૈજ્ઞાનિક શિક્ષણ તરફ વળ્યા સિવાય ચાલે તેમ નથી એ આજની હકીકત છે. આ દિશાએ શકય તે પ્રયત્નો કરવા માટે સામાજિક સંગઠ્ઠનની જરૂર છે અને આવું સામાજિક સંગઠ્ઠન પોતાને પ્રસ્તુત એવા વર્તુળને અનુલક્ષીને ઊભું કરવાની યોગ્યતા કાન્ફરન્સ જેવી સંસ્થા ધરાવે છે. પણ આ તા જ બની શકે કે જો કૅન્ફરન્સ ગતિશીલ હોય, તેને પ્રસ્તુત સમાજના પૂરો સાથ હોય. પણ આ સાથ કાન્ફરન્સને હા સુધી સાંપડયા નથી અથવા તો બહુ જ ઓછા પ્રમાણમાં સાંપડયો છે. આનાં બે કારણો છે: એક તો એ કે આ કાન્ફરન્સને સાધુસંસ્થાના ટેકા નથી. કેટલાક સાધુઓએ આજ સુધી તેને તોડી પાડવાનું જ કામ કર્યું છે. બીજું સમાજ ઉપર જે વ્યક્તિઓના પ્રભાવ છે તેમાંના ઘણા ખરા કોન્ફરન્સ વિષે ઉદાસીન રહ્યા છે; કેટલાકે તેને નિર્બળ બનાવવાનું કામ કર્યું છે. વળી કાન્ફરન્સ પાસે પણ સબળ કાર્યકર્તાઓનું એક પાકું જૂથ નથી, આજનો • આગેવાન પોતાને પ્રતિકૂળ એવું કાંઈ બનતાં કાં તો રીસાઈ જાય છે અથવા તો અલગ થઈ બેસે છે. આમ બાહારથી તેને જોઈએ
Page #72
--------------------------------------------------------------------------
________________
૨૩૮
પ્રભુદ
તેટલા ટેકો નથી; અંદરથી તેને પ્રાણવાન નેતાગીરી અને જૂથબંધી પ્રાપ્ત થતી નથી. આ કારણે કોન્ફરન્સમાં ગતિશીલતા આવતી નથી. કોન્ફરન્સ અંગે મારું આ નિદાન છે. અંદરથી પ્રાણવાન અને સમપર્ણશીલ નેતાગીરી પેદા થાય અને એક્લાહીયા કાર્યકરોનું જૂથ ઊભું થાય તો તેનો જૈન સમાજ ઉપર પ્રભાવ પડયા વિના ન રહે અને બહારના પ્રતિકૂળ તત્ત્વો માટે અનુકૂળ બનવા સિવાય બીજો વિક્લ્પ ન રહે.
“આજે જેમને કૅન્શન્સનું નેતૃત્ત્વ પ્રાપ્ત થયું છે તે સદ્ભાગ્યે યુવાન છે; તેમના વિષે કોઈ પૂર્વગ્રહો કે અભિનિવેશા નથી. કાદવમાં ખૂંચેલા કોન્ફરન્સના નાવને તરતું કરવામાં આ તેમને અનુકૂળતા છે. તેમના કાર્યમાં સફળતા મળે એવી અમારી તેમને શુભેચ્છા છે, તેઓ જે કાંઈ કશે તેમાં કોઈ સંકુચિતતાને કે કોમી સંકીર્ણતાને સ્થાન નહિ હોય, વિશાળ અને ઉદાર ભાવનાથી પ્રેરિત હશે એવી અમારી તેમના વિષે શ્રાદ્ધા છે અને આ શ્રાદ્ધાના આધાર ઉપર તેઓ જે કાંઈ કરશે તેને અમારો પૂરો ટેકો રહેશે, એવી અમે ખાત્રી આપીએ છીએ.
“આ સંમેલનના હેતુ માત્ર બલદોટાનું સન્માન કરવાના નથી, પણ એ નિમિત્ત લઈને કોન્ફરન્સની આજની પરિસ્થિતિ અને તેની ઉપયોગીતા વિષે વિચારવિનિમય કરવાનો હેતુ પણ રહેલા છે. આ હેતુ ધ્યાનમાં લઈને કોન્ફરન્સ અંગે કેટલાક વિચારો અહીં રજુ કરવાનું મેં યોગ્ય ધાર્યુ છે.
રતિલાલ ચીમનલાલ કોઠારી
ત્યાર બાદ શ્રી રતીલાલ ચીમનલાલ કોઠારીએ જણાવ્યું કે, “મારી પહેલાં પરમાનંદભાઈએ જે કાંઈ કહ્યું છે તે સાથે હું સંપૂર્ણત: સહમત થાઉં છું. મારી આપને એટલી જ વિનંતિ છે કે, કોન્ફરન્સ રૂઢિચુસ્તાના સકંજામાં આવી ન જાય, મઠાધિપતિ બની બેઠેલા આચાર્યોની પડમાં પુરાઈ ન જાય અને સમાજને કોન્ફરન્સ સાચી દોરવણી આપે એવી કોન્ફરન્સ વિષે મારી અપેક્ષા છે. મધ્યમ વર્ગ આજે પીસાઈ રહ્યો છે. તેને બને તેટલી રાહત પહોંચાડવાનું કામ કોન્ફ્રન્સનું છે. આજની રહેણીકરણીમાં રીતરીવાજમાં ફેરફાર કરવાનું, નવા વિચારોને અપનાવવાનું, ચાલુ જીવનમાં સુધારા કરવાનું લાકોને ગમે છે, પણ તેને કોઈ દોરવણી આપનાર જોઈએ છીએ. આ કામ કોન્ફરન્સનું છે, આ અધિકાર કોન્ફરન્સનો છે. આ માટે કોન્ફ રન્સ સજીવન થવી જોઈએ, તેણે જનસમાજ સાથે સંપર્ક સાધવા જોઈએ, અને તે માટે તેના કાર્યકર્તાઓએ ભારતભરમાં પ્રવાસ કરવા જોઈએ. સદ્ભાગ્યે જેના વિષે સમાજના દિલમાં આગળ પાછળની ગાંઠો નથી એવા બલદોટાજી જેવા યુવાન પ્રમુખ અને મહીપતભાઈ અને જયરાજ જૈન જેવા યુવાન મંત્રીઓ મળ્યા છે એને કોન્ફરન્સનું હું મોટું સદ્ભાગ્ય લેખું છું. અને તેઓ જયારે માંગે ત્યારે મુંબઈ જૈન યુવક સંઘના એક નમ્ર સૈનિક તરીકે તેઓને સાથ આપવા હું તૈયાર છું.”
શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી
ત્યાર બાદ મુંબઈ રાજ્યની વિધાનસભાના સભ્ય શ્રી વાડીલાલ ચત્રભૂજ ગાંધીએ આજના સન્માનકાર્યમાં સુર પૂરાવતાં જણાવ્યું હતું કે, “અમુક સાઠમારીઓને લીધે કાન્ફરન્સ પાછળ પડી છે તેને ઊંચે લાવવી તે આપણું કર્તવ્ય છે. સંસ્થા કાર્ય કરી બતાવે તે તેને પૈસાની કદિ ખેંચ પડતી જ નથી—આ મારો આજ સુધીના અનુભવ છે. તે કાન્ફરન્સ કોઈની શેહમાં ન તણાતાં સમાજની સાચી સેવા કરે, તેને આગળ વધારે એવી મારી સૂચના અને શુભેચ્છા છે. '
શ્રી અભયરાજજી બલદોટા
ત્યાર બાદ શ્રી અભયરાજજી બલદાટાએ પેાતાનું આવું સન્માન કરવા બદલ મુંબઈ જૈન યુવક સંઘના આભાર માનનાં જણાવ્યું કે, “ હજુ અમે કશું કાર્ય કર્યું નથી. કાર્ય કરવા પહેલાં આવા સન્માનનું નિમંત્રણ સ્વીકારતાં મને સંકોચ થયો હતો, પણ આ નિમિત્તે આપ ભાઈ-બહેનોને મળવાના યોગ ઊભા થશે એમ સમજીને આ નિયંત્રણના મેં સ્વીકાર કર્યો છે.
“કોન્ફરન્સ અંગે અહીં કેટલીક વાત કહેવામાં આવી છે. પણ બૂલ કરું છું કે, તેની ૬૦ વર્ષની કાર્યવાહીમાં છેલ્લાં
જીવન
તા. ૧૪-૬૩ ૧૦-૧૫ વર્ષ. દરમિયાન તેમાં ઉદાસીનતા જ આવી છે. આમ છતાં પણ અખિલ ભારતીય દરજજાના દાવા કરે એવી જૈન શ્વેતામ્બર મૂ. વિભાગની કોઈ સંસ્થા હોય તો તે આ કોન્ફરન્સ જ છે. અને તેથી તેમાં પ્રાણ પૂરીને આપણે તેને સજીવન બનાવવી જ જોઈએ. આ ધ્યેયપૂર્વક શકય તેટલું કાર્ય કરવાની મારી ધારણા છે.
“આજના અતિ પ્રતિકૂળ સંયોગા વચ્ચે જૈનેની આર્થિક, સામાજિક તેમ જ શૈક્ષણિક ઉન્નતિ કરવી એ એવરેસ્ટ પર્વત ચઢવા જેવું દુ:સાધ્ય કામ છે. એમ છતાં એ દિશાએ શકય હોય એવા પ્રયત્નો આપણે હાથ ધરવા જ જોઈએ અને એ માટે આપણે બધાંએ એકત્ર બનવું જોઈએ, સંગઢ઼િત બનવું જોઈએ અને ઝઘડાઓથી દૂર રહેવું જોઈએ.
કે “સાધુસંસ્થાના પ્રશ્ન અતિ મહત્ત્વનો છે; તેમના આપણી સંસ્થા ઉપર ખૂબ જ પ્રભાવ છે; તેમની આચારશુદ્ધિ ઉપર જેટલા ભાર મૂકાય તેટલા ઓછા છે. તેમની શિથિલતા આપણે ચલાવી લેવી ન જોઈએ. આમ છતાં પણ કોન્ફરન્સ જે નાજુક સ્થિતિમાંથી પસાર થઈ રહી છે તેનો ખ્યાલ કરીને હાલ તુરત આવા પ્રશ્નને હાથ ન લગાડીએ અને આર્થિક તેમ જ શૈક્ષણિક ક્ષેત્ર કાન્ફરન્સની શકિત કામે લગાડીએ એ વધારે ઈચ્છવાયોગ્ય છે.
“આ અંગે ચાર-પાંચ બાબતે હાથમાં લેવાનું અમે વિચાર્યું છે. (૧) જે પ્રદેશમાં શક્ય હોય ત્યાં જૈન સહકારી બેંક ઊભી કરવી અને તે દ્રારા ઉદ્યોગ ઉપર ચઢવા માગતા જૈન ભાઈઓને લેનના રૂપમાં આર્થિક ટેકો આપવા.
(૨) Employment Exchange દ્વારા આપણા ભાઈબહેનાને નોકરીઓ અપાવવાનો પ્રયત્ન કરવા.
(૩) મુંબઈમાં કાન્ફરન્સ ઉદ્યોગગૃહ છે તેવી સંસ્થાઓ સ્થળે સ્થળે ઊભી કરવા પ્રયત્ન કરવા.
(૪) અર્થના અભાવે કોઈ જૈન વિદ્યાથી ભણતાં અટકી ન જાય તેવી પરિસ્થિતિ ઊભી કરવા પ્રયત્ન કરવા.
(૫) જૈન વિદ્યાર્થીઓને મોટા શહેરોમાં રહેવા ખાવા માટે છાત્રાલયની રાગવડો આજ અતિ પરિમિત છે તેમાં બને તેટલા વધારો કરવા માટે સક્રિય પગલાં હાથ ધરવાં.
વિચારવામાં આવેલા આવા કાર્યક્રમને પહોંચી વળવા માટે આપણે ખૂબ પ્રચાર કરવા પડશે અને પ્રાંતિક શાખાઓ ઊભી કરવી પડશે. આ કાર્ય પ્રચારમંત્રી તરીકે નિયુકત થયેલા શ્રી પેપટલાલ રામચંદ્ર શાહ મારફત સારા પ્રમાણમાં પાર પડશે એવી હું આશા સેવું છું. આ નિમિત્તે આપ બધાં ભાઈ-બહેનને • રળવાની મને તક મળી અને આપ સૌએ અમારા કાર્યને પરો ટેકો આપવાની ખાત્રી આપી એ અંગે હું મારા અંતરના ઊં સંતોષ જાહેર કરું છું અને આપના ફરીથી આભાર માનું છું. શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહ
ત્યાર બાદ સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહે આભારનિવેદન કરતાં જણાવ્યું કે, “ આજની આપણી સભ લગભગ પાણા બે કલાક સુધી ચાલી છે તેના વાતાવરણની મારા ચિત્ત ઉપર એટલી બધી અસર થઈ છે કે, આ સભા મુંબઈ જૈન યુવક સંઘની છે કે કાન્ફરન્સની છે એ વિષે હું ભ્રમ અનુભવી રહ્યો છું. આ નિમિત્તે જૈન સમાજના એક પેટા વિભાગની અખિલ ભારતીય પ્રતિનિધિત્વ ધરાવતી—કોન્ફરન્સની પરિસ્થિતિ તેમ જ પ્રવૃત્તિ અંગે જે છણાવટ થઈ છે તે મને ખરેખર ખૂબ આવકારપાત્ર લાગી છે. આ પ્રસંગના કારણે આજના મુખ્ય મહેમાન શ્રી બલદોટાજીને મે' પહેલી જ વાર જોયા છે અને તેમને જોઈને તેમ જ તેમની પ્રસન્ન વાણી સાંભળીને તેમ જ તેમના સુભગ વ્યકિતત્વથી પરિચિત બનીને મને ઘણા આનંદ થયો છે. સમય કાઢીને તે અહીં આવ્યા તે માટે તેમનો તેમ જ અહીં ઉપસ્થિત થયેલા અન્ય નિમંત્રિત મહેમાનોના અમારા સંઘ વતી હું હાર્દિક આભાર માનું છું.
ત્યાર બાદ ઉપહાર સમર્પણ તથા. અલ્પાહારને ઈન્સાફ આપી સંમેલન વિસર્જિત કરવામાં આવ્યું હતું.
માલિક શ્રી મુંબઈ જૈન યુવક સધ; મુદ્રક પ્રકાશકઃ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩.
મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુબઇ
Page #73
--------------------------------------------------------------------------
________________
REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂ. ૪
T*
.
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ . વર્ષ. ૨૪: અંક ૨૪.
પ્રબુદ્ધ જીવન
મુંબઈ, એપ્રિલ ૧૬, ૧૯૨૩, મંગળવાર આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ: ૨૦ નયા પૈસા
'
તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
ભગવાન મહાવીરના જીવનના પ્રેરક પ્રસંગો , (આકાશવાણી મુંબઈ કેન્દ્ર તરફથી મહાવીર જયન્તી પછીના દિવસે એટલે કે, તા. ૭–૪-૬૩ રવિવારના રોજ સવારના ૧૦ વાગ્યાના ‘બહુરૂપી ' શિર્ષક કાર્યક્રમમાં ‘ભગવાન મહાવીરના જીવનના પ્રેરક પ્રસંગે એ વિષય ઉપર વાર્તાલાપ આપવાનું નિમંત્રણ આવેલું. આ વાર્તાલાપ ૧૬ વર્ષની નીચેની ઉમ્મરના વિદ્યાથી ઓ એટલે કે જૈન શાસ્ત્રની પરિભાષામાં જેને “બાલજી' કહેવામાં આવે છે તેમને અનુલક્ષીને ગોઠવવાને હતા. એ લક્ષ્મપૂર્વક તૈયાર કરવામાં આવેલું લખાણ નીચે પ્રગટ કરવામાં આવે છે. પ્રસ્તુત નિરૂપણમાં ઉપર જણાવેલ બાલજીને ધ્યાનમાં રાખીને ભગવાન મહાવીરની પરંપરાગત કથામાં રહેલી ડીક ચમત્કારપૂર્ણ ઘટનાઓ, અન્તર્ગત કરવામાં આવી છે. આવી ઘટનાઓ લોકોત્તર પુરુષોના ચરિત્રમાં લગભગ સર્વત્ર જોવામાં આવે છે. તેનું સ્થાન મૂર્તિ ઉપરના અલંકારોને–ભાશણગારને મળતું છે અને તે વડે કથાનિરૂપણ પરીઓની કથાઓ માફક બાલજી માટે ચક અને સુગ્રાહ્ય બને છે. આવી ઘટનાઓને વાસ્તવિક બનેલી માની લેવાની જરૂર નથી. આકાશવાણી મુંબઈ કેન્દ્ર આપેલી સાત મીનિટની સમયમર્યાદા અનુસાર આ મૂળ લખાણમાં ઠીક પ્રમાણમાં કાપકૂપ કરવામાં આવેલ છે.
. !
પરમાનંદ). ગઈ કાલે ભારતભરમાં મહાવીર જયંતી ઊજવાઈ ગઈ. તે જન્મ ધારણ કર્યા બાદ યોગ્ય ઉમ્મરે જો હું સંસારત્યાગ કરીશ તે ભગવાન મહાવીર કોણ હતા તે વિષે આજે આપણે વાર્તાલાપ તેમનાથી એ સહન જ નહિ થાય” એમ વિચારીને “માતાપિતાની કરવાનું છે. જૈન ધર્મમાં ૨૪ તીર્થકરોની એક પરંપરા ૯પવામાં હયાતી સુધી હું સંસારત્યાગ નહિ કરુ” એવો તેમણે ગર્ભાવસ્થા આવી છે તે પરંપરાના છેલ્લા અને ૨૪મા તીર્થકર તે ભગવાન માં જ મનથી નિર્ણય કર્યો. આમ તેમની પ્રચલિત જીવનકથામાં મહાવીર છે. આજે જૈન ધર્મનું સ્વરૂપ, અને માન્યતા છે તે જણાવવામાં આવ્યું છે.
. . ' તેમણે કશૈલી ધર્મતત્વને લગતી વિશિષ્ટ પ્રપણાને આભારી છે. ' ' યોગ્ય કાળે ભગવાન મહાવીરને જન્મ થશે. આથી સર્વત્ર
: ભગવાન મહાવીરને જન્મ. આજથી ૨૪૮૯ વર્ષ પહેલાં ચૈત્ર આનંદ વ્યાપી રહ્યો. કેદીઓને છોડી મૂકવામાં આવ્યા સ્થળે સ્થળે શુદ ૧૩ના દિવસે બિહારમાં આવેલા ક્ષત્રીયકુંડ નગરમાં થયો હતો. મંળગ તેરણા બંધાયા. નગરજનેમાં રાજય તરફથી મીઠાઈ વહેંચવામાં તેમના પિતાનું નામ રાજા સિદ્ધાર્થ અને તેમનાં માતાનું નામ રાણી આવી. ભગવાનના જન્મ સાથે રાજયમાં ખુબ આબાદી થઈ હતી ત્રિશલા. તેમને ભગવાન મહાવીરથી મે એ નંદીવર્ધન તેથી તેમનું ‘વર્ધમાન” એવું નામ પાડવામાં આવ્યું હતું. આ નામને . પુત્ર હતા અને સુદર્શના નામની પુત્રી હતી. - આ વર્ધમાનસ્વામીના જીવન સાથે અનેક ચમત્કારિક ઘટનાઓ
ભગવાન મહાવીરનું ગર્ભધારણ થયા બાદ, ધર્મશાસ્ત્રોની કથા જોડવામાં આવી છે. આવી એક ઘટના તેમને જન્મ થયો ત્યારે તેમના મુજબ, ત્રિશલા રાણીને નિદ્રાવસ્થામાં હાથી, વૃષભ, સિંહ, બાલદેહને દેવ મેરૂપર્વત ઉપર લઈ ગયા અને તેમને અભિષેક ' લક્ષ્મી, માળા, ચંદ્ર, સૂર્ય, મહાધ્વજ, પૂર્ણ કુંભ, પન્ન સરોવર, ને લગતી છે. મેરૂપર્વતના શિખર ઉપર દેવના સ્વામી સૌધર્મ સમુદ્ર, વિમાન, રત્નરાશિ, નિધુમ અગ્નિ એમ અનુક્રમે ચૌદ ઈન્દ્રના ખેાળામાં ભગવાન બાળસ્વરૂપે બિરાજયા હતા. અભિષેકની સ્વનાં દેખાયેલાં. આ વિશે જયોતિષીઓને પૂછતાં તેમણે તૈયારી ચાલી રહી હતી તે દરમિયાન કોઈ એક દેવના મનમાં વિચાર આગાહી કરેલી કે આવા અસાધારણ સ્વપ્નના પરિણામે, ત્રિશલા આવ્યો કે આવો નાને બાલદેહ આટલા બધા પાણી ભરેલા ઘડારાણીના પેટે કાં તો કોઈ મહાન ચક્રવતીને અથવા તે જગદુદ્ધારક
એને અભિષેક શી રીતે સહન કરી શકશે? આ દેવને તર્ક પિતાના તીર્થકરને જન્મ થશે. આ જાણીને રાજા-રાણીને પાર વિનાને જ્ઞાન વડે ભગવાને જાણી લીધું અને તેના તર્કનું નિરાકરણ કરવા, આનંદ થયો. ' .
માટે ડાબા પગના અંગુઠા વડે મેરૂપર્વતને તેમણે દબાવ્યું કે તુરત જ. - ગર્ભાવસ્થા દરમિયાન માતાના ઉદરમાં - હલનચલન કરવાથી મેરૂપર્વત કંપાયમાન થવા લાગ્યા અને ધરતી ધ્રુજવા લાગી. આ માતાને દુઃખ થાય છે, પીડા થાય છે એમ વિચારીને ભગવાન જોઈને પેલા દેવને તુર્ક, શમી ગયો....... .... મહાવીરે હાલવું ચાવવું બંધ કર્યું. પરિણામે ત્રિશલા-રાણી ભારે ચિન્તામાં ' , ભગવાનની બાલ્યાવસ્થાનાં અનેક પરાક્રમે તેમની કથામાં
પડયાં કે મારા ગર્ભને શું થયું હશે અને તેમની તેમ જ સિદ્ધાર્થ નોંધાયેલાં છે. એક : મસ્તૂરગ્રસ્ત દેવ સર્પનું રૂપ ધારણ કરીને, ' રાજાની ગમગીને પાર ન રહ્યો. અત:પુરમાં આનંદવિનોદ- બધા " ભગવાન અને રાજકુમાર સાથે ક્રીડા કરતા હતા તેમની વચ્ચે
વિસર્જાિ ત’ કરવામાં આવ્યા. વાતાવરણ શેકથી ભરપુર બની ગયું. આવીને પડશે. આને જોઈને રાજકુમારે ભય પામીને આમતેમ ભગવાનનું આ પરિસ્થિતિ તરફ ધ્યાન ખેંચાતાં ભગવાને અંગુઠો નાસભાગ કરવા લાગ્યા. કુમાર વર્ધમાને જરા પણ ન ડરતાં જ હલાવ્યો અને તેથી પોતાને ગર્ભ સહીસલામત છે એમ ત્રિશલા ગભરાતાં સર્પને હાથમાં પકડીને દૂર દૂર ફેંકી દીધા. વળી પાછા
માંસાંને પ્રતીતિ થઈ અને તેઓ હપુલકિત બન્યા: “પાતે હજુ કુમાર, ૫ વર્ધમાને રાજકુમાર સાથે અમુક રમત રમવું *' % અદષ્ટ હાવાં “છતાં માતાપિતાના”- “ટલે બધા સ્નેહ છે. તે શરૂ કરી.. આ. રમતમાં. પેલે, મત્સરગ્રસ્ત દિવ, પણ ૨૪
કરીને,
સાથે ક્રીડા કરતા હતા
આવીને પડશે. આ
હલાવ્યો અને તેથી પોતાના તરફ ધ્યાન ખેંચાતાં ભગવાને
Page #74
--------------------------------------------------------------------------
________________
૨૪૦
. '
તા, ૧૬-૪-૩
કુમાર બનીને દાખલ થઈ ગયો. આ રમતમાં એવી સમજુતી હતી ભગવાનના તપને એક પ્રકાર અભિગ્રહ ધારણ કરવાને હતે. " કે, જે જીતે તેને બીજા કુમારે પોતાની પીઠ ઉપર ચઢાવીને આસપાસ અભિગ્રહ એટલે મનમાં અમુક સંગે નક્કી કરવા અને એ
ફેરવે. આ રમતમાં કુમાર વર્ધમાન જીત્યા એટલે તેમને પીઠ ઉપર સંયોગેની પરિપૂર્તિ થાય તો જ ભિક્ષા ગ્રહણ કરવી, એ સંયોગેની ચઢાવીને અન્ય રાજકુમાર ફેરવવા લાગ્યા. અનુક્રમે રાજકુમારને પરિપૂર્તિ ન થાય ત્યાં સુધી અનશન–ઉપવાસ ચાલ્યા કરે. આવા | વેશ ધારણ કરી રહેલ પેલા દેવને વારે આવ્યો. તેની પીઠ ઉપર કેટલાક અભિગ્રહોમાં એક અભિગ્રહ નીચે મુજબને હો : કુમાર વર્ધમાન આરૂઢ થયા એટલે એ દેવે રાજકુમારનું રૂપ બદલી એક દિવસ તેમણે એવો અભિગ્રહ ચિંતવ્યો કે, કોઈ ઊંચા નાખીને ભયંકર વિકરાળ રૂપ ધારણ અને શરીર વિસ્તારવા કુળની કન્યા કે રાજકુમારી. કર્મવશાત્ દાસીપણાને પામી હોય, માંડયું. આ જોઈને ભગવાને તેના પૃષ્ટ ભાગ ઉપર મુષ્ટિ મારી તેને ઘરના ઉમરામાં બેઠી હોય, ઘરમાં વધ્યું ઘટયું ખાવાની તૈયારી કરતી. ભોંયભેગું કરી નાખ્યો. આ દેવ આખરે હારીને, શરમાઈને, હોય–આવી કન્યા યા રાજકુમારી સ્વેચ્છાએ પિતાના અન્નમાંથી ભગવાનની માફી માગીને પિતાના સ્થાનકે ચાલી ગયે.
ભિક્ષા આપે ત્યારે જ પારણું કરવું, ત્યાં સુધી બિલકુલ અન્ન ગ્રહણ કુમાર વર્ધમાન આઠ વર્ષના થયા એટલે તેમના પિતાએ
કરવું નહિ. આ ભીષણ અભિગ્રહ શી રીતે પૂરો થાય? અને એ તેમને નિશાળે મૂક્યા. પણ તેમને આ બધું જ્ઞાન તે સ્વયં ઉપલબ્ધ
પૂરો ન થાય ત્યાં સુધી ભગવાન પારણું શી રીતે કરે? આમ ઉપહતું, તેથી તેમને શિખવવા જેવું કશું છે જ નહિ એમ માલૂમ પડતાં
વાસમાં અને ઉપવાસમાં દિવસો ઉપર દિવસે વીતવા લાગ્યા; મહિના શિક્ષકે તેમને પિતાના ગુરુસ્થાને બેસાડયા અને તેમનું બહુમાન કર્યું.
ઉપર મહિના વ્યતીત થવા લાગ્યા, આમ છ મહિના પૂરા થવાને અનુક્રમે યોગ્ય ઉમ્મર થતાં માતપિતાએ તેમને વિવાહ કરવાને
માત્ર પાંચ દિવસ બાકી હતા એવામાં ઉપર જણાવેલ અભિગ્રહની વિચાર કર્યો. યુવાન વર્ધમાન આ વિશે ઉદાસીન હતા. તેમનું . આ રીતે પરિપૂર્તિ થઈ. ' દિલ ત્યાગ અને વૈરાગ્ય તરફ અને આત્મસાધના તરફ વળેલું બનેલું એમ કે, કોઈ એક દેશ ઉપર અન્ય કોઈ નરપતિએ હતું. આમ છતાં પણ માતપિતાને અતિ આગ્રહ જોઈને તેઓ આક્રમણ કરેલું અને તે દેશના રાજાને હરાવે. તેની અંદનબાળા સંમત થયા. યશોદા નામની રાજકન્યા સાથે લગ્ન ' ક્યો. તેના નામની એક રૂપાળી રાજકુમારી કોઈ લૂંટારાના હાથમાં આવી. પ્રિયદર્શના નામની પુત્રી પ્રાપ્ત થઈ, જેનું સમયાન્તરે જમાલિ
તેણે ધનાવહ શેઠ નામના કોઈ એક વ્યાપારીને વેચેલી. તે રાજનામના રાજપુત્ર સાથે લગ્ન કરવામાં આવ્યું હતું.
કુમારીને ધનાવહ શેઠ” પોતાને ઘેર લઈ આવ્યા. આ રાજકુમારીનું [ * યુવાને વર્ધમાનની ૨૮ વર્ષની ઉંમર થતાં તેમના માતા
રૂપ જોઈને પેલા શેઠની મૂલા નામની સ્ત્રીના દિલમાં ઈર્ષ્યા પેદા થઈ પિતા સ્વર્ગવાસી બન્યાં અને વર્ધમાન હવે સંસાર છોડવાને આતુર ,
અને તેને કઈ રીતે ખતમ કરવાનો વિચાર કરવા લાગી. આ દરબન્યા. ગાદીએ આવેલા મેટા ભાઈ નંદીવર્ધનના આગ્રહથી
મિયાન ધનાવહ શેઠને એકાએક બહારગામ જવાનું થયું. આ તકને , બે વર્ષ સુધી એક ત્યાગી તપસ્વી માફક બધા ભેગવિલાસ છોડીને
લાભ લઈને મૂલા શેઠાણીએ ચંદનબાળાનું માથું મુંડાવી નાંખ્યું તેઓ સંસારમાં રહ્યા અને પોતાની પાસે જે કાંઈ હતું તે સર્વનું
અને પગમાં બેડી પહેરાવીને ઘરની બહાર દૂર આવેલી એક ઓરડીમાં દાન કરી દીધું અને ૩૦ વર્ષની ઉંમરે તેમણે સંન્યાસ દીક્ષા ધારણ
તેને પૂરી દીધી—એ અપેક્ષાએ કે, ખાધાપીધા વિના તે એમ ને કરી; આભૂષણો તથા વસ્ત્રોને ત્યાગ કર્યો; માથાના વાળને લોન્ચ
એમ મરી જાય. પછી મૂલા શેઠાણી પિયર ચાલી ગયાં, પણ ધનાવહ શેઠ કર્યો અને ભિક્ષાવૃત્તિ ધારણ કરીને અનિકેત—અનાગા—બનીને તેમણે એક્લા વિચરવાનું શરૂ કર્યું.
અણધાર્યા એ જ દિવસે પાછા આવ્યા. શેઠે ચંદનબાળાની શોધ , આ રીતે તેમની આત્મસાધના શરૂ થઈ અને બાર વર્ષ સુધી
ક્રવા માંડી, પણ શેઠાણીના ડરના માર્યા કોઈ નેક્ર-ચાકર તેને - તરેહ તરેહની તપસ્યા કરતા, અનેક સંક્ટોનો સામનો કરતા, અવજ્ઞા
• પત્તા આપે નહિ. આખરે તપાસ કરતાં ત્રીજા દિવસે ચંદનબાળાની અપમાન સહન કરતા, અને એક સ્થાનેથી બીજા સ્થાને, જંગલે
તેમને ભાળ લાગી. તે જ્યાં હતી ત્યાંથી તેને ઊઠાડીને ઘરના આંગણામાં અને ઉપવનમાં, ગામડામાં અને શહેરોમાં તેઓ વિચરતા રહ્યાં. આવું
બેસાડી. બપોરનો વખત હતે. ડું પતી ગયું હતું. અડદના દુઃસહે તપ અને યાતના ભાગ્યે જ કોઈ સાધકના જીવનમાં જોવામાં
બાકળા વધેલા પડ્યા હતા તે સુપડામાં નાંખીને ચંદનબાળાને આવે છે. તેમણે વેઠેલાં કોની વિગતો આપવા માટે અહીં અવકાશ
ખાવા આપ્યા અને શેઠ બેડી તોડવા માટે લુહારને તેડવા ગયા. એટતા નથી. એમ છતાં એક બે ઘટનાને ઉલ્લેખ કરું. '
લામાં વર્ધમાન સ્વામી ત્યાં આવી ચઢયા. ચંદનબાળાને જોતાં પિતાને વર્ધમાન સ્વામી અથવા તે ભગવાન મહાવીર વિહાર કરતાં અભિગ્રહ હવે પૂરી થશે એમ વિચારીને “ધર્મલાભ કહીને ચંદનબાળાની '' કરતાં પણ માની ગામે ગયા. ત્યાં ગામ બહાર ધ્યાનસ્થ બનીને તેઓ સમક્ષ ઊભા રહ્યા. ચંદનબાળા પણ જન્મજાત ધર્મસંસ્કાર* * બેઠાં હતા. ત્યાં એક ગોવાળ પિતાનાં બળદો ચરાવતે હતે. ભગ- વાળી હતી. ભજન સમયે કોઈ અભ્યાગતને કંઈ ને કંઈ ભિક્ષા
' વાનને બેઠેલા જોઈને “આ મારા બળદ સંભાળશે? એમ કહીને પોતાની ' આપ્યા સિવાય તે કદિ ખાતી નહિ, આ તેને ચાલુ નિયમ હતો. : "," ગાય દેવા માટે ગામમાં ગયો. એ કામ પતાવીને તે આવે છે અને આજે ત્રણ દિવસની તે ઉપવાસી હોવા છતાં ચંદનબાળા કોઈ સાધો ' '' જુએ છે તે બળ મળે નહિ. તે ચરતા ચરતા જંગલમાં દર ચાલી, ભિક્ષુકના આગમનની રાહ જોતી બેઠી હતી. એવામાં સમીપ " " ગયા હતા. ભગવાનને ભળાવી જવા છતાં, તેમણે કાંઈ ધ્યાન ન આવી ઊભા રહેલા દિવ્ય પુરુષને જોઈને તેના આનંદનો પાર ન
આપ્યું એ જોઈને, તેમના ઉપર પેલા ગોવાળને ખુબ ચીડ ચડી રહ્યો. પોતાને ધન્યભાગ્ય માનતી ચંદનબાળાએ ભગવાન મહા
ક્રોધ આવ્યું અને તેમનાં બે મનમાં એક એક શુળ જોરથી ખસી વીરને ભકિતપૂર્વક સૂપડામાંના બાકળા વહોરાવ્યા. ભગવાને ત્યાં | "" દીધી અને 'શૂળનો બહાર રહેલે ભાગ ભાંગી નાખે. આને લીધે . ઊભા ઊભા લગભગ છ માસના અનશનનું પારણું કર્યું. ચંદન
" "" ભગવાનની વેદનાને પાર ન રહ્યો. વિચરતા વિચરતા તેઓ મધ્યમ ... બાળા ઊડી. કૃતાર્થતા અનુભવી રહી. આ ચંદનબાળા, ભગવાન ', અપાપા નગરીમાં આવી ચઢ્યા અને ભિક્ષા માટે સિદ્ધાર્થ વણિકને મહાવીર કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ ધર્મતીર્થનું સ્થાપન કર્યું
ઘેર ગયા. ભગવાનના કાનમાં ઘોંચવામાં આવેલી શળની વેદનાથી ત્યારે, તેમની સૌથી પ્રથમ સાધ્વી શિષ્યા બની. આમ સાડાબાર તેમને ખૂબ પીડાતા જોઈને પિતાને એક વૈદ્યમિત્ર જે શસ્ત્રક્રિયામાં આ વર્ષ સુધી તેમણે પનાતીત એવી તપશ્ચર્યા કરી, આત્મસાધના કરી. પણ કુશળ હતો તેને બોલાવ્યો. તેણે કેટલીક વૈદ્યકીય પ્રક્રિયા , આ દરમિયાન તેઓ બહુધા મૌન સેવતા, કદિ કોઈને ઉપદેશ કર્યા બાદ કાનમાં રહેલા શુળને ઢલા કરીને સાણસી વડે ખેંચી + કરતા નહિ, શત્રુમિત્ર પ્રત્યે સમભાવ દાખવતા, અને ધ્યાનચિતનમાં કઢિયા અને ભગવાન અસહ્ય વેદનાથી. મુકત બન્યા.... કયોત્સર્ગમાં મોટા ભાગે સમય વીતાવતાં. આ સાડાબાર વર્ષ દર
Page #75
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૪-૬૩
મિયાન તેમણે બે દિવસથી માંડીને ત્રણ, આઠ, પંદર, ચાતુર્માસ અને એક વાર લગભગ છ માસ સુધીના એમ જુદા જુદા ગાળાનાં અનશન કરેલાં અને આ સાડ઼ાબાર વર્ષના ગાળામાં માત્ર ૩૪૯ દિવસ તેમણે અન્ન લીધેલું એમ શાસ્ત્રકારો જણાવે છે. આ કારણે તેમને ‘- દીર્ઘતપસ્વી' એ નામથી ઓળખવામાં આવે છે.
આખરે આ અતિ ઉત્કટ તપશ્ચર્યાના—સાધનાના—પરિણામે વૈશાખ શુદ ૧૦ ના દિવસે જીવાણુકાના તીરે ચાર ઘાતી કર્મોના ક્ષય થતાં તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. કેવળજ્ઞાન એટલે જ્ઞાનના પરમ પ્રર્ષ, સર્વજ્ઞત્વ, બૌદ્ધ ધર્મમાં જેને પ્રજ્ઞા પારમિતા કહે છે તેની પ્રાપ્તિ. આથી જાણવાયોગ્ય સર્વ કાંઈ તેમણે જાણી લીધું. સમગ્ર સંસારના ઉદ્ધાર કરે—માનવજાતિને પરમ ઉપકારક બનેં— એવું જીવનદર્શન તેમને પ્રાપ્ત થયું. આવા પરમ પુરુષાર્થ સાધવા બદલ હવે તેઓ ‘મહાવીર ' ના નામથી ઓળખાવા લાગ્યા.
આમ પૂર્ણત્વને પ્રાપ્ત કર્યા બાદ તેખે અપાપા નગરીમાં પધાર્યા. અહીં તેમણે પહેલવહેલી ધર્મદેશના આપી. આ નગરીમાં આ સમયે ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ વગેરે અગિયાર પંડિત એક શ્રેષ્ઠીએ યોજેલા યજ્ઞનું સંચાલન કરી રહ્યા હતા. ભગવાન મહાવીરને જોવા સાંભળવા જઈ રહેલા સંખ્યાબંધ નરનારીઓને જોઈને આ પંડિતો ચકિત બન્યા અને ‘આ અહીં કોણ આવ્યું છે?' એમ આવતા જતા લોકોને પૂછવા લાગ્યા. ભગવાન મહાવીરના મહિમા સાંભળીને તેઓ તેમની તરફ આકર્ષાયા અને ભગવાનને જોઈને અત્યંત પ્રભાવિત બન્યા અને તે અગિયારે પંડિતે પાનપેાતાના શિષ્યપરિવાર સાથે ભગવાન મહાવીરના દીક્ષિત બન્યા. આ અગિયાર ખંડિતો તેમના પ્રમુખ શિષ્યો એટલે કે ગણધર કહેવાયા. ચંદનબાળાને ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયાની ખબર પડી એટલે અનેક રાજકુમારીએ સાથે ભગવાન મહાવીર વિચરતા હતા ત્યાં આવી ચઢી અને તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી. અનેક નરનારીઓ તેમના અનુયાયી બન્યા અને આ રીતે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા—એમ ચર્તુવિધ સંઘની ભગવાન મહાવીરે સ્થાપના કરી.
ત્યાર બાદ ત્રીશ વર્ષ સુધી ભગવાન મહાવીરે ઉત્તર પ્રદેશ, બિહાર તથા બંગાળમાં સતત વિહાર કરીને જૈનધર્મનો ફેલાવો કર્યાં. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એવા પાંચ મહાવ્રતો ઉપર સાધુના આચારધર્મ પ્રતિષ્ટિત કર્યો, સમ્યગ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રએ ત્રણના પાયા ઉપર રહેલા મેાક્ષમાર્ગનું નિરૂપણ કર્યું, અનેકાંતવાદની પ્રરૂપણા સાથે જૈન ધર્મને સર્વગ્રાહી બનાવ્યો, હિંસાપ્રચૂર એવા યજ્ઞયાગાદિના નિષેધો, બ્રાહ્મણની સર્વોપરિતાનો વિરોધ કરીને બધા વર્ણોને સમાનતાની ભૂમિકા ઉપર સ્થાપિત કર્યા, વેદની અપૌરૂષયતાનો અસ્વીકાર કરીને સદ્-અસા વિવેક કરતી માનવીની પ્રજ્ઞાનું બહુમાન કર્યું, ‘જીવો અને જીવવા ઘો’ એ સૂત્ર ઉપર માનવીના જીવનવ્યવહારને આધારિત કર્યો. આ રીતે એ વખતની વિચારજડ તેમ જ આચારજડ જનતાને નવું જીવનદર્શન આપ્યું, તેનામાં વિચાર જાગૃતિ પેદા કરી અને સર્વોદયલક્ષી તીર્થની સ્થાપના કરી. આવા પરમાપકારક ગદુદ્ધારક ભગવાન મહાવીરનું ૭૨ વર્ષની ઉંમરે નિર્વાણ થયું. તેમના જીવનદીપ એલવાયો, પણ તેમણે પ્રગટાવેલા વિચારદીપ આજે પણ સ્થિરપણે પ્રકાશી રહ્યો છે, પેાતાનો પ્રકાશ ફેલાવી રહ્યો છે, અને અનેકને માર્ગદર્શક-પથપ્રદર્શક બની રહ્યો છે. આવા ભગવાન મહાવીરને આપણાં અનેકશ: વંદન હો ! * પરમાનંદ *આ કથા શ્વેતાંબર પરંપરા અનુસાર લખવામાં આવી છે. તંત્રી સંધના સભ્યા તેમ જ પ્રબુદ્ધ જીવનના ગ્રાહકાને
સરનામા નવા છપાવવાના હોઈ સભ્યો તથા ગ્રાહકોને પોતાના સરનામામાં જે કાંઈ ફેરફાર હોય અથવા નજીવી પણ ભૂલ રહેતી હોય તો તે સત્વર કાર્યાલયને જણાવવા આથી વિનંતિ કરવામાં આવે છે. - . હજા ઘણા સભ્યોના ચાલુ સાલ ૨૦૧૯ના વર્ષના લવાજમ વસૂલ આવ્યા નથી તો તે પણ સત્વર મોકલી આપવા તેમને વિનંતિ કરવામાં આવે છે. વ્યવસ્થાપક
.૨૪૧
અનેકાન્તવાદ (૪) આક્ષેપ પરિહાર (ગતાંકથી ચાલુ)
સાંપ્રદાયિક અભિનિવેશને કારણે અનેકાંતવાદ જે જીવનમાં સ્વાભાવિક છે અને તેથી જ દર્શનમાં જે અનિવાર્ય છે, તે વિષે દાર્શનિકોએ માત્ર ખંડનદષ્ટિ અપનાવીને તેના જે નિરાસ કર્યો છે, તે સર્વથા અનુચિત છે. શંકરાચાર્ય જેવા મહાન દાર્શનિક ગણાતા આચાર્યે પણ અનેકાંતવાદમાં ગુણ જોવાને બદલે પોતાની સાંપ્રદાયિકતાને કારણે દોષો જોયા છે અને તેનું જે ખંડન કર્યુ છે તે તેમની કીતિને ઉજજવલ કરનાર તે નથી જ. સ્યાદૃાદને સંશયવાદ કહેવા તે તે જ સાચું ઠરે, જો જૈના બે ધર્મો વિષે ડોલાયમાન સ્થિતિમાં હોય અને બેમાંથી એક વિષૅ પણ નિર્ણય આપી શકતા ન હેાય. જૈનોએ બે વિરોધી ધર્મની અપેક્ષાભેદે સિદ્ધિ જ કરી છે તે પછી તેમાં સંશય જેવું ક્યાં રહ્ય? સામે ઉભેલ સ્ત્રીમાં માતૃત્વ અને પત્નીત્વ એ બન્ને ધર્મ વિષે નિશ્ચિત મત હોય અને એ બન્ને ધર્મ વિષે નિશ્ચિત દલીલો પણ હોય, તો પછી તે બન્ને ધર્મ માનવામાં સંશયને સ્થાન નથી જ. તે રીતે જ તેમાં વિરોધ પણ નથી. કારણ કે એને માતા માનવામાં અને પત્ની માનવામાં અપેક્ષાએ જુદી જુદી છે. એક જ અપેક્ષાએ તેમાં માતૃત્વ—પત્નીત્વ માનવામાં વિરોધ જરૂર આવે, પણ તેમ તે જૈનો માનતા જ નથી. વસ્તુમાં એક્તા, નિત્યતા માનવામાં દ્રવ્યદષ્ટિને આશ્રય છે અને અનેકતા, અનિત્યતા માનવામાં પર્યાય દષ્ટિનો આાય છે. તે પછી વિરોધ ક્યાં રહ્યો ?
અનેકાંતની ભાવના તો ઋગવેદ જેટલી જૂની મળે છે, જ્યારે અનેક દેવવાદ ચાલ્યો ત્યારે ઈન્દ્રદેવ મેટા કે વરુણ મોટા એ વિવાદ શરૂ થયો. ભકતો પોતપોતાના ઈષ્ટદેવને ઊંચા ઠરાવવા પ્રયત્ન કરે તે સ્વાભાવિક છે. પણ અંતે એ વિવાદનો અંત તો અનેકાંત જ કરી આપે છે. દીર્ઘતમા ઋષિએ કહ્યું કે—“ સત્ વિા વઢુવા વવન્તિ” (ઋગ્ વેદ ૧. ૧૬૪. ૪૬) પરમ સત્ એક જ છે, પણ કવિએ તેમને જુદા જુદા નામે કહે છે, આમ અનેક દેવીના સમન્વય એકમાં કરવામાં આવ્યો. કયાં વરુણ અને ક્યાં ઈન્દ્રએ બૅના અને તેવા જ બીજા અનેક દેવાના દેખીતા વિરોધ ગાળીને તેમને સૌને એક બનાવી દેવામાં આવ્યા અને વિવાદને શમાવી દેવામાં આવ્યા. આમ કરવામાં ૠષિને અનેકાંતવાદમાં ન તો અજ્ઞાનવાદની ઝાંખી થઈ કે ન સંશયવાદ દેખાયો અને ન વિરોધ પણ દેખાયો. તો પછી શંકરાચાર્ય જેવા વિદ્રાન દાર્શનિકને જૈન અનેકાંતમાં એ બધા દોષો શા માટે દેખાયા ? ઉત્તર શંકરાચાર્યની સાંપ્રદાયિક દૃષ્ટિમાંથી જ મળી રહે છે.
એજ શંકરાચાર્ય જેમને જૈન અનેકાંતમાં સંશય,' અજ્ઞાન, વિરોધ આદિ દોષો દેખાયા છે, તેમણે જયા૨ે ઉપનિષદની ટીકા કરી છે ત્યારે અનેકાંતના એ દોષોને ભૂલી જાય છે. બ્રહ્મને ઉપનિષદમાં સત ્, અસત્ જેવા વિરોધી શબ્દો વડે કહેવામાં આવ્યું છે, એટલું જ નહિં, પણ, તેનું પૃથ્વી, પાણી, વાયુ આદિ સાથે પણ એકત્વ માનવામાં આવ્યું છે અને ઉપનિષદોના એવા અનેક વિરોધી મન્તવ્યોનો સમન્વય એક માત્ર બ્રહ્મમાં સ્વંય શંકરાચાર્યે કરીને વેદાંત દર્શનને સ્થિર કર્યું છે. બ્રહ્મને ‘અગોરખીયાનું મહતો મહીયન્” (ક. ૧-૨-૨૦)-તે બ્રહ્મ અણુથી પણ અણુ અને મહત્ થી પણ મહત્ છે. વળી “ક્ષરમમાં ન વ્યવતાવતમ્' (શ્વેતાશ્વતર ૧-૮) તે બ્રહ્મક્ષર પણ છે અને અક્ષર પણ છે, વ્યકત પણ છે અને અવ્યકત પણ છે; “તમે ત્તિ તમેનતિ” ૮-દેશાવાસ્ય (-તે ચંચલ છે અને અચંચલ પણ છે—આવા અનેક વિરોધી ધર્માં વડે ઉપનિષદોમાં જણાવવામાં આવ્યું છે અને એ બધા વિરોધાનું સમાધાન શંકરાચાર્યે ઉપનિષદોની ટીકામાં આપ્યું છે. તેમાં તેમને તે સમન્વય કરવામાં કોઈ દોષ દેખાયો નથી. પણ જૈન જયારે વસ્તુને તેવા જ વિરોધી
Page #76
--------------------------------------------------------------------------
________________
પ્રભુ
ધર્માવાળી સિદ્ધ કરે છે ત્યારે તેમને અનેકાંતમાં સમન્વયવાદમાં અનેક સંશયાદિ દોષો સુઝે આ તેમની સાંપ્રદાયિક દષ્ટિનું જ પરિણામ છે.
આપણા રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનની વિશેષતા એ છે કે તેઓ આધુનિક કાળના એક મોટા સમન્વયદર્શી પુરુષ છે. તેમના લખાણામાં બીજા દાર્શનિકોની જેમ ધર્મ વિષે કે દર્શન વિષે કદાગ્રહ જવલ્લે જ દેખાય છે. આથી તેઓ પૂર્વ અને પશ્ચિમના ધર્મો અને દર્શનાના મહાન સમન્યેતા તરીકે પ્રખ્યાત થયા છે. તેમને અનેકાંતમાં વિરોધ આદિ દોષો ન જણાય તે સ્વભાવિક છે, પણ તેમના ઉપર પણ અ તબ્રહ્મનો પ્રભાવ અજબ પડયા છે. આથી તેમણે અનેકાંતવાદ વિષે. ટીકા કરતાં કહ્યું છેકે અનેકાંતવાદમાં ત્રુટિ હોય તે તે એક જ છે અને તે એ કે તેમાં absolute ને (પરમતત્વ—બ્રહ્મ જેવા - એકાંત તત્ત્વને) સ્થાન નથી. અહીં બહુજ નમ્રતાપૂર્વક જણાવવાનું કે અનેકાંતમાં absolute ને સ્થાન ન હોય તે અનેકાંતવાદનું દૂષણ નથી પણ ભૂષણ છે. અનેક પ્રકારના absolute નો વિરોધ કરવા માટે જતા અનેકાંતવાદ (non-absolute )ના જન્મ થયો છે. તો પછી તેમાં તેવા એકાંત તત્ત્વને પરમતત્ત્વ રૂપે સ્થાન કેવી રીતે હોઈ શકે? તેમને મતે તે પરમતત્ત્વ absolute જે કાંઈ હાય તે non-absolute અનેકાંતાત્મક જ હોઈ શકે. વળી તેવા absolute ને અનેકાંતમાં નથી એમ પણ કહી શકાય તેમ છે નહિ. કારણ કે પહેલાં જણાવી ગયાં તેમ અદ્રે તવેદાંતસંમત બ્રહ્મની કલ્પનાને absoluteને જેનાએ પોતાના સંગ્રહનયમાં આંશિક સત્ય તરીકે સ્થાન આપ્યું જ છે. અનેકાંતવાદ આવા અનેક પ્રકારના કલ્પિત absolute માંથી જ ઊભા થાય છે અને તેમને તેમનું સ્થાન સંપૂર્ણ સત્યમાં ક્યાં છે તે નિશ્ચિત કરી આપે છે. આવા અનેક absolute ના સમન્વય જો કરવામાં ન આવે તો અનેકાંતવાદનું ઉત્થાન પણ ન થઈ શકે. આ પ્રમાણે ડૉ. રાધાકૃષ્ણનના આક્ષેપ પણ તેમના બ્રહ્મ વિશેના અભિનિવેશને લઈને જ છે એમ માન્યા વિના છૂટકો નથી.
અવકાશ જ
૩૪૩
જીવન
તા. ૧૬-૪-૬૩ --
જયારે જૈને ત્રૈકાલિક આત્મચૈતન્યની જેમ જ આત્માનો મનુષ્યભાવ આદિ જે મર્યાદિત કાલની વિવિધ અવસ્થાઓ છે તેને પણ સત્ય માને છે. ટૂંકામાં અદ્રે તવેદાંત જે પંચને મિથ્યા માને છે તેને જૈન સત્ય માને છે. પરમબ્રહ્મનો સમાવેશ નિશ્ચયનયમાં જૈનદર્શનમાં છે અને પ્રપંચનો સમાવેશ વ્યવહારનયમાં છે. અને નિશ્ચય તથા વ્યવહાર બન્નેને જૈનદર્શન સત્ય માને છે. આથી જ નિશ્ચયનયની દષ્ટિએ absolute ને જૈન દર્શનમાં સ્થાન છે જ, પણ absolute ને જ જૈન દર્શનમાં સ્થાન નથી. non-absolute પણ જૈનદર્શન માને છે, કારણ કે વ્યવહારને પણ સત્ય માને છે.
શ્રી અરવિદના તત્ત્વજ્ઞાનમાં એક પરમતત્ત્વ માનવામાં આવ્યું છે, જેને ખરી રીતે તેઓ અવર્ણનીય કહે છે, છતાં પણ કાંઈક વર્ણન કરવું જ હોય તો તેને તેઓ સચ્ચિદાનંદ કહેવાનું પસંદ કરે છે. એમના મતે આ એક જ તત્ત્વમાંથી ચેતન અને જડ બન્ને તત્વોની સૃષ્ટિ છે. અર્થાત્ એક જ તત્ત્વમાં જડ—ચેતનના કશા જ વિરોધ નથી. શંકરની જેમ તેઓ જડને માયિક નથી માનતા, પણ જયારે સત તત્ત્વમાં ચેતનાશકિત કે જ્ઞાનશકિત સુપ્ત હોય છે ત્યારે તે જડ કહેવાય છે અને ક્રમે કરી તે વિક્સે ત્યારે અંતમાં ચૈતન્ય પૂર્ણ સ્વરૂપમાં બની જાય છે. બાહ્ય જે ભૌતિક વસ્તુઓ છે તે પણ શ્રી અરવિંદના મતે સત્ છે. એને શંકર જેમ શ્રી અરવિંદ માયિક નથી કહેતા. જૈન દષ્ટિએ પણ સત સામાન્ય તત્ત્વ એક જ છતાં તેના બે વિશેષો છે. એક ચૈતન્ય અને બીજું જડ, આમ એક રીતે અનેકાંતને શ્રી અરવિંદના મતમાં પણ સ્થાન છે જ. શ્રી અરવિંદની જ્ઞાનપ્રક્રિયા અને તત્ત્વપ્રક્રિયા વિષે જરા લંબાણથી વળી કોઈ અવસરે લખવા વિચાર છે.
ભગવાન બુદ્ધના અનુયાયી ધર્મકીર્તિ અને શાંતરક્ષિત જેવા આચાર્યોએ પણ અનેકાંતવાદમાં વિરોધાદિ દોષ જોયો છે, પણ સ્વયં બુદ્ધ વિભયવાદી હતા. આથી જ તેઓએ અનેક પ્રકારના એકાં તોનો નિષેધ કરીને પેાતાના માર્ગને મધ્યમ માર્ગનું નામ આપ્યું છે. તેમણે વસ્તુને ક્ષણિક કહી છે એ સાચું છે, પરંતુ સાથે જ ધર્મ કીતિ અને શાંતરક્ષિત પણ પ્રવાહનિત્યતા માનીને પુનર્જન્મની વ્યવસ્થા ઘટાવે જ છે. આમ અનેકાંતવાદના નિષેધ કરવા છતાં પાછલેબારણેથી તેને સ્વીકાર છે જ.
મીમાંસિક કુમારિલ એક તરફ એમ કહે છે કે જૈન બાદ્ધના અહિંસા આદિના ઉપદેશ સારો ત છે, પણ તે ચામડાની બોખ માંના પાણીની જેમ અગ્રાહ્ય છે, કારણ કે તે વેદવરોધીઓના મુખથી થયેલ છે. પણ એ જ કુમારિલ જયા૨ે વસ્તુવિચાર કરે છે અને ખાસ કરી આત્મવિચાર કરે છે ત્યારે નાના અનેકાંતવાદને સંમત એવા ભેદાભેદના આશ્રય લે છે, અને દ્રવ્ય—પર્યાયવાદનો આાય લઈ વસ્તુની નિત્યતા—અનિત્યતા સિદ્ધ કરે છે.
એ સાચું જ છે કે વિવાદ શબ્દવ્યવહારને કારણે જ થાય છે અને ઉત્કૃષ્ટ ધ્યાનની ભૂમિકામાં જયાં વિતર્ક કે વિચારને અવકાશ નથી અને વળી જ્યાં ધ્યાનના વિષયભૂત એકમાત્ર આત્મતત્ત્વ કે એવા જ કોઈ ધ્યેયપદાર્થનું સાક્ષાત કરણ છે ત્યાં અખંડ બોધ થાય છે અને એવા બોધને absolute નિવિકલ્પ શબ્દથી વર્ણવવામાં આવે છે. પણ એજ નિર્વિકલ્પનું જયા૨ે વર્ણન કરવામાં આવે છે ત્યારે વિક્સ્પો ઊભા થાય છે. આમ નિર્વિકલ્પ અને સર્વિકલ્પના પણ અનેકાંતવાદમાં સ્વીકાર છે જ. બીજા શબ્દોમાં વસ્તુની વાચ્યતા અને અવાચ્યતા બન્નેને સ્વીકાર અનેકાંતવાદમાં છે જ, આ રીતે પણ absolute ને અનેકાંતવાદમાં સ્થાન નથી એમ કહેવું તે મારા નમ્ર મત પ્રમાણે વિચારણીય ઠરે છે. અનેકાંતમાં
absolute
વિષયસૂચિ
- ભગવાન મહાવીરના જીવનના પ્રેરક પ્રસંગો અનેકાન્તવાદ
સમાપ્ત ને સ્થાન છે જ પણ absoluteને જ સ્થાન નથી. આમ અનેકાંતવાદના સ્વરૂપને કારણે બને છે. અનેકાંતવાદની એ” વિશેષતા છે કે તે ધ્યાનગમ્ય અને ઈન્દ્રિયગમ્ય વસ્તુની સચ્ચાઈના નિષેધ કરતા નથી. તેને મતે નિશ્ચિયનય જેમ સાચા છે તેમ વ્યવહારનય પણ સાચા છે. વસ્તુવ્યવસ્થા કેવળ નિશ્ચયથી કે કેવળ વ્યવહારથી, જૈન દર્શનમાં નથી. આથી જ આત્માને અરસ * અગન્ધ આદિ વિશેષણાથી નવાજવા સાથે સંસારી આત્મામાં રૂપ રસ, ગંધ આદિને સ્વીકાર પણ છે. આત્માના મોક્ષ કે આત્માની મુક્તાવસ્થા જેટલી સાચી છે તેટલી જ સાચી સંસારાવસ્થા પણ છે. ભેદ છે તે તે એ કે એક ત્યાજ્ય છે જ્યારે બીજી ઉપાદેય છે. પણ આથી બન્નેની સચ્ચાઈમાં ભેદ નથી. અદ્વૈતવેદાંત અને જૈન દર્શનમાં અહિં જ ભેદ પડે છે. અદ્રે તવેદાંત કહે છે કે જે મુકતાત્મા બ્રહ્મ છે તે જ સત્ય છે અને સંસારાવસ્થા મિથ્યા છે, ત્યારે જૈન દર્શન આત્માની મુકતાવસ્થાની જેમ જ સંસારી આત્માને પણ સત્ય. કહેશે. વેદાંત આત્માની વૈકાલિક સત્તાને સત્ય માને છે. પણ આત્માની કલમર્યાદિત કોઈ પણ અવસ્થાને સત્ય માન નથી,
નૈયાયિકોને અનેકાંતવાદમાં વિરોધ જણાયો છે, પણ એ જ નૈયાયિકોએ અવાન્તર જાતિના એક પ્રકારને સામાન્ય—વિશેષ કહ્યા છે, જેમ કે જ્ઞાત્વ જાતિ એ ગાયોની અપેક્ષાએ સામાન્ય છે, પણ અશ્વત્વની અપેક્ષાએ . વિશેષ છે.
રામાનુજ, વલ્લભ આદિ બ્રહ્મના પરિણામવાદને માનનારા હોઈ તે વિષે અનેકાંતવાદી જ કહેવાય, છતાં પણ તેઓ શંકરાચાયે કરેલ અનેકાંતવાદના ખંડનમાં સંમત થાય છે તે સોંપ્રદાયિક અભિ— નિર્દેશ જ છે.
દલસુખ. માલવણિયા પૃષ્ઠ
પરમાનંદ ૨૩૯ દલસુખ માલવણિયા. ૨૪૧ પરમાનંદ
૨૪૩
પ્રકીર્ણ નોંધ : રાજકીય નેતૃત્વને વરેલા શ્રી ઢેબરભાઈ ખાદી કમિશનના અધ્યક્ષસ્થાને આવે છે, કલ્પનાતીત ઘટના બને છે: કાળગંગા ઉલટી વહેવા માંડી છે, મ્યુનિસિંપલ શિક્ષણ-સિતિના નવા ચેરમેન શ્રી લીલીબહેન – પંડયાને અભિનંદન, એક લોકનિષ્ટ પ્રજાસેવકનું દુ:ખદ અવસાન, અમદાવાદમાં ભરાનાર જૈન સંમેલનનાં મેકલવામાં આવેલ નિમંત્રણા અંગે સ્પષ્ટતા.
શ્રી. ‘મુંબઈ. જૈન યુવક સંઘના વાર્ષિક વૃતાંત સંઘની વાર્ષિક સામાન્ય સભા
૪૫ ૪૭
Page #77
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૪-૬૩
રાજકીય નેતૃત્વને વરેલા શ્રી ઢેબરભાઈ
>>
ખાદી કમીશનના અધ્યક્ષસ્થાને આવે છે
પ્રભુ જીવન
પ્રકી નોંધ
આજે જયારે સત્તાના રાજકારણે ચોતરફ પેાતાનું આધિપત્ય જમાવ્યું છે અને મળેલા સત્તાધિકારને છેડવાને જયારે કોઈ તૈયાર દેખાતું નથી અને ચૂંટણીમાં હારેલા રાજપુરુષો પણ એ દિશા તરફ જ મીટ માંડી બેઠેલા જોવામાં આવે છે ત્યારે વર્ષોથી રાજકારણી નેતૃત્વને વરેલા અને રાજકીય મહત્વાકાંક્ષાઓના પૂરદ્રારસમી લોકસભામાં આજે પણ જેમનું સ્થિર સ્થાન હતું એવા શ્રી ઉછરંગરાય ઢેબરે લોકસભાના સભ્યપદનું રાજીનામું આપીને ખાદી કમિશનના પ્રમુખનું સ્થાન ખાલી કરતા શ્રી વૈકુંઠભાઈ લલ્લુભાઈ મહેતાની જવાબદારી ચાલુ એપ્રિલ માસની પહેલી તારીખથી સ્વીકારી છે અને આ રીતે અમુક અંશે તેમણે સ્વેચ્છાએ રાજકીય સંન્યાસ અપનાવ્યો છે તે માટે તેમને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે.
તેમણે દેશની સેવા અર્થે ભાગવૈભવના ત્યાગ કર્યાં છે તેના કરતાં પણ આજના સંયોગામાં તેમણે કરેલા લોકસભાના સભ્યત્વના ત્યાગનું મહત્વ મારે મન વધારે છે. રાજકારણનું અનુપાન શ્રી ઢેબરભાઈ નાગરજ્ઞાતિના હોઈને તેમને ગળથુથીમાં જ મળ્યું છે. સાથે સાથે તેઓ ગાંધીનિષ્ઠાને ઘનિષ્ઠપણે વરેલા છે. ખાદી કમિશનના પ્રમુખ થવું એટલે રાજકારણના સ્થાને
ગાંધીનિષ્ઠાને પસંદગી આપવા બરોબર છે. આવી પસંદગી કરીને તેમણે સત્તાલેાલુપ બની બેઠેલા કોંગ્રેસી આગેવાનો સામે એક અનુકરણીય દાખલા બેસાડયા છે. સત્તા સિવાય સેવા શક્ય જ નથી એવી માન્યતા જયારે ચોતરફ ઘર કરી બેઠેલી જોવામાં આવે છે ત્યારે સેવાને દૂષિત બનાવી રહેલા સત્તાના રાજકારણના પ્રલાભનથી મુકત બનીને ગાંધીજીને અત્યંત પ્રિય એવી ખાદીપ્રવૃત્તિને પોતાના સમય અને શકિત સમર્પિત કરવાના શ્રી ઢેબરભાઈના નિરધાર અભિનન્દને પાત્ર છે. આ જવાબદારીને ખાદી કમિશનના પ્રારંભથી શ્રી વૈકુંઠભાઈએ યોગ્ય રીતે શાભાવી છે, તે જ જવાબદારીનું સૂત્ર એવી જ અન્ય યોગ્ય વ્યકિતને હવેથી સોંપવામાં આવે છે. તે વ્યકિતને એટલે કે ઢેબરભાઈને પોતાના નવા કાર્યમાં પૂરી સફળતા મળે! અને ખાદીનું ઉત્પાદન તેમ જ વેચાણ બન્નેમાં અનેકગણી વૃદ્ધિ થાઓ, એટલું જ નહિ પણ, ખાદી પાછળની જે ભાવના આજે મૃત:પ્રાય બની બેઠી છે તેને તેમની પ્રેરણા વડે પુનર્જીવન પ્રાપ્ત થાઓ, એવી આપણે તેમના વિષે શુભેચ્છા અને અન્તરની પ્રાર્થના ચિન્હવીએ. કલ્પનાતીત ઘટના બને છે: કાળગંગા ઉલટી વહેવા માંડે છે.
આજથી ૫૦ કે ૬૦ વર્ષ પહેલા આપણા દેશ વસ્રની બાબ— તમાં અત્યંત પરાવલંબી હતા. પરદેશથી ખાસ કરીને લે કેશાયરથી--- આશરે ૬૫ કરોડનું કાપડ હિંદમાં આયાત થતું હતું અને પ્રજાદેહ પરદેશી કાપડથી ઢકાતે હતો અને ઉજળા દેખાતા હતા. હાથકતામણ લગભગ અલાપ થયું હતું, હાથવણાટનું કાપડ બહુ ઓછા પ્રમાણમાં પેદા થતું હતું અને મિલઉદ્યોગ કેવળ બાલ્યા— વસ્થામાં હતા.
આ છેલ્લા ૫૦ ૬૦ વર્ષના ગાળામાં દેશમાં મિલઉદ્યોગ ખૂબ વિકાસ પામ્યો; હાથવણાટનું કાપડ પણ ઉત્તરોત્તર વધતા જતા પ્રમાણમાં પેદા થવા લાગ્યું: દેશને પોતાની જરૂરિયાત માટે પરદેશી કાપડની કોઈ આવશ્યકતા ન રહી, એટલું જ નોહ પણ, પરિસ્થિતિમાં એટલા બધા પલટો આવ્યો કે જેટલા પ્રમાણમાં અડધી સદી પહેલાં પરદેશથી કાપડ અહીં આવતું હતું તેટલા જ પ્રમા ણમાં હવે અહીંની મિલાના કાપડની પરદેશામાં નિકાસ થવા લાગી
છે; ખુદ ઈંગ્લાંડ પણ આપણુ જાડું કાપડ ખરીદવા માંડયું છે. હાથવણાટના કાપડ ઉદ્યોગનો પણ ખૂબ વિકાસ થયો છે અને અમે
રિકામાં તેની એટલી માંગ વધવા લાગી છે કે હાથવણાટનું કાપડ પરદેશી હૂંડિયામણ કમાવાનું એક મોટું સાધન બની ગયું છે.
૨૪૩
✩
આ તો મિલના કાપડની અને મિલના સુતર વડે બનતા હાથવણાટના કાપડની વાત થઈ, પણ ખાદી—હાથે કાંતેલા સુતરમાંથી હાથસાળ વડે તૈયાર કરતામાં આવતું કાપડ—તેના ઉપયોગ આપણને આઝાદી પ્રાપ્ત થઈ તે પહેલાં બહુ મર્યાદિત વર્તુલા સુધી ફેલાયેલા
હતા અને અર્થવિજ્ઞાનની દષ્ટિએ તેના વધારે વિકાસની કોઈ શકયતા દેખાતી નહોતી. આ ખાદીના ઉદ્યોગને સરકારી ધારણે વિકસાવવા માટે ૧૯૫૩ની સાલમાં ખાદી બોર્ડ સ્થાપવામાં આવ્યું, જયારે ખાદી ઉત્પાદન એક કરોડની આસપાસ મર્યાદિત હતું. ત્રણ વર્ષ બાદ ખાદી બોર્ડનું સ્ટેચ્યુટરી કમિશનમાં રૂપાન્તર કર— વામાં આવ્યું. મુંબઈમાં જયાં એક વખત પરદેશી માલ આયાત કરતી વ્હાઈટવે લેડલા એન્ડ કું. હતી ત્યાં ખાદી એમ્પોરિયમ ખોલ~~ વામાં આવ્યું. આવાં જ એમ્પોરિયમે દિલ્હી, કલકત્તા, મદ્રાસ વગેરે સ્થળોએ ખોલવામાં આવ્યાં. ખાદીમાં વિવિધતા આવવા લાગી. અંબર ચરખાની શોધ ખાદીના વિકાસમાં એક નવું સીમાચિહ્ન બની ગયું. ખાદીની માંગ વધવા લાગી. ખાદીનું વિશિષ્ઠ texture-પાતપરદેશી પ્રવાસીઓને આકર્ષવા લાગ્યું. છાપકામની પણ ખૂબ ખીલવણી થવા લાગી. આને લીધે ખાદીના વૈવિધ્યમાં અને મુલાયમપણામાં ખૂબ વૃદ્ધિ થવા લાગી. આજે ખાદીનું વાર્ષિક ઉત્પાદન ૧૯ કરોડથી આગળ ચાલ્યું છે. આમ છતાં દેશમાં નિપજતી ખાદીને દેશમાં જ નિકાલ થઈ રહ્યો હતા, પણ તેની પરદેશમાં નિકાસ થવાની
કોઈ કલ્પના સરખી આવતી નહોતી.
હવે ખાદીના ક્ષેત્રમાં એપ્રિલ માસની આઠમી તારીખે એક નોંધપાત્ર નવા પ્રસ્થાનની ભારે આવકારદાયક શરૂઆત થઈ છે. બ્રિટન અને યુનાઈટેડ સ્ટેટ્સની વ્યાપારી પેઢીઓ સાથે શરૂ કરવામાં આવેલી વાટાઘાટોના પરિણામે એ બન્ને દેશાએ ખાદી કમિશન મારફત મોટા પ્રમાણમાં ખાદી ખરીદવાના કરાર કર્યા છે. આના પરિણામે બ્રિટન દર વર્ષે` ૨૦ થી ૩૦ લાખની ખાદી આયાત કરશે. યુનાઈટેડ સ્ટેટ્સમાં ચાલુ વર્ષ દરમિયાન લગભગ ૩૦ લાખની ખાદી નિકાસ કરવામાં આવશે અને બન્નેની અનુકૂળતા મુજબ એ નિકાસ વધતાં વધતાં દશ વર્ષના ગાળામાં વાર્ષિક બે કરોડના લક્ષ્યાંકને પહોંચી વળશે—આવી સંભાવના ૫વામાં આવી છે. આના શુભ મુહૂર્ત તરીકે એપ્રિલ માસની આઠમી તારીખે બે લાખની ખાદીનું શીપમેન્ટ ઈંગ્લાંડ તરફ રવાના કરવામાં આવ્યું છે. અલબત્ત, આ પરદેશ મોક્લવામાં આવતી ખાદી રંગીન અને છાપકામ વાળી હશે.
આ રીતે આપણા દેશમાંથી તૈયાર કરવામાં આવેલું કાપડ તો ઠીક ઠીક સમયથી પરદેશ જવા માડયું જ છે, પણ ખાદી કે જેને પરદેશી કોઈ દિવસ હાથ નહિ અડાડે એમ માનવામાં આવતું હતું તે ખાદી પણ પરદેશમાં આટલા મોટા પ્રમાણમાં નિકાસ થવા માંડીઅને તે વર્ષો પહેલાં પરદેશી કાપડની આયાત કરતી વ્હાઈટવે લેડલા કંપનીના મકાનમાંથી—આ ગંગા ઊલટી વહેવા માંડયા જેવી એક ભારે અદ્ભુત અને આશ્ચર્યજનક ઘટના કહેવાય. આ શુભ અવસરનું ઉઘાપન કરવા માટે તા. ૮–૪–૬૩ના રોજ ખાદી એમ્પારિયમમાં બાંબે સબર્બન વીલેજ ઈન્ડસ્ટ્રીઝ એસેાસીએશન તરફથી ખાદીના પુરોહિત–ઉમ્મરમાં વૃદ્ધ પણ કાર્યક્ષમતામાં યુવાન એવા શ્રી વિઠ્ઠલદાસ જેરાજાણીના પ્રમુખપણા નીચે એક સંમેલન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાદીઉત્પાદન અને વેચાણના પ્રારંભથી આજ સુધીના માત્ર સાક્ષી નહિ પણ આયોજક અને પ્રયોજક જેરાજાણીના આનંદને કોઈ સીમા નહાતી, કારણ કે જેની તેમને સ્વપ્ને પણ કલ્પના નહોતી તે નજરોનજર જોવાને તે આજે ભાગ્યશાળી બન્યા છે. આ ઊલટી વહેવા માંડેલી ગંગાના ગૌરવના માત્ર તેઓ જ નહિ પણ ખાદીપ્રિય સર્વ કોઈ ભાઈબહેન એટલા જ અધિકારી બને છે. દેશમાં ચાલી રહેલી કાયાપલટનું આ એક નાનું સરખું પ્રતીક છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
૨૪૪
* પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૪-૬૩
મ્યુનિસિપલ શિક્ષણ સમિતિના નવા ચેરમેન : * અટકાયતી સર્વ ઉપાયોને અમલ કરવામાં આવશે. આ ઉપરાંત ૭થી
શ્રી લીલીબહેન પંડ્યાને અભિનંદન ૧૩ વર્ષ સુધીના બાળકોને જાતીય શિક્ષણ આપવા અંગે એક નવી જ મુંબઈની મ્યુનિસિપલ કોરપોરેશનની શિક્ષણ સમિતિના ચેરમેન
યોજના પિતાના ભાષણ દરમિયાન તેમણે રજૂ કરી હતી. આ ઉપરાંત અધ્યક્ષ--તરીકે શ્રી લીલીહેન પંડયાની તાજેતરમાં નિમણુક ઉપેક્ષિત બાળકોને ઊંચે લાવવા માટે—સભ્ય બાળકની ક્યા ઉપર ' કરવામાં આવી છે. આ પ્રસંગે
તેમને લાવી મૂકવા માટે–મ્યુનિસિપલ વહીવટ, રાજ્ય સરકાર તેમનું હાર્દિકઅભિનન્દન કરતાં
અને સામાજિક કલ્યાણલક્ષી સંસ્થાઓના સંયુકત અને સમન્વિત તેમને ડોક પરિચય આપો.
પ્રયત્નોની આવશ્યકતા ઉપર તેમણે ખૂબ ભાર મૂક્યો હતો. જરૂરી લાગે છે.
લીલીબહેનને પોતે સ્વીકારેલી નવી જવાબદારીને પહોંચી શ્રી લીલીબહેન મુંબઈના
વળવામાં તેમ જ પિતાના પ્રવચનમાં રજૂ કરેલા વિચારોને અમલી કાપડના વ્યાપારી અને ઉદ્યોગ
બનાવવામાં પૂરી સફળતા મળે એવી તેમના વિશે આપણી શુભેચ્છા છે ! પતિ સ્વ. હીરાલાલ અમૃતલાલ
એક લેકનિષ્ટ પ્રજાસેવકનું દુ:ખદ અવસાન ‘શાહનાં પુત્રી થાય અને - ઊંડી દિલગીરી સાથે જણાવવાનું કે પાલણપુરના અગ્રણી
અસાધારણ કુશળતા ધરાવનાર કેંગ્રેસી નેતા શ્રી ડાહ્યાલાલ મણિલાલ મહેતાનું હૃદયરોગના આક્રએજીનિયર તરીકે ભારતભરમાં મણના પરિણામે તા. ૨૪-૬૩ના રોજ મુંબઈ ખાતે ૫૫ વર્ષની
ખ્યાતિ મેળવનાર સ્વ. ડૅ. ઉમ્મરે અવસાન થયું છે. તેઓ જીવનના પ્રારંભથી કેટલાંક વર્ષ અનંત પંડયાનાં પત્ની થાય. સુધી મુંબઈમાં રહીને એક યા બીજા પ્રકારનો વ્યાપાર વ્યવસાય કરતા
મુંબઈની કૅલેજમાં કેળવણી | , લીલીબહેન પંડયા
હતા. પણ આજથી ૨૦ વર્ષ પહેલાં મુંબઈને વ્યવસાય સંકેલીને ,
લીધા બાદ ઈંગ્લાંડમાં રહીને તેઓ પાલણપુર જઈને વસ્યા હતા અને જવાબદાર રાજતંત્ર તેમ જ વિજ્ઞાનને વિષય લઈને લંડન યુનિવર્સિટીની ડીગ્રી મેળવવાની પ્રજાકીય હીલચાલમાં તેમણેઝંપલાવ્યું હતું. આ માટે “લોકસંધ’ તેમણે પ્રાપ્ત કરી છે. યુરોપ તેમ જ અમેરિકાને તેમણે નામની સંસ્થા ઊભી કરવામાં આવી હતી, જેના તેઓ સ્થાપક અને બહોળા પ્રવાસ કર્યો છે અને ભારતીય સન્નારી પ્રતિનિધિ- સુત્રધાર હતા. આઝાદી મળ્યા બાદ અને પાલણપુર રાજયનું મુંબઈ મંડળના એક સભ્ય તરીકે તેમણે રશીઆ જઈને અનેક શૈક્ષણિક
રાજયમાં વિર્સજન થયા બાદ જિલ્લા લેક્લ બોર્ડ અને જિલ્લા તેમ જ વૈજ્ઞાનિક સંસ્થાઓનું નિરીક્ષણ કર્યું છે. છેલ્લાં પાંચ વર્ષથી કોંગ્રેસ સમિતિમાં અનેક જવાબદાર અધિકાર ઉપર રહીને તેમણે મુંબઈની મ્યુનિસિપલ કોર્પોરેશનની શિક્ષણ સમિતિના સભ્ય તરીકે પ્રજાની વિવિધ પ્રકારે સેવા બજાવી હતી. પાલણપુરમાં સ્થિર તેઓ સેવા આપી રહ્યા છે. મુંબઈની જાણીતી શિક્ષણસંસ્થા ચંદા
થયા બાદ તેમણે પેતેનું જીવન કેવળ લેકસેવાને સમર્પિત કર્યું હતું. રામજી ગર્લ્સ હાઈસ્કૂલના નિયામક મંડળના તેઓ ઘણા વખતથી વળી સહકારી પ્રવૃત્તિઓના સંચાલનમાં પણ તેઓ સારો ભાગ માનદ મંત્રી છે. વેલ્સીંગ હેમ હાઉસ હાઈસ્કૂલના વિજ્ઞાનવિભા
લેતા હતા. પાલણપુરમાં સ્થપાયેલી પ્રજાકીય સરકારના તેઓ એક 'ગના તે મુખ્ય નિમાયક છે.. ઈન્ડો–સોવિયટ કલ્ચરલ સોસાયટીના પ્રધાન હતા. ‘તરુણ પાલનપુર” “નવરાજસ્થાન” તેમ જ “ઉલ્લાસ” તેમ જ ઈન્ડો-અમેરિકન સોસાયટીના તેઓ એક સભ્ય છે. ઈન્ડિયન નામના સામાયિકોનું તેમણે જુદા જુદા સમયે સંપાદન કર્યું હતું.-ગુજ કાઉન્સિલ ઓફ વર્લ્ડ એફેર્સના પણ તેઓ એક સભ્ય છે. બાળકો રાત રાજ્યની વિધાન સભામાં છેલ્લી ચૂંટણી પહેલાના ગાળામાં તેઓ માટેની ઓર્થોપીડીક હૈપીટલની તેમ જ સોસાયટી ફોર ધી સર્વીસ
એક સભ્ય હતા. ત્યાર બાદ તેમની ઘણી અનિચ્છા હોવા છતાં ગુજઓફ ધી ક્રીપલ્ડ ચિલ્ડ્રનની (અપંગ બાળકોની સારવાર અને
રાતના સર્વોત્કૃષ્ટ લેખાતા નેતાની આજ્ઞાને અધીન બનીને છેલ્લી સેવા માટેના મંડળની) વ્યવસ્થાપક સમિતિનાં તેઓ એક સભ્ય
ચૂંટણીમાં તેઓ ઊભા રહ્યા હતા, પણ સ્વતંત્ર પક્ષના ઉમેદવાર સામેની અને માનદ્ કોષાધ્યક્ષ છે. આ ઉપરાંત તેઓ ચાર ઔદ્યોગિક
હરીફાઈમાં તેઓ સફળ થઈ શકયા નહોતા. છેલ્લા છ આઠ મહિનાથી કંપનીઓમાં ડીરેકરટ છે અને એ રીતે વ્યાપારઉદ્યોગને બહાળે
તેમની તબિયત સારી રહેતી નહોતી. તેમના પરલોકગમનથી ગુજરાતને અનુભવ ધરાવે છે. આવાં એક બહેનની મ્યુનિસિપલ શિક્ષણ
--વિશેષત: પાલણપુરને–એક સેવાનિષ્ઠ કાર્યકર્તાની ખેટ પડી છે. સમિતિના ચેરમેન તરીકેની નિમણૂક કરવામાં આવી છે તેના ઔચિત્ય , તેમના પરિચમાં આવતા સેં કોઈના દિલ ઉપર તેઓ સૌજન્ય. વિષે બેમત હોઈ શકે જ નહિ. સુયોગ્ય વ્યકિતની યોગ્ય સ્થાને
નમ્રતા અને સેવાભાવની ઊંડી ચિરસ્થાયી છાપ અંકિત કરી ગયા છે. વરણી કરવામાં આવી છે એમ આપણે સુનિશ્ચિતપણે કહેવું જ પડે. અમદાવાદમા રનર જન જીવનની
તેમણે પિતાની આ નિયુકિત થયા બાદ નવી નીમાયેલી મોકલવામાં આવેલ નિમંત્રણ અંગે સ્પષ્ટતા શિક્ષણ સમિતિ સમક્ષ, પ્રરનુત જવાબદારી ઉપર સ્થિર થઈને પોતે શું.
અમદાવાદ ખાતે ચાલુ માસની ૧૩ તથા ૧૪ તારીખે શેઠ શું કરવા માગે છે તે વિષે એક પ્રેરક, ભાવનાશાળી અને એમ છતાં
કરતુરભાઈ લાલભાઈ દ્વારા યોજવામાં આવેલ જૈનેના સંમેલન વ્યવહારૂ સુચનાથી ભરેલું પ્રવચન કર્યું હતું. તેમાં તેમણે જણાવ્યું ' હતું કે શિક્ષણ ખાતા તરફથી પહેલા પગલા તરીકે નવી નિશાળ
અંગે ‘પ્રબુદ્ધ જીવનમાં તે વિશે પ્રગટ કરવામાં આવેલી નોંધમાં એમ બાંધવા પાછળ બે કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત બધી જણાવવામાં આવ્યું હતું કે “આ માટે આખા દેશમાંથી શેઠ કસ્તુરનિશાળોને જરૂરી ફરનીચર અને આવશ્યક શિક્ષણ સામગ્રી પૂરી ભાઈએ પોતાને યોગ્ય લાગી તેવી ઓશરે ૫૦૦ વ્યકિતઓને નિમંપાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. કોઈ કલાસરૂમ શિક્ષક વિનાને
ત્રણ પાઠવ્યાં છે.” આ વિધાનમાં રહેલી ભૂલ તરફ ધ્યાન ખેંચતા ન હોય તેની પૂરી સંભાળ રાખવામાં આવશે. શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જ નવા શિક્ષકોની નિમણુંક કરવામાં આવશે. શિક્ષણની
શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ જણાવે છે કે “શેઠ સાહેબ કે એમના 'ગુણવત્તામાં સુધારો થાય. તેમ જ વિઘાથી" બને સાથી કાર્યકરોએ પસંદ કરેલ અમુક વ્યકિતઓને વ્યકિતગત આમંત્રા તેટલા ઓછા નપાસ થાય તે માટે શૈક્ષણિક પદ્ધતિમાં જરૂરી સંશે- મોક્લવામાં આવ્યા છે. તે ઉપરાંત મોટા ભાગનાં આમંત્રણ ધન કરવામાં આવે તે હેતુથી શિક્ષકો માટે એક શૈક્ષણિક કાર્યક્રમ
મુખ્ય મુખ્ય શહેરો અને ગામના સંઘોને કે ઉપાશ્રયના ટ્રસ્ટીઓ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત મ્યુનિસિપાલીટીમાં ભણતા આ બાળકો અકાળે કેમ મૃત્યુ પામે છે તેનાં કારણોની પૂરી તપાસ કર
' કે વહીવટદારને પિતાના તરફથી, આમંત્રણપત્રમાં સૂચવેલ વામાં આવશે અને તે અટકાવવા માટે જરૂરી ઉપાયો હાથ ધરવામાં સંખ્યા પ્રમાણે, પ્રતિનિધિઓ મોક્લવાનું લખવામાં આવ્યું છે. આવશે. વળી બાળક ચેપી દર્દોના ભંગ ન બને તે માટે આ સુધારણા સૂચવવા માટે રતિભાઈને હું આભાર માનું છું. પરમાનંદ
Page #79
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
શ્રી મુબઈ જૈન યુવક સઘના વાર્ષિક વૃત્તાંત
વિ. સ. ૨૦૧૮
☆
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ વિ.સં. ૨૦૧૯ના પ્રારંભ સાથે ૩૫મા વર્ષમાં પ્રવેશ કરે છે. આ સાથે ૩૪મા વર્ષના વૃત્તાંત રજૂ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ.
આવૃત્તાંત વહીવટની દષ્ટિએ વિ. સં. ૨૦૧૮નાં પ્રારંભથી અંત સુધીનો છે અને કાર્યવાહીની દષ્ટિએ સંઘની છેલ્લી વાર્ષિક સામાન્ય સભા, તા. ૧૯-૩-૬૨ ના રોજ મળી હતી, ત્યારથી આજ સુધીના એટલે કે ૩૦ માર્ચ, ૧૯૬૩ સુધીના છે.
જણાવતાં હર્ષ અને ગૌરવ અનુભવીએ છીએ કે ગત વર્ષમાં સંઘના વહીવટ એક સરખા વ્યવસ્થિત રીતે ચાલ્યા હતા અને સંધ હસ્તકની વિવિધ પ્રવૃત્તિઓ એક સરખી ગતિમાન રહી હતી. સંધની સભ્યસંખ્યા ટકી રહી છે અને સભ્યો સક્રિય રસ ધરાવતા થયા છે એ સંતોષની વાત છે.
સંધની વિશિષ્ટ ત્રણ પ્રવૃત્તિ:
(૧)
તા. ૧૬-૪-૬૩
શ્રી મ. મ. શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય આ વાચનાલય અને પુસ્તકાલયના લાભ આસપાસ વસતા ભાઈ - બહેનો અને બાળકો બહુ સારા પ્રમાણમાં લે છે. વાચનાલચમાં સરેરાશ ૧૨૫થી ૧૫૦ ભાઈઓ સામયિકો વાંચવા માટે દરરોજ આવે છે. વાચનાલયમાં આવતા સામયિકોમાં—પ દૈનિકો, ૨૬ સાપ્તાહિકો, ૧૨ પાક્ષિકો, ૪૬ માસિકો, ૨ ત્રિમાસિકો અને ૨ વાર્ષિકો આવે છે. .
પુસ્તકાલય વિભાગમાં ગત વર્ષ દરમિયાન ૩૮૪-૭૩ની કિંમતના પુસ્તકો ખરીદવામાં આવ્યા હતા. પુસ્તકાલયના ચાલુ લાભ લેનારની સંખ્યા ૩૦૦ ની આસપાસ રહી છે.
ગત વર્ષ દરમિયાન આ પ્રવૃત્તિના સંચાલન પાછળ રૂા. ૫૨૯૫ ૪૫ના ખર્ચ કરવામાં આવ્યો છે. અને આવક રૂા.૪,૩૬૦-૧૯ ની થઈ છે, એટલે રૂા. ૯૩૫–૨૬ની ખોટ આવી છે. આગલા વર્ષોની ખોટ ૧.. ૨,૫૫૭–૯૧ તેમાં ઉમેરતા આવકજાવક ખાતે એકંદર ખાટની રકમ રૂા. ૩,૪૯૩-૧૭ની ઊભી રહે છે.
(2) પર્યુષણ વ્યાખ્યાનમાળા
સંઘની વર્ષોથી ચાલતી આ પ્રવૃત્તિ ઉત્તરોત્તર વિકાસ પામતી રહી છે; એટલું જ નહિ પણ, આ પ્રવૃત્તિ ઈતર સંસ્થાઓને પ્રેરણારૂપ બની છે અને પર્યુષણ દરમિયાન બીજી સંસ્થાઓએ પણ આવી વ્યાખ્યાનમાળા યોજવાની શરૂઆત કરી છે.
પર્યુષણ વ્યાખ્યાનમાળા ગાઠવતાં પહેલાં ખૂબ પરિશ્રમ લઈ ઉચ્ચ કોટિનાં વકતાઓના અને વ્યકિતઓના સંપર્ક સધાય છે. આ વખતે પણ વ્યાખ્યાનમાળામાં વિશિષ્ટ કોટિના વકતાઓને લાવવામાં આવ્યા હતાં, એમાં સૌથી વધારે મહત્ત્વની વ્યકિત જાણીતા સર્વોદય કાર્યકર શ્રી જયપ્રકાશ નારાયણ હતા. તેમના બે વ્યાખ્યાનો ખૂબ ચિંતનશીલ હતાં. પર્યુષણ વ્યાખ્યાનમાળા તા. ૨૬-૮-૬૨ થી ૩-૯-૬૨ સુધી એમ નવ દિવસની ગાઠવવામાં આવી હતી. જે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યા હતા તે નજીવા ફેરફાર સાથે સાઘન્ત પાર પડયા હતા. સાધારણ રીતે આ વ્યાખ્યાનમાળા પ્રસંગે પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી અમદાવાદથી મુંબઈ આવતા હતા અને પ્રમુખસ્થાન શાભાવતા હતા. એકાદ બે અપવાદ સિવાય વર્ષોથી આ ક્રમ ચાલતા હતા. આ વખતે તેમની અસ્વસ્થ તબિયતે તેમને અહીં આવતા અટકાવ્યા હતા. આથી તેમની ગેરહાજરીમાં એ સ્થાનને સુયોગ્ય એવા અધ્યાપક શ્રી ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલાને પ્રમુખસ્થાને લાવવામાં આવ્યા હતાં. તેઓશ્રીએ નવે દિવસની સભાનું સંચાલન કર્યું હતું, એટલું જ નહિ, પણ દરેક વ્યાખ્યાનને અંતે
ઇ. સ. ૧૯૬૨
વિષયની સમાલાચના કરી તેમની વિદ્વતા અને મૌલિક ચિંતનના લાભોાઓને આપ્યો હતો.
વ્યાખ્યાનમાળાનો ક્રમ નીચે મુજબ રહ્યો હત
વ્યાખ્યાતા
વ્યાખ્યાનવિષય
બ્રધર લુસિયન
માનનીય શાંતિલાલ હ. શાહ
શ્રી પાંડુરંગ શાસ્ત્રી પ્રીન્સીપાલ શ્રી યશવંત શુકલ
૨૪૫
શ્રી વસુબહેન ભટ્ટ શ્રી જયપ્રકાશ નારાયણ પંડિત દલસુખ માલવણિયા શ્રી જયપ્રકાશ નારાયણ પ્રીન્સીપાલ અમૃતલાલ ભ. યાજ્ઞિકે પ્રીન્સીપાલ ધૈર્મબાળા વારા પ્રીન્સીપાલ એ.બી. શાહ ડૉ. જી. ડી. પરીખ શ્રી લીનાબહેન મંગળદાસ અધ્યાપિકા તારાબહેન શાહ શ્રી હરિવલ્લભ પરીખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સ્વામી બ્રહ્માનંદજી કાકાસાહેબ કાલેલકર
અહિંસા
શિક્ષણનું માધ્યમ નાચિકેત વૃત્તિ
અહિંસક અને નિડર સમાજ
રચનાના પ્રશ્નો
દ્રૌપદી
અહિંસા અને વિશ્વશાન્તિ અનેકાન્તવાદ
નિષ્પક્ષ લોકશાહી સીતા
આધુનિક નારીની સમસ્યા ધર્મ વિરુદ્ધ સંપ્રદાય ભારતીય લોકશાહી
‘ફ્રોયસ’ પાછળ મારી દષ્ટિ આનંદઘન
ગુજરાતના આદિવાસીઓ મૂર્ખાઈની પરાકાષ્ટા
ભગવાન બુદ્ધ અને મહાવીર જીવન કર્યું રસ્તે?
આ વ્યાખ્યાનમાળા ગુણવત્તાની દૃષ્ટિએ આગળની વ્યાખ્યાનમાળા કરતાં ચડિયાતી રહી એવી છાપ અનેક ભાઈબહેનોનાં મન ઉપર પડી છે. આના અનેક કારણેામાં એક મુખ્ય કારણ એ કે કુલ્લે ૧૭ વ્યાખ્યાતાઓમાં ૧૦ વ્યાખ્યાતાઓ આ વ્યાખ્યાનમાળામાં પહેલી જ વાર ઉપસ્થિત થયા હતા. આથી વ્યાખ્યાનમાળામાં નવીનતાનું તત્ત્વ સારા પ્રમાણમાં રહ્યું હતું. આ વખતે પહેલી જ વાર બ્રધર લુસિયનનું ભાષણ અંગ્રેજી ભાષામાં હતું. વ્યાખ્યાનોમાં સર્વશ્રેષ્ઠ કહી શકાય એવું વ્યાખ્યાન શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું ‘મૂર્ખાઈની પરાકાષ્ટા’ઉપર હતું.
આ વ્યાખ્યાનમાળા પાછળ સંઘને રૂપિયા ૧૫૬૧-૫૭નો ખર્ચ થયા હતા. સંઘની પ્રવૃત્તિઓનો ઘણાખરો ખર્ચ આ પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન શ્રોતાઓ તરફથી મળતી આર્થિક સહાય ઉપર નિર્ભર હોય છે. સંસ્કારિક શ્રોતાજનોએ વર્ષોથી સંઘને આર્થિક ચિંતામાંથી મુકત રાખેલ છે. આમ છતાં ય સંસ્થાના વિશેષ વિકાસ ત્યારે જ શક્ય છે, જ્યારે મોટી આર્થિક સહાય સંસ્થાને મળતી રહે. ગત. વ્યાખ્યાનમાળા દરમિયાન સંઘને રૂા. ૮,૪૬૪-૧૭ની અને વાચનાલય અને પુસ્તકાલયને રૂા.૯૫૮-૦૦ ની આર્થિક સહાય મળી છે. જેમાંથી સંઘને મળેલી રકમમાંથી દિવાળી પહેલા ૭,૫૬૯-૧૭ વસુલ થયા છે અને વાચનાલય પુસ્તકાલયને મળેલી રકમમાંથી રૂા. ૨૫૨-૦૦ વસુલ થયા છે.
(3) પ્રબુદ્ધ જીવન
સંઘનું પાક્ષિક મુખપત્ર ‘પ્રબુદ્ધ જીવન’ એ સંઘનું ગૌરવભર્યું પ્રકાશન છે—સંઘની વિશિષ્ટતર પ્રવૃત્તિ છે. પ્રબુદ્ધ જીવન આગામી મે માસની પહેલી તારીખનાં અંકનાં પ્રકાશન સાથે ૨૫ મા વર્ષમાં પ્રવેશ કરશે. પ્રબુદ્ધ જીવન પ્રકાશનનાં પ્રારંભથી જ જાહેર ખબરો લેવાના વિચારથી દૂર રહેલ છે. કાગળ, છપાઈના વધતા ભાવા
-
Page #80
--------------------------------------------------------------------------
________________
૨૪૬
પ્રભુ
બાર
સાથે પગારોનો પણ ક્રમશ: વધારોઆવા પ્રતિકૂળ સંયોગામાં પણ પ્રબુદ્ધ જીવન એક સરખું ટકી રહે અને દશથી પાનાની ગંભીર વિચારસામગ્રી જનતાનાં ચરણે રજૂ કરતું રહે એ ખરેખર સંતાષપ્રદ બીના છે. પ્રબુદ્ધ જીવને એક વિચારપ્રેરક પાક્ષિક તરીકે ગુજરાતી ભાષાભાષી સમાજમાં ઉજજવળ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે, એટલું જ નહિ પણ, તેમાં પ્રગટ થતાં લેખા અન્ય ગુજરાતી સામયિકોમાં અવારનવાર ઉદ્ધૃત થતાં જોવામાં આવે છે. આ હકીકત પ્રબુદ્ધ જીવનના પ્રકાશનની સાર્થકતા પુરવાર કરે છે. આજે સમાજમાં ચિંતનશીલ પ્રકાશનો જવલ્લે જ દેખાય છેકારણ, આર્થિક મુશ્કેલીઓ સામે એ ટકી શક્તા નથી. પ્રબુદ્ધ જીવનને પણ આર્થિક સંકટનો સામનો કરવા જ પડે છે પણ એના સુજ્ઞ વાચકવર્ગ અને સંધ પ્રત્યે શુભેચ્છા રાખનાર ભાઈ બહેનો આ મુશ્કેલીમાં સહાય કરે છે. પ્રબુદ્ધ જીવનને વહીવટી વર્ષ દરમિયાન રૂા. ૨૧૬૧-૩૨ની આવક થઈ છે. અને ગ઼. ૫,૨૯૬-૫નો ખર્ચ થયા છે, પરિણામે જ્ઞ, ૩૧૩૫-૨૭ ની ખોટ આવી છે. સંઘને ભાગવવી પડતી પ્રબુદ્ધ જીવનની આટલી મેાટી ખોટ ચિંતાના વિષય રહ્યો છે. વિશાળ જનસમાજની અગત્યની સેવા કરનાર આ પત્રની ખાટ હળવી કરવાના ઉપાયો આપણે ગંભીરપણે વિચારવા જોઈએ. આના એક ઉપાય એ છે કે, સંઘના સભ્યો, પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો વધારવા માટે પૂરી કાળજી સેવતા થાય. આવા વિચારગંભીર પત્રની ગ્રાહક સંખ્યા સહજપણે વધવાની કોઈ શક્યતા નથી—-સિવાય કે, સભ્યો જ પોતે મન પર આ વાત લે અને સક્રિય પ્રયત્ન કરી સહકાર આપે, સ્થિતિસંપન્ન સભ્યો વિશેષ આર્થિક સહાય કરી પ્રબુદ્ધ જીવનને સદ્ધર બનાવે એવો અમારો આગ્રહભર્યો અનુરોધ છે.
પ્રબુદ્ધ જીવન. માટે બે મત નથીકે આ પત્રવિશાળ જનસમાજની સેવા કરે છે—લાકકલ્યાણની વૃદ્ધિ કરે છે - જન જાગૃતિને ઉપકારક છે—સાંપ્રદાયિકતા અને સંકુચિતતાથી પર રહી જીવનનાં ઉચ્ચ મૂલ્યાંકનનું દર્શન કરાવે છે અને જીવન પ્રબુદ્ધ બનાવવાનું જેને સ્વપ્ન હોય તેને માટે આ પત્ર એક અનિવાર્ય આવશ્યકતા બની રહે છે.
ગત વર્ષ દરમિયાન યોજાયેલાં સ ંમેલનો અને સન્માનસમારંભો (૧) તા. ૨૩-૩-૬૨ શુક્રવારના રોજ માંડલ નિવાસી શ્રી રતિલાલ મફતભાઈ શાહનું સંઘના કાર્યાલયમાં એક સન્માન સંમેલન યોજવામાં આવ્યું હતું.
(૨) તા. ૮-૪-૬૨ રવિવારના રોજ સવારના નવ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વ્યાખ્યાનશાળામાં જૈન શ્વે. સ્થાનકવાસી સમાજનાં સાધ્વી મહાસતી ઉજજવળકુમારીનું “જૈન દર્શન” એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું.
(૩) તા. ૧૦-૪-૬૨ મંગળવારના રોજ સાંજના સમયે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી બોમ્બે મેટર મર્ચન્ટસ એસોસીએશન (સુખસાગર, હયુઝીસ રોડ, મુંબઈ) નાં હાલમાં મહારાષ્ટ્ર વિધાન પરિષદની થયેલી ચૂંટણીમાં ઉત્તીર્ણ થયેલા શ્રી શાંતિલાલ હ. શાહ, (જેમની ત્યાર બાદ શિક્ષણપ્રધાન તરીકે નિયુકિત કરવામાં આવી છે.) શ્રી લીલાધર પાસુભાઈ શાહ તથા શ્રી વાડીલાલ ચત્રભૂજ ગાંધીનું જાહેર સન્માન કરવા માટે એક સમારંભ ગોઠવવામાં આવ્યા હતા.
(૪) તા. ૭-૭-૬૨ શનિવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે વડોદરા જીલ્લાના આદિવાસી વિભાગના જાણીતા કાર્યકર્તા શ્રી હરિવલ્લભ પરીખનું ‘ગુજરાતના વનવાસીઓ' એ વિષય ઉપર એક જાહેર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું.
(૫) તા. ૨૧-૭-૬૨ શનિવારના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં સાંજના ૬-૧૫ વાગ્યે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું “રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય રાજણી પ્રવાહો” એ વિષય ઉપર એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું.
જીવન
તા. ૧૬-૪-૨૩
(૬) તા. ૨૫-૭-૬૨ બુધવારના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં સાંજના ૬-૧૫ વાગ્યે શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહનું ‘વિમળમંત્રી’ એ વિષય ઉપર એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું.
(૭) તા. ૬-૮-૬૨ સોમવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આશ્રયનીચે સંઘના કાર્યાલયમાં સૌરાષ્ટ્રના આગેવાન કોંગ્રેસી નેતા શ્રી બળવંતરાય ગોપાલજી મહેતાનું “પંચાયત રાજ્યની સ્થાપના' એ વિષય ઉપર એક જાહેર વ્યખ્યાન રાખવામાં આવ્યું હતું.
(૮) તા. ૮-૯-૬૨ શનિવારના રોજ સાંજના સમયેનવે દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન જેમણે શે।ભાવ્યું હતું એ વિદ્રવર્ષ શ્રી ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલા પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવા માટે તેમ જ મુંબઈમાં ઉપલબ્ધ એવા વ્યાખ્યાતાઓ તથા સંગીતજ્ઞાનું બહુમાન કરવા માટે સંઘના ઉપપ્રમુખ શ્રી લીલાવતીબહેન દેવીદાસના નિવાસસ્થાને શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફ્થી એક સ્નેહસંમેલન યોજવામાં આવ્યું હતું.
(૯) તા. ૨૨-૧૦-૬૨ સામવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આશ્રાય નીચે સંઘના કાર્યા લયમાં શ્રી નવલમલ કુંદનમલ ફીરોદિયાનું તેમણે કરેલી પૃથ્વી.ની પ્રદક્ષિણા ઉપર એક જાહેર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું.
(૧૦) તા. ૧-૧૧-૬૨ સામવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આકાય નીચે સંઘના કાર્યાલયમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું “આજની રાષ્ટ્રીય તેમ જ આન્તરરાષ્ટ્રીય પરિસ્થિતિ એ વિષય ઉપર એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું.
(૧૧) તા. ૧૮-૧-૬૩ શુક્રવારના રોજ સાંજના છ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આશ્રય નીચે સ્વામી પ્રવણનીર્થનું “આપણા જીવનમાં હિમાલયનું સ્થાન” એ વિષય ઉપર એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું.
(૧૨) તા. ૪-૨-૬૩ સામવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું “રાષ્ટ્રીય તેમજ આન્તરરાષ્ટ્રીય પરિસ્થિતિ’ એ વિષય ઉપર એક જાહેર વ્યાખ્યાન, યાજવામાં આવ્યું હતું.
(૧૩) તા. ૭-૨-૬૩ ગુરુવારના રોજ સાંજના સમયે શ્રી મુંબઈ જૈન કુંવક સંઘના ઉપક્રમે સંઘના ઉપપ્રમુખ શ્રી લીલાવતીબહેન દેવીદાસના નિવાસસ્થાને શ્રી શંકરરાવ દેવના—તેમની ‘દિલ્હી- પેકીંગ મૈત્રી યાત્રા' વિષે—એક વાર્તાલાપ ગાઠવવામાં આવ્યો હતો.
(૧૪) તા. ૨૨-૨-૬૩ શુક્રવારના રોજ સાંજના પાંચ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વ્યાખ્યાનશાળામાં શ્રી મણિલાલ બાલાભાઈ નાણાવટીનું સન્માન કરવા માટે એક સન્માન સંમેલન યોજવામાં આવ્યું હતું.
(૧૫) તા. ૨૨-૩-૬૩ શુક્રવારના રોજ સાંજના ૬ા વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સંઘના કાર્યાલયમાં જૈન શ્વે. મૂ. કોન્ફરન્સના પ્રમુખ શ્રી અભયરાજજી બલદોટાનું બહુમાન કરવામાં આવ્યું હતું.
સંઘ દ્રારા યાજાયેલાં પર્યટણા
(૧) તા. ૨૧-૩-૬૨ બુધવાર ફાગણ સુદી ૧૫ ની રાતના ૮ થી ૧૧ સુધી એમ ત્રણ કલાકના ધી બોમ્બે સ્ટીમ નેવીગેશનની ‘શોભના’સ્ટીમરમાં સંઘના સભ્યો તથા તેમના કુટુંબીજનો માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી એક નૌકાવિહાર યોજવામાં આવ્યો હતો. જેમાં નાના મોટા ૩૦૦ ભાઈ - બહેનોએ ભાગ લીધા હતા.
(૨) તા. ૨૨ મી એપ્રિલથી ૨૯ મી એપ્રિલ સુધી—એમ આઠ દિવસનાં સંઘના સભ્યો અને તેમના કુટુંબીજનો માટે માથેરાનના પ્રવાસના કાર્યક્રમ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ગાઠવવામાં આવ્યા હતા. આ પર્યટનમાં ભાઈઓ બહેનો અને બાળકો મળી ૪૨ જણાં જૉડાયા હતા. માથેરાનમાં શ્રી રમણલાલ ઠક્કરની ‘રગ્બી” હોટેલમાં નિવાસ તથા ભાજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પટન ખૂબ આનંદદાયક બન્યું હતું.
(૩) તા. ૫-૩-૬૩ મંગળવારના રોજ રાત્રીના ૮ થી ૧૧ એમ ત્રણ કલાક માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફ્થી સંઘના સભ્યો તથા તેમના કુટુંબીજનો માટે ધી બામ્બે સ્ટીમ નેવીગેશન કું. ની ‘શોભના’ સ્ટીમરમાં એક નૌકાવિહાર ગોઠવવામાં આવ્યો હતો.
Page #81
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૬૩
(૪) તા. ૯ તથા ૧૦ માર્ચ, શનિ - રવિ, એમ બે દિવસ માટે વસન્ત પૂર્ણિમાના અનુસંધાનમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સંઘના સભ્યો તથા તેમનાં કુટુંબીજનો માટે મુંબઈથી આશરે ૧૨૦ માઈલ દૂર આવેલા કોસબાડ – હીલ તથા બોરડી જવા આવવાનું એક પર્યટણ ગાઠવવામાં આવ્યું હતું. વૈઘકીય રાહત
પ્રબુદ્ધ જીવન
વૈદ્યકીય રાહતની અપેક્ષા ધરાવતા ભાઈબહેનોને સંઘ તરફથી આષા તથા ઈન્જેક્શનો ખરીદી આપવામાં આવે છે. આ રાહત સાધારણ રીતે જૈન સમાજ પૂરતી મર્યાદિત રાખવાનું વિચારાયલું હોવા છતાં આ મદદ જૈન જૈનેતરોને કશા પણ ભેદભાવ સિવાય આપવામાં આવે છે. આ ખાતામાં ગયા વર્ષે ભંડોળ નહિ હોવાના કારણે સંઘના જનરલ ફંડમાંથી પહેલાં ૧૧૭-૫૭ અને ત્યાર બાદ રૂા. ૫૦૦-૦૦ કાર્યવાહક સમિતિના નિર્ણયથી લીધા હતા. તેમાંથી શ. ૩૬૬-૧૭ની પુરાંત રહેલી અને વર્ષ દરમિયાન ફક્ત શ. ૧૩૦-૦૦નો ઉમેરો થયા એટલે રૂા. ૪૯૬-૧૭ થયા, તેમાંથી વર્ષ દરમિયાન રૂા. ૨૧૯-૪૨ના મદદ આપવામાં ખર્ચ થતાં તેમાં ચાલુ વર્ષ માટે રૂા. ૨૭૬-૧૫ની પુરાંત રહે છે. આ રીતે આ ખાતું ચાલુ રાખવામાં આવ્યું છે અને ઉપરના આંકડાઓ ઉપરથી જોઈ શકાય છે કે, આ ખાતામાં થોડા વધારે ભંડોળની જરૂર રહે છે, જેથી જરૂરત ધરાવતા ભાઈ બહેનને યોગ્ય અને પૂરતા પ્રમાણમાં ઉપયોગી થઈ શકાય.
સંઘમાં માંદાની માવજત માટેનાં સાધનો પણ વસાવવામાં આવ્યા છે અને તેને લાભ કશા પણ ભેદભાવ સિવાય અનેક કુટુંબોને આપવામાં આવે છે. આ રીતે તેનો પણ સારા પ્રમાણમાં
લાભ લેવાય છે.
સંઘની કાર્યવાહી તેમ જ આર્થિક પરિસ્થિતિ
સંઘ હસ્તક ચાલતી વિવિધ પ્રવૃત્તિઓના ઉપર સંક્ષેપમાં ખ્યાલ આપવામાં આવ્યું છે. ગત વર્ષ દરમિયાન સંઘની કાર્યવાહક સમિતિની ૧૧ સભાઓ બોલાવવામાં આવી હતી. સંઘની આર્થિકપરિસ્થિતિને લગતી વિગતો આ સાથે સાંકળેલા આવજાવકના હિસાબો અને સરવૈયા ઉપરથી માલુમ પડે તેમ છે. સંઘને ગત વર્ષમાં ખર્ચ રૂા. ૪,૯૨૯-૧૨ ના થયો છે; આવક રૂા. ૧૧૦૭૯-૪૫ ની થઈછે, અને સરવાળે રૂા. ૬૧૫૦-૨૨નો વધારો રહ્યો છે. તેમાંથી પ્રબુદ્ધ જીવનની ખાટ રૂ।. ૩૧,૩૫-૨૭ બાદ કરતાં રૂા. ૩૦,૧૫-૦૬ નો વધારો રહ્યો તે જનરલ ફંડ ખાતે લઈ જવામાં આવેલ છે. આ રીતે આપણું જનર ક્રૂડ રૂા. ૧૯,૫૯૦-૪૬નું હતું, તેમાં આ વર્ષના વધારો રૂા. ૩૦૧૫-૦૬ ઉમેરતાં વર્ષની આખરે જનરલ ફંડ ખાતે રૂા. ૨૨૬૦૫-૫૨ જમા રહે છે.
સંઘની ગત વર્ષની કાર્યવાહીના આ વૃત્તાંત છે, જે મર્યાદા સ્વીકારીને સંઘ આજ સુધી પ્રવૃત્તિઓનું સંચાલન કરી રહેલ છે તે જોતાં ગત વર્ષની કાર્યવાહી સંતોષકારક લેખી શકાય. સંઘે ૩૪ વર્ષ પૂરાં કર્યા છે. વાચનાલય અને પુસ્તકાલયે ૨૩ વર્ષ પૂરાં કર્યા છે. અને સંઘના મુખપત્ર પ્રબુદ્ધજીવને ૨૪ વર્ષ પુરાં કર્યા છે આજે અનેક સંસ્થાઓએ પોતાનાં મકાનો કર્યાં છે એ જોઈને સંઘના મિત્રો તેમ જ પ્રસંશકો સંઘ માટે અથવા તે વાનચાલય અને પુસ્તકાલય માટે પાતાનું મકાન ઊભું કરવાનો અનુરોધ કરી રહ્યાં છે. સંસ્થાના સ્થાયિત્ત્વને સંસ્થાના સ્વતંત્ર મકાન સાથે ખૂબ સંબંધ છે. સંઘના આજે ૪૭૦ સભ્યો છે અને તેમાં કેટલાક અર્થાસંપન્ન છે, તેમ જ વિશાળ સમાજમાં સારી લાગવગ ધરાવે છે અને તેથી સંધ આ બાબત ધ્યાન ઉપર લે તે આ મનારથની સિદ્ધિ બહુ મુશ્કેલ નથી. સંઘના સભ્યોને આ બાબત ઉપર પોતાનું ચિત્ત કેન્દ્રિત કરવાની અને નવી નિમાયલી કાર્યવાહીને આ દિશાએ સક્રિય બનાવવાની ભલામણ કરવામાં આવે છે. જો આવી કોઈ યોજના સંઘ સમક્ષ રજુ કરવામાં આવે તે સંઘના સભ્યો, મિત્ર અને પ્રસંશકો યોજનાને પાર પાડવા પૂરો સહકાર આપશે એવી આશા રાખવામાં આવે છે.
ગયા વર્ષના અહેવાલમાં પણ છેવટે આવી જ આશા રાખવામાં આવી હતી, પરંતુ તેનું કંઈ સક્રિય પરિણામ આવ્યું નથી તેની સખેદ નોંધ લેવી પડેછે અને આગામી વર્ષમાં ઉપરની મનોકામનાં પૂર્ણકરવાની શકિત ઈશ્વર બક્ષે એવી ભાવના ભાવીએ છીએ. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
સંધની વાર્ષિક સામાન્ય સભા
તા. ૩૦-૩-૧૯૬૩ શનિવાર સાંજના ૫-૩૦ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સભા સંઘના ઉપ-પ્રમુખ શ્રી લીલાવતીબહેન દેવીદાસના પ્રમુખપણા નીચે સંઘના કાર્યાલયમાં ભરવામાં આવી હતી અને તે વખતે સંઘની ગત વર્ષની વાર્ષિક સભાનો વૃત્તાંત પંચાયા બાદ તથા મંજૂર રહ્યા બાદ નીચેનું કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું.
(૧) સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહે સંઘની કાર્યવાહીના ગત વર્ષનો વૃત્તાંત તથા સંઘના તેમ જ શ્રી મણિલાલ માકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના એડિટ થયેલા હિસાબો રજૂ કર્યા હતા અને તે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. આ બન્ને, આ અંકમાં અન્યત્ર પ્રગટ કરવામાં આવેલ છે.
(૨) ત્યાર બાદ સંઘના મંત્રીઓ તરફથી આગામી વર્ષને લગતાં બંને સંસ્થાઓનાં અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યાં હતાં અને તે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.
ત્યાર બાદ સંઘના અધિકારીઓ અને કાર્યવાહક સમિતિના ૧૫ સભ્યોની નીચે મુજબ ચૂંટણી કરવામાં આવી હતી. (૧) શ્રી ખીમજી માડણ ભુજપુરીઆ
લીલાવતીબહેન દેવીદાસ
(૧૦)
(૧૧)
(૧૨)
(૧૩)
(૧૪)
(૧૫)
(૧૬)
(૧૭)
(૧૮)
(૧૯) (૨૦)
33
"2
» પરમાનંદ કુંવરજી કાપડીઆ ચીમનલાલ જેઠાલાલ શાહ રતિલાલ ચીમનલાલ કોઠારી ચંદુલાલ સાંકળચંદ શાહ
, પ્રો॰ રમણલાલ ચી. શાહ , પ્રો તારાબહેન આર. શાહ
35
37
રમણિકલાલ મણિલાલ શાહ ચીમનલાલ ચકુભાઈ શાહ
દામજીભાઈ વેલજી · શાહ
જસુમતિબહેન મનુભાઈ કાપડિયા
37
23
,, મફતલાલ ભીખાચંદ શાહ રમણલાલ લાલભાઈ લાકડાવાળા જયંતીલાલ ફત્તેહચંદ શાહ ભગવાનદાસ પેપટલાલ શાહ » પ્રવિણભાઈ મંગળદાસ શાહ દીપચંદ લક્ષ્મીચંદ સંઘવી કાંતિલાલ ઉમેદચંદ બરોડિયા ખેતશી માલશી સાવલા
૨૪૭
પ્રમુખ ઉપ-પ્રમુખ
મંત્રી
(૧) શ્રી નાથાલાલ એમ. પારેખ
(૨) કાંતિલાલ ડાહ્યાભાઈ કોરા
22
(૩)
,, સુબોધભાઈ એમ. શાહ
કોષાધ્યક્ષ સભ્ય
32
27
23
39
(૩) ત્યાર બાદ સંઘ તથા વાચનાલય અને પુસ્તકાલયના હિસાબનિરીક્ષક તરીકે મેસર્સ શાહ મહેતા એન્ડ કુાં. ની નિમણૂંક કરવામાં આવી હતી.
સંઘની કાર્યવાહક સમિતિમાં કરવામાં આવેલી સભ્યોની પૂરવણી
તા. ૧૨-૪-’૬૩ના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘની નવી ચૂંટાયેલી કાર્યવાહક સમિતિની પહેલી સભા મળી હતી, જે વખતે નીચેનાં ત્રણ સભ્યોની નવી કાર્યવાહક સમિતિમાં પૂરવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સંઘ હસ્તક ચાલતા શ્રી મણિલાલ માકમચંદ શાહ સાર્વજનક વાચનાલય અને પુસ્તકાલયની સમિતિ માટેના ચાર સભ્યોની નિમણૂંક કરવામાં આવી હતી
(૧) શ્રી પ્રવીણચંદ્ર મંગળદાસ શાહ
(૨)
, રમણલાલ ચી. શાહ
ચંદુલાલ સાંકળચંદ વકીલ
21
,, કાંતિલાલ ડાહ્યાભાઈ કોરા
આ સમિતિ, ઉપરના ચાર સભ્યો અને નીચેનાં પાંચ ટ્રસ્ટીઓ
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
» પરમાનંદ કુંવરજી કાપડિયા
23
રતિલાલ ચીમનલાલ કોઠારી રમણિકલાલ મણિલાલ શાહ ચીમનલાલ જેઠાલાલ શાહ
એમ. કુલ નવ સભ્યોની બનેલી છે. આ સમિતિના મંત્રી તરીકે શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કોરાની નિમણૂંક કરવામાં આવી મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
હતી.
کا
Page #82
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૪-૬૩
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુંબઈ શ્રી “પ્રબુદ્ધ જીવનનો સં. ૨૦૧૮ના આસો વદી ) ના રોજ પૂરાં થતાં વર્ષને આવક તથા ખર્ચને હિસાબ
ખર્ચ
રૂા. ન. પૈ.
રૂા. ન. પૈ. ૧,૩૦૫.૩૨
લવાજમના રોકડા આવ્યા શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોને મફત મોકલવામાં આવે છે તેનાં એડજસ્ટ કર્યા. રૂ. ૨ લેખે કુલ ૪૨૮ સભ્યોના ...
માણસોને પગારના પેપર ખર્ચના હિ છપામણી ખર્ચના પેસ્ટેજ ખર્ચના પરચુરણ ખર્ચનાં
૧,૫૭૩,૪૪
૪૧૪.૩૧ ૨,૪૨૦,૦૦ ૫૩૫.૬૮ ૩૫૩.૧૬
-
૮૫૬.૦૦
૨,૧૬૧.૩૨
વર્ષ દરમિયાન આવક કરતાં - ખર્ચને વધારો
૩,૧૩૫.૨૭
ભેટના
૧૫.૦૦
૫,૨૯૬.૫૯
- ૫,૨૯૬.૫૯ - શ્રી મુંબઈ જૈન યુવક સંઘને સં. ૨૦૧૮ના આસે વદી ૦)) ના દિવસે પૂરાં થતાં વર્ષને આવક તથા ખર્ચને હિસાબ આવક
ખર્ચ રૂ. ન.૨. રૂા. નપૈ.
' રૂા. નઈં. રૂ. ન.પૈ. ૮૯૦ ૧.૧૭
વહીવટી તથા વ્યવસ્થા ખર્ચ લવાજમના
પગારના
૧,૫૭૩.૪૪ સં. ૨૦૧૮ ની ૨,૧૪૪.૦૦
મકાનભાડુ તથા વીજળી ખર્ચ ૧૯૩.૦૯, સં. ૨૦૧૭ ના ....
પ્રીન્ટીંગ અને સ્ટેશનરી ખર્ચ ૧૩૩.૬૯ ટેલીફોન ખર્ચના
૧૫૮.૨૮ ૨,૧૫૯.૦૦ બાદ: સભ્યોને પ્રબુદ્ધ જીવનની
પિસ્ટેજ ખર્ચના
૨૦૪.૨૯ કોપી મફત મોક્લાવી તેના
પરચુરણ ખર્ચના
૯૨૨.૯૭ લવાજમના એડજસ્ટ કર્યા ૮૫૬.૦૦
૩,૧૮૫.૭૬ ૧૩૦૩.૦૦ હિસાબ તપાસવાના ઓનેરીયમના
૫૦,૦૦ ‘દર્શન અને ચિંતન' ના
ફરનીચર પર ઘસારાના
૩૫,૦૦ પુસ્તક વેચાણ પર કમિશન
ટ્રસ્ટના હેતુઓ અંગે ખચ ની ચેખી આવક
“ ૧૬,૮૦ પુસ્તકોના વેચાણના -
૧૮.૦૦ વ્યાખ્યાનમાળા ખર્ચ
૧,૫૬૧.૧૭ વ્યાજના
ડિબેન્ચરના વ્યાજના જૂના ડિબેન્ચર પર
૪૮૨.૫૦
લેણાં વસુલ થઈ શકે તેમ બેન્કના ફી.ડી. ખાતા પર ... ૩૫૭.૯૮
ન હોવાથી માંડી વાળ્યા - ૮૪૦.૪૮
૪૯૨૯.૧૨ ૧૧,૦૭૯૪૫
વર્ષ દરમિયાન ખર્ચ કરતાં " ઉપરનો હિસાબ તપાસ્યો છે અને બરાબર છે.
આવકનો વધારે શ્રી જનરલ મુંબઈ, તા. ૨૫-૩-૬૩ શાહ મહેતા એન્ડ . * ફંડ ખાતે લઈ ગયા '
૬,૧૫૦.૩૩ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓડિટર્સ
૧૧,૦૭૯.૪૫ -
સં. ૨૦૧૮ના આસો વદ ૦)) ના દિવસનું સરવૈયું ફંડો અને દેવું.
મિલ્કત અને લેણું ', 'રૂા. ૧.૫. રૂા. ૧,૫. .
- રૂા. ન.પૈ. રૂા. ન.પૈ.
ઈન્વેસ્ટમેન્ટસ (ચોપડા પ્રમાણે) . શ્રી રીઝર્વ ફંડ ખાતું
ડબેન્ચરો:
૫ ૧/૨ ટકાના ધી ઈન્ડીયન : ગયા સરવૈયા મુજબ બાકી
હ્યુમ પાઈપ . લી.ના ૪,૦૦૦
૪૨૩૬.૩૯શ્રી સંઘ હસ્તકના ફંડો ,
૫ ૧/૪ ટક્કના કેલટેક્ષ ઓઈલ લી. ક. (ઈન્ડિયા)ના ૫,૦૦
૫૩૦૬.૦ ૦ . શ્રી પુસ્તક પ્રકાશન ખાતું ગયો સરવૈયા મુજબ બાકી ૩૦,૩૩.૬૬
-
૪૨૩
કે
મન
.
છે કે જાતિ
Page #83
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૪-૬૩
ફંડો અને દેવું
શ્રી વૈદકીય રાહત ખાતું
૩૬૬.૧૭
સરવૈયા મુજબ બાકી ઉમેરો: વર્ષ દરમિયાન ભેટના ૧૩૦,૦૦
૪૯૬,૧૭
બાદ: વૈદકીય રાહત ખર્ચના ૨૧૯.૪૨
શ્રી માવજત ખાતું: ગયા સરવૈયા મુજબ બાકી ૩૮૫.૭૮ ઉમેરો: સાધન ઘસારાના વસુલ આવ્યા
૩.૨૩
દેવું
અગાઉથી આવેલ લવાજમે માવજતના સાધના અંગે ડીપોઝીટ પરચુરણ દેવું
શ્રી જનરલ ફંડ
ગયા સરવૈયા મુજબ બાકી... ઉમરો: શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આવક ખર્ચ ખાતેથી લાવ્યા
બાદ: શ્રી પ્રબુદ્ધ જીવનના આવક ખર્ચ ખાતેથી લાવ્યા
વ્યાજના
સીક્યુરીટીઓના રીબેન્ચરોના
ભેંટના પુસ્તકોના લવાજમનાં પરચુરણ આવક પસ્તીના વેચાણના પાસબુક વેચાણનાં પુસ્તકો મેાડા આવવાથી અથવા ખાવાઈ જવાથી દંડના
સરવાયા ફેરના માંડી વાળ્યા... વર્ષ દરમિયાન આવક કરતાં ખર્ચનો વધારો
રૂા.ન.પૈ..
૨૭૬,૭૫
મુંબઈ: તા.૨૫૩૬૩
૩૮૯.૦૧
૩૦૩,૦૦
૫૧.૦૦
૧,૨૮૭.૨૫
૧૯,૫૯૦.૪૬
૬,૧૫૦.૩૩
૨૫,૭૪૦.૭૯
૩,૧૩૫.૨૭
૧૬૦,૦૦
૮૫૭૯૨
૧૨૭.૭૦ ૬૧.૯૫
૧૩.૯૭
ઉપરના હિસાબ તપાસ્યો છે અને બરોબર છે.
પ્રબુદ્ધ જીવન
રૂ. ન. પૈ..
૩,૬૯૯.૪૨
૨,૦૪૧.૨૫
૧,૦૧૭.૯૨ ૨,૦૯૯,૦ ૦. ૧,૦૩૯.૦ ૭
૨૦૩૬૨ ૦.૬૫
૨૯૩૫.૨૬ ૫૨૯૫ ૪૫
મિલ્કત અને લેણુ ! ફરનીચર અને ફીટીંગ (ચાપડા પ્રમાણે) ગયા સરવૈયા મુજબ બાકી ...... ...
બાદ: કુલ ઘસારાના લૂખી વાળ્યા
શાહ મહેતા ઓન્ડ કર્યું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓડિટર્સ
સ્ટોક:
પેપર (પ્રબુદ્ધ જીવન અંગેને) લેણુ : (સદ્ધર)
શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક વાંચનાલય અને પુસ્તકાલય
ઈ. ટેક્ષ રીફંડનું લેણું સભ્ય લવાજમનું લેણુ પરચુરણ લેણું
રોકડ તથા એક બાકી:
ધી બેંક ઓફ ઈન્ડીયા લિ.ના ચાલુ ખાતામાં ફીકસ્ડ ડીપોઝીટ ખાતામાં ...
રોકડ સિલક
શ્રી સત્યમ્ શિવમ્ સુંદરમ્
પુસ્તક પ્રકાશન ખાવું: ગયા સરીયા મુજબ બાકી ...... બાદ: પુસ્તકો વેચાણના કુલ આવ્યા
શ્રી બોધિસત્વ પુસ્તક પ્રકાશન ખાવું.
ગયા સરવૈયા મુજબ બાકી બાદ: વેચાણના કુલ આવ્યા
૨૨,૬૦૫.૫૨
૨૯,૪૪૬.૧૯
અમેએ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ મુંબઈનું સં. ૨૦૧૮ના આસા વદી ૦))ના દિવસનું ઉપરનું સરવૈયુ મજકુર સંસ્થાના ચાપડા તથા વાચરો સાથે તપાસ્યું છે અને
બરાબર માલૂમ પડયું છે. શાહ મહેતા એન્ડ કું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ
મુંબઈ, ૨૫-૩-૬૩
ઓડિટર્સ
૨૯,૪૪૬.૧૯
શ્રી મણિલાલ માકમચંદ શાહ સાજનિક વાંચનાલય અને પુસ્તકાલય-મું બઈ
સ. ૨૦૧૮ના આસો વદી ૦))ના દિવસે પૂરા થતાં વર્ષના આવક તથા ખર્ચનો હિસાબ
આવક
રૂ.ન.મૈ.
રૂા. ન.પૈ.
ખર્ચ
રૂા. ન..
...
વ્યવસ્થા ખર્ચ
પરચુરણ ખર્ચ
વિમાના પ્રીમીયમના
ઓડિટરોને સં.૨૦૧૭ના
ઓનૅરૅરીયમનાં
ઘસારાના
ફરનીચર પર
પુસ્તકો પર
. .પૈ.
ટ્રસ્ટના ઉદ્દેશ અંગે ખર્ચ પેપર લવાજમના ગ્રંથપાલને પગારના ઘાટીને પગારના મકાનભાડા તથા વીજળી ખર્ચ બુક્બાઈન્ડીંગ ખર્ચ
૧૧૭૩,૭૪ ૨૨૦,૦૦
૧૬,૯૩.૮૨ ૨૮૯૫૧
૩૪૫,૦૦
૪૪૯.૬૦
૭,૧૩૨.૦ ૧
૩,૮૬૯.૯૬
૧૫,૪૦૧.૯૭ ૨૫.૬૦
૧.૬૭૦.૬૧ ૬૪૭.૩૦
૨૮૮.૬૨
૧૬૭.૩૭
રૂા. નાઁ.
L૦૬.૬૦'
૩૨.૫૦
૫૦.૦૦
૯૭.૦૦
૬૭૧.૦૦
૨૪૯
૩૭૩.૮૯
૨,૧૮૩.૦૦
૧,૧૮૪,૧૨ ૫૧૪.૬૩
૮૨.૭૧
રૂા. નૌ.
૩૫૩.૭૪
૨૦૦.૦૦
૨,૭૭૭.૯૩
૧૫,૪૨૭.૫૭
૧,૦૨૩.૩૧
૧૨૧.૨૫
૧૮૯,૧૦
૭૬૮.૦૦
૪૬૩૩૮.૩૫
૫.૨૯૫૪૫
ઉદ
Page #84
--------------------------------------------------------------------------
________________
વિકાસ વિભાગ
માં
ક
.૫,૫૦૦.૦૦
જીવન - શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાર્વજેનિક વાંચનાલય અને પુસ્તકાલય-મુબઈ : sir
સ. ૨૦૧૮ ના આ વદ ૦)) ના દિવસનું સરવૈયું : પર ફડો તથા દેવું. રૂ. ન.. રૂા. નઈં. મિલ્કત તથા લેણે રૂા. ૫. , નાઈ બી. સ્થાયી ફંડે:. ".
ઈન્વેસ્ટમેન્ટસ (ચાપડા પ્રમાણે)
: ' * ગયા સરવૈયા મુજબ બાકી
૨૪૫૬૧૦૦ સીકયુરીટીએ .. શ્રી પુસ્તક ફંડ
૪ ટકાની સને ૧૯૬૭ની ફઈસ વેલ્યુ :
- સૌરાષ્ટ્ર ડેવલપમેન્ટ લેન ૪૦૦૦ ગયા સરવૈયા મુજબ બાકી ....
૩,૯૩,૭. '
૫બ્લીક લિમિટેડ ક.ઓના શ્રી ફરનીચર ફંડ
ડબેન્ચર ગયા સરવૈયા મુજબ બાકી..
' ૨,૪૦૦:૦૦ ૪ ટકાના રાવળગાંવ સુગર ,
રે. વે. ફાર્મ લિ. ના ૧૦૦૦૦ પુસ્તકો અંગે ડીપોઝીટ ...
૫ ૧/૪ ટકાના ધી સ્ટાન્ડર્ડ
૪,૫૫૬,૦૦ પુસ્તકો અંગે માસિક ડિપોઝીટ
વેક્યુમ ઓઈલ . ઓફ ૨૫.૦૦
ઈન્ડીયાના ૫,૦૦૦ ૫,૨૭૩,૦૦ - ૪,૫૮૧.૦૦
પટકાના ધી તાતા લોકોમેટીવ' પરચુરણ દેવું
'એન્ડ ઈજી. કે. ના ૬,૦૦૦ ૬,૧૬૩.૫૦ , શ્રી મુંબઈ જૈન યુવક સંઘ... ૧,૬૯૩.૮૨
- ૨૫,૪૩૦.૨૧ ફરનીચર (ચપડા પ્રમાણે) કુલ ૩૮,૭૩૫.૮૨ ગયા સરવૈયા મુજબ બાકી - ૨,૪૯૮.૫ર કે
બાદ: કુલ ઘસારાના - અમેએ શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય
સં. ૨૦૧૭ સુધીના ૮૭૯.૫૨ - અને પુસ્તકાલય મુંબઈનું સં. ૨૦૧૮ના આસો વદ ૦))ના દિવસનું
ચાલુ વર્ષના
૭.૦૦ ઉપરનું સરવૈયું મજકુર સંસ્થાના ચેપડા તથા વાઉચરો સાથે
--- ૯,૭૬,૫૨ તપાસ્યું છે અને બરાબર માલુમ પડ્યું છે.
પુસ્તકો: (ખરીદ કિંમતે) શાહ મહેતા એન્ડ શું
ગયા સરવૈયા મુજબ બાકી.... ૯,૨૪૯.૯૨ મુંબઈ: તા. ૨૫-૩-૬૩ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઉમેરો: વર્ષ દરમ્યાન ખરીદના
૩૮૪.૭૩ ' એડટિર્સ
૯,૬૩૪.૬૫
બાદ: કુલ ઘસારાના - શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા યોજાનારાં સં. ૨૦૧૭ સુધીના ૫,૧૨૧.૯૨ . . . બે સંમેલન , ' . ' . ' ચાલુ વર્ષના.., ૬૭૧.૦૦. "
૫,૮૩૨,૯૨ , (૧) શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આશ્રય નીચે એપ્રિલ
-- ૩,૮૦૧.૭૩ માસની તારીખ ૨૭, શનિવારના રોજ સાંજના ૬–૧૫ વાગ્યે
લેણું (સદ્ધર)
ઈન્કમટેક્ષ રીફંડ સંઘના કાર્યાલયમાં (૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ ) બેબે મ્યુનિસિપલ
. ... ૭૩૩.૨૦ નારાયણ બાબુ ....
૭૦.૮૮ શિક્ષણ સમિતિના નવા નિમાયેલાં અધ્યક્ષ શ્રી. લીલીબહેન પંડયા
એલ. એમ. મહેતા ...
૫૭૬.૧૦ | બેબે મ્યુનિસિપાલિટી દ્વારા અપાતા પ્રાથમિક શિક્ષણ અંગે જાહેર વ્યાજના લેણા ... વાર્તાલાપ કરશે. આ વિષયમાં રસ લેતાં ભાઈબહેનને નિમંત્રણ છે.
- ૧,૫
રોકડ તથા બેંક બાકી (૨) શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી આગામી મે માસની
, ધી બેંક ઓફ ઈન્ડીયાના તારીખ ૪, શનિવાર સાંજના છ વાગ્યે ન્યૂ મરીન લાઈન્સ ઉપર, ચાલુ ખાતે
૨૮૬૪.૩૦ ઈન્કમટેક્ષ ઓફિસની પાછળ, આવેલા “મનહર” માં-ખાદી કમિ- રોકડ પુરાંત ' .
૭૭.૫૨. શનના નવા અધ્યક્ષ શ્રી ઉછરંગરાય ઢેબરનું સ્વાગત કરવામાં
--- - ૨,૯૪૧.૮૨
૨,૯
શ્રી આવક–જાવક ખાતું. . . . આવશે. આ પ્રસંગે શ્રી. ઢેબરભાઈ, પોતે થોડા સમય પહેલાં
ગયા સરવૈયા મુજબ બાકી. . ૨,૫૫૭.૯૧, વિશ્વશાતિના ધર્મકાર્ય અર્થે રશિયા ગયા હતાં તેનાં સ્મરણો ઉમેરો: વર્ષ દરમ્યાન આવક કરતાં . . .. રજૂ કરશે. સંઘના સભ્યોને આ પ્રસંગે હાજર રહેવા અનુરોધ ખર્ચને વધારો ... . ૯૩૫.૨૬..
- ૩,૪૩.૧૭ ' , ': “મંત્રીઓ, મુંબઈ. જૈન યુવક સંઘ .
. . . . . . . ... ૩૮૭૩૫.૮૬,
માલિક:- શ્રી-મુંબઈ ન યુવક સાથ; મુંદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજીસ્ટ્રીટ, મુંબઈ 3
મુકણસ્થાન: ધી સ્ટેટ્સ.પીપલ પ્રેસ, કોટ, મુંબઈ.
*,
*
*,
* *
* *
*
Page #85
--------------------------------------------------------------------------
________________
REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪
‘પ્રમુદ્ધ જૈન ’નું નવસંસ્કરણ વર્ષ ૨૫ : અંક ૧
મુંબઇ, મે ૧, ૧૯૬૩, બુધવાર ફ્રિકા માટૅ (લિંગ ૮
36
પ્રબુદ્ધ જીવન
શ્રી સુઇ જૈન વર્ક સઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નલ: ૨૦ નયા પૈસા
તશ્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા
અખિલ ભારતીય જૈન શ્વે. મૂ. શ્રમણેાપાસક
સધ–સંમેલન
(એપ્રિલ માસની તા. ૧૩-૧૪ના રોજ અમદાવાદ ખાતે ભરાયેલા શ્રી અખિલ ભારતીય જૈન શ્વે. મૂ. શ્રમણોપાસક સંધ—સંમેલનમાં શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ પ્રમુખસ્થાનેથી કરેલું વ્યાખ્યાન તેમ જ તેમાં પસાર કરવામાં આવેલા ઠરાવા તથા શ્રી કસ્તુરભાઈનું છેવટનું ઉપસંહાર---પ્રવચન ક્રમશ: નીચે આપવામાં આવે છે. આ સમગ્ર કાર્યવાહી સંબંધમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિના ઠરાવ તથા તંત્રીની સમાલોચના ‘પ્રબુદ્ધ જીવન'ના આગામી અંકમાં પ્રગટ કરવામાં આવશે. મંત્રી )
રોડ કસ્તુરભાઇ લાલભાઇનું ભાષણ
મારા આમંત્રણને માન આપી દૂર દૂર દેશાવરથી આપ સૌ અત્રે પધાર્યા છે. તે જૈનધર્મ અને સંસ્કૃતિ તરફની આપની તમન્ના દર્શીત કરે છે. હું આપનું હાર્દિક સ્વાગત કર્યું છું.
મારે એટલું જણાવવું જોઈએ કે આ સમારંભ એક ઔપચારિક લન નથી, પણ આપણા ધર્મ, સંસ્કૃતિ અને સંઘનું બળ ટકાવી નવા સારૂ સંધશુદ્ધિ, શાસનરક્ષા અને એકતા જેવા મહત્ત્વના યોની વિચારણા કરી જરૂરી ઉપાયો શેાધવા આપણે એકઠા મળ્યા એ. એ વખતે આ સંમેલનની કાર્યવાહી એવી હોવી જોઈએ કૅ જેમાં વાણી અને વર્તનના પૂરો વિવેક હોય. આપણા ધર્મ અનેક મુશ્કેલી વચ્ચે પણ અત્યાર સુધી ગૌરવપૂર્વક ટકી રહ્યો હોય તો તેનું મુખ્ય કારણ આપણી પવિત્ર સાધુસંસ્થા છે, કે જેના ઉપદેશ અને ઉચ્ચ કક્ષાના સંયમવાળા વર્તનને લઈને આપણે માટે તે અતી ઉપકારક બનેલી છે. આ સંસ્થામાં આજે પણ અનેક આચાર્યો, મુનિરાજો તથા સાધ્વી—મહારાજે પવિત્ર જીવન ગાળે છે, એટલું જ નહિ પણ પાતાના ઉપદેશથી લાખા જૈન ભાઈ-બહેનોને પવિત્ર વન ગાળવામાં પ્રેરક બને છે.
આવી અનુલિત ત્યાગ અને સંયમપ્રધાન ઉપકારક સંસ્થા પ્શને માટે ઉજવલિત રહે, તે સારાયે સંઘનું દૃષ્ટિબિંદુ હોવું ઈએ. તે જ પ્રમાણે આપણા જૈનસંઘના અનેક કાર્યોમાં ધર્મપૃષ્ઠા, વિવેક અને પ્રમાણિકતાઃ સચવાય તે પણ અતિ જરૂરનું છે. મને કહેતાં દુ:ખ થાય છે કે આજે આપણા સમાજમાં કંઈક નિષ્ટો ધર ધાલી બેઠા છે અને વધુ દુ:ખની વાત તો એ છે કે, મણસંઘમાં પણ કયાંક · કર્યાંક એવી શિથિલતા પેસી ગઈ છે કે જે ૫પણા ધર્મ અને સંસ્કૃતિને ટકાવી રાખવામાં આડખીલીરૂપ ઈ પડે.
જૈન ધર્મ એ નિર્ભેળ આત્મશુદ્ધિના ધ્યેયને વરેલા ધર્મ છે અને ણે આત્મસાધનાના કેન્દ્રમાં અહિંસાને સ્થાન આપીને, એના ધર્મ તરીકે સંયમ, તપ, ત્યાગ, વૈરાગ્ય, તિતિક્ષા, વગેરે ગુણાને ળવવાના ઉપદેશ આપ્યો છે. જૈન પરંપરા એ પ્રાચીન કાળથી નગ્ન ́થ પરંપરા તરીકે જાણીતી છે અને નિગ્રંથ વર્ગમાં મૂળ ગુણની બતમાં—ખાસ કરીને બ્રહ્મચર્ય અને અપરિગ્રહની બાબતમાં— છે પણ પ્રમાદને અવકાશ આપવામાં આવ્યા નથી. જયારે આ ણામાં શિથિલતા આવતી જણાઈ, ત્યારે ખુદ ભગવાન મહાવીર
સ્વામીએ એનું નિવારણ કરવા અને ચારિત્રધર્મની પ્રતિષ્ઠા વધારવા અસાધારણ પુ પાર્થ કર્યો હતો, એ વાતની ઈતિહાસ સાક્ષી પૂરે છે. પરમાત્મા મહાવીરદેવના આ પ્રયત્ને નિર્ગુ થવર્ગના ચારિત્રને એવી પ્રતિષ્ઠા અપાવી કે તે સમયના બૌદ્ધ જેવા બીજા હરીફ સંપ્રદાયોએ પણ નિગ્ર થાના ચારિત્રની પ્રશંસા કરી છે.
મતલબ કે આચારશુદ્ધિ એ હંમેશાં જૈનધર્મના પ્રાણ રહ્યો છે, અને તેથી એણે આચારશુદ્ધિ ઉપર જ વધારેમાં . વધારે ભાર આપ્યો છે. આવી ઉત્કટ આચારશુદ્ધિને કારણે જ જૈનધર્મ અને આપણા પૂજય શ્રમણસંઘ વિશેષ ગૌરવશાળી અને આદરને પાત્ર બન્યો છે અને અત્યાર સુધી ટકી રહ્યો છે તેથી જયારે પણ આચારશુદ્ધિમાં ખામી આવતી લાગે ત્યારે એનું નિવારણ કરવા પુ ષાર્થ કરવા એ સમસ્ત જૈન સંધની પવિત્ર ફરજ થઈ પડે છે. આપ સૌ જાણો છે કે આ સંમેલન આવા જ ગંભીર અને પવિત્ર હેતુથી બોલાવવામાં આવ્યું છે.
આ સંમેલનમાં આપણે જે જે પ્રશ્નનો વિચાર કરવાના છે એમાં મારી રામજ મુજબ, સૌથી મોટો અને સૌથી મુશ્કેલ સવાલ આપણા પૂજય કામણસંઘમાં ક્યાંક ક્યાંક ચતુર્થ બ્રહ્મચર્ય અને પંચમ અપરિગ્રહ મહાવ્રતના પાલનમાં જે અપવાદરૂપ શિથિલતા પ્રવેશી છે તે સદ’તર, નાબુદ કેવી રીતે થાય, એ છે. આ સવાલ જેટલા મુશ્કેલ છે, એટલા જ શ્રી સંઘના હિતનો વિચાર કરતાં અગત્યના છે. એટલે એની ઉપેક્ષા આપણે કેવળ જૈન ધર્મ, જૈન સંઘ અને જૈન સંસ્કૃતિના હિતના ભાગે જ કરી શકીએ.
એ વાતના—મને પૂરેપૂરો ખ્યાલ છે કે શ્રામણસંઘમાં પ્રવેશી ગયેલી શિથિલતા દૂર કરવાના વિચાર અને પ્રયત્ન કરવાનું કામ મુખ્યત્વે શ્રમણસંઘનું-એટલે કે પૂજ્ય આચાર્ય ભગવંતા આદિનું-પોતાનું જ છે. પણ જયારે આ બાબતમાં ઉપેક્ષા સેવાતી જોવામાં આવે ત્યારે છેવટે એક આપદધર્મરૂપે, આપણે આ દિશામાં આપણાથી જે કાંઈ થઈ શકે તે માટે પ્રયત્ન કરવા જ જોઈએ.
આપણા આ પ્રયત્ન આવા જ એક શુભ આશયથી પ્રેરાયેલા પ્રયત્ન છે અને મને કહેતાં આનંદ થાય છે કે, આપણા આ પ્રયત્નમાં આપણા અનેક પૂજય આચાર્ય ભગવંત અને મુનિમહારાજો તેમજ સંખ્યાબંધ જૈન અગ્રણીઓની ભાવના આપણી સાથે છે. શ્રામણસંઘ કે શ્રાવકધમાંથી જેઓ જેઓ આપણી વર્તમાન ચિંતાજનક પરિસ્થિતિથી માહિતગાર થ્યા છે એમને એટલું ત
Page #86
--------------------------------------------------------------------------
________________
પ્રભુ દ્ધ જીવન
તા. ૧-૫-૩
લાગ્યું જ છે કે આ માટે આપણે જરૂર કંઈક કરવું જોઈએ, એટલે મારે આપને કહેવું જોઈએ કે, આ સંમેલન બોલાવવાને નિર્ણય એ કાંઈ એકાએક લેવામાં આવેલે નિર્ણય નથી, પણ આપણા સંખ્યાબંધ અગ્રણીઓએ મહિનાઓ સુધી કરેલી વિચારણાને અંતે લેવામાં આવેલે નિર્ણય છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી મને લાગ્યા કરતું હતું કે, શ્રમણસંઘની ક્ષતિઓ દૂર કરવા આચાર્ય ભગવંતોએ ભેગા મળી કંઈક નિર્ણય કરવા જોઈએ. પાંચ વર્ષ પહેલાં અમદાવાદમાં બીજું મુનિ સંમેલન ભરવાનું નકકી થયું. આ સંમેલનને મુખ્ય હેતુ તિથિચર્ચાના પ્રશ્નને નિકાલ કરવાનું હતું, છતાં હું આશા સેવી રહ્યો હતો કે, આ સંમેલન તિથિચર્ચાના પ્રશ્નનાં નિકાલ લાવવામાં સફળ થાય તે શ્રી સંઘને મુંઝવતાં બીજા પ્રશ્ન પણ તેમની આગળ મુકી તેને ઉકેલ લાવવા પ્રયત્ન થઈ શકે. આ મુનિસંમેલનમાં આરંભ વખતે (વિ. સં.
" ૨૦૧૪માં અક્ષયતૃતીયાને દિવસે) મેં મારા પ્રારંભિક વકતવ્યમાં, મારી. આશા તેમ જ ચતુર્વિધ સંઘની કથળતી જતી સ્થિતિ અંગેનું મા દુ:ખ વ્યકત કરતાં કહ્યું હતું કે
મારી નમ્ર માન્યતા પ્રમાણે આજનો વખત એટલે તો કપર આવી લાગ્યો છે કે જયારે ઘણા ઘણા પ્રશ્ન જેના શાસનને હચમચાવી રહ્યા છે. એવા મહત્ત્વના પ્રશ્નોને તાત્કાલીક સ્પષ્ટ નિર્ણય જૈન શાસનની શોભામાં વધારો કરશે એમ હું માનું છું. આવા પ્રશ્નોને ઉકેલ મુશ્કેલ હોય અથવા પૂજય આચાર્ય ભગવંતમાં પરસ્પર મતભેદ હોય એટલા કારણથી તેવા પ્રશ્નને ચર્ચામાં સ્થાન આપવામાં નહિ આવે, અથવા તો તેને નિર્ણયાત્મક અને જૈન શાસનને શોભે તેવો નિકાલ કરવામાં નહિ આવે તે, આપ સૌએ લીધેલે પરિશ્રમ અને શાસનની સેવા કરવાની આપની ઈચ્છા કેટલે અંશે બર આવશે એ આપ વિદ્વાન મુનિવરે જ વિચારશે. આપ સૌ તિથિચર્ચાને નિર્ણય કરવા આ સંમેલનમાં પધાર્યા છે. મારી નમ્ર માન્યતા છે કે, તિથિચર્ચા એ બીજા ઘણા અટપટા અને મુશ્કેલ પ્રશ્નમાંને એક જ પ્રશ્ન છે, એટલે માત્ર અમદાવાદ જ નહિ પણ સારા હિંદુસ્તાનને શ્વેતામ્બર જૈનસંઘ એ આશા સેવે છે કે, આપ સૌ આ સંમેલનમાં 'આ બધા પ્રશ્નોનો નિકાલ નિશ્ચયાત્મક રીતે આપશો..
આપણામાં જૈનસંઘના ચાર અંગ કહેલાં છે: (૧) સાધુ સંસ્થા, (૨) સાધ્વી સંસ્થા, (૩) શ્રાવક અને (૪) શ્રાવિકાઓ. આ જાતને-ચતુર્વિધ સંઘ પિતાની આમન્યાએમાં રહી વહેં એ અતિ અગત્યનું છે. એ મહાદુ:ખની વાત છે કે આજે આ ચારેય સંસ્થાઓમાં ભારે ચિરાડો પડી છે. તે રોકવામાં નહીં આવે તે જૈનધર્મનું ભાવી જોખવાશે.” કમનશીબે પંદર દિવસની ચર્ચા વિચારણાને અંતે આ મુનિસંમેલન નિષ્ફળ ગયું, અને ચતુર્વિધ સંઘમાં પડેલી ચિરાડોને રોકવાને કે આપણને મુંઝવતા પ્રશ્નોને નિકાલ લાવવાનો કોઈ પ્રયત્ન આપણે ન કરી શકયા.
'. મુનિસંમેલનની નિષ્ફળતા પછી શ્રમણસંઘના ચારિત્રની શિથિલતાના જે કિસ્સાઓ મારા તેમ જ બીજાઓના જાણવામાં આવ્યા, તે સંઘશુદ્ધિ સંબંધમાં તેમ જ જૈનધર્મ અને જૈનસંઘના ભાવિ અંગે ખૂબ ચિંતા ઉપજાવે એવા છે. આવા કિસ્સાઓની વિગતોમાં ઉતરવાની અહીં જરૂર નથી. આ માટે આપણે તરત જ જરૂરી ઉપાય હાથ ધરવા જોઈએ.
ખરી વાત તો એ છે કે, જે સાધુસમુદાય કે, સંઘાડામાં આવી ક્ષતિ જરા પણ જોવામાં આવે તે સમુદાય કે સંઘાડાના નાયક કે વડીલે એવા દોષિતેની સામે કડક હાથે કામ લઈને સંઘશુદ્ધિને ટકાવી રાખવી જોઈએ. એમ થાય તે આવી જે કાંઈ ક્ષતિઓ પ્રવેશી
ગઈ હોય તે દૂર થાય, એટલું જ નહિ, નવી ક્ષતિઓ કરવાની કોઈ હિંમત જ ન કરે. પણ અત્યારે સાધુ સમુદાયમાં મોટેભાગે આમન્યાઓને જે રીતે લોપ થયેલે જોવામાં આવે છે, તેથી આવી શિક્ષાને અમલ થવો મુશ્કેલ લાગે છે.
આનું મૂળ શું છે તેને વિચાર કરીએ તે આજે દીક્ષા આપવામાં જે વિવેક રાખવો જોઈએ અને નવદીક્ષિતને કેળવવામાં જે જાગૃતિ રાખવી જોઈએ, એ રાખવામાં આવતાં નથી. દીક્ષાર્થીની દીક્ષા માટેની યોગ્યતાની ઝીણવટભરી તપાસ કર્યા વગર ગમે તેમ દીક્ષા આપી દેવી, તેમ જ દક્ષાને વારે વારે ત્યાગ કરનાર વ્યકિતને ત્રીજી કે ચોથી વાર દીક્ષા આપનાર ગુરુએ મળી આવે એ સ્થિતિ કોઈ પણ રીતે ચલાવી લેવા જેવી નથી. એજ રીતે નવદીક્ષિતને એની સંયમસાધનાના કઠોર માર્ગમાં સ્થિર કરવા માટે તેમ જ એના અધ્યયન માટે જે ઉપેક્ષા સેવવામાં આવે છે તે પણ બરાબર નથી. આમ થવાથી ભગવતી દીક્ષા અને જૈન ધર્મ, બન્નેનું ગૌરવ ખંડીત થાય છે. આ બાબતમાં સત્વર ઉપાય લેવા આચાર્યમહારાજોને આપણે વિનંતી કરવી જોઈએ.
વળી “આપણા ધર્મનું ખરાબ કહેવાશે” એવા ભયથી આવા દેને ઢાંકવાને જે પ્રયત્ન કરવામાં આવે છે, અથવા તો એની
જે ઉપેક્ષા કરવામાં આવે છે, તેથી આવા દોષો દૂર થવાને બદલે ઊલટા વધુ વ્યાપક બને છે. તેથી જો સંઘશુદ્ધિ અને ધર્મશુદ્ધિને ટકાવી રાખવી હોય તો દોષિતને દોષિત કહેવાની હિંમત આપણે દાખવવી જોઈએ.
હું જાણું છું ત્યાં સુધી, આવા ગંભીર જવાબદારીવાળા કામ માટે શ્રાવક સંઘનું આવું સંમેલન આ પહેલું જ મળે છે અને આપણે બજાવવાની કામગીરી કંઈ સહેલી કે સુખદ નહિ, કઠણ અને કડવી છે. આમાં કોઈને અનધિકાર ચેષ્ટા કરવા જેવું લાગે એમ પણ બનવા જોગ છે પણ પરિસ્થિતિની અનિવાર્યતા એવી છે કે એ આપણને આવા મુશ્કેલ કાર્યની જવાબદારી લેવાની ફરજ પાડે છે. કોઈપણ વ્યકિત કે સંસ્થાને માટે બાહ્ય આક્રમણ કરતાં આંતરિક નબળાઈઓ વિશેષ હાનિકારક સાબિત થાય છે. બહારના ઝંઝાવાત કરતાં અંદરખાનેથી ચુપચાપ આગળ વધતી ઉધઈ કયારેક ભારે ભયંકર નુકશાન કરી બેસે છે એ આપણા સ્વાનુભવની વાત છે. આપણા આ પ્રયત્ન આપણી આંતરિક ક્ષતિઓને દૂર કરીને જૈન સંઘને બાહ્ય અને આંતર રીતે શુદ્ધ અને સશકત કરવાનું પવિત્ર કાર્ય છે, એટલે આવી જવાબદારી ઉઠાવવામાં આપણે કોઈ ભૂલ કરતા નથી એ મને વિશ્વાસ છે.
મેં શ્રમણસંધની ક્ષતિઓની વાત કરી અને અર્થ કોઈ એ હરગીજ ન કરે કે શ્રાવક સંઘ ખામીઓથી મુકત છે. પહેલી વાત તે એ છે કે, અત્યારે શ્રમણસંઘમાં જે કંઈ ક્ષતિઓ દેખાય છે તે માટે શ્રાવક સંઘની જવાબદારી ઓછી નથી, ઘણીવાર તે આપણે દષ્ટિરાગ, આપણી વિવેક વગરની ભકિત કે આપણી સ્વાપરાયણતા જ આવી ક્ષતિઓને ઉત્તેજન આપે છે. એટલે શ્રાવક સંધ જો જાગ્રત હોય તો સંઘશુદ્ધિની સમગ્ર પરિસ્થિતિમાં ઘણે આવકારદાયક ફેર પડી જાય એમાં શક નથી.
ધાર્મિક કાર્યોમાં, ધર્મોત્સવોના વહીવટમાં તેમ જ જાહેર સંસ્થાઓના સંચાલનમાં, સ્વાર્થવૃત્તિને કારણે આપણામાં કેટલેક સ્થાને વ્યવહારશુદ્ધિ અને ખાસ કરીને અર્થશુદ્ધિમાં જે ઉણપ આવી ગયેલી જોવામાં આવે છે તે અસંતવ્ય છે, અને તેથી શ્રાવક સંધના તેજ અને પ્રભાવમાં ઘણી ખામી આવી ગઈ છે. જાહેર જનતામાં " જૈન મહાજનનું માન અને વર્ચસ્વ પહેલાં જેવું રહ્યું નથી : એનું કારણ મુખ્યત્વે વ્યવહારશુદ્ધિની આ ઉણપ જ છે, એમ મને લાગે છે. આવી વ્યકિતઓથી લોકોને માહિતગાર કરવા જોઈએ. ' વળી, શ્રાવકસંઘમાં ધાર્મિક ભાવનામાં જે ખામી આવતી દેખાય છે.
5.A
.
.
.
S
.
S ,
,
Page #87
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫-૬૩
» બુદ્ધ જીવ ન
છે, અને ધાર્મિક આચારના પાલન તરફ જે ઉદાસીનતા જોવામાં કરી છે. હવે આ સંબંધમાં આપણે શું કરવું છે, આપણે શું કરવાની
જરૂર છે તેમ જ આવી પરિસ્થિતિમાં એક જવાબદાર સંધ તરીકેનું આવે છે તે પણ ચિંતા ઉપજાવે એવી છે. આ રીતે શ્રાવકસંઘમાં
આપણું કર્તવ્ય શું હોઈ શકે એને વિચાર અને નિર્ણય આપણે જે કાંઈ ક્ષતિઓ દેખાય તેને દૂર કરવા માટે પણ પ્રયત્ન કરવાની
સહુએ સાથે મળીને કરવાને છે. જરૂર છે.
આ પ્રસંગે મારે આપને એટલું સ્પષ્ટપણે જણાવી દેવું જોઈએ આપણા સમસ્ત શ્રીસંધના સંગઠનમાં, એક યા બીજા કારણે,
કે કેવળ મારા કહેવાથી કે મારા અનુરોધથી સંધશુદ્ધિ, સંધરક્ષા કે જે ઉણપ આવી ગઈ છે તેની જરા પણ ઉપેક્ષા કરવા જેવી નથી.
સંધસંગઠનના આ મહાન કામની જવાબદારી સ્વીકારવામાં આવે એમ સંગઠન અને એકતાના અભાવે આપણી આંતરિક શકિત ખૂબ
હું મુદ્દલ ઈચ્છતું નથી. એટલે આપ સૌ શ્રીસંધની અત્યારની પરિઘટી ગઈ છે. અને જૈન ધર્મના પ્રભાવ અને ગૌરવમાં પણ ઉણપ . સ્થિતિને જે રીતે સમજતા હો તે ઉપરથી તેમ જ મેં અહીં જે કાંઈ આવી ગઈ છે. મને તે એમ પણ લાગે છે કે શ્રી સંઘનું સંગઠન
- કહ્યું છે તે ઉપરથી આપને એમ લાગતું હોય કે આ માટે અવશ્ય શિથિલ થવાને લીધે આપણામાં મારા - તારાપણાને દોષ અને દષ્ટિ
કંઈક સક્રિય અને કારગત પગલાં ભરવાની જરૂર છે, તે જ આવી રાગ પેસી ગયા છે અને તેથી શ્રી સંઘની શિથિલતાને બહુ
જવાબદારી સ્વીકાર કરવામાં આવે, અને એ જવાબદારી કેવી ઉત્તેજન મળે છે. એટલે સમસ્ત શ્રીસંઘના સંગઠનને
રીતે પૂરી કરી શકાય એના ઉપાયો નકકી કરવામાં આવે એમ હું : નબળું પાડે એવા જે કાંઈ નાના મોટા પ્રશ્નો કે કારણો હોય તેનું
ઈચ્છું છું. અહીં વિચાર કરતાં જો આપ સૌને આવી જવાબદારી આપણે બનતી ત્વરાએ નિવારણ કરવું જોઈએ.
માથે લેવાનું બરાબર ન લાગે, કે એ માટે આપણે તૈયાર ન હોઈએ આપણે ત્યાં ધર્મનું, સમાજસેવાનું કે શિક્ષણ સાહિત્યના
અને તેથી આ બાબતને આટલેથી જ અટકાવી દેવાનું આપને પ્રચારનું કામ કરતી સંખ્યાબંધ સંસ્થાઓ છે, અને એની મારફત
ઉચિત લાગે, તે એ માટે મારે આપને વિશેષ આગ્રહ કે દબાણ દર વર્ષે લાખો રૂપીઆ ખર્ચાય છે. આવી સંસ્થાઓમાંથી જે
કરવાં એ બરાબર ન ગણાય. છેવટે તો આવી વસ્તુ અંતરમાંથી જ સંસ્થાઓને વહીવટ ખામીભર્યો હોય કે જે કામમાં સાચી સૂઝ
ઉગવી જોઈએ અને હૃદયપૂર્વક સ્વીકારવી જોઈએ. એમ થાય તો જ કે વિવેકના અભાવને લીધે પૈસા વેડફાતા હોય, તે સ્થિતિમાં તાકીદે આ અંગે અત્યારે કે ભવિષ્યમાં મતભેદ કે ગેરસમજ થતાં અટકે સુધારો કરવાની ઘણી જરૂર છે.
અને બધાના હાદિક સહકારથી એમાં ધારી સફળતા મળી શકે. જિનમંદિર એ આપણી ધર્મભાવનાને ટકાવી રાખવાનું આ કામ કોઈ એક વ્યકિતનું અથવા તો અમુક વ્યકિતઓના
નાનાસરખા જાથથી થઈ શકે એવું નથી. આ માટે તે આખા અને પિષવાનું મુખ્ય સાધન છે એટલે જયાં જયાં શ્રાવકસમુદાય
સંધ એકરૂપ બનીને નિષ્ઠા, વિવેક, તટસ્થતા, મકકમતા અને વસેલો હોય ત્યાં જિનમંદિર હોય એ જરૂરી છે, પણ જયાં નવું જિનમંદિર
હિંમતપૂર્વક કામ કરે તે જ થઈ શકે એવું ભગીરથ આ કામ છે. બનાવવાની જરૂર લાગે ત્યાં એ મંદિર એ ગામને અનુરૂપ જ બના- બાકી મારા પિતાના મનમાં તો આ કામના વ્યાજબીપણા, વવું જોઈએ. નાના કે જૈનેની ઓછી સંખ્યાવાળા ગામમાં મોટી ઉપયોગીપણા તેમ જ જરૂરીપણા વિશે જરાય શંકા નથી. જે હું
મારા મનની વાત એક જ વાકયમાં કહેવા માગું તો મારે રકમ ખર્ચને વિશાળ મંદિર બનાવવું એ બરાબર નથી. આ રીતે
કહેવું જોઈએ કે - પાઘડીને વળ હવે છેડે આવી ગયો છે, અને જૈન આપણા નાણાંને જરૂર પ્રમાણે વિવેકપૂર્ણ ઉપયોગ થવો જોઈએ.
સંઘની શુદ્ધિ અને એકતાની બાબતમાં જરાય ગફલત રાખવા વળી જયાં જિનમંદિર મોજુદ હોય ત્યાં વળી બીજું મંદિર જેવી નથી. હવે શું કરવું તેને નિર્ણય આપ સૌએ કરવાને છે. ચણાવવાને બદલે એવા પૈસા કળાના ધામ સમાં પ્રાચીન આ અંતમાં, મને લાગે છે કે, જે આપણે આપણી ધર્મશુદ્ધિ અને મંદિરની સાચવણી તેમ જ એના જીર્ણોદ્ધારમાં વાપરવામાં આવે એ સંધશુદ્ધિમાં આવી ગયેલી ખામીઓને દૂર કરી શકીએ, અંદર અંદરના
મતભેદોને મિટાવી દઈને સંગઠિત બનીએ તેમ જ સહધર્મપણાને ખૂબ જરૂરી છે. નવું મંદિર ચણાવતી વખતે કે જુના મંદિરના
સગપણે શ્રીસંઘમાં ભાઈચારાની ભાવનાની પૂન: પ્રતિષ્ઠા કરી જીર્ણોદ્ધાર વખતે એ કામના નિષ્ણાતોની યોગ્ય સલાહ અને
શકીએ તે આપણા સમસ્ત શ્રીસંઘને સર્વ પ્રકારે અભ્યદય થાય, દોરવણી પ્રમાણે કામ કરવામાં આવે તો ઘણા પૈસાને દુર્બયા અને જૈન ધર્મની પ્રભાવના તેમ જ જૈન સાહિત્યનાં પ્રચાર માટેના થતો અટકે. આજે વિવેક કે સાચી સૂઝ અને સમજણના અભાવે અત્યારના સુવર્ણ અવસરનો લાભ લઈ શકાય. પરમાત્મા આપણને આવો દુર્ભય ઠીક ઠીક પ્રમાણમાં થતો હોય છે એમ મને લાગે છે.
આવું કામ કરવાની શકિત અને બુદ્ધિ આપે એવી હું પ્રાર્થના
કરું છું અને આપણે કંઈક ને કંઈક નકકર કામ કરીને જ છૂટા - જિન મંદિરની જેમ આપણા હસ્તલિખિત જ્ઞાનભંડારો
પડીએ એવી શુભ કામના સાથે હું મારું આ વકતવ્ય પુરું કરું છું. પણ આપણી ધર્મભાવનાને પોષવાનું મહત્ત્વનું સાધન છે. આ
જય જિનેન્દ્ર
કરતુરભાઈ લાલભાઈ જ્ઞાનભંડારોમાંની અમૂલ્ય, અને વિપૂલ સાહિત્યસંપત્તિને લીધે જૈન ધર્મ અને જૈન સંઘની નામના દેશ—વિદેશમાં થયેલી છે. એ વિષયસ
પૃષ્ઠ ખુશી થવા જેવું છે કે, આપણી આ સંપત્તિનું મહત્ત્વ આપણને કેટલેક અખિલભારતીય જૈન શ્વે. મૂ. શેઠ કસ્તુરભાઈ લાલભાઈ ૧ અંશે સમજાયું છે, અને એ ભંડારોની સુરક્ષા માટે આપણે કેટલીક શ્રમણોપાસક સંઘ-સંમેલન, શેઠ પ્રશંસાપાત્ર ગોઠવણ પણ કરી છે. આમ છતાં હજી પણ કેટલાય
કરતુરભાઈ લાલભાઈનું ભાષણ. ભંડાર સાર - માટી - લાકડાના ભેજવાળાં સ્થાનમાં અને લાકડાના
પ્રસ્તુત જૈન સંઘ-સંમેલનમાં
સર્વાનુમતે પસાર થયેલા ઠરાવે, પેટી–કબાટમાં એવી રીતે રાખવામાં આવ્યા છે કે, જયાં એ પ્રાચીન
શ્રી. કરતુરભાઈનો ઉપસંહાર. પુસ્તકોને ઉધઈ, ભેજ અને આગને હંમેશાં ભય રહે છે. વળી
સંઘ-સંમેલનની એક આલોચના
ઈશ્વર પેટલીકર ૭ . એની જળવણીની યોગ્ય વ્યવસ્થાને અભાવે એમાંના કેટલાંય
કંટક છાયો પંથ (અવલોકન
પરમાનંદ ૮ બહુમુલ્ય કે અન્યત્ર અપ્રાપ્ય હરતગ્રંથે ચારાઈ કે વેચાઈ પણ પ્રબુદ્ધજીવન પચ્ચીસમાં વર્ષમાં જાય છે. આવા બધા જ્ઞાનભંડારોને સુરક્ષિત અને વ્યવસ્થિત કરવા પ્રવેશ કરે છે. સંપાદકીય વકતવ્ય
પરમાનંદ ૯ તરફ પૂરતું ધ્યાન આપવાની ખાસ જરૂર છે. આવા ગ્રંથની યાદીઓ પ્રકીર્ણ નોંધ: મહાપંડિત રાહુલ સાંકૃત્યાયન, પરમાનંદ ૧૧ તૈયાર કરીને છપાવવાની, અને એ ગ્રેને સરળતાપૂર્વક ઉપયોગ શ્રી. નાથાલાલ પારેખને પરિચય, ‘રૂચિને કરી શકાય એવી ગોઠવણ કરવાની પણ ખાસ જરૂર છે.
હાર્દિક આવકાર, ઉદારચિત
શેઠ રામજી શામજી વિરાણીને ધન્યવાદ, સદ્ગૃહસ્થ જૈન સંધની અત્યારની સ્થિતિ, સમગ્રરૂપે મને
પ્રાથમિક શિક્ષણ ઉપર શ્રી. લીલીબહેન જેવી લાગી તેવી મેં મારી ફરજ સમજીને આપની સમક્ષ રજુ પંડયાને યોજાયેલ વાર્તાલાપ
Page #88
--------------------------------------------------------------------------
________________
પ્રખું જીવન
પ્રસ્તુત જૈન સંધુ–સંમેલનમાં સર્વાનુમતે પસાર થયેલા ઠરાવા
ઠરાવ નં. ૧ ામણસંઘની શુદ્ધિ બાબત
શ્રી અખિલ ભારતીય શ્રમણાપાસક સંઘનું આ સંમેલન માને છેકે શ્રી જૈન ધર્મ વીતરાગ દેવ, મૌલિક અને વિપુલ જ્ઞાનસમૃદ્ધિ, પંચાચારના ચાલક, ત્યાગી અને જ્ઞાની ગુરૂઓ અને જીવનશેાધક આચારોને આધારે જ અત્યાર સુધી ટકી રહ્યો છે; અને અનેક વિષમ સંયોગો વચ્ચે પણ તે પોતાના ગૌરવને ટકાવી શક્યા છે. તેથી આપણા પવિત્ર તીર્થસ્થાન અને જિનમંદિરોનું બરાબર જતન થતું રહે, આપણા જ્ઞાનભંડારોનું સંરક્ષણ તેમજ તેના ઉપયોગ થતા રહે, આપણા પૂજય શ્રમણ સમુદાયની પવિત્રતા અને પ્રાભાવિકતા જળવાઈ રહે અને આપણા ધર્મના આચારની ઉચ્ચ પ્રણાલિકામાં કોઈપણ જાતની ક્ષતિ ન આવે એ માટે સજાગ રહીને પ્રયત્ન કરવા, એ સમસ્ત શ્રી સંઘની પવિત્ર ફરજ છે.
આજના વિષમકાળમાં, જયારે ભૌતિક ભાગાપભાગ તરફ જનતાનું વલણ વધુ ને વધુ ઢળતું જાય છે, ત્યારે અનંત ઉપકારી ભગવાન શ્રી જિનેશ્વર દેવાએ ક્રમાવેલ મોક્ષમાર્ગની આરાધના કરવામાં દત્તચિત્ત બનીને સંખ્યાબંધ પૂજય સાધુ સાધ્વીજી મહારાજ સાહેબા સમ્યગ્ દર્શન, સમ્યગ જ્ઞાન, સમ્યક્ ચારિત્ર અને સમ્યક્ તપની સુંદર અને વિવિધ પ્રકારે જે આરાધના કરી રહ્યા છે તેની આ સંમેલન બહુમાનપૂર્વક અનુમોદના કરે છે અને જાહેર કરે છે કે આવાં પૂજય સાધુ સાધ્વીજીથી જ શ્રી જૈન શાસન ઉજજવળ અને પ્રતિભાસંપન્ન બની રહ્યું છે.
આમ છતાં, પણ આપણાં પૂજ્ય શ્રમણ સમુદાયમાં, કાળાદિ દોષને કારણે ક્યાંક, ક્યાંક થોડી ત્રુટિ પ્રવેશી ગઈ છે, જેથી જૈન કામણત્વને અનુરૂપ જે વિચારશુદ્ધિ, વાણીશુદ્ધિ અને આચારશુદ્ધિ જોઈએ તે તરફ અમુક સાધુ–સાધ્વી ઉપેક્ષા સેવી રહ્યા હોવાનું જણાય છે. આ ત્રુટીઓને અટકાવવામાં ન આવે તે પૂજય સુવિહિત સાધુ–સાધ્વીની પ્રતિષ્ઠાને અને જૈન શાસનની પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચવાના સંભવ છે.
પૂજય શ્રામણસમુદાયની આંચારશુદ્ધિમાં ચોથા અને પાંચમા મહાવ્રતના પાલનની તત્પરતા મહત્ત્વનું સ્થાન ધરાવે છે; કેમકે ચોથા પાંચમા મહાવ્રતના પાલનની શિથિલતા જૈનેત્તર જગતની દૃષ્ટિમાં પણ શ્રી જૈન શાસનનેં હીણું દેખાડનારી બને છે, વળી પંચ મહાવ્રતામાંના આ છેલ્લા બે મહાવ્રતોના ભંગને લીધે બાકીના પહેલાં ત્રણે ય મહાવ્રતોનો પણ અનિવાર્ય રીતે ભંગ થઈ જાય છે, અને એમ થવાથી સાધુજીવનના મૂળ પાયો જ ડગમગી
જાય છે. તેથી પૂજ્ય આચાર્ય મહારાજોને કે તે તે સમુદાયના નાયકપદે બિરાજતા મુનિરાજોને, તેમ જ જુદા જુદા સાધ્વીસમુદાયોની પ્રતિનીઓને નીચેની બાબતોનો દ્રઢતા અને નિષ્ઠાપૂર્વક અમલ કરવાની વિનંતી કરવામાં આવે છે.
(૧) દીક્ષાર્થીની પસંદગી તથા નવદીક્ષિતની સંભાળ અંગે
દીક્ષા એ અહિંસા, સંયમ, અને સંપ પ્રધાન જૈનધમે પ્રરૂપેલી આત્મસાધનાનું સર્વશ્રેષ્ઠ સાધન છે, અને તેની પવિત્રતા ઉપર જ જૈન ધર્મ, જૈન સંઘ અને જૈન સંસ્કૃતિની પવિત્રતાનો અને પ્રભાવનાનો આધાર છે. તેથી નવદીક્ષિત સાધુ મહારાજે અને સાધ્વીજી મહારાજો, પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે, મન, વચન, કાયાની સાવઘ પ્રવૃત્તિથી અળગા રહીને અણીશુદ્ધ આચારપાલનના માર્ગે પોતાની આત્મસાધક સંયમયાત્રામાં અપ્રમત્તપણે આગળ વધે અને પોતે ભ્રામણ સમુદાયની શિથિલતામાં થોડો પણ ઉમેરો કરવાના નિમિત્ત ન બને તે માટે દીક્ષાર્થીઓની પસંદગીના સંબંધમાં
તા. ૧-૫-૬૩
તેમજ નવદીક્ષિતોની સંભાળ રાખવા સંબંધમાં નીચેની બાબતા
તરફ પૂરેપૂરું ધ્યાન આપવાની જરૂર છે.
(અ) દીક્ષા લૈવા આવનાર કોઈ પણ ભાઈ કે બહેનની દીક્ષા લેવાની
ભાવના, વૈરાગ્યવૃત્તિ અને બીજી બાબતોની પુરેપૂરી તપાસ કરતાં એ વ્યક્તિ દીક્ષા આપવાને યોગ્ય લાગે તો જ એને દીક્ષા આપવી. દીક્ષા પ્રશસ્ત સ્થાનમાં, જાહેર રીતે, શુભ મુહૂતૅ આપવી, તેમ જ જે ગામમાં દીક્ષા આપવાની હોય તે ગામના ઉપાાયના વહીવટદારોના સહકાર મેળવીને દીક્ષા આપવી તેમજ દીક્ષાર્થીના માતા, પિતા, ભગિની, ભાર્યા વગેરે નિકટનાં સગાંઓની અનુમતિ મેળવીને દીક્ષા આપવી, પણ અનુમતિ મેળવવા માટે યોગ્ય પ્રયત્નો કર્યા છતાં કોઈ હઠાગ્રહને લીધે અનુમતિ ન મળી શકે તે અપવાદ રૂપે અનુમતિ વગર દીક્ષા લઈ શકે છે. દીક્ષા લેનારે પોતાની સ્થિતિને અનુસાર પેાતાનાં વૃદ્ધ માતા, પિતા, સ્ત્રી અને નાના પુત્ર—પુત્રીઓના નિર્વાહનો પ્રબંધ કરેલા હોવા જોઈએ. દીક્ષા લેનારમાં અઢાર દોષ પૈકીના કોઈ દોષ ન હોય એ ધ્યાનમાં રાખવું અને પદસ્થ, વડીલ કે ગુરૂ—ત્રણમાંથી ગમે તે એકને પૂછયા સિવાય દીક્ષા આપવી નહિ. (આ) એક સાધુ મહારાજ કે સાધ્વીજી પાસે એકવાર દીક્ષિત થયેલ
વ્યકિત બીજા પાસે દીક્ષા લેવા જાય તો એમણે દીક્ષા છોડવાના કારણની તેમજ એની દીક્ષા લેવાની ભાવનાના ગુણ--દોષની પુરતી તપાસ કર્યા બાદ, તેમજ પહેલાં દીક્ષા આપનાર ગુરૂ કે ગુરૂણીને પૂછી, એને દીક્ષા આપવી. મતલબ કે દીક્ષા એકધર્મસાધનાનું અમૂલ્ય સાધન રહે અને ભાગવતી દીક્ષાનું ગૌરવ પુરેપુરૂ જળવાય એ રીતે જ દીક્ષા આપવી. (ઈ) નવદીક્ષિત સાધુ કે સાધ્વીજી પેાતાના સંયમ અને વૈરાગ્યમાં બરાબર સ્થિર થઈને પરિપક્વ થાય તેટલા સમય સુધી તેઓ લાંકસંપર્કથી અળગા ` અને અલિપ્ત રહીને, પોતાના ક્ષયાપશમમાં વૃદ્ધિ થાય એ રીતે, ધર્મશાસ્ત્રોનું એકાગ્રતાપૂર્વક અધ્યયન કરે એ માટે ખાસ ધ્યાન આપવું, તેમજ એ માટે શ્રીસંઘે જરૂરી સગવડ પણ પૂરી પાડવી. “ (૨) ચતુર્થ મહાવ્રત અંગે
- ચતુર્થ મહાવ્રતની કોઈ પણ જાતની ક્ષતિને નિભાવી લેવી એ તે એ મહાદોષને વધવાના અવકાશ આપવા જેવી મેાટી ભૂલ છે. જીવનમાં આ દોષ પ્રવેશી જવાથી સમગ્ર સાધુજીવનનો પાયો ડગમગી જાય છે અને જીવન દૂષિત બની જાય છે. તેથી શ્રમણ સમુદાયમાં કોઈ પણ વ્યકિતમાં આ ક્ષતિ દેખાય તે તેની તપાસ કરીને તે વ્યકિતને સાધુ સંઘમાંથી મુક્ત કરવી. આ દોષ માટે, અન્ય કારણાની જેમ, શ્રમણાપાસક વર્ગ સાથેના વિવેક વગરન ઘનિષ્ઠ સંબંધ કે દૃષ્ટિરાગ પણ ખૂબ જવાબદાર છે. એટલા માટે નીચેની બાબતો તરફ પૂરતું ધ્યાન આપીને એનું પાલન થવું જરૂરી છે. (અ) સાધુ—મુનિરાજોએ વ્યાખ્યાન અને જાહેર પ્રસંગા સિવાય
કયારે ચ્ બહેનનો પરિચય રાખવા નહીં.
(આ) સાધ્વીજીઓ સાથે પણ વ્યાખ્યાનમાં અને જાહેરમાં જ
મંળવું અને એમની સાથે પણ ઓછામાં ઓછા પરિચય રાખવા, તેમજ એમની પાસે પોતાનું કોઈ પણ કામ કરાવવું નહિ.
(ઈ) શ્રીસંઘમાં એક્વવિહારી સાધુઓને કોઈ પણ પ્રકારનું ઉત્તેજન ન જ મળવું જોઈએ. જે સાધુઓ એલવિહારી બનીને સ્વચ્છંદપણે વર્તતા હોય એમને તે સમુદાયના નાયકે પેાતાના સમુદાયની સાથે રહેવા સમજાવવા અને એમ કરીને એમના જીવનમાં પ્રવેશી ગયેલી શિથિલતાને દૂર કરવાની તક આપવી. આમ છતાં જે એકલવિહારી સાધુઓ ન સમજે
*
Page #89
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫-
૩
પ્રબુદ્ધ જીવન
ન કર.
દર. ઉપાશ્રય,
આવડત કે તે
છે. તેમને સમસ્તશ્રીસંઘે હરેક બાબતમાં બહિષ્કાર કરવો.
(જ સાધુ-મુનિરાજને વૃદ્ધાવસ્થાને કારણે એકલા રહેવું - પડતું હોય તેઓને આ નિયમ લાગુ પડતો નથી.)
(૩) પંચમ મહાવ્રત અંગે સાધુજીવનના પ્રાણ રૂપ ત્યાગમાર્ગના વિકાસને મુખ્ય આધાર પંચમ અપરિગ્રહ મહાવ્રતના અણિશુદ્ધ પાલન ઉપર જ છે. અને એ મહાવ્રતમાં ક્ષતિ આવતાં બીજી અનેક ક્ષતિઓ જીવનમાં પ્રવેશી જાય છે. એટલા માટે નીચેની બાબતોને પુરેપુરો અમલ કરવા વિનંતી કરવામાં આવે છે. (અ) શ્રમણરામુદાયની દરેક વ્યકિતએ પરિગ્રહશીલતાના પાયા
રૂપ મૂછ પિતાના ચિત્તમાં જાગે એ રીતે કોઈ પણ વસ્તુ
પિતાની માલિકીની રાખવાને કે વસાવવાને પ્રમાદ સેવે નહિ. (આ) મૂછ અને પરિગ્રહનું મોટામાં મોટું કારણ પૈસે છે. તેથી
શ્રમણસમુદાયની પ્રત્યેક વ્યકિતએ સદા અપ્રમત્તભાવે પૈસા તરફના મોહથી સર્વથી દૂર રહેવું અને પુસ્તક નિમિત્તે, જ્ઞાનનાં બીજાં ઉપકરણો નિમિત્ત, પુસ્તકાલય નિમિત્તો, ગ્રંથમાળા નિમિત્તો, જ્ઞાનશાળા કે જ્ઞાનમંદિરના નામે કે બીજા કોઈ પણ નિમિત્તે કોઈ પણ આચાર્ય વિગેરે સાધુ મહારાજે કે સાધ્વીજી મહારાજે, જેના ઉપર ખરી રીતે પિતાને અધિકાર હોય એવી કોઈ પણ રકમ, કોઈ પણ ભળતા નામે કોઈ પણ ગૃહસ્થને ત્યાં પેઢીમાં કે સંસ્થામાં જમે
રાખવી નહિ. (ઈ) જે કામણોપાસકો ભકિતથી પ્રેરાઈને ધર્મની સાચી સમજણના
અભાવે કે બીજા કોઈ કારણે આવી રકમે પિતાની પાસે જમાં રાખે છે, તેઓ સાધુ-સાધ્વીઓના વ્રતભંગના દેષના ભાગીદાર તો થાય જ છે, સાથે સાથે પોતે પણ દોષને પાત્ર બને છે અને પિતાને હાથે જ પોતાના ધર્મની અપભ્રાજવાના નિમિત્ત બને છે. તેથી બધા શ્રાવક ભાઈઓએ આવી અધર્મની ભાગીદારીમાંથી સત્તર ખસી જવું. આમ છતાં જે વ્યકિતઓ આવો ખોટો સાથ આપવાનું ચાલુ રાખે એવી વ્યકિતઓનાં નામ જાહેર કરવા. જ્ઞાનભંડારો શ્રમણ સમુદાયની કોઈ એકાદ વ્યકિતની માલિકીનાં નહિ, પણ શ્રીસંઘની માલિકીનાં રાખવા અને એને ઉપયોગ યોગ્ય વ્યકિત સહેલાઈથી કરી શકે એવી વ્યવસ્થા
કરવી. () કોઈ પણ આચાર્ય કે મહારાજ કે મુનિરાજની નિશ્રામાં .
ઉજવાતા ઉપધાન, ઉજમણું કે બીજા કોઈ પણ ધાર્મિક ઉત્સવમાં, દેવદ્રવ્યમાં કે બીજા કોઈ પણ ખાતામાં જે કાંઈ નીપજ થાય તેને વ્યય, તે નિપજ લાગતાવળગતા ટ્રસ્ટની કે વ્યવસ્થાપક સમિતિની આવક લેખીને, એ ટ્રસ્ટ અગર એ
વ્યવસ્થાપક સમિતિ દ્વારા જ કરવો. ઠરાવ નં. ૨ : શ્રાવક સંઘની કેટલીક ક્ષતિઓ દૂર કરવા અંગે :
શ્રી શ્રમણોપાસક સંધ એટલે કે, શ્રાવક સંઘ આ જૈન સંઘનું એક અગત્યનું અંગ છે અને શ્રી સંઘની બધી જ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓની નાની મોટી રકમોને વહીવટ અને હસ્તક છે, એટલે કોઈ પણ શ્રાવક ભાઈની બિનઆવડત, બેદરકારી કે સ્વાર્થપરાયણતાને કારણે શ્રીસંઘની કોઈ પણ સંસ્થાને આર્થિક નુક્સાન ન થાય તેમજ એના વહીવટમાં કોઈ પણ પ્રકારની ખામી ન આવે અને જે કાંઈ ખામી એમાં પ્રવેશી હોય તે સત્વર દૂર થાય એ માટે જરૂરી પગલાં લેવાની ખાસ જરૂર આ સંમેલનને લાગે છે. અને તેથી એ ખામીઓ દૂર થાય એ માટે ઓછામાં ઓછા નીચેનાં પગલાં
ઓને અમલ થવો જરૂરી છે:(અ) કોઈ પણ શ્રાવક ભાઈએ કોઈ પણ ધાર્મિક કે ધર્માદા
સંસ્થાના નાણાં પોતાને ત્યાં જમા રાખવા નહિ.
(આ) શ્રી સંઘની ધાર્મિક, સામાજિક કે શૈક્ષણિક જે જે સંસ્થાનો
વહીવટ ખામીભરેલ હોય અથવા કોઈ પણ સંસ્થામાં ગેરવહીવટ કે ગેરરીતીઓ ચાલતી હોય તેની તે તે સંસ્થાએ - વિના વિલંબે સુધારણા કરી લેવી. જો તે સંસ્થા તે પ્રમાણે
ન કરે તે શ્રીસંઘસમિતિએ એ બાબતમાં યોગ્ય કરવું. (ઈ) આપણાં મંદિરે, ઉપાશ્રયો, ધર્મશાળાઓ વિગેરેના બાંધ
કામમાં ઘણી વાર કાર્યક્ટની બિનઆવડત કે તેમના બિનઅનુભવને લીધે વિવેક વિના પુષ્કળ નાણાંને દુર્ભય થઈ જાય છે. શ્રી સંઘના નાણાંને આ અપવ્યય સત્વર બંધ થાય એવાં પગલાં ભરવા અને આ માટે એક વ્યવહારૂ યોજના રૂપે શેઠશ્રી આણંદજી કલ્યાણજીની પેઢીએ આવી બાબતોમાં સુયોગ્ય સલાહ અને દોરવણી આપવાની જે ગોઠવણ કરી છે તેને આવાં કામે વખતે જરૂર લાભ લેવો.
ઠરાવ નં. ૩. શ્રી સંઘસમિતિની સ્થાપના અંગે . જૈનધર્મે હંમેશા આચારશુદ્ધિ એટલે કે જીવનશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિ ઉપર ભાર આપ્યો છે અને જયારે જયારે શ્રમણ સમુદાયમાં કે ચતુર્વિધ શ્રી સંઘના કોઈ પણ અંગમાં કોઈ પણ જાતની શિથિલતા પ્રવેશતી લાગી છે, ત્યારે ત્યારે આપણા આચાર્ય મહારાજ આદિ સમર્થ પૂજય પુરૂએ પ્રબળ પુરુષાર્થદ્વારા એ શિથિલતાને દૂર કરીને ધર્મશુદ્ધિ અને સંઘશુદ્ધિને ટકાવી રાખી છે. સમયે સમયે કરવામાં આવેલા આવા પુરુષાર્થને લીધે જ જૈન ધર્મ જૈન સંઘ અને જૈન સંસ્કૃતિ અત્યાર સુધી ગૌરવપૂર્વક ટકી શક્યાં છે.
શ્રી અખીલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રમણોપાસક શ્રીસંઘનું આ સંમેલન દઢપણે અને શ્રદ્ધાથી એમ માને છે કે, શમણ સમુદાયમાં કયાંક ક્યાંક પેસી ગયેલી શિથિલતા સંબંધી વિચારણા કરવી, એ શિથિલતાને દૂર કરવા સંબંધી ઉપાય શોધવા અને તેને અમલ કરે એ કેવળ શ્રમણસમુદાયનું—એટલે કે આચાર્ય મહારાજ આદિ સાધુસમુદાયનું જ કામ છે. '
છેલ્લાં ત્રણેક વર્ષ દરમ્યાન આપણા સંઘના કેટલાક આગેવાન સદ્ગૃહસ્થોએ આ ચિંતાજનક પરિસ્થિતિ સંબંધી તેમ જ એના નિવારણના ઉપાય સંબંધી અનેક પૂજય આચાર્ય મહારાજ સાથે તેમજ જુદા જુદા શહેરોના જૈન અગ્રણીઓ સાથે સારા પ્રમાણમાં વિચારણા કરી છે. આ વિચારણા દરમ્યાન એ બધાએ આ માટે અવશ્ય કાંઈ પણ પગલાં ભરવાં જોઈએ, એવી હાર્દિક લાગણી વ્યકત કરી છે અને એ લાગણીને કંઈક પણ અમલી રૂપ આપવાના શુભ આશયથી જ આ સંમેલન બોલાવવામાં આવ્યું છે.
આ સંમેલન દઢપણે માને છે કે આ શિથિલતાને દૂર કરવાના ઉપાયો જૈન સંઘે વિનાવિલંબે હાથ ધરવા જ જોઈએ તેમ જ જૈન સંઘના સંગઠનમાં જે ખામી આવી ગઈ છે અને શ્રાવક સંઘમાં પણ જે ક્ષતિઓ પ્રવેશી ગઈ છે તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો જ જોઈએ.
આ કામ પરિસ્થિતિ અને સમયને ઓળખીને પૂજય આચાર્ય મહારાજો વિગેરે સાધુસંઘ પિતે જ કરે એ જ સાચો માર્ગ છે, પણ એક યા બીજા કારણે તેમ ન બની શકે તે છેવટે પરિસ્થિતિની અનિવાર્યતા પારખીને, પોતાની પૂરેપૂરી અનિચ્છા છતાં, પૂર્ણ સંકોચ સાથે શ્રાવકસંઘે આ કાર્યની જવાબદારી ઉઠાવવાની તત્પરતા દાખવવી જ જોઈએ. એટલા માટે જ આ સંમેલન બોલાવવામાં આવ્યું છે અને એના ઉપાયોની વિચારણા કરવાનું જરૂરી અને ઉચિત માનવામાં આવ્યું છે.
ઉપરના ઉદ્દેશોને પાર પાડવા જરૂરી પગલાં ભરવા માટે શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રીસંઘ સમિતિની આથી સ્થાપના કરવામાં આવે છે.
આ સમિતિ અને તેના કાર્યની સામાન્ય રૂપરેખા નીચે મુજબ છે – (૧) નામ : આ સમિતિનું નામ “શ્રી અખિલ ભારતીય જૈન
અને " ક લેવાની ખાસ જરૂમાં ઓછા નીચનો પગની
Page #90
--------------------------------------------------------------------------
________________
(6)
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-
૩
મુંબઈ મુંબઈ
સુરેન્દ્રનગર
શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રી સંઘ સમિતિ” રહેશે. એનું ટુંકુ નામ હાર્દિક ભાવનાના પ્રતિધ્વનિરૂપ રચવામાં આવેલી આ સમિતિને પૂજય શ્રી સંઘ સમિતિ’ કે ‘સમિતિ' રહેશે.
આચાર્ય મહારાજ આદિ શમણ સમુદાયના આશીર્વાદ અને કામણા(૨) સભ્ય: મુખ્ય મુખ્ય શહેરો અને ગામના શ્રી સંઘે નકકી પાસક શ્રી. સંઘની શુભેચ્છાઓ મળશે અને સમિતિએ ઉપાડેલ કરેલા પ્રતિનિધિઓ તેમજ વરિષ્ઠ વગદાર જૈન આગેવાન કે જેમની મહાન જવાબદારીઓને પૂરી કરવામાં એ સર્વને સંપૂર્ણ સાથ. અત્યારે તેમજ ભવિષ્યમાં વરણી કરવામાં આવે તેઓ આ સમિતિના અને સહકાર મળશે. સભ્યો રહેશે.
અંતમાં આ સંમેલન હૃદયપૂર્વક ઈચ્છે છે અને પ્રાર્થે છે કે() કાર્યવાહક સમિતિ: શ્રી સંઘ સમિતિના વહીવટ માટે નીચે મણરામુદાયમાં કયાંક કયાંક દેખાતી શિથિલતાને દૂર કરવાની મુજબ સાત સભ્યની કાર્યવાહક સમિતિ નક્કી કરવામાં આવે છે. જવાબદારી વહેલામાં વહેલી તકે શમણસમુદાય પોતે જ ઉપાડી કાર્યવાહક સમિતિમાં જે જગ્યા ખાલી પડશે તે જગ્યાની મૂર્તિ કાર્ય
લે અને શ્રી સંધ સમિતિના શિરેથી આ જવાબદારી નજીકના ભવિવાહક સમિતિના બાકીના સભ્યો કરી લેશે
ખમાં જ દૂર થાય. સમસ્ત શ્રી સંઘના પુ ષાર્થથી આવી બધી ક્ષતિ(૧) શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ
અમદાવાદ: ઓ સત્ત્વર નિર્ભેળ થઈને જેને ધર્મ, જૈન સંઘ અને જૈન સંસ્કૃતિના (૨) શેઠ શ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી
અમદાવાદ
પ્રભાવ અને ગૌરવમાં ખૂબ ખૂબ અભિવૃદ્ધિ થાય, અને વિશ્વના (૩) વકીલ શ્રી છોટાલાલ ત્રિર્મલાલ પારેખ અમદાવાદ અત્યારના હિંસામય અને સંક્ષુબ્ધ વાતાવરણમાં જૈન સંસ્કૃતિને (૪) શેઠ શ્રી અમૃતલાલ કાળીદાસ દોશી
“મિત્તિ કે સર્વેમૂહુ” ને વિશ્વમૈત્રીને અમર સંદેશ (૫) શેઠ શ્રી બાબુભાઈ છગનલાલ
પ્રસરાવીને આપણે આપણને મળેલ જૈનધર્મની અહિંસાની ભાવનાની (૬) શ્રી મેતીલાલ વીરચંદ શાહ
પ્રભાવના કરીએ. (૭) શ્રી મનસુખલાલ ચુનીલાલ મહેતા
- શાસનદેવ આપણને આવાં બળ અને બુદ્ધિ આપે એવી કાર્યવાહક સમિતિ ચાર સભ્યોને કો-ઓપ્ટ કરશે. કાર્ય- હાર્દિક ભાવના અને પ્રાર્થના સાથે આ સંમેલન ઠરાવ દ્વારા વાહક સમિતિની સભાનું કામ ચાર સભ્યોનું રહેશે અને જે સભ્ય શ્રી સંઘ સમિતિ” ની સ્થાપના કરે છે. રજા મેળવ્યા સિવાય, લાગલગાટ ત્રણ સભાઓમાં ગેરહાજર રહેશે
શ્રી કસ્તુરભાઈને ઉપસંહાર એને સ્થાને નવા સભ્યની વરણી કરવામાં આવશે. પોતાની કાર્યવાહી માટે કાર્યવાહક સમિતિ જરૂર નિયમ અને પેટા નિયમો
- આ સંમેલન પૂરું થતાં તેના કાર્યને ઉપસંહાર કરતાં ઘડી શકશે.
શ્રી કસ્તુરભાઈએ પ્રમુખસ્થાનેથી જણાવ્યું હતું કે, “આ " ૪) કાર્યાલય: સમિતિનું કાર્યાલય અમદાવામાં રહેશે અને સંમેલનનું કામ સારી રીતે પૂરું થયું છે, અને એ રીતે એ એના ખર્ચ, સંચાલન વિગેરેની ગોઠવણ સમિતિનું કાર્યવાહક
સફળ થયું છે એમ કહી શકાય. પણ આટલી કાર્યવાહીથી આપમંડળ કરશે.
ણને આપણા કામમાં સફળતા મળી ગઈ છે એમ હું માનતો નથી. (૫) પ્રાદેશિક સમિતિઓ : પિતાના કામને બરાબર પૂરું કરવા
ખરૂં કામ હવે જ કરવાનું છે. પહેલાં અને બીજા ઠરાવનો અમલ માટે કાર્યવાહક સમિતિ અમુક અમુક શહેરોમાં તેમજ અમુક અમુક
કરવા માટે સમિતિની જરૂર છે; અને એ માટે ત્રીજો ઠરાવ કરવામાં ગામને આવરી લેતી પ્રાદેશિક સમિતિઓની રચના કરશે.
આવ્યો છે. પણ આ સમિતિ સેવાના કામ માટે છે અને એનું કામ | (૬) કાર્યક્ષેત્ર: (અ) શમણસંઘમાં જયાં જયાં પહેલા ઠરાવમાં ત્રણ મહિનામાં પતી જાય તો એને લાંબે વખત ચાલુ રાખવાને જણાવી તેવી ક્ષતિઓ માલુમ પડશે તેને દૂર કરવા માટે સમિતિ
૧ માટે સમિતિ વિચાર નથી. જે મુખ્ય કામ માટે એ રચાઈ છે તે કામ પૂરું થાય પ્રયત્ન કરશે. આ માટે સાધુ સમુદાય કે શ્રાવક વર્ગમાં જે કોઈના
તે તે પછી એને વિખેરી નાંખવી. અને જો એને સફળતા ન મળે જાણવામાં આવી ક્ષતિ આવે, એમણે સમિતિના કાર્યવાહક મંડળને તે પણ વિખેરી નાખવી એવો મારો ખ્યાલ છે. આ સમિતિ કંઈ એની જાણ કરવી. પિતાને આવી જાણ થયા પછી સમિતિ એની
સત્તા જમાવવા માટે રચવામાં આવી નથી. ખરી રીતે તે આપણે ઘટતી તપાસ કરશે અને એ માટે સંબંધ ધરાવતા સાધુ સમુદાયના
ત્યાં જોઈતા કામ કરનારા જ મળતા નથી. માટે આ સંમેલને પસાર આચાર્ય મહારાજ આદિ નાયકને જાણ કરીને તેઓને એ વ્યકિત
કરેલા ઠરાવને અમલ કરવા માટે તમે બધા આ સમિતિને સાથ સામે ઘટતાં પગલાં ભરવા વિનંતિ કરશે. પરંતુ જે તે વિષયમાં
આપજો. આ આપણું પહેલું પગરણ છે, અને તે કામણસંઘ ઘટતાં પગલાં ભરવામાં નહિ આવે તો સમિતિએ વિભાગની પ્રાદે
અને શ્રાવક સંઘમાં જે કંઈ બદીઓ પ્રવેશેલી છે તે દૂર થાય એ શિક સમિતિની સલાહે લઈને, એવી ક્ષતિ કરનાર વ્યકિતની સામે
માટે જ છે. આ માટે સાત સભ્યોને નિમવામાં આવ્યા છે. પ્રાદેશિક ' જરૂરી પગલાં ભરશે.
સમિતિઓ તે તે સ્થાનને ભાઈઓની સલાહ લઈને રચવામાં (આ) શ્રાવક્લંઘના વહીવટમાં જે કાંઈ ખામી આવેલી માલુમ આવશે. ગામેગામને સહકાર તેમ જ પ્રોત્સાહન મળશે, પડશે એને દૂર કરવાનો અને ગેરવહીવટવાળી કોઈ પણ સંસ્થાને તેમ જ ઉપાશ્રયના વહીવટદારે સાથ આપશે તો જ આ સુધારવાનો તેમજ એની સાચી સ્થિતિથી શ્રી સંઘને માહિતગાર કામ થઈ શકશે. હું મારી જાતને નેતા માનતો નથી. - કરવાનો સમિતિ દરેક રીતે પ્રયત્ન કરશે.
- આપ બધાએ અહીં મળીને જાતજાતના વિચાર કર્યા અને (ઈ) શ્રી સંઘની એકતા જોખમાય એવી દરેક પરિસ્થિતિ અને * કેટલાક ચર્ચાસ્પદ ગણાય એવા મુદ્દાઓ અંગે પણ સર્વાનુમતે પ્રવૃત્તિઓનું નિવારણ કરીને શ્રીસંધ સંગઠિત બને એ માટેના ઠરાવો કર્યા તે તમારા જૈન શાસન પ્રત્યેને પૂજ્યભાવ અને જરૂરી તમામ ઉપાયો સમિતિ હાથ ધરશે.
જૈન સંસ્કૃતિ તરફની તમન્નાને સૂચવે છે,” ત્યાર બાદ આ સંમે(G) દરેક રીતે જૈનધર્મની પ્રભાવના થાય એ માટે સમિતિ લનને સફળ બનાવવા માટે હાર્દિક સહકાર આપવા બદલ દૂર દૂરથી હંમેશાં પ્રયત્નશીલ રહેશે.
આવેલા પ્રતિનિધિઓને તેમ જ સંમેલનની કાર્યવાહી પાર (ણ) શ્રાવક સંઘની ધર્મભાવના ટકી રહે, એમાં અભિવૃદ્ધિ
પાડવા માટે જેમણે જેમણે જહેમત ઉઠાવી હતી તેમના વ્યકિતગત ન થાય અને એને અભ્યદય થાય એ માટેના ઉપાયો વિચારીને સમિતિ ,
ઉલ્લેખ કરીને તે સર્વને શ્રી કરતુરભાઈએ આભાર માન્ય અને એને અમલ કરશે.
અંતમાં જણાવ્યું કે, “આ કામમાં મારી કંઈ ગુટી આવી હોય આ સંમેલન અંત:કરણપૂર્વક ઈચ્છે છે કે–અને આશા રાખે છે કે,
તો તે માટે હું ક્ષમા ચાહું છું અને મને જે રીતે તમે ઉદાર દિલે અનેક પૂજય આચાર્ય મહારાજો તેમજ સંખ્યાબંધ જેને આગેવાનોની અપનાવ્યું તેમ હવે પછી અપનાવતા રહેશે એવી હું આશા રાખું છું.”
રા
,
Page #91
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫-૩
પ્રબુદ્ધ જીવન
સંઘ-સંમેલનની એક આલોચના અમદાવાદને આંગણે તા. ૧૩-૧૪ના રોજ અખિલ ભારતીય થોડા વર્ષ ઉપર મુંબઈ ધારાસભામાં બાળદીક્ષા પ્રતિબંધક જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રમણોપાસક શ્રીસંઘનું સંમેલન ભરાયું બિલ આવ્યું હતું. એ બિલ આમ તે સર્વ ધર્મને લાગુ પડતું તે શકવર્તી છે એમ કહેવામાં અતિશયોકિત નથી. આ પ્રકારનું હતું, પરંતુ વ્યવહારમાં જૈનધર્મ સિવાય બાળદીક્ષાના પ્રસંગે બીજે આ પહેલું સંમેલન છે.
બનતા હોતા નથી. એટલે એને મુખ્યત્વે લાગુ પડતું હતું. જેના જૈનસમાજમાં ગતાનુગતિક દીક્ષાને પવન જે વહી રહ્યો છે સુધારકોને એ બિલને ટેકો હતો. પરંતુ કહેવાય છે કે એ બિલ તેમાં વિવેક જળવાઈ નવેસરથી વિચારણા થવાની જરૂર છે તેમ શ્રી. કસ્તુરભાઈની આંટને લીધે કોંગ્રેસ પક્ષે પાછું ખેંચી લેવાનું જૈન સમાજની સુધારક વ્યકિતઓ અવાજ કાઢતી રહી છે. “સંદેશ”- મુનાસીબ માન્યું હતું.' ના તા. ૧૬-૬-૬૨ ના આ જ વિભાગમાં મુંબઈનાં ૨૨ વર્ષનાં એ જ બીજો પ્રશ્ન હરિજનના મંદિર પ્રવેશને ઊભો શિક્ષિકા શ્રી. ઈન્દુમતીબહેને દીક્ષા લેવાનો નિર્ણય કર્યો ત્યારે તેમના થશે ત્યારે શ્રી કસ્તુરભાઈએ મુનિમહારાજોને જમાને પારખવાને બહુમાનના મેળાવડાના પ્રમુખસ્થાનેથી શ્રી, મણિલાલ મેહનલાલ મુદ્દા ગળે ઉતરાવ્યો હતો તેમાં એમની સુઘારક કુનેહ જોવા મળે ઝવેરીએ ટકોર કરી હતી—“ઈન્દુબહેનને મારી વિનંતી છે કે તેઓ છે. હરિજને હિંદુ હતા–જૈન ન હતા. પછી એમને જૈન મંદિરમાં આ અંગે હજુ પણ વિચાર કરે, કંઈ હજુ મોડું થઈ ગયું નથી. પ્રવેશવાને શો અધિકાર હતો! તે મુનિ-મહારાજોની મુખ્ય દલીલ હતી. દીક્ષા લીધા બાદ સમાજસેવાની આવી તક તેમને મળશે નહિ. - શ્રી. કસ્તુરભાઈએ તે વખતે મુનિ-મહારાજોને જમાનો શિથિલતા નાબૂદ કરવાના હેતુ
પારખવા સમજાવ્યા. હિન્દુઓને માટે જો જૈનેનાં મંદિર ખુલ્લાં અમદાવાદમાં મળેલું જૈન સંઘના પ્રતિનિધિત્વવાળું સંમેલન
હોય, એમને રોકવામાં આવતા ન હોય, તે હરિજનોને પ્રવેશબંધી ખાસ આ હેતુ માટે મળ્યું હતું તેમ જ પ્રમુખસ્થાનેથી જૈન કોષ્ઠીવર્ય
ફરમાવવી તે કોઈ રીતે ન્યાયયુકત નથી. મુનિ મહારાજાએ શ્રી. શ્રી. તુરભાઈ લાલભાઈએ તેના ઉપર ખાસ ભાર મૂક્યો હતો
કસ્તુરભાઈના બેલને સ્વીકારી મંદિર પ્રવેશને માન્ય રાખ્યું અને
તે પ્રશ્ન શાંત પડી ગયો. તે ઉપરથી જોઈ શકાય છે. “આ સંમેલનમાં આપણે જે જે પ્રશ્નોને વિચાર કરવાનો છે તેમાં મારી સમજ મુજબ સૌથી મોટો અને સૌથી
જ આવા દક્ષ, ઊંડી ધર્મશ્રદ્ધાવાળા, અને જેનસમાજના મુશ્કેલ સવાલ આપણા પૂજ્ય શ્રમણસંઘમાં ક્યાંક ક્યાંક બ્રહ્મચર્યના
આદરપાત્ર શ્રી. કસ્તુરભાઈ સંમેલન બોલાવે ત્યારે એને બળ-વેગ
મળ્યા વિના ન રહે તે સમજાય તેવું છે. વળી તે પગલું ભરે તે ચોથા અને અપરિગ્રહના પાંચમા મહાવ્રતના પાલનમાં જે અપ
પહેલાં સુધારક વર્ગને કેવળ ટેકે છે એટલાથી એ સંતોષાય નહિ, વાદરૂપ શિથિલતા પ્રવેશી છે, તે સદંતર નાબૂદ કેવી રીતે થાય એ છે.”
વિશાળ શ્રવક સમાજના અને શ્રમણ વર્ગનો ટેકો હોવાની પણ એ વ્યાખ્યાનમાં શ્રી. કસ્તુરભાઈએ સંમેલન ઉપર આવી પડેલ આપદ્ધર્મ રજૂ કર્યો હતો. “આ કામ મુખ્યત્વે શ્રમણસંધનું
એ કાળજી લીધા વિના ન રહે. એ પોતે પક્ષાપક્ષીમાં પડતા નથી
અને અમુક સાધુ મહારાજ એમના ઉપર વર્ચસ ધરાવે છે, અને એટલે પૂજય આચાર્ય ભગવંતે આદિનું પોતાનું જ છે. પણ
તેમના દોરવ્યા બીજાઓને તેજોવધ કરવા એ કંઈ કરી રહ્યા જયારે આ બાબતમાં ઉપેક્ષા સેવાતી જોવામાં આવે ત્યારે છેવટે
છે, તેમ એમના ઉપર આળ મૂકી શકાય તેમ નથી. છતાં આવું એક આપદ્ધર્મ રૂપે આપણે આ દિશામાં આપણાથી જે કાંઈ
સંમેલન મળે અને શ્રાવકો એમનાથી ઊંચા ગણાતા શ્રમણોની થઈ શકે તે માટે પ્રયત્ન કરવો જ જોઈએ. પાંચ વર્ષ પહેલાં
, રીતિનીતિ ઉપર નિયંત્રણ લાદે તે અમુક સ્થાપિત હિતોને પસંદ અમદાવાદમાં મુનિ-સંમેલન ભરવાનું નક્કી થયું હતું. કમનસીબે “
ન પડે તે ય દીવા જેવું છે. એવા સંજોગોમાં આ પંદર દિવસની ચર્ચા–વિચારણાને અંતે એ મુનિ-સંમેલન નિષ્ફળ
સંમેલન અંગે નાનો-મોટો વિરોધ થાય તેમાં નવાઈ નથી. પરંતુ ગયું અને ચતુર્વિધ સંઘમાં પડેલી ચિરાડોને રોકવાનો કે મૂંઝવતા
એ વિરોધ આ સંમેલનને તોડી પાડવામાં સફળ થયો નથી કે પ્રશ્નોના નિકાલ લાવવાને કોઈ પ્રયત્ન આપણે કરી શકયા નહિ.”
શ્રાવક સંધમાં ભાગલા પડાવી શકયો નથી—એ આ સંમેલનની ઉપરાંત “આ સંમેલન બોલાવવાનો નિર્ણય એ કંઈ
પહેલી સફળતા છે. તેને યશ જૈનસમાજ શ્રી. કસ્તુરભાઈને આપે છે. એકાએક લેવામાં આવેલ નિર્ણય નથી, પણ આપણા સંખ્યાબંધ
આ સંમેલનમાં જે નિર્ણય લેવાયા તેનાં ગતાનુગતિક દીક્ષા અગ્રણીઓએ મહિનાઓ સુધી કરેલી વિચારણાને અંતે લેવામાં
અપાય છે, તેમાં વિવેક કરવો અને વૈરાગવૃત્તિને પારખીને દીક્ષા આવેલો નિર્ણય છે. મને કહેતાં આનંદ થાય છે કે આપણા આ
આપવી અને તેની દીક્ષા મુનિ–મહારાજે સ્થાનિક શ્રાવકસંઘના પ્રયત્નમાં આપણા અનેક પૂજ્ય આચાર્યો તેમજ સંખ્યાબંધ જેને સહકારથી આપે તેમ ઠરાવાયું છે. આજે જે શ્રમણા છે તેમાં અગ્રણીઓની ભાવના આપણી સાથે છે.
બ્રહ્મચર્ય અને અપરિગ્રહનાં તેમાં જે શિથિલતા છે તે નાબૂદ જૈન શ્રેષ્ઠીવર્ય કસ્તુરભાઈનું નેતૃત્વ
કરવા શ્રમણોએ વર્તવાના નિયમોનું ઉલ્લેખ છે. અપરિગ્રહના શ્રી. કસ્તુરભાઈને જૈનેતર પ્રજા એક બાહોશ ઉદ્યોગપતિ વ્રતના ભંગમાં જે શ્રાવકો સહકાર આપે છે તેમને દૂર રહેવા તરીકે ઓળખે છે. પરંતુ જૈન સમાજમાં એમનું સ્થાન કોષ્ઠીવર્ય સૂચવ્યું છે. ધર્મસંસ્થાની કોઈ રકમ આવક અંગત રીતે પોતાની તરીકે આદરભર્યું છે તે કેવળ ઉદ્યોગપતિ છે એ માટે નહિ, પરંતુ
પાસે ન સંઘરે તેમ ફરજ મૂકી છે. અને છેલ્લે આ સંમેલને જે શ્રાવક તરીકે એમનું પિતાનું અંગત જીવન માન મૂકાવે છે. જેને
ઠરાવો કર્યા તે પળાય છે કે નહિ તે જોવા અને ભંગ થાય ત્યાં ધર્મ માં એ અનન્ય નિષ્ઠા ધરાવે છે અને પોતાની જાતને એ પગલાં લેવા શ્રી. સંધસમિતિની સ્થાપના કરી છે. સુધારક તરીકે ઓળખાવતા નથી, છતાં એ ઓછા સુધારક નથી. “સંદેશ'માંથી સાભાર ઉધત
ઈશ્વર પેટલીકર
= શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા યોજાનારું સંમેલન = =– - શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી આગામી મે માસની તારીખ ૪, શનિવાર સાંજના છ વાગ્યે ન્યૂ મરીન લાઈન્સ ઉપર ઈન્કમટેક્ષ ઓફિસની પાછળ, આવેલા “મનહર”માં–ખાદી કમિશનના નવા અધ્યક્ષ શ્રી ઉછરંગરાય ઢેબરનું સ્વાગત કરવામાં આવશે. આ પ્રસંગે શ્રી ઢેબરભાઈ, પિતે થોડા સમય પહેલાં વિશ્વશાન્તિના ધર્મકાર્ય અર્થે રશિયા ગયા હતા તેનાં સ્મરણો રજૂ કરશે. ખાદી
કમિશનના નિવૃત્ત પ્રમુખ શ્રી. વૈકુંઠભાઈ લલ્લુભાઈ મહેતા આ સંમેલનનું પ્રમુખસ્થાન શોભાવશે. સંઘના સભ્યોને આ પ્રસંગે હાજર - રહેવા અનુરોધ કરવામાં આવે છે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
Page #92
--------------------------------------------------------------------------
________________
* પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-૩
પાણી પ્રસંગમાં છે. કથામાં
પર છે
કટકછા પંથ”
એક ગુજરાતી કુટુંબની સળંગ નવલકથા (પહેલે ભાગ: દુષ્કાળના પડછાયા, બીજો ભાગ: ફોજશાહીનું રાજકારણ, ત્રીજો ભાગ કેળવણીને ઉજાસ, ચેાથે ભાગી જાગુતિકાળને સંઘર્ષ: લેખક: “શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ, પ્રકાશક: ગાંડીવ સાહિત્ય મંદિર, હવાડિયો ચકલે સુરત; કુલ ચાર ભાગની કિંમત રૂા. ૨૦).
કદમાં તેમજ અમુક અંશે ગુણવત્તામાં ‘સરસ્વતીચંદ્ર' સાથે ચિત્તને અનુભવવા મળતી નહિ. લેખનનો વિચાર છોડી દેવાના સરખાવી શકાય એવી ૧૦૫૮ પાનાની–સાહિત્યકાર, પત્રકાર તેમ જ તરંગે ય કેટલીક વાર આવ્યા અને ઓસર્યા. છેવટે ૧૯૫૬ માં નવલકથાકાર એવા સાક્ષરવર્ય વયોવૃદ્ધ શ્રી ચુનીલાલ વર્ધમાન શાહે વિચારધારા સ્થિર થવા પામી અને આ નવલકથા લખવાને પ્રારંભ કર્યો. 'લખેલી અને ૧૯૬૧ - ૬૨ ના ગાળામાં પ્રગટ થયેલી આ નવલકથાને લેખન પાંચ વર્ષ ચાલ્યું, પણ એ સમયના ગાળામાં તે સતત ઉદ્ભવ કેમ થયો તે સંબંધમાં તા. ૧૫-૮-૬૧ ના રોજ લખાયેલી ચાલ્યું નથી. સતત લખ્યા કર્યું હોત તે એકવિધતા ચિત્તને પહેલા ભાગની પ્રસ્તાવના માર્ગદર્શક હોઈને નીચે ઉદjત કરવામાં નિરસતાને અનુભવ કરાવત. ચિત્તના રસ–પરિપષ માટે વચ્ચે આવે છે. તેમાં લેખક જણાવે છે કે, “સ્વર તથાડયુવરા
બીજું લેખન કાર્ય કર્યું, અને રસેદ્ર કને સમયે જ આ કથાનું લેખન વિના: એવા પત્રકારત્વના કાર્યાલયમાંથી–'પ્રજાબંધુ' કાર્યાલયમાંથી હું
કર્યું. તેથી લેખન પૂરું થતાં લાંબો સમય ગયો છે.” ૧૯૫૩માં નિવૃત્ત થયો. એ વ્યવસાયમાં ઈતર મનધાર્યા કામ માટે
આવી આ નવલકથાના સર્જન પાછળ શ્રી ચુનીભાઈની પૂરો સમય મળે નહિ અને વ્યવસાયની પાછળ દોડવા માટે અનેક
અપૂર્વ તપસ્યા છે. આ નવલકથાના સ્વરૂપને વધારે સ્પષ્ટ કરતાં કામે અધૂરાં છોડવાં પડે, એવું બહુ બનતું.
શ્રી ચુનીભાઈ મારી ઉપરના તાજેતરમાં લખાયેલા એક પત્રમાં
સવિશેષ જણાવે છે કે, “કથામાં ઈતિહાસદૃષ્ટિને back ground - એવાં મેમાંનું એક, અવકાશને અભાવે અણવાંચ્યાં રાખેલાં
માં-પશ્ચાદ ભૂમિકામાં રાખીને ગુજરાતનાં સંસાર–સમાજ - સંસ્કાર, અથવા અધૂરાં છોડેલાં પુસ્તકોને ઢગ ખડકી રાખ્યા હતા તેને
સાહિત્યનું રાજકારણ ઈત્યાદિનું એક કાગચિત્ર આલેખવાને મેં પ્રયત્ન ન્યાય આપવાનું હતું. નિવૃતિકાળે એમાંનાં પુસ્તકો વાંચીને
કર્યો છે. તેમાં પાત્રોનું વૈવિધ્ય સારી પેઠે છે. સાચાં ઐતિહાસિક ચિત્તને સંતોષવાને સંકલ્પ હું પાર પાડવા લાગ્યો હતો.
પાત્ર પણ છે. એ બધું ક૯૫નાદ્રારા એક જ કુટુંબમાં તેમ જ “એ અરસામાં એક વાર અમે સમાનશીલ અને લગભગ સમ- અનુસંગી પ્રસંગોમાં સંયોજવું એ મને સળંગ નવલકથા માટે વધારે વયસ્ક એવા બે ત્રણ મિત્રો એક સ્થળે મળી
ઈષ્ટ લાગ્યું છે. કથામાંની જે હકીકત ઐતિહાસિક ગયા અને જુદા જુદા પ્રસંગે સંબંધે વાતચીત
પાત્રો તથા પ્રસંગો સાથે સંબંધ ધરાવે છે તે કરવા લાગ્યા.
તત્ત્વમાં યથાસ્થિત છે, પણ ઈતર પાત્રો-પ્રસંગે વાતમાંથી વાત નીકળતાં મારા મુખમાંથી
સાથે તે હકીકતોનું જોડાણ કરતાં સુઘટિત કલ્પનાને પ્રસન્ન ચિત્તને એક ઉદ્ગાર નીકળ્યો. “અહો!
ઉપયોગ કર્યો છે. કથામાંના ઈશ્વર મહેતાના આપણે બધા કેવા સદ્ ભાગ્યશીલ છીએ! આપણે
કુટુંબનાં પાત્રો (માત્ર ઈશ્વર મહેતા સિવાય) કાલાબ્ધિના એવા જીવનજળમાં કરીએ છીએ કે
કલ્પિત છે, પરંતુ એ પાત્રો સાથે સંબંધમાં આવનાર જેમાં રહી પાંચ સમ્રાટના સામ્રાજયનાં સંચાલન
ઘણાં પાત્રો ઐતિહાસિક છે અને તત્કાલિન ઐતિહાસિક જોવા પામ્યા, જેમાં ઊડતાં વિમાનેવાળાં, વહેતાં
ભૂમિકાના આલેખનમાં તત્ત્વ પૂરે છે. વિશેષમાં, ઝેરી વાયુવાળાં, અને આકાશમાંથી આગના ગેળા
કલ્પિત પાત્રો ભૂતપૂર્વ વ્યકિતઓનાં પ્રતીક રૂપ છે; વરસાવતાં એવાં બે મહાયુદ્ધો જોયાં, જેમાં મહાત્મા
એટલે કે કલ્પિત હોવા છતાં એક વાર વિદ્યમાન ગાંધી જેવા યુગપુરૂષના સર્વોત્તમ જીવનખંડના
હતાં તેવાં પાનું વ્યકિતત્વ તથા વાસ્તવિકત્વ - આપણે સમકાલીન તથા સાક્ષી થયા; જેમાં સે
કથાનાં પાત્રોમાં તથા પ્રસંગચિત્રોમાં પુરાય એ વર્ષથી જેને માટે લડી રહ્યાં છીએ તે સ્વતંત્રતાને
દષ્ટિથી તેમ કરેલું છે.” સાક્ષાત્કાર થએલે જે, બલ્ક હજાર વર્ષથી ક્રમે ક્રમે શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ
આ રીતે છે કેબંધાતી આવેલી નવી-નવી પરદેશી બેડીઓમાંથી મુકિત મળેલી જોઈ; પ્રતિજ્ઞાપૂર્વક આ નવલકથાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ખાવા માટે બાર આનાથી માંડીને બાર રૂપિયાની મણ સુધીની તે યુગચિત્ર આ નવલકથા આઘન્ત વાંચતાં આપણા બાજરી ખરીદી, એક રૂપિયાના ચાર શેરથી માંડી ચાર રૂપિયાના એક ચિત્ત ઉપર આબેહૂબ ઊઠે છે, અને કલ્પિત પાત્રો શેર સુધીનું ધી ખાધું, બાર આનાથી માંડી બાર રૂપિયાના નંગ પણ તે તે સમયના સંસ્કારને રજૂ કરતા ખરેખરા વાસ્તવિક પાત્ર સુધીનું ધોતિયું પહેર્યું; અને જેમાં ધૂમટો તાણીને પતિની પાછળ હોય એવી પ્રતીતિ આપણું ચિત્ત અનુભવે છે. આ પ્રતીતિને હીંડતી હિંદુ નારીથી માંડી ખૂલ્લે માથે મોંએ માણેકમાં એકલી સુદઢ કરવા માટે લેખકે ૧૭૧૫ માં જેમનું અવસાન થયું હતું તે - ઘૂમતી ગુજરાતણ જોવા મળી.”
ઈશ્વર મહેતાથી માંડીને મન્મથ, દીનમણિશંકર, બાલેન્દુ અને તુરત એક સંપાદક મિત્રે કહ્યું: “ખરેખર, અપૂર્વ અને અ બંકીમ સુધીના ૧૯૪૭ની સાલ સુધીના ઈશ્વર મહેતાના વંશજોનું ભુતતાથી સભર એવી એ કાળખંડની સમૃદ્ધિ છે, પણ તે શું તમારે સવિસ્તર વંશવૃક્ષ આપ્યું છે. પિતા પાસે જ દાટી રાખવી છે?”
આ ગ્રંથની સમક્ષા કરતાં 'જન્મભૂમિ' ના આલેચક શ્રી “તમારી પાસે ય તે છે ને !”
કૃષ્ણવીર દીક્ષિત જણાવે છે તે મુજબ નવલકથાનો આરંભ “એમ નહિ; તમે નિવૃત્ત થયા છો, નિવૃત્તિને સમય તેની ઈ. સ. ૧૮૧૩માં અમદાવાદમાં લીલે દુકાળ પડેલો અને પાછળ ઉપયોગમાં લઈને એ ઋણને ફેડે, એમ હું મિત્રો તરફથી
એણે જે કરુણા" સર્જાવેલી તેના આલેખનથી થાય છે. તમને કહું છું. એ રીતે તમારા માનસ - ભંડોળને બહાર આવવા દો.”
ઈશ્વરદાસ મહેતાની ચોથી પેઢીએ જન્મેલે શંભુરામ * “ત્યાર પછીનાં બે વર્ષ ગુજરાત-સૌરાષ્ટ્રનાં બહુવિધ ઐતિહાસિક
અને હઠીસિંગ આ દુષ્કાળની કરુણતાથી ઉદ્વિગ્ન બને છે, અને પછી , , પાસાંને અભ્યાસ કરવા માટે સંખ્યાબંધ પુસ્તકો ઉથલાવવામાંવાંચવામાં મેં ગાળ્યાં. એ વાંચતી વખતે કવચિત્ત નોંધ કરતાં
લેખક ભૂતકાળને બીજો પડદો ઉઘાડી શંભુરામની આગલી ત્રણ કાર્યની વિશાળતા ડારતી અને પ્રજાજીવનનું તુલનાત્મક દર્શન તે પેઢી પર થઈ ગયેલા ઈશ્વરદાસ મહેતાના જીવનની કથા રજા - એવી ઝંઝા જગાડતું કે વિચારની સુરેખ છાપ ઊઠે તેવી સ્વસ્થતા ય કરી મેગલ બાદશાહ ઔરંગઝેબના કાળમાં લઈ જાય છે. મોગલાઈનાં
Page #93
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૬૩
પ્રભુનું
પતન પછી અમદાવાદનું પ્રજાજીવન. ગાયકવાડી અને પેશવાઈ એ બે સત્તાઓ વચ્ચે દળાતું ચાલ્યું. તેમાંથી અંગ્રેજોએ આવીને અમદાવાદને ઉગાર્યું. ગુજરાતમાં તેમ જ ભારતમાં કંપનીના અમલ શરૂ થયો. ૧૮૫૭ના બળવા થયા અને કંપનીનો અમલ ઉતર્યા અને રાણી વિક્ટોરિયા ગાદીનશીન થતાં હિંદુસ્તાન બ્રિટિશ સામ્રાજયનું અંગ બની રહ્યું. હિન્દુસ્તાનમાં કેળવણીની ઉષા ઉગી. અંગ્રેજ સંસ્કૃતિના વાયુ વાવા માંડયો. ગુજરાતમાં સુધારક વૃત્તિનો અ ણાદય થયો. દુર્ગારામ મહેતાજી, ભેાળાનાથ સારાભાઈ અને કવિ નર્મદ જેવા વીર પુરૂષોથી ગુજરાત પુનિત બન્યું. અનેક આસમાની સ્કુલતાનીઓ આવી. ધીમે ધીમે સ્વરાજયની વૃત્તિનો ઉદય થયો. દાદાભાઈ નવશેજી આવ્યા. ગોખલે અને તિલક ઝળક્યા. પછી ગાંધીજીએ સ્વરાજયની લડતનું સુકાન સંભાળ્યું. દીર્ધ લડત પછી આઝાદી આવી, પણ તે રાષ્ટ્રનું વિભાજન કરીને આવી અને અહિં આ નવલ કથા સમાપ્ત થાય છે. અસંખ્ય ઐતિહાસિક ઘટનાઓ, તરેહ તરેહના યુગપલટા અને કંઈક સાંસ્કૃતિક, સામાજિક અને રાજકીય પરિવર્તનો દાખવતા ૧૩૦ વર્ષના (પણ ઈશ્વરદાસ મહેતાના કાળથી ગણીએ તો લગભગ ૨૫૦ વર્ષના) વિશાળ તેમ જ સમૃદ્ધ કાળખંડને આવરી લેતા આવડા મોટા વિશાળ ફલક ઉપર આઠ આઠ પેઢીનાં માનવીના જીવનપ્રસંગાને ગૂંથી લેતી નવલકથાની જબરદસ્ત ઈમારત આવડી વૃદ્ધ વયે ખડી કરવી તે અલબત, જરાયે આસાન કાર્ય નથી, બલકે અતિશય દુર્ઘટ કાર્ય છે. છતાં ખરી ધીરજ અને ખંતથી કંઈક ઈતિહાસગ્ર ંથા વાંચી, નોંધા ટપકાવી, હકીકતે તારવી તે સર્વના કુશળતાથી વિનિયોગ કરીને એક મહાકાય નવલક્થા લેખકે આપણને આપી છે.
કાલના આવા વિસ્તૃત ફલક ઉપર આલેખાયલી આ કાદંબરીનું વાંચન આપણને એક મહાયાત્રાનો અનુભવ કરાવે છે અને આપણા નિમ્ન માનસમાં પડેલાં · ભૂતકાલિન અનેક સંસ્કારોને અને સ્મરણાને જાગૃત કરે છે, કોઈ પણ ઠેકાણે ઐતિહાસિક ક્ષતિનું કે અત્યુતિનું દર્શન થતું નથી. વળી આ વિશાળ ચિત્રપટમાં નિરસ કહીએ એવા પ્રસંગો યા ખંડો બહુ ઓછા આવે છે.
આ નવલકથાનું એક મહાનવલ તરીકે મૂલ્યાંકન કરતાં, તેની સમગ્રરચનામાં પ્રમાણભંગનો દોષ આપણું સહજ ધ્યાન ખેંચે છે. આ નવલકથા ચાર ભાગમાં વહેંચાયલી છે. અને ઉપર જણાવ્યું તે મુજબ ૧૮૧૩ થી ૧૯૪૭ સુધીના ૧૩૪ વર્ષના સમયખંડને આવરી લે છે. આની અંદર પ્રાર’ભથી ૧૮૫૭ના બળવા સુધીમાં લેખકે ૬૦૦ પૃષ્ટ રોક્યા છે. બીજા ૩૫૦ પૃષ્ટ સુરત કોંગ્રેસ (ઈ.સ. ૧૯૦૮) સુધી લેખક આપણને લઈ જાય છે અને સુરત કૉંગ્રેસથી અંગ્રેજોની આ દેશમાંથી થયેલી વિદાયગીરી સુધીના ગાળા માત્ર ૯૦ પૃષ્ટમાં સમાવવામાં આવ્યો છે. આમ લેખકનો કલમ જેમ જેમ આગળ વધતી જાયછેતેમ તેમ ઘસાતી જતી જણાય છે અને તેટલા પ્રમાણમાં થારસમાં મન્દતા આવે છે.
આમ છતાં, પણ ભારતના—વિશેષે કરીને ગુજરાતના—સામાજિક તેમ જ રાજકીય ઈતિહાંસનાં મહત્ત્વનાં સર્વ સીમાચિન્હો ક્રમસર બહુ રોચક રીતે અને એમ છતાં વાસ્તવિકતાની મર્યાદા વટાવ્યા સિવાય આ નવલકથામાં રજુ કરવામાં આવ્યાં છે. આજે આકાશયાનમાં બેસીને ટૂંક સમયના ગાળામાં પૃથ્વીના એક પછી એક ખંડ ઉપરથી આપણે પસાર થઈ શકીએ છીએ તેવી જ રીતે આ નવલક્થા દ્વારા ગુજરાતના ૧૫૦ વર્ષના સમયપટને આવરી લેતા સામાજિક ઈતિહાસના ખંડોની પરિકમ્માના ક્લ્પનાપ્રેરક આનંદ આપણે માણી શકીએ છીએ. આ નવલકથામાં એટલાં બધાં પાત્રાના તેમ જ એટલી બધી ઘટનાઓના મેળા છેકે તેની વિગતવાર આલાચના માટે અહિં અવકાશ નથી. આ માટે તો જિજ્ઞાસુએ મૂળ નવલક્થા જ વાંચવી રહી. .
@
જીવન
હું
શ્રી ચુનીભાઈએ ૭૦ વર્ષની ઉંમર વટાવ્યા બાદ આ નવલકથા લખવી શરૂ કરી. પાંચ વર્ષે પૂરી કરી અને ગુજરાતી સાહિત્યને ગુજરાત - સૌરાષ્ટ્રના સામાજિક ઉત્થાનના આશરે દોઢસા વર્ષના સમગ્રપણે જોતાં ગૌરવપ્રદ એવા ઈતિહાસ પૂરો પાડયો. આ નવલકથાનું નામ કેટક છાયા પંથ’ રાખવામાં આવ્યું છે એ યથાર્થ છે, કારણ કે જે ઘટનાપરંપરામાંથી ગુજરાત - સૌરાષ્ટ્રને એ સમયના ગાળા દરમિયાન પસાર થવું પડયું છે તે ઘટનાપર પરા અનેક આરોહ અવરોહથી ભરેલી, નાના મોટાં ઝંઝાવાતોથી ક્ષુબ્ધ, અગવડ, અસુખ, અજંપાથી ખરડાયલી એટલે કે ખરેખર કાંટાળી કહી શકાય એવી છે અને એમ વિચારીએ તો કોઈ પણ દેશના ઈતિહાસનો કોઈ પણ ખંડ મોટા ભાગે કાંટાળા જ હોય છે. વર્તમાનની થપાટો વાગતી જાય, આ થપાટોનો સામનો કરતાં કરતાં કદિ નીચે પડતાં, કદિ ઉંચે ચઢતા, સતત ઊભી થયા કરતી નવી નવી પરિસ્થિતિઓ સાથે adjustments સાધતાં ઠીક અઠીક રીતે ગાઠવાતાં-ભાવી તરફ આગળ વધ્યે જવું - આવી જ દરેક દેશના ઈતિહાસની સમતા--વિષમતા--મીશ્ચિત કથા હોય છે. ભારતને આઝાદી મળ્યા બાદ આપણે ત્યાં પણ સુખ, ચેન અને સાહ્યબીનું હજુ તો સ્વર્ગ ઉઘડયાનું જાણ્યું નથી. ઉલટું આપણા માર્ગ પણ ઉત્તરોત્તર વધારે ને વધારે કાંટાળા બનતા જ રહ્યો છે. માનવઈતિહાસનું સ્વરૂપ મોટા ભાગે કાંઈક આવું જ રહ્યું છે અને રહેવાનું છે.
અન્તમાં આવા મહામૂલા ગ્રંથ ગુજરાતી સાહિત્યને ચરણે ધરવા બદલ શ્રી ચુનીભાઈને અનેક ધન્યવાદ ઘટે છે. અહિં એ હકીકતની નોંધ લેતાં સવિશેષ આનંદ થાય છે કે, ૧૯૬૨ ની સાલ દરમિયાન પ્રગટ થયેલી નવલકાથાઓમાં સર્વોત્કૃષ્ટ નવલક્થા તરીકે ગુજરાત રાજ્યે શ્રી ચુનીભાઈએ લખેલ ‘કટક - છાયો પંથ’ ને જાહેર કરેલ છે અને તે માટે નકકી કરવામાં આવેલ રૂા. ૨૦૦૦/ નું પારિતોષિક તેમને આપવામાં આવનાર છે. આ માટે પણ મુરબ્બી શ્રી ચુનીભાઈને અનેક અભિનંદન !
પરમાનંદ.
શ્રેષ્ઠ ગુજરાતી સાહિત્ય ગ્રંથાને ગુજરાત રાજ્યે આપેલાં ઇનામેા
ગુજરાતી સાહિત્યને ઉત્તેજન આપવાની યોજના હેઠળ ગુજરાત સરકારે ૧૯૬૨ ’૬૩ ના વર્ષમાં પ્રૌઢ વ્યકિતઓ તેમજ બાળકો માટે લખાયેલા સાહિત્ય અંગે કુલ રૂા, ૧૮,૦૦૦ ની કિંમતનાં ઈનામા આપ્યાં છે અને નીચેનાં પુસ્તકોને તે સંબંધમાં ઈનામપાત્ર જાહેર કર્યાં છે :—
નવલકથા : રૂા. ૨,૦૦૦ નું પહેલું ઈનામ : ‘ કંટકછાયો પંથ ” ભાગ ૧–૪, લેખક શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ, ૧૦૦૦ નું બીજું ઈનામ : “ધરતીનાં અમી, ” લેખક : શ્રી પીતામ્બર પટેલ.
નવલિકા : રૂ. ૨૦૦૦ નું પહેલું ઈનામ : “ ધરતી આભનાં છેટાં " લેખક શ્રી પન્નાલાલ પટેલ; અને રૂા. ૧૦૦૦ નું બીજું ઈનામ “ ત્રિવેણી સંગમ” લેખક શ્રી મનસુખલાલ ઝવેરી.
કવિતા : રૂા. ૨૦૦૦ નું પ્રથમ ઈનામ “હિંડોળે,” લેખક શ્રી રતિલાલ છાયા, અને રૂા. ૧૦૦૦ નું બીજું ઈનામ “ઈંગિત” લેખક શ્રી હેમંત દેસાઈ. ચરિત્ર, આત્મચરિત્ર, સંસ્મરણા: બંને ઈનામો કોઈને આપવામાં નથી.
આવ્યાં
નિબંધ, નિબંધિકા, ડાયરી, પ્રવાસગ્રંથ : પહેલું ઈનામ કોઈને આપવામાં આવ્યું નથી. ા. ૧૦૦૦ નું બીજું ઈનામ “જિપ્સીની આંખે" લેખક શ્રી કિસનસિંહ ચાવડાને મળે છે.
તત્ત્વજ્ઞાન, ઈતિહાસ, સામાજિક શાસ્ર : પહેલું ઈનામ કોઈને ” માં ગ [અનુસંધાન ૧૦ મે પાને]
Page #94
--------------------------------------------------------------------------
________________
પ્રશ્ન છું જીવન
તા. ૧-૫-૩
$ “પ્રબુદ્ધ જીવન” પચ્ચીસમાં વર્ષમાં પ્રવેશ કરે છે
આ
સંપાદકીય વકતવ્ય
છે, સંભાળ્યું છે. તેના સંપાદનકાર્ય વડે વિચારના ક્ષેત્રમાં હું આ અંકના પ્રકાશન સાથે પ્રબુદ્ધ જીવન પચ્ચીસમાં આજ સુધી પૂરા અર્થમાં જીવતો રહ્યો છું એમ મને લાગે છે. આ વર્ષમાં પ્રવેશ કરે છે. આ પ્રસંગે શું લખવું તે એકદમ માટે જે સંસ્થાનું એ મુખપત્ર છે તે મુંબઈ જૈન યુવક સંઘને સૂઝતું નથી. આવા વિષમ કાળમાં પ્રબુદ્ધ જીવનની કોટિનું કોઈ મારી જાતને હું ખૂબ ણી લેખું છું. પ્રબુદ્ધ જીવનમાં સંઘના પણ સામયિક, જાહેર ખબરોની આવકનું અવલંબન લીધા સિવાય, સભ્યને રૂચતા–ને રૂચતા અનેક વિચારો પ્રગટ થયા હશે. એમ ચોવીસ વર્ષ સુધી એક સરખું ટકી રહે એ તેના સંપાદન તેમ જ છતાં મારામાં તેમણે અપૂર્વ વિશ્વાસ દાખવ્યો છે અને કશી પણ સંચાલનમાં જે જે વ્યકિતઓ સાથ આપી રહેલ હોય તે સર્વ રોક-ટોક સિવાય પ્રબુદ્ધ જીવન મને સૂઝે તેમ તેમણે પૂરા કોઈ માટે પરમ સંતોષને વિષય બને એ સ્વાભાવિક છે, આ સામ
પ્રેમ અને આદરપૂર્વક, ચલાવવા દીધું છે. Self-expression. યિકના સંપાદક તરીકે, જેણે જેણે પ્રબુદ્ધ જીવનની જવાબદારીને આત્માની અભિવ્યકિતને આનંદ શું છે તે તે શબ્દનિર્માણનીપહોંચી વળવામાં લેખે મોક્લીને, અનુવાદ કરી આપીને કે, બીજી
સાહિત્યનિર્માણની–પ્રક્રિયામાં જે પડયા હોય તે જ જાણે. આ રીતે મને મદદ કરી છે તે સર્વને હું આ પ્રસંગે આભાર માનું છું.
આનંદ પ્રબુદ્ધ જીવનના સંપાદન દ્વારા મને સતત સાંપડતો રહ્યો આ પત્રમાં, હું માનું છું કે, વિષયવૈવિધ્ય તો ઠીક ઠીક છે અને તેથી મારું જીવન મેં સતત સભર –અર્થપૂર્ણ બનતું જળવાઈ રહ્યું છે. આ જ પ્રમાણે લેખકનું વૈવિધ્ય પણ હોવું અનુભવ્યું છે. આ માટે મુંબઈ જૈન અવકસંઘને હું એટલે આભાર જોઈએ એ બાબતનું મહત્ત્વ હું જરૂર સ્વીકારું છું. જ્યાં ત્યાં લેખક ચિન્તવું એટલો ઓછો છે. કે અનુવાદક તરીકે મારૂં જ નામ જોવામાં આવતું હોય એ જ • પણ ઉમ્મર ઉમ્મરનું કામ કરે છે. હજી તે બધી શકિતઓ કારણે કોઈ કોઈના દિલમાં પ્રબુદ્ધ જીવન પ્રત્યે અણગમો પેદા લગભગ સુરક્ષિત છે, પણ એમાં ગમે ત્યારે કોઈ પણ પ્રકારની થતું હોય એમ બનવાજોગ છે. આના જવાબમાં મારે એટલું જ શિથિલતા આવશે એવા ભણકારા વાગે છે. એટલે આજે તે જણાવવાનું છે કે, યોગ્ય પુરસ્કાર આપીને લેખે મેળવવાનું, દર કાળની ગણતરીમાં ૨૫ વર્ષની પરિપૂર્તિ એ એક સીમાચિહન લેખાય વર્ષે રૂા. ૩૦ ૦ ૦ અથવા તેથી વધારે ખોટ ભોગવતા પત્ર માટે,
છે–એ સીમાચિને નિવિદને પહોંચું અને એ દરમિયાન આ શક્ય નથી. નજીકના સાથીઓ અને મિત્રો પાસે લેખે મેકલવા જવાબદારીમાં ભાગ પડાવનાર કે તેને સમગ્રપણે સ્વીકારી લેનાર માટે ચાલુ માગણી કરતા રહેવા છતાં તે માગણીને બહુ જ ઓછો
બીજો કોઈ સમાનધર્મી સાથી મળી આવે અને પ્રબુદ્ધ જીવનની આવકાર મળે છે એ હકીકત છે. અનેક શિષ્ટ લેખકો વિચારો તેમ જ ત એ રીતે ચિરકાળ સુધી પ્રજજવલિત રહે–આવી શુભકામના વિદ્રાન ઉપર પ્રબુદ્ધ જીવન વિનાલવાજમે મેક્લવામાં આવે છે એ હું આ પ્રસંગે અનુભવું છું અને આવી પ્રાર્થના સાથે આ સંપાઆશાએ કે, પ્રબુદ્ધ જીવન તેમની નજર નીચે આવતું રહે અને તેની
દકીય વકતવ્યને રામાપ્ત ક છું.
તંત્રી, “પ્રબુદ્ધ જીવન’ લેખસામગ્રીમાં પૂરવણી કરવાની તેમના દિલમાં પ્રેરણા ઉદ્ભવે. આ આશાને પણ સફળ બનેલી જોવાનું સદ્ભાગ્ય હજુ સુધી મને સાંપ
* [ ૯ મા પાનાથી ચાલુ ] ડયું નથી. આ બધું છતાં પ્રબુદ્ધ જીવન અનેક વિશિષ્ટ વ્યકિત
આપવામાં આવ્યું નથી. રૂા. ૧૦૦૦ નું બીજું ઈનામ “પુરાવસ્તુ વિદ્યા” એના આદર અને સદ્ભાવને પાત્ર બન્યું છે. તેના સમર્થન રૂપે,
લેખક ડૉ. રમણલાલ મહેતાને મળે છે. આ અંક્માં જેનું અવલોકન પ્રગટ કરવામાં આવ્યું છે તે કંટક
વિવેચન, ભાષા, વ્યાકરણ : રૂા. ૨૦૦૦ નું પહેલું ઈનામ “ગેવછાયો પંથ’ ના લેખક : શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ તરફથી આવેલા
ધનરામ અને ઉપાયન” લેખક પ્રા. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, અને રૂા. - એક પત્રમાંથી અહીં થોડો ઉતારો કરૂં તે અસ્થાને નહિ
૧૦૦૦ નું બીજું ઈનામ “નૈવેદ્ય” લેખક શ્રી ડોલરરાય માંકડ. લેખાય. તેમના તે પુસ્તક વિષે મેં તેમની પાસેથી થોડીક માહીતી માગેલી,
વિજ્ઞાન : રૂા. ૨૦૦૦ નું પહેલું ઈનામ “માનવક્રિયા, લેખક ડે. તેને જે જવાબ આવેલો તે તો કંટક છ પંથ’ ના અવલોકનમાં
- જે. ડી. પાઠક. બીજું ઈનામ કોઈને આપવામાં આવ્યું નથી. મેં પ્રગટ કર્યો જ છે. એ ઉપરાંત પ્રબુદ્ધ જીવનને અનુલક્ષીને
- બાલસાહિત્ય વિભાગ તેમણે નીચે મુજબ જણાવેલું :
કાવ્ય જોડકણાં, ચિત્ર પુસ્તકો : પહેલું ઈનામ કોઈને આપવામાં આ નિમિત્તે આ પત્ર લખવાને ધોગ મળે છે ત્યારે આવ્યું નથી. રૂા. ૧૦૦૦ નું બીજું ઈનામ “મહુલિયો,” લેખક શ્રી એ જણાવવાની તક લઉં છું કે, પ્રબુદ્ધ જીવન નું વાંચન મને જયંતીલાલ દવેને મળે છે. અને મારા મિત્રોને બહુ---બહુ સંતોષ આપી રહ્યું છે. “બૂઝ પેપર
ટૂંકી વાર્તાઓ, પટકથાઓ અને લોકકથાઓ તરીકે તેનું તમારું સંપાદન ગુજરાતી સામયિકોમાં પ્રથમ પંકિતનું પહેલું ઈનામ કોઈને આપવામાં આવ્યું નથી; રૂા. ૧૦૦૦ નું લેખાય તેવું છે એમ હું માનું છું. તેમાંના લેખેનાં અને તે પાછળની બીજું ઈનામ “મૂઠી માણેક,” લેખક શ્રી જયભિખ્ખ, તથા રામરાજયનાં દષ્ટિનાં તેમ જ સંપાદનની પ્રમાણિકતાનાં જે વખાણ કરવા બેસું મેતી લેખક શ્રી રમણલાલ સોની–બંને વચ્ચે સરખે હિસ્સે વહેંચી તે પાનાનાં પાનાં ભરાય. તેમ કરવા ઈચ્છતો નથી. પણ રસતેષ - આપવામાં આવ્યું છે. * ઉદ્ગાર દબાવી શકતા નથી.”
જીવનચરિત્રો તેમજ સામાન્ય જ્ઞાન અને વિદ્યાવ્યાસંગના એક વયોવૃદ્ધ સાહિત્યકાર, પત્રકાર તથા નવલકથાકાર વિભાગમાં પારિતોષિકને પાત્ર કોઈ કૃતિઓ નહિ હોવાથી એ બને મુરબ્બીની કલમમાંથી, કશી પણ પૂર્વઅપેક્ષા વિના, સ્વાભાવિક વિભાગમાં એક ઈનામ કોઈને આપવામાં આવ્યું નથી. રીતે ટપકેલા પ્રશંસાના આ ઉગારે વાંચીને પ્રબુદ્ધ જીવનના આજ સુધીના સંપાદન પાછળ લીધેલા પરિશ્રમનું પૂરું વળતર મળી આ ઉપરાન્ત દિલ્હીની સાહિત્ય અકાદમી તરફથી ૧૯૫૯ થી ચૂક્યાને સંતોષ મેં અનુભવ્યો છે. આપણું કામ કોઈ સુયોગ્ય ૧૯૬૧ ના ગાળા દરમિયાન પ્રસિદ્ધ થયેલાં ઉત્તમ પુસ્તકો બદલ વ્યકિતના દિલને સ્પર્શે એમાં જ એ કમની ચરિતાર્થતા છે. જુદી જુદી પ્રાદેશિક ભાષાઓના આઠ લેખકોને માર્ચ માસની આથી વધારે વળતર કે અપેક્ષાને કોઈ અર્થ નથી.
૩૧ મી તારીખે એવૈાર્ડ આપવામાં આવનાર છે, જેમાં ગુજરાતીમાં મારા માટે પ્રબુદ્ધ જીવનનું સંપાદન આત્મવિકારનું એક અધ્યાપક વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના ‘ઉપાયન ગ્રંથ” (વિવેચનના લેખોને મહાન નિમિત્ત બન્યું છે. મેં તે કાર્યને એક ઉપાસના તરીકે સ્વીકાર્યું સગ્રહ) ને એવોર્ડ લાયક જાહેર કરવામાં આવેલ છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
તા.
૧-૫-
૩
પ્રબુદ્ધ જીવન
આ પ્રકીર્ણ નોંધ ? મહાપંડિત રાહુલ સાંકૃત્યાયન
યામાં એક રૂસી યુવતીએ તેમને ગુરુ ક્ય અને રાહુલજીએ તેને તા. ૨૧-૪-૬૩ ના “ જન્મભૂમિ-પ્રવાસી' માંથી ઉદ્ભૂત કરીને, ગુરુ કરી. વિઘાના વિનિમયમાંથી પ્રેમને વિનિમય થયો અને તેઓ એપ્રિલ માસની ૧૪ મી તારીખે અવસાન પામેલા મહાપંડિત
પરણી ગયાં. એક પુત્ર થયા પછી પાછળથી આ લગ્નને વિચ્છેદ રાહુલ સાંકૃત્યાયનને નીચે પરિચય આપવામાં આવે છે:
થયો તે એક કરુણતા છે. - સરસ્વતીના લાડકવાયા મહાપંડિત રાહુલ સાંકૃત્યાયન ૭૦
રાહુલજી આર્યસમાજ તરફ ઢળીને શ્રદ્ધધમી થયા અને વર્ષની વયે ગયે અઠવાડિયે દાર્જીલિંગમાં ગુજરી ગયા ત્યારે વિચાર ભારતની સંસ્કૃતિના ઝંડાધારી હતા, છતાં તેમની દષ્ટિ વિશાળ આવ્યો કે આવો બીજો વિદ્વાન ભારતને હવે ક્યારે મળશે? સામ્ય- હતી. તેમણે અરબી ભાષા શીખીને ઈસ્લામી સંસ્કૃતિને પણ વાદરૂપી રાહુ રાહુલજીની પ્રખર વિદ્રતાની આડે આવ્યો ન હોત ઊંડો અભ્યાસ કર્યો હતે. તો એમની વિદ્વતાનું તેજ વધુ ઝળહળતું હોત. લાલ રંગે રંગાયા, રાહુલજીએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ મોટો ફાળે તેથી તેઓ ભદ્ર સમાજમાં કંઈક અછૂત જેવા લાગતા હતા. આપ્યો છે. તેમનાં શ્રેષ્ઠ પુસ્તકો જેલમાં લખાયાં છે. રાહુલજીનો જન્મ ઉત્તર પ્રદેશમાં કમેલા ગામમાં ગરીબ
આ મહાન પંડિતે અરધી સદીથી વધારે વર્ષો સરસ્વતીની બ્રાહ્મણ કુટુંબમાં તા. ૯મી એપ્રિલ ૧૮૯૩ના રોજ થયો હતો. એમનું
આરાધનામાં ગાળ્યાં. લક્ષ્મીને તેમણે કદી રીઝવી ન હતી. મૂળ નામ કેદારનાથ પાંડે. એમણે બનારસ, લાહોર, મદ્રાસ અને હાંકામાં
આથી દોઢ વર્ષ પહેલાં તેઓ મગજના પક્ષઘાતથી પટકાઈ પડયા કેળવણી લીધી. સેળ વર્ષની વયે જયારે આજના ઘણા યુવાનો ત્યારે તેમની સારવાર માટે, તેમની પત્ની પાસે પૈસા ન રૂપેરી સૃષ્ટિના દેવ-દેવીઓના પ્રેમમાં હોય છે, ત્યારે રાહુલજી જ્ઞાનની હતા. સરકારે, રાજેન્દ્રબાબુએ, નહેરુએ અને બીજા હિતચિંતકોએ ખેજમાં પ્રવાસે નીકળી પડયા. પ્લીની, માર્કેપિલો, હા એન લેંગ, ફાળો આપ્યો ત્યારે તેઓ સારવાર માટે મસ્કો જઈ શકયા. ફાહિયાન અને ઈબ્ન બતૂનની જેમ રાહુલજી નવું જોવા અને - રાહુલજી મધુપ્રમેહ, લેહીના વધુ દબાણ અને સ્મૃતિભ્રંશથી જાણવાની અદમ્ય ઝંખના ધરાવતા હતા. ચાર વખત તેમણે તિબેટને પીડાતા હતા. જે મગજમાં આટલું બધું જ્ઞાન અને આવી જવલંત અભ્યાસ-પ્રવાસ કર્યો, ત્રણ વખત રશિયાને કર્યો, લંકા ગયા. સ્મરણશકિત હતી તે સ્મૃતિહીન બની જાય, કોઈને ઓળખી પણ તેમણે પોતાનું જીવન સંશોધન અને વિદ્યાભ્યાસને અર્પણ કર્યું. ન શકે એ કેવી કરુણતા? કુદરત તેમના અશાંત મગજને આવી પૂર્વ યુરોપમાં કેટલાંક વર્ષો ગાળ્યાં અને ઘણી શોધ કરી. રીતે આરામ આપવા માગતી હશે? ૫તુ તેમને આરામ નહોતો રાહુલજી ૩૬ ભાષાઓ જાણતા હતા. એશિયાની અને પૂર્વ
જોઈતો. તેઓ આ પંગુતાથી અકળાઈને રડી પડતા. છેલ્લે યુરોપની કેટલીક મૃત ભાષાઓ પણ તેઓ જાણતા હતા. તેમણે રાહુલજી મોસ્કોમાં મહિનાઓથી સારવાર લેતા હતા. પરંતુ અંતકાળ કોલંબેમાં અને રશિયાની લેનિનગ્રાડ વિદ્યાપીઠમાં સંસ્કૃતના પ્રાધ્યા- પાસે આવ્યો ત્યારે તેઓ માતૃભૂમિમાં પાછા ફર્યા અને હિમાલયની પક તરીકે કામ કર્યું હતું. તેમણે વિવિધ ભાષાઓમાં ૧૩૩ જેટલાં ગોદમાં આવીને–દાર્જીલિંગમાં–પરમ શાંતિમાં પોઢી ગયા.” પુસ્તકો લખ્યાં છે. “વોલ્ગાથી ગંગા’ એમનું પ્રખ્યાત પુસ્તક છે, શ્રી નાથાલાલ પારેખને પરિચય અને ઘણી ભાષાઓમાં તેનું ભાષાંતર થયું છે.
મુંબઈ કેંગ્રેસના આગેવાન કાર્યકર્તા શ્રી નાથાલાલ માણેકચંદ રાહુલજીનું કુટુંબ શાકમાર્ગી હતું. તેઓ પોતે આર્યસમાજ પારેખ જેઓ થોડા સમય પહેલાં મહારાષ્ટ્રની વિધાન પરિષદમાં તરફ ઢળ્યા અને પછી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. સનાતન ધર્મની ચૂંટાયા છે અને જેમને મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિમાં રૂઢિઓમાં વ્યકત થતા સંકુચિત માનસ પ્રત્યે બુદ્ધિજીવી રાહુલજીએ તાજેતરમાં નીમવામાં આવ્યા છે તેમની આજ સુધીની જીવન કારકિર્દીની બળવો પોકાર્યો. એવા જ તેઓ રાજકારણમાં ઉદ્દામવાદી બન્યા ટૂંક નોંધ જનશકિત માં થોડા સમય પહેલાં પ્રગટ કરવામાં આવી અને માર્કસવાદને અભ્યાસ કરીને સામ્યવાદી પક્ષમાં જોડાયા. હતી તે નીચે સાભાર ઉધૂત કરવામાં આવે છે – પરંતુ સામ્યવાદી પક્ષની જડતામાં પુરાઈ રહેવા તેઓ તૈયાર ન મહારાષ્ટ્ર વિધાન પરિષદની પેટા ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા હતા. આથી સામ્યવાદી પક્ષે તેમને બરતરફ કર્યા. રાહુલજી ગુજરી કેંગ્રેસી ઉમેદવાર શ્રી નાથાલાલ માણેકચંદ પારેખ “લેબલવાળા’ ગયા ત્યારે સામ્યવાદી પક્ષના વડા શ્રીધર ડાંગેએ તેમને પક્ષના તરીકે મુંબઈના નાગરિકોને ખૂબ જ પરિચિત છે. તેમની અનેકવિધ “સારા સભ્ય” તરીકે ઓળખાવ્યા છે. તેમ છતાં રાહુલજીની સામાજિક અને રાજકીય પ્રવૃત્તિથી મુંબઈ અજ્ઞાત નથી. તેમની ઉદાર
સ્વતંત્ર માનસે જે બુદ્ધિગમ્ય ન હોય તેની સામે હંમેશાં બળવો વૃત્તિ અને ગરીબોની મદદે ધાવાની ઉત્સુકતા અને ગરીબો માટે પિકાર્યો હતો અને ખુદ રશિયામાં પણ તેઓ સરકાર સાથે અથ- કંઈ પણ કરી છટવાની તેમની સેવાવૃત્તિથી મુંબઈગરાઓ જ્ઞાત છે. ડામણમાં આવ્યા હતા.
માત્ર મુંબઈમાં જ નહિ પણ દેશભરમાં અને જયાં જયાં ગુજઈતિહાસ, રાજકારણ, પુરાતત્ત્વ, નરવંશ શાસ્ત્ર, નવલકથા,
રાતીઓ વસે છે ત્યાં ત્યાં શ્રી નાથાલાલભાઈનું નામ ગાજતું જ હોય બૌદ્ધ ધર્મ એમ ઘણા વિષયો પર રાહુલજીનું જ્ઞાન અગાધ હતું.
છે. એમની સેવાપરાયણતા અને દીન-દુ:ખીયાઓની વહારે ધાવાની તેમણે હિંદીમાં પણ ઘણાં પુસ્તકો લખ્યાં છે. તેઓ સંશોધન
વૃત્તિ પાછળ એક નાનકડો ઈતિહાસ પડેલ છે. કરીને જે લખી ગયા છે તે સૈકા સુધી ઘણા વિદ્રાને મળીને
૩૫ વર્ષ પહેલાંની વાત છે. પિતાના આત્મબળ અને વિશ્વાસથી પણ ન આપી શકે.
*
ધીરજ અને ખંતથી આગળ આવેલા શ્રી નાથાલાલ એમ. પારેખ જેમ હ્ય એન સેંગ અને ફાહિયાન ભારતમાંથી ખચ્ચરો ૩૫ વર્ષ પહેલાં માત્ર “ફેરીયા’ હતા. ૧૯૦૧ ની સાલમાં તેમને જન્મ ભરીને પ્રાચીન સાહિત્ય લઈ ગયા હતા તેમ રાહુલજી તિબેટથી સૌરાષ્ટ્રમાં થયો હતો. એમના માબાપ ખૂબ જ ગરીબ હતા, એમની ખચ્ચરોની મેટી વણજાર ભરીને પ્રાચીન તિબેટી સાહિત્ય ગરીબાઈ એટલી હતી કે તેઓ તેમને શાળાએ પણ કરી શકે તેવી ભારતમાં લાવ્યા હતા. જાપાન, કોરિયા, ચીન, મંગોલિયા, સ્થિતિમાં ન હતાં.
મધ્ય એશિયા, પશ્ચિમ એશિયા, યુરોપ વગેરે ઘણા દેશને - શ્રી નાથાલાલ પારેખ માત્ર ૧૮ વર્ષની ઉંમરે બ્રચદેશ ગયા - અભ્યાસ-પ્રવાસ કરીને રાહુલજીએ અગાધ જ્ઞાન મેળવ્યું. રશિ- અને ત્યાં ત્રણ વર્ષ સુધી કરી કરી, પણ તેઓ ભારત પાછા ફર્યા
Page #96
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-૬૩
અને મુંબઈમાં આવ્યા. મુંબઈ ખાતે એક બાટલીવાળાને ત્યાં નેરીએ લાગ્યા.
થડાક સમય પછી સ્વતંત્ર ધંધો કરવાની તીવ્ર ઈચ્છા થતાં થોડીક બાટલીઓ ખરીદી અલગ દુકાન શરૂ કરી અને ધીરે ધીરે આગળ વધવા લાગ્યા અને છેલ્લે લેબલો બનાવવાનું કામ હાથ ધર્યું. નવા વ્યવસાયમાં તેઓને ધીરે ધીરે સફળતા મળતી ગઈ અને આજે તેઓ એક અદ્યતન પ્રકારનું ખૂબ જ આધુનિક એવું પ્રીન્ટીંગ પ્રેસ ધરાવે છે.
• ૧૫ વર્ષ પહેલાં તેઓ કેંગ્રેસમાં જોડાયા અને ધીમે ધીમે તેઓ ખુબ જ આગળ વધવા લાગ્યા અને આજે તેઓ કેંગ્રેસ સંસ્થામાં પણ અનેક મેભાનાં સ્થાને તેઓ ધરાવે છે. તેમને નમ્ર અને મિલનસાર સ્વભાવ, ધીરજ અને લીધેલું કામ ખંતથી પૂરી કરવાની ધગશ આ ગુણોને લીધે તેઓનાં ચરણોમાં સિદ્ધિ આળોટવા લાગી છે.
શ્રી નાથાલાલ માણેકચંદ પારેખ લેબલવાળા અનેકવિધ સામાજિક પ્રવૃત્તિ ઉપરાંત રાજકીય પ્રવૃત્તિ સાથે પણ ગાઢ સંકળાયેલા છે. બી. પી. સી. સી. ની નાણાંકીય સમિતિનાં અને સુનીર સમિતિના તેઓ મંત્રી છે. આ ઉપરાંત માટુંગા ગુજરાતી સેવા મંડળ અને માટુંગા ગુજરાતી કેળવણી મંડળના તેઓ ટ્રસ્ટી અને ઉપ-પ્રમુખ છે. હિન્દુ દીનદયાળ સંઘના પણ ટ્રસ્ટી છે. આ ઉપરાંત જૈન સમાજની અનેકવિધ નાની મોટી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને દરેક પ્રવૃત્તિમાં તેઓ આગેવાનીભર્યો ભાગ ભજવી રહ્યા છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદની તેમની વરણીને સારીએ મુંબઈનગરીએ વધાવી લીધી છે અને અમે આશા રાખીએ છીએ કે, મહારાષ્ટ્ર વિધાન પરિષદ દ્વારા પણ તેઓ જનતાની યોગ્ય સેવા બજાવશે.
ચિ” ને હાર્દિક આવકાર (વાર્ષિક લવાજમ રૂ. ૧૦, ઠેકાણું “રૂચિ પ્રકાશન', ચંદ્રલેક, વિલ્ડરનેસ રોડ, રીજ રોડ, મુંબઈ–૬)
ગુજરાતમાં ઉત્તમ સામયિકોની સંખ્યા નહિ જેવી છે. બીજી બાજુ વિવિધ કક્ષા અને અભિરુચિવાળ વાચકવર્ગ ગુજરાતમાં દિનપ્રતિદિન વધતું જાય છે. આ સંજોગોમાં સાહિત્યરસિક અને કલારસિક વાચકવર્ગને માટે શ્રી ચુનીલાલ મડિયાના તંત્રીપદે શરૂ થયેલ માસિક રૂચિ અભિનંદન અને આવકારને પાત્ર છે. શ્રી મડિયાને પત્રકારત્વના ક્ષેત્રને ઘણો બહોળો અનુભવ છે, એમની લેખનપ્રવૃતિ સતત ચાલ્યા કરે છે, અને સાહિત્યજગતના વિવિધ પ્રશ્નની જીવંત ચર્ચાવિચારણા “સંદેશના સાહિત્ય વિભાગ દ્વારા તેઓ નિયમિતપણે કરતા રહ્યાં છે. એ જોતાં આવા એક સૌન્દર્યલક્ષી સામયિકનું તંત્રીપદ તેઓ સંભાળે એ સર્વ રીતે
ગ્ય છે. એમના સુકાન હેઠળ વિવિધ પ્રકારની સાહિત્યિક સામગ્રી આપણને સાંપડતી રહેવાની, કારણ કે એમને આરંભથી જ સારા સારા લેખકોને સુંદર સહકાર સાંપડયો છે. શ્રી દર્શકની ચાલુ નવલકથા કુરુક્ષેત્ર એમને રુચિમાટે મળી છે એ એમનું મેટું સદ્ભાગ્ય છે. તદુપરાંત શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, રસિકલાલ પરીખ, ચંદ્રવદન મહેતા, ઉમાશંકર જોષી, ભેગીલાલ સાંડેસરા, ગગનવિહારી મહેતા, સ્નેહરશ્મિ, રાજેન્દ્ર શાહ, ઈશ્વર પેટલીક્વ, નિરંજન ભગત, ઉશનસ, બાલમુકુન્દ દવે, જયંત પાઠક, દુર્ગેશ શુક્લ, વાડીલાલ ડગલી વગેરે સંખ્યાબંધ સુપ્રતિષ્ઠિત, સિદ્ધહસ્ત કવિ-લેખકોની ક્લમપ્રસાદી એના આરંભના બેત્રણ અંકોમાં જ આપણને માણવા મળી છે. આ સામયિકમાં કવિતા, નવલકથા, નવલિકા, નાટક, નિબંધ, વિવેચન, સંશોધન, ઈતિહાસ, લલિત કલાઓ, વર્તમાન સામાજિક અને આર્થિક પ્રશ્નો વગેરે વિવિધ ક્ષેત્રોને સ્પર્શતી સામગ્રી આપવામાં આવી છે એ જોતાં “રુચિ ’માં અભિરુચિનું વૈવિધ્ય ઠીક ઠીક જળવાયું છે એમ કહી શકાય. વિદભાગ્ય તેમજ લેકભાગ્ય એવા આ સામયિકને તસ્વીરે, ચિત્રો વગેરે ઉત્તમ કલાકૃતિઓ વડે અને સુશોભને વડે સચિત્ર અને આકર્ષક બનાવવામાં આવ્યું છે, અને એનું મુદ્રણકાર્ય અને ગોઠવણી પણ ઉઠાવદાર અને સંતોષકારક છે. વ્યવહારપક્ષે, જાહેરખબરોને પણ
‘ચિ ને સાથે સહકાર એના આરંભથી જ મળ્યો છે એ પણ એક સારી નિશાની છે.
આમ આ રીતે જોતાં આ માસિકનું ભાવિ ઠીક ઠીક ઉજજવળ લાગે છે અને જે તે નિયમિત રીતે પ્રગટ થઈ ઉત્તરોત્તર પિતાનું ઊંચું ધોરણ જાળવશે તો સામયિકના ઈતિહાસમાં તે નેધપાત્ર સ્થાન મેળવશે એ નિ:સંશય છે.
ભાઈશ્રી ચુનીલાલ મડિયાને “રૂચિ ” માટે હું અભિનંદન આપું છું અને એમના આ સુરુચિપૂર્ણ સાહિત્ય-સાહસમાં સર્વ રીતે સફળતા સાંપડે એવી શુભેચ્છા વ્યકત કરું છું. ઉદારચરિત શેઠ રામજી શામજી વીરાણીને ધન્યવાદ
જૈન સમાજ વૈશ્ય સમાજ હોઈને તેને ઉદારતા સ્વાભાવિક રીતે વરેલી છે. ' ધનવાન જેને તરફથી કરવામાં આવતી ઉદાર સખાવતના સમાચાર અવારનવાર દૈનિક પત્રમાં વાંચવા–સાંભળવા મળે છે. રાજકોટ નિવાસી શેઠ રામજી શામજી વીરાણી જૈન સમાજની કેટલીક અગ્રગણ્ય લેખાતી ઉદાર વ્યકિતઓમાંની એક છે. આજ સુધીમાં તેમના હાથે અનેક દાન-રાખાવતે થયેલી છે. રાજકોટમાં વૃદ્ધ સ્ત્રીઓને એક આશ્રમ કેટલાક સમયથી ચાલે છે તે તેમની ઉદારતાને આભારી છે. તાજેતરમાં રાજકોટના “સૌરાષ્ટ્ર સ્થાનકવાસી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ” નામની સંસ્થાને તેમણે એક લાખ રૂપિયાની રકમ ભેટ આપી છે અને આ વીરાણી કુટુંબની આવી અનેક સેવાઓની કદર તરીકે તે સંસ્થાના સંચાલકોએ ઉપરોકત સંસ્થાના નામ સાથે શ્રી રામજીભાઈના પિતા સ્વ. શામજી વેલજી વીરાણીનું નામ જોડવાને નિર્ણય કર્યો છે. શ્રી રામજીભાઈને અંગત રીતે હું જાણું છું તેમની પાસે જયારે પણ કોઈ પુણ્યાર્ય માટે હું ગયો છું ત્યારે તેમણે મારી અપેક્ષાને પૂરી સંતોષી છે. તેમના દાન પાછળ જે કરુણાને ભાવ મેં જોયું છે, કોઈ પણ દીન દુ:ખીને મદદરૂપ થયાને જે નિર્મળ આનંદ અને ઉમળકો તેમનામાં મેં જોયા છે તે ભાગ્યે જ અન્ય કોઈ શ્રીમાનમાં મને દષ્ટિગોચર થયો છે. આ માટે તેમના વિશે મારા દિલમાં હમેશાં આદર રહ્યો છે. આ એક લાખની સખાવત માટે તેઓ જૈન સમાજના અભિનંદનઅધિકારી બને છે. પ્રાથમિક શિક્ષણ ઉપર શ્રી લીલીબહેન પંડયાને જયલે વાર્તાલાપ . ગત એપ્રિલ માસની ૨૦ મી તારીખ શનિવારે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં મુંબઈ મ્યુનિસિપલ શિક્ષણ સમિતિના તાજેતરમાં નિમાયલાં ચેરમેન શ્રી. લીલીબહેન પંડયાએ મુંબઈ મ્યુનિસિપાલીટી દ્વારા અપાતા પ્રાથમિક શિક્ષણ અંગે એક રસપ્રદ વાર્તાલાપ આપ્યો હતો. આ પ્રસંગે પ્રાથમિક શિક્ષણમાં રસ ધરાવતાં કેટલાક ભાઈ–બહેનેએ હાજરી આપી હતી. આ પ્રસંગે શ્રો લીલીબહેને પ્રાથમિક શિક્ષણ સાથે જોડાયેલા અનેક પ્રશ્નોની છણાવટ કરી હતી. સાથે સાથે તેમણે સ્વીકારેલી જવાબદારી સંબંધમાં પિતે શું શું કરવાની મુરાદો સેવે છે, તે મુરાદો પાર પાડવામાં કયા કયા પ્રકારની મુશ્કેલીઓને સામને તેમને કરવાનો રહે છે, શિક્ષણના ક્ષેત્રમાં રાજકારણ કેટલી દખલગીરી કરે છે, યોજનાઓ પાર પાડવા માટે પ્રમાણિક માણસો મેળવવા કેટલા મુશ્કેલ છે. શિક્ષણમાં જેને રસ નથી કે સમજણ નથી એવા માણસની શિક્ષણના ક્ષેત્રમાં દાદાગીરી ચાલે છે ત્યારે કેવા અનર્થો નીપજે છે. આવી કેટલીયે બાબતેની તેમણે ચર્ચા–આલોચના કરી હતી. લગભગ દોઢ કલાક સુધી આ વાર્તાલાપ ચાલ્યો હતો અને પરસ્પરને ઉદ્બેધક એ લીલીબહેન અને શ્રોતા ભાઈબહેને વચ્ચે-વિચારવિનિમય થયો હતો. શરૂઆતમાં સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહે લીલી બહેનને પરિચય કરાવ્યો હતો. છેવટે સંઘના અન્ય મંત્રી તરીકે મેં લીલીબહેનને સંઘવતી પુષ્પહાર પહેરાવીને તેમના મનની મુરાદેની સફળતા ઈચ્છી હતી અને સંઘના નિમત્રણને માન આપી સૌ કોઈના જીવનને સીધી રીતે સ્પર્શતા બાલશિક્ષણની આવી સુન્દર અચના કરવા માટે તેમને આભાર માન્યો હતો.
પરમાનંદ
માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સધ; મુક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ૪૫-૪૭, ધનજીસ્ટ્રીટ, મુંબઈ ૩.
મુકણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ.
Page #97
--------------------------------------------------------------------------
________________
REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૨૫ : અ ક ૨
પ્રબુદ્ધ જીવને
મુંબઈ, મે ૧૬, ૧૯૬૩, ગુરૂવાર આફ્રિકા માટે શિલિંગ ૮ ,
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ: ર૦ ના પૈસા
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા અજાતશત્રુ વૈકુંઠભાઈ
એક જીવનપરિચય
-
ti
(શ્રી વૈકુંઠભાઈ લલ્લુભાઈ મહેતા, ખાદી વિલેજ ઈન્ડસ્ટ્રીઝ કમીશનના અધ્યક્ષસ્થાન ઉપરથી તાજેતરમાં નિવૃત્ત થયા છે. આ પ્રસંગે તેમના આજ સુધીના જીવનને પ્રબુદ્ધ - જીવનના વાંચકોને પરિચય કરાવતાં મને ઘણો આનંદ થાય છે. મુંબઈના જાહેર જીવનથી પરિચિત એવું ભાગ્યે જ કોઈ હશે કે જે વૈકુંઠભાઈને નામથી ન જાણનું હોય. આમ છતાં એમના આજ સુધીના જીવનની કડિબદ્ધ વિગતે અને તેમાં રહેલાં અનેક ઉદાત્ત તત્ત્વોથી ઘણાખરાં ભાઈ–બહેને અજાણ છે. મને ખાત્રી છે કે આપણી વચ્ચે કેવું મહામાં માનવરત્ન વસે છે તેનું - નીચે આપેલ તેમની સંક્ષિપ્ત જીવનકથા વાંચીને વાંચકને સુભગ દર્શન થશે અને વિસ્મય, આનંદ તેમજ આદરની લાગણીઓ વડે વાચકનું દિલ પ્રભાવિત બનશે. પરમાનંદ)
શ્રી વૈકુંઠભાઈ જાણીતા ઉદ્યોગપતિ અને સહકારી પ્રવૃત્તિના જીમાં સૌથી વધારે માર્ક મેળવવા માટે તેમને ‘એલીસ પ્રાઈઝ’ મળ્યું હતું. આદ્ય પુરસ્કર્તા સ્વ. સર લલ્લુભાઈ સામળદાસના જયેષ્ઠ પુત્ર થાય.
વૈકુંઠભાઈ એલ્ફિન્સ્ટન કૅલેજમાં ભણતા હતા તે દરમિયાન સર લલ્લુભાઈ મૂળ ભાવનગરના નાગર. તેમના મોટા ભાઈ
સ્વ. મહાદેવ દેસાઈ જેનો આગળ ઉપર ગાંધીજીના મંત્રી બન્યા વિઠ્ઠલભાઈ ભાવનગરના દિવાન હતા અને લલ્લુભાઈ વસુલાતી
હતા અને સ્વ. બ્રેલ્વી જેઓ આગળ ઉપર બાંધે ક્રોનિકલ’ના અધિકારી હતા. તે વખતના મહારાજ ભાવસિંહજી સાથે અમુક
તંત્રી બન્યા હતા આ બને તેમના સહવિદ્યાર્થી અને મિત્ર હતા. ઉપર બાબતમાં મતભેદ પડતાં લલ્લુભાઈ ભાવનગર છોડી મુંબઈ આવીને જણાવ્યું તે મુજબ યુનિવર્સિટીના પહેલા વર્ષની પરીક્ષામાં પ્રથમ વસેલા અને મુંબઈમાં એક અગ્રગણ્ય નાગરિક તરીકે તેમજ વ્યાપારી
વર્ગમાં આવવાથી તેમને કૅલેજની એક શિષ્યવૃત્તિ મળી હતી. તથા ઉદ્યોગપતિ તરીકે તેમણે સારી પ્રતિષ્ઠા જમાવેલી. વૈકુંઠભાઈને તેમની સાથેના મહાદેવભાઈ તેમની પછીના નંબરે પારા થયા હતા. જન્મ અમદાવાદ ખાતે તેમના મોસાળમાં ૧૮૯૧ની સાલમાં - જેમની આર્થિક સ્થિતિ અતિ સામાન્ય હોવાની વૈકુંઠભાઈને ખબર થયેલ. તેમનું જીવન પ્રારંભથી જ એક પ્રકારની તપોભાવના વડે હતી, અને તેથી પિતાને મળતી શિષ્યવૃત્તિ મહાદેવભાઈને આપવા અથવા તે ત્યાગવૃત્તિ વડે પ્રેરિત હતું. આ સંબંધમાં તેમના નાન- તેમણે પ્રિન્સીપાલને વિનંતિ કરી હતી. આ વિશે તેમણે મહાદેવભાઈને પણને લગતી એક રમુજી વાત છે. તેમના પિતાએ પોતાની સાથે કશી વાત કરી નહોતી અને પોતાને આ શિષ્યવૃત્તિ કેમ મળી તેને એક નાટક જોવા માટે તેમને સાથે આવવા કહ્યું. તેમની ઈચ્છા લગતી ખબર મહાદેવભાઈને વર્ષો બાદ પડી હતી. મહાદેવભાઈને નહોતી. તેમના પિતાએ જરાક કટાક્ષપૂર્વક કહ્યું કે, “ચાલતે ખરે સૌથી પહેલું કામ ગુજરાતની સહકારી મંડળીઓના ઈન્સ્પેક્ટરનું તારી ઈચ્છા હોય તો નાટક દરમિયાન આંખ બંધ કરીને બેરાજે' મળેલું તે વૈકુંઠભાઈને આભારી હતું. મહાદેવભાઈ તથા બ્રેલ્વી આ સાંભળીને એ કુમાર વૈકુંઠ
સાથેની તેમની મૈત્રી, તે બન્નેના ભાઈ નાટક જોવા તે ગયા, પણ
સ્વર્ગવાર સુધી એકરસખી ગાઢ એ ત્રણ કલાકના નાટક દરમિયાન
અને પરસ્પર અન્યૂન્ત સ્નેહભરી તેઓ આંખ બંધ કરીને બેસી રહ્યો. '
રહી હતી. ' સર લલ્લુભાઈને ચાર સંતાને
વૈકુંઠભાઈએ ધાર્યું હોત તો હતાં. તેમાં સૌથી મોટાં સુમતિ
તેઓ સીવીલ સર્વીસમાં જઈ શક્યા બહેન હતાં. તે પછી વૈકુંઠભાઈ,
હોત અથવા તે ધંધાવ્યાપારમાં પછી જયોતીન્દ્ર અને પછી ગગન
પણ જોડાઈ શક્યા હોત. પણ ભાઈ અથવા તે આપણે જે રીતે
તેમનું પ્રારંભથી વલણ સામાજિક ઓળખીએ છીએ તે રીતે કહીએ
અને સાર્વજનિક પ્રવૃત્તિ તરફ હતું. તે ગગનવિહારી મહેતા. આ સુમતિ
ગ્રેજયુએટ થયા બાદ શરૂઆતમાં બહેન ઉચ્ચ ક્ષેટિના કવયિત્રી અને
તેમણે સ્વ. ગોખલેએ ઊભી કરેલી લેખિકા હતા. તેમના પ્રત્યે વૈકુંઠ
સરવટ્સ ઑફ ઈન્ડિયા સેસાયભાઈને અથાક મમતા હતી.
'ટીમાં જોડાવાનો વિચાર કરે. તેમનું ૨૧ વર્ષની ઉમ્મરે મૃત્યુ
એવામાં ‘સ્વ. સર હોરમસજી વાડિયા નીપજતાં વૈકુંઠભાઈને જીવનના
દ્વારા સંચાલિત ‘બાંબે ફેમિન પ્રારંભમાં જ ઘણો સખ્ત આઘાત
રીલીફનું કામ તેમની સામે આવીને લાગ્યો હતો.
ઊભું રહ્યું અને તેમાં તેઓ જોડાયા. વૈકુંઠભાઈની વિદ્યાર્થી તરીકેની
તે કાર્ય પૂરું થયા બાદ, તેઓ બેબે કારકિર્દી ભારે ઉજજવળ હતી.
પ્રાવિન્સીયલ કો-ઓપરેટીવ બેંકમાં યુનિવર્સિટીની પહેલા વર્ષની પરી
જોડાયા. અહીં શરૂઆતમાં મેનેજર ક્ષામાં તેઓ પ્રથમ વર્ગમાં આવ્યા
તરીકે અને પછી મેનેજીંગ ડિરેકટર હતા. બી.એ.માં તેમણે ગણિતને
તરીકે, એમ ૧૯૧૩થી ૧૯૪૬ પોતાના ઐચ્છિક વિષય તરીકે પસંદ
સુધી લગભગ ૩૩ વર્ષ સુધી તેમણે કર્યો હતે. બોમ્બે યુનિવર્સિટીમાં અંગ્રે*શ્રી વૈકુંઠભાઈ લલ્લુભાઈ મહેતા
કામ કર્યું હતું. ત્યાર બાદ મુંબઈની
Page #98
--------------------------------------------------------------------------
________________
૧૪
પ્રબુદ્ધ જીવન
ધારાસભામાં તેઓ જોડાયા અને મુંબઈ સરકારના અર્થસચિવ તરીકે . તેમણે ૧૯૪૬ થી ૧૯૫૨ સુધી કામ કર્યું.
જે કોઓપરેટીવ બે...કમાં વૈકુંઠભાઈ જોડાયા તે એ વખતનું— મુંબઈ રાજય-જે આજે મહારાષ્ટ્ર રાજય તરીકે ઓળખાય છે તેની સૌથી ટોચની બેંક છે. આ બેંકનું આખું ઘડતર અને ચણતર વૈકુંઠભાઈના અવિરત પ્રયત્નને આભારી છે. આમ છતાં તેઓ કેટલાય સમય સુધી રૂા. ૫૦૦ થી વધારે માસિક પગાર લેતા નહાતા. જો કે તેમના કેટલાક આસિસ્ટન્ટોને મદદનીશાને—આથી વધારે પગાર મળતો હતો. સમય જતાં તેમના ચેરમેને તેમને વધારે પગાર લેવાની જાણે કે ફરજ પાડી, ત્યારે પણ તેમના દરજજાના અધિકારીને સામાન્ય રીતે જે પગાર મળે છે તેથી અડધાથી પણ ઓછો પગાર તેમણે સ્વીકાર્યા હતા. બેંકના કામ ઉપરાંત, તેઓ કો - ઓપરેટીવ-સહકારી-પ્રવૃત્તિને વેગ આપવા પાછળ પોતાના ઘણાખરો સમય ગાળતા હતા. સહકારી પ્રવૃત્તિને તેમણે પોતાના જીવનના એક મિશન તરીકે સ્વીકારી હતી અને તે પાછળ તેમની અનેક વર્ષોની અખંડ તપશ્ચર્યા રહી હતી. બોંબે સ્ટેટ કો- ઓપરેટીવ યુનિયનના તેઓ પ્રાણ અને આત્મા હતા અને ૧૯૫૩ થી ૧૯૬૦ સુધી તેના તેઓ પ્રમુખ હતા. અનેક સહકારી પરિષદોનું પ્રમુખસ્થાન તેમણે શાભાવ્યું હતું અને સરકાર તેમજ રીઝર્વ બેંક ઑફ ઈન્ડિયા દ્વારા નિમાયલી સમિતિઓમાં પ્રમુખ તરીકે કે સભ્ય તરીકે તેમણે કામ કર્યું હતું. દા. ત. ૧૯૨૯માં નિમાયલી બોંબે પ્રોવિન્સીયલ બેકિંગ ઈન્કવાયરી કમિટીના તેઓ સભ્ય હતા. હરિજન સેવક સંઘના મુંબઈના પ્રોવિન્સીયલ બોર્ડના તેઓ સભ્ય હતા. ૧૯૫૨માં ભારત સરકારે નીમેલ ફિનેન્સ કમિશનના તેમજ ૧૯૫૩માં ભારત સરકારે નીમેલ ટેકસેશન ઈન્કવાયરી કમિટીના તેઓ સભ્ય હતા. ૧૯૫૩-૬૨ સુધી કો-ઓપરેટીવ ટ્રે ઈનિંગ કમિટીના તેઓ ચેરમેન હતા. ૧૯૫૯માં નિમાયેલી એગ્રીકલ્ચરલ કો - ઓપરેટીવ ક્રેડિટ કમિટીના પણ તેઓ ચેરમેન હતા.
સામાજિક તેમજ સહકારી ક્ષેત્રે તેમણે બજાવેલી સેવાની કદર રૂપે બ્રિટિશ સરકાર તરફથી વૈકુંઠભાઈને ૧૯૧૬માં કૈસરે હિન્દના રજત ચંદ્રક અને આગળ જતાં સુવર્ણ ચંદ્રક અર્પણ કરવામાં આવ્યા હતા. આમ છતાં ૧૯૩૦ માં બ્રિટિશ સરકારે અખત્યાર કરેલી દમનનીતિ સામેના વિરોધ તરીકે તેમ જ એ જ અરસામાં બ્રિટિશ સરકારે મહાત્મા ગાંધીને પરહેજ કર્યા હતા તે સામેના વિરોધ તરીકે આ બન્ને ચંદ્રકો વૈકુંઠભાઈએ બ્રિટિશ સરકારને પરત કર્યા હતા. રાષ્ટ્રીય આન્દોલન દરમિયાન સ્વદેશીના પ્રચાર અંગે તેમણે ખૂબ જર્જાસભેર કામ કર્યું હતું.
હરિજનોના ઉદ્ધારકાર્યને લગતા આન્દોલન સાથે તેઓ પ્રારં ભથી જોડાયલા હતા અને આ ક્ષેત્રમાં ત્રીશ વર્ષથી વધારે સમય સુધી તેમણે સેવા આપી હતી. ખાદી અને ગ્રામેાઘોગને લગતી પ્રવૃત્તિ સાથે તેઓ આજ સુધી એટલા જ ગાઢપણે સંકળાયલા રહ્યા છે. આ કારણે ગાંધીજી સાથે તેઓ નિકટ સંબંધમાં આવ્યા હતા અને ગાંધીજીને પણ તેમના માટે ખૂબ આદર હતા. ગાંધીજી વિષે વૈકુંઠભાઈને ઊંડા ભકિતભાવ હતા એ કહેવાની જરૂર હોય જ નહિ. તેમની ઘણી અનિચ્છા હોવા છતાં મહાત્મા ગાંધીજીની ઈચ્છા અને સરદાર વલ્લભભાઈ’પટેલ અને મુંબઈના મુખ્ય પ્રધાન શ્રી બી. જી. ખેરના અતિ આગ્રહને વશ થઈને ૧૯૪૬માં ઊભા કરવામાં આવેલ મુંબઈના કોંગ્રેસી પ્રધાનમંડળમાં તેઓ જોડાયા હતા. અહિં તેમણે અર્થસચિવ તરીકે છ વર્ષ સુધી કામ કર્યું હતું અને એક કુશળ અર્થનિષ્ણાત તરીકે તેમણે બહુ સારી નામના મેળવી હતી. આમ છતાં સક્રિય રાજકારણમાં તેમને કોઈ ખાસ રસ નહોતા, અને મહાત્મા ગાંધીજીએ રજુ કરેલા રચનાત્મક કાર્ય પૂરતી પોતાની પ્રવૃત્તિને તેઓ મર્યાદિત રાખવા ઈચ્છતા હતા. ૧૯૫૨માં મુંબઈના અર્થસચિવ તરીકેની જવાબદારીથી મુકત થયા બાદ વૈકુંઠભાઈએ કેન્દ્ર અને પ્રાદેશિક સરકાર વચ્ચે સાધનસામગ્રીની તેમજ આવકની વહેંચણી નક્કી કરવાને લગતા ફીનેન્સ કમિશનમાં તેમ જ ટૅક્સેશન ઈન્કવાયરી કમીટીમાં સભ્ય તરીકે મહત્ત્વપૂર્ણ કામગીરી બજાવી હતી. તે જવાબદારી પૂરી કર્યાબાદ ૧૯૫૩ની સાલમાં ભારત સરકાર મારફત ઊભું કરવામાં આવેલ ખાદી અને વિલેજ ઈન્ડસ્ટ્રીઝ બોર્ડ, જે ત્રણ વર્ષ બાદ ખાદી અને વિલેજ ઈન્ડસ્ટ્રીઝ કમિશનમાં રૂપાન્તર પામ્યું છે અને જેનું કામ ખાદી તેમ જ અન્ય કુટિર - ઉઘોગોના વિકાસ સાધવાનું અને તેને બને તેટલા વેગ આપવાનું છે. તેના તેઓ ચેરમેન નિમાયા. આ પદ ઉપરથી તેઓ તાજેતરમાં નિવૃત થયા છે. આ કાર્યના વળતર રૂપે તેઓ કશું પણ લેતા નહોતા. માત્ર સેવાભાવથી જ આ કાર્ય તેઓ કરી રહ્યા હતા. જ્યારે મુંબઈ રાજયના તેઓ અર્ધસચિવ હતા ત્યારે તેમને જે કાંઈ રકમ પગાર રૂપે મળતી હતી તે બધું પરોપકારના કાર્યોમાં તેએ વાપરી નાખતા હતા. તેઓ સર્વોદયની હીલચાલ
તા. ૧૬-૫૬૩
સાથે પણ તેના પ્રારંભથી જોડાયલા હતા અને આજે પણ તેમાં તેઓ ખૂબ રસ લઈ રહ્યા છે. અહીં એ પણ જણાવવું જરૂરી છે કે, તેમની અનેકવિધ રાષ્ટ્રીય તેમ જ સામાજિક સેવાની કદર રૂપે ભારત સરકારે તેમને ૧૯૫૪માં ‘પદ્મભૂષણ’ પદથી નવાજયા હતા. તેઓ ઉચ્ચ કોટિના વકતા ન કહેવાય, પણ લેખક તો ઉચ્ચ કોટિના છે જ અને અંગ્રેજી ભાષા ઉપર તેઓ અસાધારણ પ્રભુત્ત્વ ધરાવે છે. તેમનું વાંચન અતિ વિશાળ છે. તેમનું લખાણ મોટા ભાગે સહકારી પ્રવૃત્તિ સાથે સંબંધ ધરાવે છે. તેમનું શરીર પાતળું સુકલકડી જેવું છે. જોનારને તેઓ બહુ નબળા લાગે, પણ તેમના વિષે એમ જણાવવામાં આવે છે કે, તેઓ વિદ્યાર્થી અવસ્થામાં ક્રિકેટના અને ત્યાર પછી પણ ટેનિસના બહુ સારા ખેલાડી હતા અને આજે પણ તેઓ સારી શારીરિક કાર્યક્ષમતા ધરાવે છે. એક સરખુંસુખી અને સંતોષી તેમનું આજ સુધીનું ગૃહસ્થજીવન છે. સંતાનના અભાવ–એને આ ગૃહસ્થજીવનની ઉણપ લેખવી હોય તો લેખી શકાય.
આ તેમના આજ સુધીના જીવનની ટૂંકી, આછી રૂપરેખા છે. તેમના જીવનમાં કોઈ ઢાળઢોળાવ નથી. સુખસમૃદ્ધ પરિસ્થિતિ અને વાતાવરણમાં ઉછરેલા, તેમણે ચડતી પડતીના આરોહ અવરોહ જોયા--જાણ્યા નથી. બીજી રીતે કહીએ તો તેમના જીવનની કળા આજ સુધી એકસરખી ચઢતી અને વિકસતી રહી છે, તેમાં કદિ કોઈ ખાંચા પડયા જ નથી.
તેમના જીવનમાં કોઈ ધાંધલ કે ધમાલ, કોઈ વેશ કે ઉશ્કેરાટ જોવા મળતાં નથી. શાન્તપણે સરળપણે વહી રહેલા જળઝરણ જેવું અથવા તો સ્થિરપણે એકસરખા પ્રકાશ આપી રહેલ મંદ મંદ બળતા દીપક જેવું તેમનું જીવન પ્રાર’ભથી આજ સુધી એકસરખી સ્વસ્થતા, પ્રસન્નતા દાખવી રહ્યું છે અને શીતળતા તેમ જ પ્રકાશ ફેલાવી રહ્યું છે. તેમના જીવનમાં આંખો આંજી નાંખે તેવું કશું જ નથી; આંખો હારે એવું ઘણું છે. કોઈ સત્તાસ્થાન સિદ્ધ કરવા પાછળ તેઓ કદિ દાડયા નથી. સત્તાનાં એક પછી એક શિખરો સર કરતી એવી કોઈ જીવનલીલા તેમની નથી. પેાતાની વિશેષતાઓ તેમ જ મર્યાદા વિષે પૂરા સભાન રહીને તેઓ પેાતાનું પ્રવૃત્તિક્ષેત્ર પસંદ કરતા રહ્યા છે અને એ દ્વારા તદનુરૂપ જે કાંઈ કર્તવ્ય તેમની સામે આવ્યું તે કર્તવ્ય તેઓ પૂરી નિષ્ઠાપૂર્વક બજાવતા રહ્યા છે. આ રીતે આગળ ને આગળ વધતાં તેમની સામે વધારે ને વધારે જવાબદારીવાળાં કામા આવીને ઊભાં રહ્યાં છે અને તેને પહોંચી વળવા માટે જરૂરી સામર્થ્ય તેમ જ પુરૂષાર્થ તેઓ દાખવતા રહ્યા છે. આપણા દેશની વિશિષ્ઠ લેખાતી અનેક વ્યકિતઓમાંના તેઓ એક છે અને એમ છતાં તેમના વ્યકિતત્ત્વની ભાત અન્ય વ્યકિતઓ કરતાં તદ્દન અનોખી રહી છે. સહકારી પ્રવૃત્તિએ તેમના જીવનના ઘણા મોટો ભાગ રોકયો છે અને તે પાછળ તેમણે પાર વિનાની શકિતના યોગ આપ્યો છે. આમ છતાં તેમનું વાંચન અને જ્ઞાન અનેક ક્ષેત્રાના આન્તર્લીંગને સ્પર્શતું રહ્યું છે. નમ્રતા તેમનો અજોડ
ગુણ છે. સાદાઈ તેમને સ્વભાવથી વરેલી છે. રચવોન મુળીયા
દેખાય છે. અભિમાનને, આત્મશ્લાઘાને, દ ંભને-અનુદાત્ત એવા કોઈ તત્ત્વને તેમના વિચાર, વાણી કે વર્તનમાં સ્થાન નથી. પ્રકૃતિથી તેઓ મૃદુ અને સંકોચશીલ છે. મિતભાષિતા તેમની વિશેષતા છે, જાહેર સભામાં તેઓ બાલે છે ત્યારે એટલું બધું તાળી તાળીને તેમ જ ધીમે ધીમે બાલે છે કે શ્રોતાવર્ગ તેમને સાંભળતાં—ઝીલતાં કદિ કદિ ઠીકઠીક કંટાળા અનુભવે છે. આમ છતાં પણ તેમનાં વિચારનિરૂપણમાં સુશ્લિષ્ટ ચિન્તન અને ઊંડો અભ્યાસ પ્રતિબિંબિત થતાં લાગે છે. ગૃહસ્થ છતાં સાધુ છે એમ કોઈ વિષે કહેવું હાય તો તે ક્થન આપણને પરિચિત એવી વિશિષ્ટ લેખાતી વ્યકિતઓમાં વૈકુંઠભાઈના વ્યક્તિગત જીવન સાથે સૌથી વધારે બંધબેસતું માલુમ પડે છે. આવી જ રીતે કશી જ અત્યુકિતના આક્ષેપ સિવાય ‘અજાતશત્રુ’ એ વિશેષણ આપણે વૈકુંઠભાઈના નામ સાથે જોડી શકીએ તેમ છે, કારણ કે તેમના વિષે પ્રતિકૂળ ઉદ્ગાર ભાગ્યે જ કોઈ દિશાઓથી કોઈના મોઢામાંથી નીકળતો સાંભળવામાં આવ્યો હશે. ગાંધીયુગે આપણા દેશને અનેક માનવવિભૂતિઓ આપી છે. આ વિભૂતિઓની હરોળમાં વૈકુંઠભાઈને આપણે વિનાસંકોચે મૂકી શકીએ છીએ.
શ્રી વૈકુંઠભાઈ જ્ઞાતિથી નાગર છે, પણ પ્રકૃતિથી એક ઉચ્ચ કોટિના બ્રાહ્મણ છે. પ્રગાઢ વિદ્વત્તા, ઊંડી કાર્યનિષ્ઠા, અનુપમ સાદાઈ, અપૂર્વ નમ્રતા, સંયમપૂર્ણ શીલવા, હૃદયંગમ મિતભાષિતા, વિરલ ત્યાગવૃત્તિ, અને આદરપ્રેરક પવિત્રતા—આવી તેમની ગુણાયતા છે. ગુજરાતમાં તા શું, ભારતભરમાં આવી વ્યકિતઓ બહુ વિરલ જોવા મળે તેમ છે. આવી એકવિશેષ વ્યકિતના પરિચય આપતાં પુણ્યકથા કર્યાનો સંતોષ હું અનુભવું છું. પરમાનંદ
Page #99
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૫-૬૩
આ
5 બુદ્ધ જી વ ન
૧૫
અમદાવાદના સંઘર્બ્સમેલનની કાર્યવાહી અંગેશ્રી મુંબઈજૈન યુવક સંઘનો પ્રસ્તાવ
તા. ૪-૫-'૩ ના રોજ મળેલી શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિએ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ દ્વારા આયોજિત સંઘ-સંમેલનની કાર્યવાહી અંગે સર્વાનુમતે પસાર કરેલે ઠરાવ નીચે મુજબ છે:– પ્રસ્તાવ
અરાજકતા પ્રવર્તી રહેલી ભાસે છે. જુનવાણી આચારોને ચુસ્તપણે અમદાવાદ ખાતે એપ્રિલ માસની ૧૩ મી તથા ૧૪ મી વળગી રહેવામાં આવે તે એક છેડાથી માંડીને અનેક પ્રકારની તારીખે શ્રીમાન કસ્તુરભાઈ લાલભાઈની આગેવાની નીચે મળેલ છુટો લેવામાં આવે તે બીજો છેડો દેખાય છે. વળી સંસ્કૃતિરક્ષાને અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના સંમેલનની નામે જૂનવાણી માનસને પ્રોત્સાહન ન મળે તે જેમ જોવાનું રહે કાર્યવાહીની તેમ જ તેમાં પસાર કરવામાં આવેલા ઠરાવની વિગતે
છે તેમ વર્તમાનયુગની માંગને નામે કોઈ પણ જૈન સાધુ ચારિત્રમજાણીને શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સંતોષ અનુભવે છે અને જૈન હીન ન થાય એ પણ જોવાનું રહે છે, આ મહત્વની બાબત પણ . સમાજના એક મહત્વના વિભાગના સામુદાયિક ઉત્થાનના શુભ-. સંઘસમિતિએ ધ્યાનમાં લેવાની રહેશે. ચિહન તરીકે આ સંઘ-સંમેલનને આવકારે છે.
' આ સૂચનાઓ સાથે, સમયની માંગને પિછાણીને આવું કાળબળને પારખીને એ ડરામાં કોઈ પણ દીક્ષાર્થીને દીક્ષા અખિલ ભારતીય સંઘ સંમેલન પિતાની જવાબદારી ઉપર બેલાઆપવા અંગે જે નિયમને સૂચવવામાં આવ્યાં છે તે વિશે સંતોષ વવાનું સાહસ ખેડવા માટે શ્રીમાન કસ્તુરભાઈ લાલભાઈનું આ વ્યક્ત કરવા સાથે, સાધુજીવનમાં પેદા થતી શિથિલતા અને અન- ' સંધ હાર્દિક અભિનન્દન કરે છે અને આ કાર્ય પાછળ પિતાની ર્થોનું એક કારણ અપરિપક્વ ઉમ્મરે અપાતી દીક્ષા છે એ ચાલું બધી શકિતઓનો યોગ આપીને તેને તેઓ સફળ બનાવશે અનુભવના આધારે બાળદીક્ષાની સર્વથા અટકાયત થાય એવું એવી શી મુંબઈ જૈન યુવક સંઘ આશા સેવે છે.” નિયમન ઉમેરવાની જરૂર તરફ તેમ જ નાની ઉમરની દીક્ષાભિલાષી
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંત્ર વ્યકિત પરિપકવ ઉમ્મરની થાય ત્યાં સુધી તે વ્યકિતને સાધુજીવનને
અમદાવાદના સંધ-સંમેલનનું વિશ્લેષણ લગતી પૂર્વતાલીમ મળે તથા તેના માટે ધર્મશાસ્ત્રોના અધ્યયનને પણ યોગ્ય પ્રબંધ કરવામાં આવે એવી શૈક્ષણિક સંસ્થા–એટલે કે
અમદાવાદમાં ગત એપ્રિલ માસની તા. ૧૩ તથા ૧૪ મીના રોજ સમાજને જે પ્રકારના સાધુઓની આજે જરૂર છે તેવા સાધુઓ
શ્રી કસ્તુરભાઈ લાલભાઈની આગેવાની નીચે જે સંઘ-સંમેલન ભરાઈ
ગયું અને તેમાં જે ઠરાવ પસાર થયા તેની વિગતો પ્રબુદ્ધ જીવનના તૈયાર કરનારી સંસ્થા–ઊભી કરવાની આવશ્યકતા તરફ આ સંમેલનના પરિણામે ઉપસ્થિત કરવામાં આવેલી સંધ સમિતિનું મુંબઈ
ગતાંકમાં આટલા વિસ્તારથી એટલા માટે આપવામાં આવી છે કે, જૈન મુવક સંઘ ખાસ ધ્યાન ખેંચે છે.
* -- -- કો એક સમાજની સ્થિતિચુસ્ત વર્ગ તે સમાજની સાધુસંસ્થાની શમણાં" પ્રત્યે જે ઊંડો ભકિતભાવ સમાજમાં છે તે શિથિલતા અને કશા પણ નિયંત્રણ વિનાની દીક્ષા પ્રવૃત્તિ સામે જોતાં આ કાર્ય પ્રમુખશ્રીએ કહ્યું તેમ, આપદધર્મ તરીકે અને માથું ઊંચકે એ સામાજિક ઈતિહાસમાં એક અવનવી ઘટના છે, અને ' અનિચ્છાપૂર્વક શ્રાવકોએ એટલે કે સંઘસમિતિએ સ્વીકાર્યું છે. આ તેથી તેનું એક વિશિષ્ટ મહત્ત્વ છે. સાધારણ રીતે કોઈ પણ ધર્મયોગ્ય જ છે, કારણ કે કામણસંસ્થાની સુસ્થિતિની રક્ષા એ મુખ્યત્વે સંપ્રદાય સાથે સંબંધ ધરાવતા સમાજ બે વર્ગમાં વહેંચાયેલું માલુમ સાધુમુનિરાજોનું કર્તવ્ય છે. આમ છતાં પણ વર્તમાન પરિસ્થિતિ પડે છે. (૧) સ્થિતિચુસ્ત વર્ગ-Orthodox section (૨) સુધારક વર્ગ જોતાં શ્રાવકોએ કે સંઘસમિતિએ આ સંકોચ રાખવાની બીલકુલ Reformist section.સ્થિતિચુસ્ત વર્ગને હંમેશાં કોઈ પણ ફેરફારની
જરૂર નથી, એટલું જ નહિ પણ એ બાબતને કાબુ- શ્રાવોએ સુધારાની–ભારે ભડક હોય છે. કશે પણ ફેરફાર કરવા જતાં મૂળ * આજે હાથમાં લેવાની ખાસ જરૂર છે એવો આ સંઘને સુદ્રઢ વસ્તુને હાનિ પહોંચશે એવો તે હંમેશાં ભય સેવતા હોય છે અને તેથી અભિપ્રાય છે.
- ' જે કાંઈ, જે રીતે ચાલતું હોય તેને તે રીતે ચલાવવું–જે સ્થિતિ વિદ્યમાન ' શમણસંસ્થાની શિથિલતા અંગે શ્રી મુંબઈ જેને યુવક સંધ હોય તેને ટકાવી રાખવી એ તેને આગ્રહ હોય છે. સાધુસંસ્થાને સવિશેષ જણાવે છે કે આ શિથિલતા પોષવામાં તેમના અનુરાગી - .પણ આ જ રીતે નિભાવવામાં તે માને છે. તેમાંના દૂષણે તેને નથી : શ્રાવકો જ મેટા ભાગે કારણભૂત હોય છે. શમણસંસ્થાનું બંધારણ જ દેખાતા એમ નથી હોતું. ખાનગીમાં સલાહસૂચના અને કદિ જે એવું. છે કે શ્રાવકોના સહકાર વિના કોઈ અનિચ્છનીય પ્રવૃત્તિ કદિ દબાણથી આ દૂષણોને દબાવવા તે પ્રયત્ન કરતે હોય છે, આદરવી સાધુમુનિરાજ માટે શકય નથી અને શ્રાવકોની અંધ- પણ બહારની દુનિયામાં તેની પ્રતિષ્ઠા–તેને મેળે-કેમ જળવાઈ શ્રદ્ધા, વેશપૂજા અને ચમત્કારમેહ શામણાના શિથિલાચાર માટે ' રહે એ જે તેને આગ્રહ અને એ જ તેની ચિન્તા હોય છે, અને તેથી | મહદ અંશે જવાબદાર છે, અને તેથી શ્રાવકમાં અને સંઘમાં સાધુસંસ્થામાં જે કાંઈ નબળું - નરસું હોય તેને બહાર આવવા - પેઠેલાં આ અનિષ્ટોને દૂર કરવાં એ અત્યન્ત જરૂરી છે. ' ન દેવું, તેને ઢાંક્યુંઢીબું રાખવું - એમાં ખરી ધર્મ સેવા રહેલી છે* આવી કયમી દેખરેખ અને વ્યવસ્થાની અપેક્ષા રાખતા કાર્ય. . આવી તેની માન્યતા અને વલણ રહે છે. ' ' ' , " . "
માટે એક નવી સમાન્તરે સંસ્થા ઊભી કરવાને બદલે છેલ્લાં ૬૦ ' સુધારક વર્ગની નજરે કોઈ પણ દૂષણ નજરે પડતાં તેની , વર્ષથી અખિલ ભારતીય ધોરણે કાર્ય કરી રહેલ જૈન . મું. સુમે તેનું દિલ ઉકળી ઊઠે છે અને આવાં દૂષણોને ખૂલ્લાં કોન્ફરન્સ મારફત શ્રી કસ્તુરભાઈ લાલભાઈની આગેવાની અને પાડવાંનાબૂદ કરવાં એ તેને પોતાનું સ્વાભાવિક કર્તવ્ય લાગે છે. માર્ગદર્શન નીચે પ્રસ્તુત મહાન કાર્ય હાથ ધરવામાં આવ્યું હોત
પરંપરાને પૂજક બની શકતો નથી; દેખાવની પ્રતિષ્ઠાનું તેને તે, શ્રી મુંબઈ જૈન યુવક સંઘને અભિપ્રાય મુજબ તે વિશેષ કોઈ મહત્વ હોતું નથી. અંધશ્રદ્ધા, વેશપૂજ, ચમત્કારઆવકારપાત્ર બનતું. એમ કરવાથી ઉભયને એકમેકની પ્રતિષ્ઠાને આ બંધાં સામે તેનું દિલ બળ કરતું હોય છે. સાધુસંસ્થોની લાભ મળતું અને કોન્ફરન્સને નવી ચાલના મળત.
દતાને ચલાવી લેવી–નભાવી લેવી–એ સાચા ધર્મને દ્રોહ કામણસંસ્થા વિષે બીજો પણ વિચાર કરવાનું પ્રાપ્ત થાય . બરોબર છે. આ રીતે તે વિચારતા હોય છે.
કે છે. તેમની આચારશુદ્ધિ અને ચારિત્ર્યશુદ્ધિ ઉપર ભાર મૂકવામાં - મદાવાદના સંઘ-સંમેલેનની ઘટના સુધારક વર્ગના કોઈ આવે છે. સાથે વર્તમાન યુગને અનુકૂળ એવા ફેરફાર . જૈન સાધુ- - ‘ાંથી નિર્માણ થઈ હોત તો કશું આશ્ચર્ય પામવા જેવું ન - એના આચારમાં કરવાનું જરૂરી લાગે છે. આ સંબંધમાં કાંઈક
પણ આ જે ઘટના બની છે તે ધર્મિક ક્ષેત્રે જેમનું બહુધા .
કwીકે તેમ
Page #100
--------------------------------------------------------------------------
________________
૧૬
પ્રભુ હું
વલણ એક શુદ્ધ સ્થિતિચુસ્તનું રહ્યું છે, જેઓ જૈન શ્વે. મૂ. સમાજના સ્થિતિચુસ્ત વર્ગના અનન્ય નેતાનું સ્થાન ધરાવે છે તેવા શ્રી કસ્તુરભાઈની પ્રેરણા અને પુરૂષાર્થમાંથી નિર્માણ થઈ છે અને આજ સુધી સાધુસંસ્થાની અનૅક નબળાઈઓને જેના સંઘસંમેલનના ઠરાવામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે અને તેવી બીજી અનેક નબળાઈઓને જે આગેવાના સીધી કે આડકતરી રીતે પાષંતા આવ્યા છે તે જ આગેવાનીએ સાધુસંસ્થા સામે મંડાયલા આ મેારચાને ટેકો આપ્યો છે. પ્રસ્તુત ઘટનાની આ અદ્ભુત વિશેષતા છે.
શેઠ કસ્તુરભાઈને સ્થિતિચુસ્ત તરીકે ઓળખવામાં હું તેમને જરા પણ અન્યાય કરતો નથી. આજ સુધીની તેમની કારકીર્દી લગભગ આવી જ રહી છે. પ્રગતિશીલ વ્યકિતઓને સંઘબહાર કરવાની છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન જે કોઈ છૂટીછવાઈ ઘટનાઓ અમદાવાદ ખાતે બની છે, તેમાં તેમનો પૂરો સહકાર અથવા તે આગેવાની રહી છે. જુનવાણી પરંપરાઓની પ્રતિનિધિ સમી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું તેઓ વર્ષોથી પ્રમુખસ્થાન શાભાવે છે. એક પણ નવા વિચાર દાખવતી પ્રવૃત્તિ-પછી તે બાલદીક્ષાની અટકાયતને લગતી હોય કે દેવદ્રવ્યના સામાજિક ઉપયોગને લગતી હાય—આવી કોઈ પણ
પ્રવૃત્તિને તેમણે કદિ
ટેકો આપ્યા નથી. જૈન
શ્વે. મૂ. કૉન્ફરન્સ જેવી મંદ ગતિએ
ચાલતી સંસ્થાને તેમના કોઈ સક્રિય સમર્થના
કદિ પણ લાભ મળ્યો નથી, એટલું જ નહિ, પણ તે સંસ્થા પાસે
જીવ ન
તા. ૧૬-૫-૬૩
કેમ ઉદ્યકત થઈ હશે? આ સવાલનો જવાબ મેળવવા માટે આપણે શ્રી કસ્તુરભાઈને વધારે ઊંડાણથી સમજવા જેઈએઓળખવા જોઈએ. અસાધારણ સામર્થ્ય અને ગુણવત્તા, અજોડ કાર્યકુશળતા, સ્પષ્ટતા અને સુદઢતા, એક પ્રકારની ધાર્મિકતા અને ધ્યેયલક્ષીતા-આવી
અનેક વિશેષતાઓ તેમના ઉદાત્ત વ્યકિતત્વને વરેલી છે. તેઓ
મં
સ્થિતિચુસ્ત છે એમ કહીને તેમના વિષે એકાંગી વિચાર કરવા તે તેમની અન્ય અનેક વિશેષતાની અવગણના કરવા બરાબર છે. તેમના ઉછેર, હંકાર, ઘડતર, ધાર્મિક લેખાતી અનેક બાબત અંગેનાં તેમનાં વલણા—આ બધું એક સ્થિતિચુસ્તનું જ રહ્યું છે, આમ છતાં પણ તેઓ જે અગ્રણી માને છે તેના કોયની – સાચા ચિન્તા ધરાવે છે. આ રીતે તેઓ એક સતત વળી જયારે એ સમાજમાં કે તેના કોઈ પેટા અનિષ્ટ ઈનકાર ન થઈ શકે એવાં સ્વરૂપે તેમની ઊભું રહે છે, ત્યારે તે સામે આંખ આડા કરવા, ચાલતું હોય એમ ચાલવા દેવું એ એવી નીતિ તેમને માન્ય નથી. આ
તેમણે પેાતાના સહકા
રની આશા આપીને
જે બે ઠરાવો પસાર કરાવ્યા હતા તેમાં સ્થિતિચુસ્ત માનસની પરમ કોટિનું દર્શન
થાય છે. જૈન મંદિરમાં હરિજન પ્રવેશને તેમણે
ના
જાહેર રીતે સંમતિ તા. ૯-૨-૫૫ના રોજ સંઘના કાર્યાલયમાં આપી છે—આ એક હકીકતને અપવાદ તરીકે લેખવી હોય તેાલેખી શકાય, પણ તેના સંદર્ભમાં તેમનો જૈન સમાજની બહારના વિશાળ સમાજ સાથે જે સંબંધ હતા, તેનો વિચાર કરતાં તેમ જ જૈન મંદિરપ્રવેશને લગતી વાસ્તવિકતાને ધ્યાનમાં લેતાં તેમના માટે આ સિવાય બીજો વિકલ્પ રહેતો જ નહોતો એ હકીકત ધ્યાનમાં લીધા સિવાય ચાલે તેમ નથી. જૈનધર્મ વિષેની તેમની દષ્ટિ સમન્વયની નહિ પણ તે એક પેટા સંપ્રદાયની માન્યતાને મુખ્યતા આપવાની રહી છે. જૈન પેટા વિભાગો વચ્ચે એકતા સાધવા જેવી લગભગ સર્વસ્વીકૃત બાબતને હજુ સુધી તેમના આશીર્વાદ સાંપડયા નથી. તીર્થોના ઓમમાં તેમણે સમાધાનભર્યું વલણ દાખવ્યાનું કદિ સાંભ આવ્યું નથી. જૈન શ્વે. મૂ. સમાજની તેમને પ્રાપ્ત થયેલી આગેવાની તેમનાં સ્થિતિચુસ્ત વલણને આભારી છે. તેમન જુદા જુદા ક્ષેત્રે જુદા જુદા પ્રકારનું રહ્યું છે. આવું તે સહજમાં ઉકેલી ન શકાય એવું—વ્યકિતત્વ છે. ધાર્મિક માનસ હંમેશાં એક પ્રકારની સંકીર્ણતાને વરેલું માલુમ
--
તે પછી પ્રશ્ન થાય છે કે, આવી એક સ્થિતિચુ વ્યકિત વર્તમાન `સાધુસંસ્થા વિષે આવું ઉદ્દામ પુર્ણ
સમાજના પેાતાને કોયની—તેઓ અપાર રાજાગ વ્યકિત છે. સમુદાયમાં કોઈ પણ નજર સામે આવીને કાન કરવા, ઢાંકપીછેડો તેમના સ્વભાવમાં નથી, પ્રકારની તેમના અન્તરમાં
વસેલી સમાજના, અને કોયનિષ્ટા અને તેટલા પૂરતી સત્યનિષ્ઠા તેમની સાથે ચાલતા બીજા અનેક આગેવા
નાથી તેમને જુદા
પાડતી એવી તેમની
ગણવિભૂતિ છે. આને
લીધે જ જે સાધુઓને,
મુનિરાજોને, આચાર્યને
પરમપૂજ્ય ગણીને તેઓ આજ સુધી
વન્દન કરતાં આવ્યા
હતા,
તેમનામાંના કેટલાકમાં જ્યાં ત્યાં તેમને એક યા અન્ય પ્રકારની શિથિલતા પધારેલા શેઠ કસ્તુરભાઈ લાલભાઈ નજરે પડવા લાગી, આવી જ ઘટનાઓ એક પછી એક તેમના કાન સાથે અથડાવા લાગી, પુરાવાઓ સાથે સાધુઓના અનેક દૂષણો તેમની સમક્ષ રજૂ થવા લાગ્યાં. આમ બનતાં તેમના ચિત્ત ઉપર જામેલું સ્થિતિચુસ્તાનું આવરણ ભેદાવા લાગ્યું, તેમના અંતરાત્મા ક્ષુબ્ધ બન્યો. જૈન સમાજના આગેવાન તરીકે આ મારાથી સહી લેવાય જ નહિ— આવા તીવ્ર ઉત્કટ સંવેદને તેમને હચમચાવી મૂકયા.
સ્થિતિચુસ્તતા અને સુધારકપણુ એ માનવીને માપવાના બહારના ગજ છે, સ્થિતિચુસ્તતા કે સુધારકપણુ ટકી જ ન શકે એવું જયા૨ે અમુક બાબત અંગે આન્તરદર્શન માનવીને થાય છે ત્યારે તે બાબત પૂરતા તે એકાએક પલટાય છે. પછી તે બાબત પૂરા તે સ્થિતિચુસ્ત રહેતા નથી અને સુધારક સુધારક રહેતા નથી. અન્ત: પ્રેરણા તેને નવી દિશાએ પ્રેરે છે, ધકેલે છે. અને તેની આપણે કલ્પના ન કરીએ તેવું અસાધારણ પગલું ભરવા તે તત્પર બને ' છે. જૈન શ્વે. મૂ. સાધુઓની શિથિલતાના પ્રશ્ન ઉપર વિચાર કરવા માટે અખિલ ભારતના જૈન શ્વે. મૂ. સમાજના પ્રતિનિધિઓનું સંમેલન પોતાની અંગત જવાબદારી ઉપર બાલાવવાના જે વિચાર આવ્યો તેમાં મને આવું કોઈ અનિવાર્ય બનેલું આન્તરિક પરિવર્તન
Page #101
--------------------------------------------------------------------------
________________
તા. ૧ર-૫-૬૩
૧૭
નજરે પડે છે. અને તેમની વાતને એક અવાજે એ જૈન આગે- વાએ ઝીલી લીધી, કે જેમાંના ઘણાખરા ગઈ કાલ સુધી આ સાધુનાં પડખાં સેવી રહ્યા હતા અને તેમની નબળાઈને અનેક રીતે પિપી રહ્યા હતા. તેમાંના કોઈ કોઈને ત્યાં એક યા બીજા મુનિરાજની રકમ જમે પડી હતી; તેમાંના કોઈ કોઈ એક યા અન્ય સાધુ સાધ્વીઓના શિથિલાચારના સાક્ષી હતા, એટલું જ નહિ પણ ઢાંકણરૂપ હતા; તેમાંના કોઈ કોઈ જૈન સમાજના એક યા બીજા પ્રશ્ન અંગે સમાજમાં–કોમમાં—વિખવાદ પેદા કરવાની સાધુઓની પ્રવૃત્તિઓના હાથારૂપ બન્યા હતા. આ બધાએ નતમસ્તકે કસ્તુરભાઈના આ નવા કદમને વધાવી લીધું. આ પણ કોઈ સાધારણ આશ્ચર્યની વાત નથી. પ્રશ્ન થાય છે કે, આમ કેમ બની શકયું? જવાબ એ છે કે, આ આગેવાનની સાધુનિષ્ઠા કાયમ હવા છતાં તેમને મન કસ્તુરભાઈ અધિદેવતા હતા; અસામાન્ય એવા મહામાનવ હતા. વળી જે બાબતમાં કસ્તુરભાઈની આંખ ઉઘડી ગઈ તે બાબતમાં આ આગેવાનોને પણ તટસ્થ રીતે વિચાર કરતાં, એ જ પ્રકારને કાંઈક ઝાંખો ઝાંખો ભાસ થવા માંડે હતો. તદુપરાંત અન્ય ધાર્મિક બાબતમાં જે આપણી જેટલા જ કટ્ટર વલણવાળા છે એ જ કસ્તુરભાઈ સાધુસંસ્થા વિશે જયારે આમ કહે છે તે આપણે પણ તેઓ જે માર્ગ બતાવે તેને શ્રદ્ધાપૂર્વક અપનાવી લેવો જોઈએ-આ પ્રકારનું એક અત્યંત અનુકૂળ એવું સામુદાયિક વલણ પેદા થયું. પરિણામે આજના કોઈ પણ સામુ- દાયિક પરિષદમાં કોઈને પણ જેટલે ટેક ન મળે તેવો ટેકો કસ્તુર- ભાઈને આ સંઘ-સંમેલનમાં મળી ગયો; સર્વ દરાવે જેવા રજૂ થયા તે જ આકારમાં સર્વાનુમતે પસાર થયા. કરતુરભાઈએ જે કાંઈ માગ્યું કે આ બધાએ હસતા મોઢે તેમના ચરણે ધરી દીધું. અને બિચારો સાધુસમાજ તો અવાક જ થઈ ગયો. જેમના ટેકે તેઓ આજ સુધી નભતા હતા, અને પોતાની શિથિલતાઓ ચલાવ્યે રાખતા હતા તેઓ તો આંખના પલકારામાં સામે પાટલે જઈને બેઠા. તેમના વતી કોઈ બેલના કે કહેનારૂં રહ્યું જ નહિ. જે કોઈ બોલે, વિરોધ કરે તે પહેલા આંખે ચઢેઆવી સ્થિતિ પેદા થઈ હતી. આમ જે કાંઈ બન્યું તે સાધુસમુદાયે મૂંગે મોઢે જોયા કર્યું અને જાણે કે સાધુસંસ્થાની કસ્તુરભાઈને મૌન સંમતિ મળી ગઈ હોય એવું વાતાવરણ નિર્માણ થયું.
આ રીતે એક નાના ક્ષેત્રમાં મહાન દિગ્વિજયને પામેલા શેઠ કરતુરભાઈ, જયારે જુલિયસ સીઝરે અમુક દેશ ઉપર હુમલો કરે અને કશો પણ પ્રતિકાર કર્યા સિવાય તે દેશના રાજા શરણે આવ્યો અને એ વિજયને સીઝરે જે રીતે વર્ણવેલ તે રીતે, આપણા કસ્તુરભાઈ ગર્વપૂર્વક કહી શકે છે કે, “vini, vidi, vici'... “I came, I saw, I conquered” “હું આવ્યો, નજર કરી અને મને જ પ્રાપ્ત થયો અને આ માટે તેઓ જેટલા ધન્યવાદ માગે તેટલા ધન્યવાદ આપણે તેમને મુકત મને આપી શકીએ છીએ.
પૂર્વ પશ્ચિમના ધાર્મિક ઈતિહાસમાં આવી ઘટનાઓ કદિ કદિ બનતી રહી છે. ત્રણ ચાર સદીઓ પહેલાં યુરોપમાં માર્ટીન લ્યુથર થઈ ગયો. તેણે પિની આપખુદ સત્તા સામે બળવો પિકારેલા. માર્ટીન લુથર એક સામાન્ય પાદરી હતો પણ તે જુદી માર્ટીને માનવી હતો. તે એક ક્રાન્તિકાર હતો. તેણે પિપને અપ્રતિષ્ઠિત કર્યો; ધાર્મિક ક્ષેત્રે વિચારસ્વાતંત્રયને નવો યુગ પ્રવર્તાવ્યો, નવા પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયની સ્થાપના કરી. કસ્તુરભાઈમાં ક્રાન્તિકારનું આવું ખમીર હજુ સુધી દષ્ટિગોચર થયું નથી.
કેટલાક વર્ષો પહેલાં વૈષ્ણવ સમાજમાં બહાદુર નરવીર રસન- દાસ મૂળજી પાકેલા. તેમણે વૈષ્ણવ ગોસાંઈઓમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર સામે જેહાદ જગાવી, જીવના જોખમે તેને ઉઘાડે પાડયો, લગભગ નાબુદ કર્યો. કસ્તુરભાઈએ પણ જૈન શ્વે. મૂ. સમાજમાં
સાધુઓના શિથિલાચાર સામે આવી જ કોઈ જેહાદ શરૂ કરી છે. જેહાદ શબ્દ કોઈ વધારે પડતે ન માને. ઠરાવોમાં ગોળ ગોળ ઘાણ કહેવામાં આવ્યું છે. ભારોભાર sugar-coating છે, સંમેલનના ઠરાવોને શર્કરાનો ગાઢ પુટ આપવામાં આવ્યો છે. વળી કોઈ એમ ન કહે કે, માત્ર સાધુસંસ્થા જ આ સંમેલનનું લક્ષ છે, એટલે શ્રાવકસંસ્થાઓની ગુટિઓ પણ બીજા ઠરાવો દ્વારા આગળ ધરવામાં આવી છે. આમ છતાં પણ મૂળ અને મુખ્ય બાબત સાધુસંરથાની શિથિલતાને પડકારવાની છે. એટલે કરતુરભાઈની - આ જેહાદ સ્વ. કરસનદાસ મૂળજીની જેહાદ સાથે અમુક અંશે સરખાવી શકાય તેમ છે. ફરક એટલો જ છે કે, એ વખતના વૈષ્ણવ ગોસાંઈઓના ભ્રષ્ટાચાર અને આજના જૈન સાધુઓના શિથિલાચારમાં બહુ મોટી માત્રાને ફરક છે. એમ છતાં ગુરુસંસ્થાની ભ્રષ્ટતા કે શિથિલતા દૂર કરવી એ લક્ષ બન્ને માટે સમાન હતું અને સમાન છે. કસ્તુરભાઈને આ જેહાદમાં સફળતા મેળવવી હશે તે તેમણે સ્વ. કરસનદાસ મૂળજીનું ખમીર દાખવવાનું રહેશે. કારણકે, આજના જૈન સાધુઓ, જેમના શિથિલાચારને લક્ષમાં રાખીને આ સંમેલન ભરવામાં આવ્યું છે, તેઓ આજે મૌન ભલે સેવતા હોય, પણ વખત જતાં સંમેલનના ઠરાવોને અર્થવિનાના બનાવવા માટે નરકીબ અજમાવ્યા વિના નહિ જ રહે એ બરાબર ધ્યાનમાં રાખવું ઘટે છે. તેમના ઉપર ઊભી કરવામાં આવેલી ચોકી હંમેશાને માટે તેખો સહન કરી લે એ માનવીસ્વભાવની વિરૂદ્ધ છે, અને તેથી * રાત જાગૃતિ અને જરૂર પડે ત્યાં કુઠારપ્રહાર-એ બે ઉપાયો શેઠ કરતુરભાઈએ અને તેમણે નીમેલી સંઘ સમિતિએ ધારણ કરવા જ રહેશે અને તો જ સંધ-સંમેલને પસાર કરેલા ઠરા અમલી બનાવી શકાશે. '
આ પ્રસંગે ઉદામવાદી યુવક મિત્રોને એટલું જ કહેવાનું પ્રાપ્ત થાય છે કે, વર્ષોથી તેઓ જે ઈચ્છતા હતા અને એ હેતુથી આન્દોલન ચલાવી રહ્યા હતા કે જૈન સાધુઓના અનિયંત્રિત વર્તન અને અયોગ્ય દીક્ષા પ્રવૃત્તિ ઉપર જરૂરી અંકુશ મુકાવા
ઈએ તે ઈચ્છા • અપેક્ષા સફળ થાય એ સુયોગ આજે ઉભી થયો છે. વસ્તુત: જેઓ આન્દોલન ચલાવતા હતા તેઓ કદિ સત્તાસ્થાન ઉપર નહોતા. goods deliver કરવાની સ્થિતિમાં નહોતા. પરિણામે તેમના આન્દોલનનું બહુ ઓછું અને આછુ પરિણામ આવ્યું હતું. આજે એ બાબત વિશે, જેઓ સત્તાસ્થાન ઉપર છે, goods deliver કરવાની સ્થિતિમાં છે તેમના દિલમાં ઉકરાટી પેદા થઈ છે, તેઓ પણ સાધુઓના નિયંત્રિતપણાને નાબુદ કરવા ઉદ્ય કત થયા છે. તો પછી આ મહાન કાર્યમાં તેમને બને તેટલે સાથ આપવો એ ઉદ્દામવદી યુવક મિત્રોને અનિવાર્ય ધર્મ બને છે. Orthodoxyની-સ્થિતિચુસ્તતાની કિલ્લેબંધી પણ આ રીતે જ જમીનદોસ્ત કરી શકાશે.
પૂરક નોંધ: જેનો વિશેષ અંકમાં જણાવવામાં આવ્યું છે તે મુજબ કી કસ્તુરભાઈ સંધ–સંમેલનને ઉપસંહાર કરતાં છેવટના ભાગમાં નમ્રતાપૂર્વક જણાવે છે કે, “હું મારી જાતને નેતા માનતો નથી.” આ નમ્રતા કેવળ ઔપચારિક છે. પોતે પોતાની જાતને નતા માનતા ન હોત તો અંગત જવાબદારી ઉપર આવું સંમેલન બોલાવવાને તેમણે સ્વપ્ન પણ વિચાર કર્યો ન હોન. આ ઉપચારપ્રયોગ ન કર્યો હોત તો ચાલત.
તદુપરાંત નવી નિમાયેલી સંઘ સમિતિ સંબંધમાં તેઓ જણાવે છે કે, “આ સમિતિ સેવાના કામ માટે છે અને એનું કામ ત્રણ મહિનામાં પતી જાય છે અને લાંબો વખત ચાલુ રાખવાને વિચાર નથી. જે મુખ્ય કામ માટે એ રચાઈ છે તે કામ પૂરું થાય તે પછી એને વિખેરી નાખવી. અને જે એને સફળતા ન મળે તે પણ વિખેરી નાંખવી એ મારા ખ્યાલ છે. આ સમિતિ
Page #102
--------------------------------------------------------------------------
________________
૧૮
કંઈ સત્તા જમાવવા માટે રચવામાં આવી નથી. " અહીં સંધ સમિતિને ત્રણ મહિનામાં વિખેરી નાખવાના શ્રી કસ્તુરભાઈએ વ્યકત કરેલા વિચાર બિલકુલ ન સમજી શકાય તેવા છે. જે કાર્યની જવાબદારી સંઘ સમિતિને સોંપવામાં આવી છે એ લાંબા વખતનું અને સતત ચોકીની અપેક્ષા રાખતું કામ છે. ત્રણ મહિનામાં આ કામ પતી જાય એ સ્વપ્ને પણ સંભવતું નથી. આ બાબત, વિચક્ષણ એવા શ્રી કસ્તુરભાઈના ધ્યાન બહાર હોય એમ પણ ન જ બને. તો પછી આ ત્રણ મહિનાની મુદતનો અર્થ શું સમજવા?.
પ્રબુદ્ધ જીવન
વળી, એજ ઉપસંહાર-વકતવ્યમાં શ્રી કસ્તુરભાઈ જણાવે છે કે, “આ સમિતિ કંઈ સત્તા જમાવવા માટે રચવામાં આવી નથી.” આ વિધાન પણ ન સમજાય એવું છે. પ્રસ્તુત જૈન સમાજ ઉપર વર્ચસ જમાવીને તે દ્વારા ચોક્કસ કાર્ય પાર પાડવું એ હેતુ આ સંઘસમિતિની સ્થાપના પાછળ ન હોય તો બીજો શું હેતુ હોઈ શકે? અને શુભ હેતુ ખાતર સમાજ ઉપર કોઈ પણ સંસ્થાની સત્તા જમાવવામાં ખોટું કે, સંકોચ ચિતવવા જેવું પણ શું છે?
તે વાસ્તવિકના સાથે સંબંધ નહિ ધરાવતાં એવાં વિધાન કરવા પાછળ શ્રી કસ્તુરભાઈના શું આશય હશે ? તેના ઊંડાણથી વિચાર કરતાં એમ ભાસે છે કે, આ નવા પ્રસ્થાન સામે સમાજમાં ક્ષાભ થાય, તર્કવિતર્ક થાય, તેની ટીકાઓ પણ થાય એ બધાંની કલ્પના કરીને નમ્ર અભિગમપૂર્વક આ કાર્યની શરૂઆત કરવાનું કસ્તુરભાઈએ યોગ્ય વિચાર્યું લાગે છે. આ કડવો ઘૂંટડો લાગતાવળગતાઆના ગળે સહેલાઈથી ઉતરી જાય એ માટે કસ્તુરભાઈ, એક વડિલ જેમ નાના બાળકોને સંમજાવે તેમ, ઉપરના વિધાના દ્રારા એમ સૂચવી રહ્યા છે કે, “જુઓને, જેમને લક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે તેઓ પોતાની જવાબદારી સમજી જાય અને પાતાના ઘરની પાતે જ સાફસૂફી કરી લે તે પછી અમારે કશું કરવાપણું રહેતું જ નથી. અને આ રીતે કામ ત્રણ મહિનામાં પતી જાય એવી ધારણા છે, અને તેથી આ પાછળ એક નવી સંસ્થા ઊભી કરવી અને સમાજ ઉપર સત્તા જમાવવી એવા અમારો કોઈ આશય નથી." આમ છતાં આજે જૈન શ્વે. મૂ. સમાજનાખાસ કરીને સ્થિતિચુસ્ત સમુદાયના - કસ્તુરભાઈ એક અને અજોડ નેતા છે એ જેટલું અવિવાદાસ્પદ છે, એટલું જ, એ પણ ચોક્કસ છે કે, આ સંઘ સમિતિ પ્રસ્તુત સમાજ ઉપર પોતાનું વર્ચસ જમાવવાની છે અને તેનું કાર્ય ઘણા લાંબા સમય સુધી ચાલવાનું છે. સાથેસાથે એમ પણ બનવા જાંગ છે કે, કોઈ પણ સંયોગમાં કસ્તુરભાઈને એમ લાગે કે, આ સંધ–સમિતિ ધાર્યું કામ પાર પાડી શકે તેમ છે જ નહિ તે। આ ત્રણ મહિનાની મુદતબંધીની જાહેરાતના સંધ સમિતિને વિસર્જન કરવાની દિશાએ એક સગવડ તરીકે ઉપયોગ કરી શકાય, આવી પણ કસ્તુરભાઈના મનમાં કલ્પના હાય. બાકી તો લોકોત્તર પુરુષના ચિત્તને ઉકેલવાને કોણ સમર્થ છે? અને એમ છતાં તેમના ચિત્તના ઉંડાણને સ્પર્શવાના આ નમ્ર પ્રયત્ન છે.
પરમાનંદ
વિષયસચિ
અજાતશત્રુ વૈકુંઠભાઈ
અમદાવાદના સંઘ-સંમેલનની કાર્યવાહી
અંગે શ્રી મુંમઈ જૈન યુવક સંઘના પ્રસ્તાવ
અમદાવાદના સંઘ—સંમેલનનું વિશ્લેષણ, પરમાનંદ
મુનશીનું લાક્ષણિક પ્રવચન
બુદ્ધ ભગવાનના બાધ કોસબાડની જ્ઞાનયાત્રા
પરમાનંદ
પૃષ્ઠ
૧૩
૧૫
૧૫
કનૈયાલાલ મુનશી ૧૮
સં. સુકેતુ શાહ
૧૯
પરમાનંદ
૨૭
તા. ૧૬-૫-૬૩
મુનશીનું લાક્ષણિક પ્રવચન
(તા. ૬-૪-૧૯૬૩ના રોજ અમદાવાદમાં યોજાએલા અભિનંદનસમા ભમાં શ્રી કનૈયાાલ મુનશીએ આપેલા પ્રત્યુત્તર)
મિત્રાએ મારા વિશે જે સ્નેહભર્યા ઉલ્લેખો કર્યા તેના જવાબ આપવા હું અસમર્થ છું. આવે પ્રસંગે લંબાણથી બોલવું મુશ્કેલ થઈ પડે છે, એટલે બે શબ્દોથી જ આભાર માની લઉં એમ થાય છે. પણ શિષ્ટાચાર પ્રમાણે ઉત્તર તો વાળવા જ રહ્યો.
બીજાં બેચાર ઠેકાણે યોજવામાં આવ્યા હતા, એમ તમે મિત્રોએ પણ આ સમારંભ યોજ્યા છે; પણ મે પંચતેર વર્ષ પૂરાં કર્યાં તેમાં મારું કોઈ પરાક્રમ રહ્યું નથી. મારે વધાયે તે વધે એમ નથી, મારે ઘટાડયે ઘટે એમ પણ નથી. કાળ કાળનું કામ કર્યું જ જાય છે. હા, એટલું ખરું કે, ઘરડા માણસને એ ઘરડો થયો છે એ સંભળાવવામાં મેાજ આવે છે.
આવા સમારંભામાં જુદાંજુદાં ક્ષેત્રમાં મને જેમના સંપર્કમાં આવવાનું સૌભાગ્ય મળ્યું છે તે બધાને પરોક્ષ રીતે સ્નેહભાવ કેળવવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. મારે મન એનું મહત્ત્વ વધારે છે. મદ્રારામાં આવા પ્રસંગ યોજાયો. ક્યારે ય એક મંચ પર ભેગા ન થાય એવા રાજાજી અને કામરાજ નાદર ભેગા મળ્યા. લોકોએ હર્ષનાદ કર્યો અને પ્રસંગ દીપી નીકળ્યા.
મારા માટે આજે ઘણું ઘણું કહેવામાં આવ્યું. એ બધી પ્રશંસાને હું યોગ્ય છું એવું માનવાની અહંતા મારામાં નથી. મેં જે કંઈ કર્યું, જે કંઈ લખ્યું તેનું મૂળ છેલ્લા પંચાતેર વર્ષના
ભારતના જીવનમાં છે.
આ વર્ષમાં ભારતીય પુનર્ઘટનાના સાગર ઊછળ્યો. હું તો આ સાગરમાં ઘસડાઈ આવેલા છીપલા જેવા છું. એ પુનર્ઘટનાએ હું ઘડાયા, એના વહેણમાં તણાયો અને એના જ પ્રતાપે કિનારે આવી પડયો. એ છીપલાનાં 'ગ, રૂપ ને ઘાટના સર્જનહાર તે એ પુનર્ઘટનાનાં પરિબળો જ છે.
બાલપણમાં તનમનને મંજરી મારી કલ્પનામાં ઘડાયા. એવી આ જાજ્વલ્યમાન સ્ત્રીએ આજે જોવા મળે છે.
કાક ને મુંજાલ મારી કલ્પનામાં પ્રકટયા : એવી પ્રખર માનવતા પણ આપણે નજરે જોઈ.
૧૯૦૪માં ગુજરાતના ઈતિહાસનું પ્રથમ દર્શન કર્યું ત્યારે તેને Graves of Vanished Era `કી વર્ણવ્યો. આ જમાનામાં ગુજરાતીઓએ—ગાંધીજી અને વલ્લભભાઈએ મહાન રાષ્ટ્રનું ઘડતર કર્યું.
પછી ૧૯૦૫માં શ્રી અરવિંદની પ્રેરણાથી મારી નોંધપોથીમાં મેં શપથની નોંધણી કરી કે, દેશમાં એક ભાષા થાય અને તેને સ્વાધીનતા મળે એવા પ્રયાસા કરવા. સ્વાધીનતા મળી. એક ભાષા હિંદીને વિધાનમાં સ્થાન આપવામાં પણ હું નિમિત્ત થયા.
૧૯૦૯ માં સામનાથના વિધ્વંસના ઈતિહાસ પર આંસુ સાર્યાં. ૧૯૨૨ માં એ પુરાતન ભગ્ન મંદિરમાં એક ફોજદારનું ટટ્ટ બાંધેલું જોઈ આક્રંદ કર્યું. ૧૯૫૧માં એ મંદિરની રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુના હાથે થતી પુન:સ્થાપના જોવાનો મને લ્હાવો મળ્યો.
૧૯૧૨-૧૩માં ગુજરાતની અસ્મિતાના મંત્ર ઉચ્ચાર્યાં. ગુજરાત એક અને અતુલ થાય એવાં સ્વપ્ના સેવ્યાં. આજે ગુજરાત એક થયું છે, અતુલ થતાં જોઈશ કે કેમ એ તો પ્રભુના હાથમાં છે. નાનપણમાં એક ગીત ગાંત :
“ વસંત કે આ ગુર્જરીની રસિકતાભરી ’
આજે ગુર્જર સાહિત્યની રસિકતા વસંતથી વધારે છે કે આછી એનો નિર્ણય વિવેચકોને સોંપું છું. પણ નાનાલાલની કૃતિઓમાં વસંતના સનાતન ટહુકારો, મને સંભળાયા કરે છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૫-૬૩
ગુજરાતની વીરગાથાનાં સ્મરણો તાજાં ક્યાઁ અને કરાવ્યાં. આજે ચીની આક્રમણ થઈ રહ્યું છે ત્યારે એ સ્વપ્નાં સિદ્ધ કરવાનો પ્રસંગ ગુજરાતીઓને સાંપડયો છે.
પ્રબુદ્ધ જીવન
આપણી પુનર્ઘટના (Renaissance) નાં ચાર અંગો છે: પહેલું અંગ: ભૂતકાળની ભવ્યતાનું અર્વાચીનતાને અનુરૂપ પુનર્સર્જન કરવું.
બીજું અંગ : આપણી સંસ્કૃતિનાં મૂલ્યોને તેમના સનાતન સ્વરૂપે જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો.
ત્રીજું અંગ : ઈશ્વરને મનુષ્યની નિકટ લાવવા—પૂજાપાઠથી નહીં, યજ્ઞયાગાદિથી નહીં, પણ નિમિત્તમાત્ર બની ઈશ્વરને મન ને બુદ્ધિ અર્પણ કરવાથી. સમર્પિત જીવન—consecrated life ્થી · જ સામાન્ય આચાર-વ્યવહારમાં તેને સાક્ષાત્કાર કરવાથી.
ભારતીય પુનઘંટલાનું ચોથું અંગ: સ્વતંત્ર, સ્વાધીન અને સશકત ભારતમાતાની ભાવના માટે સર્વસ્વ સમર્પણ કરવાનો સંવેગ. આ સંવેગને બળે ક્રાંતિકારીઓ હસતે મોઢે ફાંસીએ ગયા, ગાંધીજીએ સ્વરાજ્ય મેળવ્યું, આપણા સૈનિકો આજે જીવન સમર્પણ કરવાની તત્પરતા દાખવી રહ્યા છે.
‘વંદેમાતરમ્ ' એ માત્ર કાવ્યની ટૂંક નથી, માત્ર રાષ્ટ્રીય ગાન નથી, જીવનમંત્ર છે. આ વાતનો અનુભવ ચીનનું આક્રમણ થયું ત્યારે થયો. મોટાં-નાનાં, ગરીબ—તવંગરના ભેદાભેદ વગર સૌ કોઈ ચીનીઓના પ્રતિરોધ કરવા કટિબદ્ધ બન્યા. આ આપણી પુનર્ઘટનાના અદ્ભુત આવિર્ભાવ છે. એમાં આપણી કસોટી પણ છે—ગૌરવ પણ છે.
આવી પ્રતિરોધપરાયણતા જીવંત રાષ્ટ્રના પ્રાણ છે. આ વખતે ભારત સજીવ છે તેના સાક્ષાત્કાર થયો. એ પળ જોવાના સમય પ્રભુએ આપ્યો વેનો હું ઋણી છું.
અને જેટલે અંશે આપણે આ અંગોથી અસ્પૃષ્ટ રહીશું તેટલે અંશે પુનર્ઘટનામાં અંતરાયો આવશે અને તેટલે જ અંશે ભવિષ્યના દ્રોહ કરીશું.
પુનર્ધટનાના બળા શબ્દોમાં ઝીલતાં મને અનેક ધન્ય અનુભવે થયા. ‘વેરની વસુલાત ' દર રવિવારે પ્રગટ થતી હતી ત્યારે એક મિત્ર આવીને કહ્યું, “ મારી પત્ની બીમાર છે, એને ‘વેરની વસુલાત’ વાંચ્યા વગર મરવું નથી માટે એનાં અપ્રગટ પ્રકરણો આપો.'
અમદાવાદની એક યુવતીએ તનમનની કથા વાંચી. તેના લેખકનો પરિચય . કેળવવા તત્પર બની. પરિચય કેળવ્યો. પરિણામ વિપરીત આવ્યું. પાતાનું નામ બદલવાની તપશ્ચર્યા તેને સેવવી પડી.
મંજરી ભરૂચના કોટમાં મરવા પડી હતી. મહિને-મહિને તેની કથા ચાલતી હતી. અનેક પત્રા આવ્યા. મંજરીને મારી નાખશો નહીં. આમ અનેક હ્રદયોમાં મંજરી વસી હતી.
Ka
લાહેારમાં ૧૯૪૨—૪૩ માં પૃથ્વીવલ્લભની ફિલ્મ પહેલી વાર રજૂ થઈ. ત્યારે હું લાહારમાં હતો. અનેક અજાણ્યા માણસોએ મને જે રીતે અભિનંદન આપ્યાં તે પરથી હું તારવી શકયો કે પૃથ્વીવલ્લભે લોકોનું હ્રદય જીતી લીધું હતું.
આજે ‘ કૃષ્ણાવતાર ’ દર પખવાડિયે પ્રગટ થાય છે. ઈનો કોઈક પ્રસંગ ભારતના અનેક પ્રદેશમાં કોઈક ને કોઈક હૃદયને સ્પર્શે છે, અને પત્રા આવે છે:
કોઈવાર આનું વિપરીત પરિણામ પણ આવે છે.
એક દહાડો ઉત્તર પ્રદેશથી ‘સરોજ’નો પત્ર આવ્યો. ભાંગ્યાતૂટયા અંગ્રેજીમાં તેણે ‘ડાર્લિંગ ’ એવું સંબોધન કર્યું. તેમાં સંપસ્વિની' ના નાયક ઉદય પર પાતે. પ્રસન્ન છે. એવા ઉદ્ગારો કાઢયા. ૭૫ વર્ષ મોઢામાં પાણી આવ્યું. ‘કુમારી સરોજ’ને પત્ર લખ્યો લખવા જોઈએ તેવા. તેણે ગુસ્સામાં જવાબ લખ્યો. હું ‘કુમારી ' સાજ નથી. હું મુવક છું, યુવતી. નથી. ભાગ મળ્યા. મારે ક્ષમા માંગવી પડી કે, ગુજરાતમાં ‘સરાજ' નારી જાતિ છે. ઉત્તર પ્રદેશમાં તે નર જાતિ થઈ ગઈ હતી તેને મને ખ્યાલ નહોતો.
આટલા વર્ષના અનુભવે સિદ્ધ કરી આપ્યું છે કે આપણે ધારીએ છીએ કે આપણે કંઈક કરીએ છીએ, પણ થાય છે એ તે ઈશ્વરની કૃપાથી જ થાય છે.
પચીસ વર્ષ પર મને પ્રેરણા થઈ કે જો ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિએ સમૃદ્ધ થવું હોય તો ભારતીયતાનાં અંગ બનવું
(5
૧૯
જોઈએ. પરિણામે ભારતીય વિદ્યાભવન સ્થપાયું. એ કેમ ફલ્યું, કેમ ફાલ્યું એમાં હું તો ઈશ્વરનો જ હાથ જોઉં છું.
અર્વાચીન ભારતમાં આપણી સંસ્કૃતિની પુનર્ઘટના કરવાની જે ભૂખ છે તે એનાથી સંતોષાય છે. અણનોતર્યામિત્ર, અણધાર્યા પૈસા, અનપેક્ષિત સેવાભાવી કાર્યકરો એની મેળે આવે છે અને મને દિવસે દિવસે પ્રતીતિ વધતી જ જાય છે કે એ ઈશ્વરનું કાર્ય છે, ઈશ્વરેચ્છાથી જ આગળ વધે છે. મનુષ્ય તો નિમિત્તમાત્ર થવાને જ સર્જાયા છે.
તમારો સમય લીધો તે માટે ક્ષમા માગું છું. જે મિત્રાએ આ સમારંભ યોજ્યો તેમના અને તમારા બધાંનોઆભાર માનું છું.
આશા રાખું છું કે ટૂંક સમયમાં, બને તો મારા મિત્ર નવાબસાહેબના રાજ્યકાળમાં, અહીંયા ભારતીય વિદ્યા ભવનનું સદન થાય. આટલું જ કહીને ફરીથી બધાંનો આભાર માની વિરમું છું.. કનૈયાલાલ મુનશી
બુદ્ધ ભગવાનના બેાધ
કેટલાંક મિથ્યા મનથી તે કેટલાંક સાચા મનથી બોલે છે— પણ આવી રીતે ઉત્પન્ન થયેલા વિખવાદમાં મુનિ અટવાતા ન હોવાથી એનામાં કઠોરતા ઉત્પન થતી નથી.
બધા દર્શનામાં પેાતાનું દર્શન શ્રેષ્ઠ છે એમ માનીને ચાલનારો માનવી આ જગતમાં પોતાના દર્શનને મહત્ત્વપૂર્ણ ગણે છે અને બીજા દર્શનાને મહત્ત્વહીન ગણે છે અને પરિણામે એ વિખવાદથી પર થતા નથી.
માણસા પોતપોતાની સાંપ્રદાયિક માન્યતાઓને આધારે બીજાઓ સાથે વાદવિવાદ કદી પેાતાને નિપુણ ગણાવે છે અને કહે છે કે, જે તેઓની માન્યતા—મતને જાણે છે તે જ ધર્મ સમજે છે અને આ માન્યતા મતથી વિરુદ્ધ જનારો અજ્ઞાની છે... આ રીતે વાદવિવાદ કરી તેઓ બીજાને મૂર્ખ કહે છે અને પોતાને શાની ગણાવે છે—આ બધામાં કોને સાચા માનવા ?
બીજાના ધર્મને ન સ્વીકારતો માણસ જો મતિહીન, મૂર્ખ અને પશુ ઠરતા હોય તો આ સાંપ્રદાયિક માન્યતાઓને વળગીને ચાલનારા બધા જ મતિહીન અને મૂર્ખ ઠરશે અને પોતાનો મત શ્રેષ્ઠ સમજી વાદમાં ઉતરનારા જો મતિમાન, પ્રજ્ઞાશીલ અને નિપુણ ગણાય તો પછી કોઈ પણ મૂર્ખ ગણાશે નહિ; કેમ કે બધા જ પોતાના મતને કોષ્ઠ સમજે છે.
જેઓ એકબીજાને મૂર્ખ કહે છે તે સાચું નથી એમ હું કહું છું, કારણ કે, પોતપોતાના મતને તેઓ સાચા માની બીજાને મૂર્ખા ઠરાવે છે.
કેટલાંક જેને સત્ય માને છે તેને જ બીજા ખાટું કહે છે— આ રીતે તેઓ વાદવિવાદ અને ઝઘડા કરતા રહે છે. તેઓ એક સત્યનું પ્રતિપાદન કેમ નહિ કરતા હોય ? સત્યતા એક જ છે, બીજું નથી અને એના માટે સમજુ લોકો વિવાદ કરતા નથી.
ચંચળ માણસ સત્ય વિષે વાદવિવાદમાં પડે છે પણ નિશ્ચળ માણસને કોણ કઈ રીતે વાદવિવાદમાં ખેંચી શકે છે.... તેણે બધી સાંપ્રદાયિકતા ધોઈ નાખી હોય છે.
જે કોઈ પણ ધર્મ પ્રત્યે તકરાર ન રાખનારો, તથ્ય અને સત્યને એ રીતે જોઈ શકનારો અને ખુલ્લા હૃદયથી વર્તનારો હોય તેને આ જગતમાં કઈ રીતે વિકલ્પોમાં પાડવા શક્ય છે ભલા?. તે વિક્લ્યામાં પડતા નથી, એક જ બાબતને અધિક મહત્ત્વ આપતો. નથી અને આ જ અતિ શુદ્ધિ છે એમ તે કહેતા નથી—ઉપાદાનાથી થયેલી ગાંઠ-ગ્રન્થી છેડીને આ જગતમાં તે કશાની આશા રાખતા નથી......જે મમત્વથી પર થયો છે તે કોઈ પણ વસ્તુને જાણી ને કે, જોઈને તેને પકડી બેસતા નથી. તે રાગરાગી—વિષયા સકત નથી અને વિરાગરાગી—વૈરાગ્ય પ્રત્યે આસકિત રાખનારો પણ નથી; આ જગતમાં કોઈ એક દર્શન કે ધર્મ શ્રેષ્ઠ છે એમ તે સમજતા પણ નથી—તેથી તે વાદવિવાદથી પર થાય છે.
માણસે કોઈ પણ દ્રષ્ટિ-દર્શનને, ન વળગતાં વિરકત થઈને રહેવું...હું બીજાથી સમાન છું, બીજાથી હીન છું કે શ્રેષ્ઠ છું એવી તુલના પણ તેણે કરવી નહિ;
(‘સુત્તનિપાત’ નાં આધારે)
સંપાદક: સુકેતુ શાહ
Page #104
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૨-૫-૬૩
જે કોસબાડની જ્ઞાનયાત્રા-૨ જે
આદિવાસીઓના બાળશિક્ષણની સમસ્યા (ગત માર્ચ માસની તા. ૯ તથા ૧૦ ના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી કોસબાડનું એક પર્યટન ગોઠવવામાં આવ્યું હતું. તે પર્યટનના વર્ણનને પહેલો હતો તા. ૧-૪-૧૯૬૩ ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયો હતો. તેને બીજો હપ્તો નીચે આપવામાં આવે છે. આ હતો વાંચીને કોસબાડના ગ્રામ બાલશિક્ષા કેન્દ્રને દર સાલ રૂ. ૧૦૦ રૂ. ૫૦, રૂ. ૨૫ કે રૂા. ૧૦ ની સહાય કરીને તે સંસ્થાના સહાયક મિત્ર બનવા ઈચ્છતા હોય તેમને તે કેન્દ્રના મંત્રી શ્રી અનુતાઈ વાઘને વિકાસવાડી, કોસબાડ, સ્ટેશન-ધોલવડ, જિલ્લા થાણા. એ સરનામે તે મુજબ લખી જણાવવા અનુરોધ કરવામાં આવે છે. –તંત્રી)
અહિં અમે શ્રી તારાબહેનના શૈક્ષણિક પ્રવૃત્તિક્ષેત્ર ઉપર મંદિરમાં કામ કરતા હતા. એ દરમિયાન, સ્થાપના કરી હતી. આવ્યા હતા, તેથી તેઓ અહિં કેટલાંક વર્ષોથી આદિવાસીઓની એ વખતે હું ગિજુભાઈ સાથે અને તેમની નીચે કામ કરતી હતી. બાલપ્રજાના શિક્ષણ અંગે પ્રવૃત્તિઓ ચલાવી રહ્યાં હતાં આ સંસ્થાનું નામ આગળ જતાં ‘નૂતન બાલશિક્ષણ સંઘ” એમ તેનું સ્વરૂપ શું છે, તે પાછળ કેવા કેવા ખ્યાલો રહેલા છે તે બદલવામાં આવ્યું હતું. આ સંસ્થા તરફથી શરૂઆતમાં ગુજરાતી જાણવાનું–સમજવાનું સ્વાભાવિક રીતે અમે કુતુહલ અનુભવી ભાષામાં અને આગળ જતાં મરાઠી ભાષામાં પણ ‘શિક્ષણ પત્રિકા' રહ્યા હતાં. અમારી આ જિજ્ઞાસા તેમની આગળ આગલી રાત્રે મેં શરૂ કરવામાં આવી હતી, જે આજે પણ પ્રકાશિત થઈ ૨જ કરી હતી અને બીજે દિવસે સવારે ચા-નાસ્ત પતાવ્યા બાદ રહી છે. આ ‘શિક્ષણપત્રિકા' માં બાલશિક્ષણને લગતા પ્રશ્ન તેમની પાસે એકઠા થવું અને તેમણે અમારી જિજ્ઞાસાને તૃપ્ત કરવી અને બાળકોની બાબતમાં માતા-પિતાની સમસ્યાઓને વિચાર એમ નક્કી કરવામાં આવ્યું હતું. આ મુજબ ચા-નાસ્ત પતાવ્યા તેમ જ ચર્ચા કરવામાં આવે છે. ટૂંકમાં એમ કહી શકાય કે આ બાદ ભોજનાલયની ઓશરીમાં અમે બધાં તારાબહેન સમક્ષ એકઠાં પત્રિકા માતા-પિતા તથા શિક્ષકો-એમ એ બન્ને માટે છે. આ થયાં. શરૂઆતમાં તારાબહેનને પરિચય કરાવતાં મેં જણાવ્યું કે, સંધ પિતાનું વિવિધ કાર્ય પોતાની શાખાઓ મારફતે ભારતમાં “ભાવનગરમાં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનના આકાય નીચે જુદા જુદા પ્રદેશમાં–વિશેષે કરીને મુંબઈ રાજ્યમાં કરી રહ્યું છે. વર્ષો પહેલાં ગીજુભાઈએ મોન્ટેસરી શિક્ષણપદ્ધતિથી પ્રભાવિત સમયાન્તરે ૧૯૪૫ની સાલમાં ગામડાઓમાં બાલશિક્ષણને બનીને તે પદ્ધતિ અનુસાર બાલશિક્ષણ આપવા માટે બાલમંદિરની પ્રચાર કરવા માટે સંઘે પિતાનું ગ્રામીણ કેન્દ્ર ‘ગ્રામ બાલ શિક્ષણ શરૂઆત કરી હતી અને તે કાર્યમાં સમયાન્તરે તારાબહેન જોડાયાં કેન્દ્ર’ મુંબઈ રાજ્યમાં અહિથી નજીકમાં આવેલા બેરડી ગામમાં હતાં, ત્યારથી તેમની સાથેના મારા પરિચયની શરૂઆત થઈ હતી. ઊભું કર્યું. બેરડીના ગ્રામ બાલશિક્ષણ કેન્દ્ર પોતાના કાર્યને તે સમયથી આજ સુધી તે પ્રવૃત્તિ સાથે તેઓ એકસરખાં જોડાયેલાં ગામડામાં બંધ બેસે એવી બાલવાડીની અને પૂર્વપ્રાથમિક અધ્યાપન રહ્યાં છે. તેમણે તથા ગિજુભાઈએ મળીને બાલશિક્ષણ સંઘ ઉભે મંદિરની સ્થાપના વડે પ્રારંભ કર્યો. આ ગ્રામીણ વિભાગમાં કાર્ય કર્યો હતો અને ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં તેમ જ મુંબઈમાં નવી કરતાં કરતાં અમો સંસ્થાના કાર્યકર્તાઓ આ બાજુના આદિવાસી શિક્ષણ પદ્ધતિને વ્યાપક પ્રચાર કર્યો હતે; અને પરિણામે સ્થળે લોકોના નિકટ સહવાસમાં આવ્યા. સ્વાભાવિક રીતે એ લોકોના
સ્થળે બાલમંદિરે ઉઘડવા લાગ્યાં હતાં. સમય જતાં તેમણે મુંબઈમાં જીવનના પ્રશ્નને અભ્યાસ કરવાનું. અમારા ભાગે આવ્યું અને દાદર ખાતે શિશુવિહાર અને બાલ અધ્યાપન મંદિરની શરૂઆત અમારું ધ્યાન એ લોનાં બાળકોના શિક્ષણને લગતી મુસિબત કરી હતી. ત્યાર બાદ ૧૯૪૫ ની સાલમાં તેઓ ગામડાંમાં બાલ- તરફ ખેંચાયું. એમની મુસીબત ઉપર વિચાર કર્યા બાદ વિકાસશિક્ષણને પ્રચાર કરવા માટે બેરડી આવ્યા છે અને ત્યાંથી થોડા વાડી યોજના નક્કી કરવામાં આવી. વિકાસવાડી યોજના એ રામય બાદ, તેઓ અહીં આવીને વસ્યા છે અને આ બાજુ વસતી પછાત વર્ગના એટલે કે, આદિવાસી લોકોના શિક્ષણને જ એક
આદિવાસી પ્રજાને લક્ષમાં રાખીને તેમણે ચોક્કસ પ્રકારની પ્રયોગ છે.. શિક્ષણપદ્ધતિ વિકસાવી છે અને તેના કેટલાક પ્રયોગ અહિ અમારા દશ વર્ષના અનુભવ પછી અમાએ નિર્ણય લીધે ચાલી રહ્યા છે. આ રીતે બાળશિક્ષણના ક્ષેત્રમાં છેલ્લાં ૪૦ કે જો આ યોજનાને સફળ બનાવવી હોય તો અમારે આદિવર્ષથી તેમણે અનવરત કાર્ય કર્યું છે. તેમની આ સેવાને ધ્યાનમાં વાસીઓની વચ્ચે જઈને જ વસવું જોઈએ, અને એમની સાથે લઈને ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’ પદથી નવાજ્યા છે. હળીમળીને રહેવું જોઈએ, અને એમને પૂરી રીતે સમજવા જોઈએ. વળી ગયા વર્ષે તેમના ૭૧ માં જન્મદિને ભારતની જનતાએ એમ કરીએ તે જ અમારી અને તેમની વચ્ચે જે દિવાલ ઊભી તેમના આ કાર્ય માટે એક લાખ રૂપિયાની થેલી અર્પણ કરીને તેમનું છે તે દૂર થઈ શકે, અને તેમના પ્રશ્ન ઉકેલવાને રસ્તો હાથ યાચિત ગૌરવ કર્યું છે. આ તારાબહેન તેમના અનેક સાથીઓને લાગે. એ ઉપરથી અમેએ અમારૂં ગ્રામીણ કેન્દ્ર બૈરડીથી કેસબાડ સહકાર દ્વારા અહીં શું કામ કરી રહ્યાં છે, ક્યા પ્રકારની શિક્ષણ- લઈ જવાનો વિચાર કર્યો અને ત્યાં આગળ વસવાટ માટે મકાને પદ્ધતિના પ્રયોગ કરી રહ્યા છે તેને ખ્યાલ આપવા આપ સર્વ ઊભાં કરવાની જરૂરિયાત અમારી સામે આવીને ઊભી રહી. ભાઈ–બહેન વતી હું તારાબહેનને વિનંતી કરું છું. ”
આ પેજનાને એક વિગતવાર ખરડો અમે તૈયાર કર્યો આ વિનંતીને ધ્યાનમાં લઈને તારાબહેન પોતે અહિં જે
અને તે અમે ભારત સરકાર સમક્ષ રજૂ કર્યો. ભારત સરકારે દ્વિતીય કાર્ય કરી રહેલાં છે તેને, લગભગ એક ક્લાક સુધીના વિવેચન પંચવર્ષીય યોજનામાં આ યોજનાને અન્તર્ગત કરીને ૧૯૫૬ ના દ્વારા, ખ્યાલ આપ્યો હતો. આ વિવેચનને ટૂંકસાર નીચે મુજબ છે:
નવેમ્બર માસમાં મંજૂર કરી. આ પ્રકારની જનામાં બાલશિક્ષણ 1 શ્રી તારાબહેન મેડિકનું વિવેચન
અંગે જે અભ્યાસક્રમ વિચારવામાં આવ્યો અને તે નક્કી કરવામાં અમારી અહિની પ્રવૃત્તિને ખ્યાલ આપું તે પહેલાં તેની આવ્યો છે તે આ પ્રકારના અનુભવજન્ય નિર્ણય ઉપર અધારિત છે:પૂર્વભૂમિકા રૂપે ઘેડ પૂર્વ ઈતિહાસ કહેવું જરૂરી છે. ૧૯૨૬ માં, (૧) આવી શાળામાં શારીરિક પ્રવૃત્તિને સૌથી વધારે પ્રાધાન્ય સ્વ. ગિજુભાઈ બધેકાએ ભાવનગરમાં ‘મોન્ટેસરી બાલશિક્ષણ આપવું ઘટે છે. બાળકોમાં જે ચપળતા અને જાગૃતિ હોય છે તેને સંઘ” એ નામની સંસ્થાની, તેઓ ભાવનગરના દક્ષિણામૂર્તિ બાલ- બને તેટલું ઉત્તેજન આપવું જોઈએ, આ હેતુથી દેડવું, કૂદવું, .
Page #105
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૫-૩
પ્રબુદ્ધ જીવન
ઝાડ ઉપર ચડવું, આવી રમતો નિયમિત રીતે રમાવી જોઈએ. એક બીજી ચેતવણી અમારે અમારા શિક્ષકોને આપવી પડે છે આવા પ્રદેશ અને વાતાવરણ સાથે બંધ બેસે તે પ્રકારના સ્કાઉટગને અને તે એ છે કે બાળકોને પોતાને સ્વાભાવિક ઈચ્છા ન થાય અને ડીલ તથા માર્ચને આ શિક્ષણમાં અવકાશ આપવો જોઈએ. અને માગણી ન કરે ત્યાં સુધી તેને વાંચવા અને લખવા તરફ અમે શારીરિક યોગ્યતા અને તાકાતને આટલું બધું મહત્ત્વ વાળવા નહિ તેમ જ તે બાબતની તેમને ફરજ પાડવી નહિ. તેઓ એટલા માટે આપીએ છીએ કે, પરિશ્રમને લગતી તાકાત પોતાના વિચારો અને અવલોકને મૌખિક રીતે વ્યક્ત કરે તે ઉપર અને શારીરિક ક્ષમતા તેમના જીવનમાં કેટલી ઉપયોગી છે અને ખૂબ ભાર મુકાવો જોઈએ. તેમને બારીકીથી અવલોકન કરવાની, આજના સ્થિતિકલહમાં ટકાવ અંગે તેનું કેટલું મહત્ત્વનું સ્થાન યોગ્ય રીતે પોતાના અવલોકનને વ્યકત કરવાની અને એ રીતે છે તેને અમને પૂરો ખ્યાલ આવ્યો છે. શહેરનાં બાળકો માફક નવા શબ્દો શિખતા રહેવાની તેમને ફરજ પડે એવાં સચિત્ર આ બાળકો સુંવાળા અને બેઠાડુ ન થાય એ બાબતની પૂરી પુસ્તકોને છૂટથી ઉપયોગ થવો જોઈએ. બાળકે સ્વાભાવિક રીતે સાવચેતી રાખવાની જરૂર રહે છે.
જાણવા ઈછે તેની ઉપરવટનું જ્ઞાન કે, સિદ્ધાંત બાળકોના મગજ (૨) તેમના અભ્યાસ દરમિયાન કુદરતે તેમને જે ભ૦૬ ઉપર શિક્ષકે કદિ લાદવા નહિ. એક વખત તેમનામાં જાણવાની તીવ્ર સામગ્રી કશું પણ મૂલ્ય લીધા સિવાય આપી છે તેને બને તેટલો ઈચ્છા પેદા થશે, પછી તેઓ પોતે જ વધારે અને વધારે જાણવાનીઉપયોગ કરવો જોઈએ. જે વનસ્પતિ અને પશુઓની દુનિયા માહિતી મેળવવાની માગણી કર્યા વિના રહેવાના નહીં. ભૂગોળ, ખગોળ અને ભૂસ્તર વિદ્યાના બધપાઠો બાળકો પોતાના . (૪) આદિવાસીઓને, સામાન્ય રીતે, સમય કે દિશાનું ચાલુ જીવનમાંથી સહેજે તારવી શકે તેમ છે, તેને તેમને શિક્ષણ ભાન હોતું નથી. આને લીધે તેમનાં બાળકોને ગણિત જેવા વિષયો આપવામાં પૂરો ઉપયોગ થવો ઘટે છે. તેમના જીવનના અનિ- શિખવવા બહુ મુશ્કેલ પડે છે. પદાર્થો ગણીને બતાવવા, બે પદાર્થો વાર્ય વિભાગ તરીકે, આ બધું તેમને ડગલે ને પગલે સ્પર્શે છે વચ્ચેનું અંતર, કોઈ પણ પદાર્થની ઉંચાઈ તેમ પહોળાઈ–આ અને તેમનામાં સ્વાભાવિક જિજ્ઞાસા પેદા ક્યું છે. સાથે સાથે, બધાને ખ્યાલ તેમને માપી માપીને આપવો–એ જ આ વિો મોટાં શહેરોમાં આવેલી આપણી શાળાઓમાં nature study શિખવવાની ઉત્તમ રીત છે. એવી જ રીતે ક્લાક, દિવસે. મહિના (કુદરતને અભ્યાસ) અને તે સાથે સંબંધ ધરાવતા અને વર્ષોની તેમની સમક્ષ ગણીને અને તેમની પર મr:..ને વિષયોનું જે યાંત્રિક રીતનું અને કલ્પનાવિહોણું શિક્ષણ આપવામાં તેમના મગજમાં સમયને ખ્યાલ ઉતારવો ઘટે છે. આવે છે તેવો શૈક્ષણિક આકાર અહીં અપાતા શિક્ષણને ન મળી (૫) એક બીજો વિષય છે કે, જેના ઉપર અ બ ભાર જાય એ પણ ધ્યાનમાં રાખવું ખાસ જરૂરી છે. બાળકોમાં રહેલી મૂકતા રહ્યા છીએ અને તે છે સ્વચ્છતાને લગતે, સ્વરછતાને અર્થ જિજ્ઞાસાને અને અવલોકનવૃત્તિને બને તેટલું ઉત્તેજન મળવું અને હેતુ તેમને સમજાવવો જોઈએ, અને તેને તે કેવો :: જોઈએ.
કરે છે તેની બરોબર તપાસ રાખવી જોઈએ. તડાવું, દાંત ૨:1ફ (૩) બીજે મહત્ત્વને વિષય ભાષાશિક્ષણને લગતો છે. કરવા, મોટું, નાક, આંખ અને કાન વાં, વાળ ઓળવા, કપડાં નિયમ રૂપે આ બાળકે બોલવામાં બહુ ઓછા શબ્દોને ઉપયોગ દેવાં-આ માટે શિક્ષકે વ્યવસ્થિત કાર્યક્રમ ગોઠવતા રહેવું જોઈએ. કરે છે. કુટુંબના મોટી ઉમ્મરના સભ્યો પોતાના ચાલુ કામકાજમાં જ્યાં પાણીનું વહેણ વહેતું હોય ત્યાં બાળકોને cઈ જવા જોઈએ રોકાયેલા હોઈને અંદરોઅંદર તેમ જ પોતાનાં બાળકો સાથે અને આ બધી પ્રક્રિયાઓ શિક્ષકે જાતે કરીને તેમને દેખાડવી , વાતચિત કરવા માટે તેમને બહુ ઓછી નવરાશ હોય છે તેમજ જોઈએ અને પરસ્પર મદદ કરવાની વૃત્તિને બાળકોમાં ઉત્તેજવી તે માટે તેમનામાં સફ_તિ પણ ઓછી હોય છે. આને લીધે આ જોઈએ. પગ સાફ કરવા માટે ખડબચ પથરાઓને ઉપયોગ કરવો બાળક પાસે શબ્દોની મૂડી બહુ નજીવી અને મર્યાદિત હોય છે. જોઈએ. છોકરીઓના વાળમાંથી શુ દૂર કરવા માટે તેમજ આમ હોવાથી જે પ્રકારની શાળા અહિં ચલાવવામાં આવે તેમાં છોકરાઓના વાળ કાપવા માટે પણ ખાસ પ્રબંધ કરવો જોઈએ. તેમને નવા નવા શબ્દો સાંભળવાની તક પૂરી પાડવી જોઈએ, આ બાબતમાં બાળકોને રસ ટકી રહે એ માટે સ્વચ્છતાને લગતી આ કાર્ય તેમની સાથેના અનૌપચારિક-informal–વાર્તાલાપ આ બધી પ્રક્રિયાઓને લગતી તપાસની જવાબદારી મોટી ઉમરના દ્વારા સાધી શકાય. આ બાબતમાં તેમની સાથે વાતો કર્યા કરવી, છોકરાઓ ઉપર મસર નાંખતા રહેવું જોઈએ. તેમને વાર્તા સંભળાવવી, સહેલી ચોપડીઓમાંથી તેમને મોટેથી વસ્ત્રોની સ્વચ્છતાનું શિક્ષણ એ વધારે વિકટ સમસ્યા છે. વાંચી સંભળાવવું, ગીતે ગાવાં, નાટક ભજવવાં આ પ્રક્રિયાઓને કુદરતનાં આ બાળકોને ભૂમિમાતાના ખોળામાં આળોટવામાં ખૂબ મુખ્ય સ્થાન આપવું ઘટે.
મજા આવે છે, અને તેથી તેને પહેરાવવામાં આવેલાં બરફ જેવા | આને લગતા શિક્ષણકાર્યમાં બાળકોની જે તળપદી ભાષા સફેદ કપડાં પંદર મિનિટમાં તેઓ મેલાં-ગંદા-કરી મૂકે છે. આમ હોય તેની ઉપેક્ષા થવી ન ઘટે. જ્યારે પણ કોઈ પણ બાબતને હોવાથી સાબુ વડે કપડાં ધોવા પાછળ ખરચાતી શકિત લગભગ : વધારે વિગતથી સમજાવવાની જરૂર પડે ત્યારે શિક્ષકોએ તેમને તેમની અર્થવિનાની બની જાય છે. અનુભવથી અમને એવા નિર્ણય તળપદી ભાષામાં તે બાબત સમજાવવી જોઈએ અને વિદ્યાર્થીઓને ઉપર આવવાની ફરજ પડી છે કે, “Whiteness'-ઉજળાપણુંતેમની જ ભાષામાં જવાબ આપવાની—ચર્ચા કરવાની –છૂટ હોવી એ જ માત્ર સ્વચ્છતાની નિશાની લેખાવી ન જોઈએ. અને કપડાં જોઈએ. ફ_લે, ફળો, પક્ષીઓ, જીવડાંઓ વગેરે માટે તેમની તળ- પાણીના વહેણમાં ધવાયેલાં હોય અને સૂક્વાયાં હોય—તે ભલે પદી ભાષામાં જે શબ્દો હોય તેની ખાસ નોંધ કરવી જોઈએ. ઉજળાં ન દેખાય તે પણ–સ્વચ્છ લેખાવા ઘટે છે. સ્વચ્છતાની આમ છતાં પણ આખરે આ વિદ્યાર્થીઓને તળપદી ભાષામાંથી આ કસાટીને પણ શિયાળામાં તેમ જ વર્ષાસ્તુમાં વિશેષ હળવી શદ્ધ અને સંસ્કારી ભાષા તરફ લઈ જવાનું આપણું ધ્યેય હોઈને કરવી રહી, કારણ કે એ દિવસોમાં કપડાં કેમે સુકાતાં નથી અને સાધારણ રીતે, શિક્ષકે તે પ્રદેશને લગતી શુદ્ધ ભાષામાં બોલવાનું તેમની પાસે પહેરવાની બીજી જોડી હોતી નથી. ચાલું રાખવું જોઈએ. તળપદી ભાષાને વધારે પડતો આગ્રહ * * તેમને કપડાંની બીજી ચેખી જોડ પૂરી પાડવાની બાબરાખવાથી બાળક પિતાના પ્રદેશની સંસ્કારી ભાષા અને સાહિત્યના તમાં એક ખારા મુશ્કેલી છે. આ પ્રયોગ અમે કર્યો ત્યારે અમને લાભથી વંચિત રહેવા સંભવ છે અને એ રીતે બાળકને લાંબા- માલુમ પડયું કે, બાળકે પોતાનાં કપડાં, મેલાં ગંદા હોય તે પાસ ' ગાળે નુકસાન થવાનું જોખમ રહે છે.
તે બદલીને તેમને આપવામાં આવતાં નવાં ચોખાં કપડાં પહેરવાને
'
Page #106
--------------------------------------------------------------------------
________________
મ બુદ્ધ
તૈયાર હાતાં નથી, જ્યારે આ બાબતનું બહુ દબાણ કરવામાં આવે છે ત્યારે, તે પહેરવાની તૈયારી તો બતાવે છે, પણ તે પોતાનાં ગંદાં કપડાં ઉપર નવાં કપડાં પહેરે છે અને અંદરના પોતાનાં કપડાં દેખાય તે હેતુથી નવા કપડાંનાં બટન બંધ કરતાં હોતાં નથી. આ પાછળ સ્વમાનની વૃત્તિ અથવા તો પાતાની માલિકીની વસ્તુ. ઉપરના માહ–આમાંથી ગમે તે વૃત્તિ કામ કરતી હાઈ શકે છે. આખરે અમારે આ ખ્યાલ પડતો મૂકવો પડયો છે અને તેમનાં પોતાનાં કપડાં બરોબર ધાવાય છે અને જરૂર પડે ત્યાં ટાંકા ટેભા લેવાય છે એટલાથી જ અમારે સંતોષ ધારણ કરવા પડયો છે.
આ વિચારસરણી અનુસાર હાથ ધરવામાં આવેલી બાલશિક્ષણની પ્રવૃત્તિ અંગે નીચેની મુશ્કેલીઓ અમારી સામે આવીને ઊભી રહી છે. ·
(૧) ઘરનાં · મોટાં બાળકોને-વિશેષે કરીને છેકરીઓને પોતાથી નાનાં બાળકોને સાચવવા માટે તેમ જ ઘરનું કામ કરવા માટે ઘરમાં જ રહેવું પડે છે.
3
(૨) મોટાં બાળકોને ઢોર ચરાવવા બહાર જવું પડે છે.
(૩) બાળકોને પણ પેાતાની આજીવિકા માટે કમાવું પડે છે. આને લીધે શાળામાં ઘણાં ઓછાં બાળકો હાજર રહી શકે છે. જે બાળકો શાળામાં આવે છે તેમનું ધ્યાન નિશાળમાં અગર અભ્યાસમાં રહેતું જ નથી, અને ખુલ્લાં નૈસર્ગિક વાતાવરણમાં રહેવાને ટેવાયેલાં બાળકો શાળાના વર્ગની મર્યાદિત જગ્યામાં બંધાઈ રહેવું પસંદ કરતાં નથી. આ સંબંધમાં બાળકો માટે નીચે મુજબની વ્યવસ્થાનો પ્રબંધ કરવાના પરિણામે ઉપર જણાવેલ મુશ્કેલી• ઓનું ઘેાડા ઘણા અંશે નિવારણ કરવામાં અમે સફળ થયા છીએ:— (૧) ઘેાડીઆ—ઘર અને બાલવાડી પ્રાથમિક શાળાઓની સાથે સાથે ચલાવવામાં આવે છે જેથી કરીને મોટાં બાળકો શાળામાં હાજર રહી શકે છે.
(૨) થાડા વર્ગો જ્યાં બાળકો ઢોરો ચરાવે છે ત્યાં જઈને ચલાવવામાં આવે છે.
(૩) શાળામાં સ્વચ્છ અને પ્રકાશિત, ઓરડાઓ છે જ્યાં બાળકોને જુદા જુદા વ્યવસાય આપવામાં આવે છે.
(૪) ભિન્ન ભિન્ન પ્રકારના દ્રુક સાહિત્યને visual aids ને લગતા સાહિત્યનો પણ ઉપયોગ કરવામાં આવે છે. દા. ત. ચિત્ર મંડેલ્સ, પ્રદર્શનો અને પ્રોજેકટરો
(૫) અહિં શિક્ષક બાળકો સાથે મિત્રતાભરી ભાવનાપૂર્વક રહે છે. અહીં કોઈ પણ શારીરિક શિક્ષાના ભય તેમને હોતા જ નથી.
(૬) રાત્રિના વર્ગો પણ ચલાવવામાં આવે છે, જેમાં ગૃહપાઠ, નૃત્ય, નાટ્યપ્રયોગા, રમતા વગેરેનો પણ પ્રબંધ કરવામાં આવે છે.
(૭) બાળકો જંગલમાંથી કાંઈ નવી ચીજો ફળ, ફૂલ, પાંદડા જીવડાં, પતંગિયા, પથરા લઈ આવે તે બધું આ માટે ઊભા કરવામાં આવેલ એક સંગ્રહસ્થાનમાં વ્યવસ્થિત રીતે એકઠું કરવામાં આવે છે.
(૮) વિશાળ જગતનો પરિચય આપવા માટે પ્રવાસાગાઠવવામાં આવે છે.
(૯) પુસ્તકાલય દ્વારા જ્ઞાનના માર્ગો ખૂલ્લા કરવામાં આવે છે. ર. (૧૦) બાળકોને શૈડું ઘણું દ્રવ્યોપાર્જન થાય તેવા ઉદ્યોગોને અહીં સ્થાન આપવામાં આવે છે. દા.ત. ઘાસના કવર, બનાવવા, ગુંઠાનાં બાકી બનાવવાં, ચરખા દ્વારા સુતર કંતાવવું.
વસ્ત
વિકાસવાડીની યોજના અનુસાર કોસબાડ ખાતે ચલાવવામાં આવતા ગ્રામ બાલ શિક્ષણ કેન્દ્રના સંદર્ભનાં નીચેની સંસ્થાઓ કામ ફરી રહી છે:
(૧) નાનાં બાળકો માટે ઘાડિયા ઘર, (૨)બાલવાડી, (૩) પ્રાથમિક શાળા—પાંચ ધોરણ સુધી, (૪) બેઝીક પ્રાઈમરી ટ્રેનિંગ કોલેજ, (૫) શાળામાં ભણતા બાળકો, વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો માટેનાં વસ્તીગૃહા, (૬) ઉદ્યોગ વર્ગ અને ઉત્પાદક વર્ગ, (૭) સામુદાયિક નૃત્ય, નાટક, ગાયન વગે૨ે સંગીતની તાલીમને લગતી સંસ્થા, (૮) પ્રકાશન કેન્દ્ર.
અહિંની વિવિધ શૈક્ષણિક સંસ્થામાં કુલ ૨૭ શિક્ષક ભાઈ-બહેનો કામ કરે છે અને મોટા ભાગે તેઓ હ જ વસે છે, આ સંસ્થાઓના સંચાલન માટે થતાં ખર્ચને પહોંચીવળવા માટે મહારાષ્ટ્ર સરકાર તરફથી અથવા તો સમાજ કલ્યાણ ખાતા તરફથી અમુક પ્રમાણમાં ગ્રાન્ટો અથવા તો મો મળે છે, પણ અમારૂ કુલ વાર્ષિક ખર્ચ આશરેં ૩૦,૦૦૦ નું હોય છે, જેમાં સરકારી ગ્રાન્ટ કે મદદ રૂપે મળતી રકમ બાદ કરતાં આશરે રૂા. ૧૦,૦૦૦ ની, બહારથી મળતાં દાનો દ્વારા પૂરવણી કરવાની રહે છે. આ માટે દર સાલ રૂા. ૧૦૦, ૫૦,૨૫,કે ૧૦ એમ મદદ આપે એવા બને તેટલા સહાયક મિત્રા મેળવવાનો અમારો પ્રયત્ન હોય છે.
આ મુજબ છે:---
અહિં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા
વિકાસવાડી અધ્યાપન મંદિર પ્રાથમિક શાળા બાલવાડી
૧૨૦ વિદ્યાર્થીઓ ૪૩ વિદ્યાર્થીઓ ૨૫ બાળકો
ઘાડિયા ઘરમાં આ ઉપરાંત બાલવસતિગૃહમાં ૩૫ બાળકો અને કન્યા વસતિગૃહમાં ૨૫ કન્યાઓ રહે છે.
૭૩ વિદ્યાર્થીઓ
અહિં ચાલતી અમારી પ્રવૃત્તિની આ રૂપરેખા છે. અન્તમાં એટલું જ કહેવાનું કે જે રીતે દેશની હળદ્રુપતા તથા આબાદી વધે તે માટે આપણે દેશમાં વહેતી નદીઓનાં જળને નાથીએ છીએ, અને નિરર્થક વહી જતા વારીને ઉપયોગમાં લાવીએ છીએ તેવી રીતે અમે પછાત રહી ગયેલી પ્રજાનાં બાળકોની બુદ્ધિ અને શકિતને વિકસાવીને તેઓ રાષ્ટ્રનાં શકિતશાળી ઘટક બને એવા અહિં પ્રયત્ન કરી રહ્યાં છીએ.””
તેમનું આ ભવ્ય વિવેચન સાંભળીને અમો સર્વ અત્યન્ત પ્રભાવિત બન્યાં. બાલશિક્ષણને અંગે—વિશેષે કરીને આદિવાસીઓના બાળકોના શિક્ષણ અંગે - અમને જાણે કે નવી દષ્ટિ સાંપડી હોય એવા આનંદ અને ધન્યતા અમે અનુભવી. અમારા સંઘના મંત્રી શ્રી ચીમનભાઈએ તારાબહેનનો આભાર માનતાં જણાવ્યું કે, “આપનૅ સાંભળતાં અમારાં બાળકો વિષે અમારા મનમાં તરહતરહના પ્રશ્નો ઊભા થાય છે, પણ એ પ્રશ્નોની ચર્ચા માટે અત્યારે સમય નથી, તો મુંબઈ આવો ત્યારે અમારા સંઘમાં એક વાર જરૂર આવો, અને અમારા પ્રશ્નોના ઉકેલ આપો - એવી અમારી આપને વિનંતિ છે." તારાબહેને જવાબમાં જણાવ્યું કે, “આવી ચર્ચા વિચારણા માટે મુંબઈના જીવનમાં જોઈએ તેટલી સ્વસ્થતા, શાન્તિ અને મોકળાશ હતી નથી તે। આ વિષયમાં જિજ્ઞાસા ધરાવતા ભાઈ-બહેનને આવી જ રીતે ફરી વખત અહિં આવવા મારી વિનંતિ છે. એ રીતે જ્યારે તમે આવશે। ત્યારે આપણે સાથે બેસીને બાલશિક્ષણને લગતા તમારા મનમાં ઊઠતા સવાલો અને મુશ્કેલીઓની નિરાંતે ચર્ચા કરીશું. તો તે માટે અહિં ફરીથી આવવાનું તમે બધાં ભાઈ બહેનોને મારું નિમંત્રણ છે.” આ નિમંત્રણ અંગે કૃતાર્થતા અનુ ભવતા અહિંથી અમે વિખરાયાં અને સંસ્થાના જુદા જુદા વિભાગામાં ચાલતી પ્રવૃત્તિઓનો પરિચય લેવા માટે અમે ગતિમાન થયા. અપૂર્ણ
પરમાનંદ
આ તો હજુ શરૂઆત છે. જે પ્રશ્નો અમે હાથ ધર્યા છે તે દિશાએ હજુ ઘણું કરવાનું રહે છે. જેમકે; ૭ થી ૧૧ વર્ષની ઉમ્મરનાં બાળકોમાંથી સાએ પંચતેર જેટલાં પણ શાળામાં નિયમિત હાજરી આપતા નથી, શાળાના વિષયો તરફ બાળકોના દિલમાં હજુ જોઈએ તેટલા રસ પેદા કરી શકાતા નથી, ભાષાના પ્રશ્ન પણ હજુ પૂરો ઉકેલાયો નથી, અભ્યાસક્રમ તથા શિક્ષણપદ્ધતિમાં નવા નવા ફેરફારો સૂઝયા જ કરે છે. માલિક શ્રી મુખ જૈન યુવક સધ; મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનન્દ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજીસ્ટ્રીટ, મુખઇ ૩. મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુબઇ,
(૦
Page #107
--------------------------------------------------------------------------
________________
प्रजुद्ध भवन
શ્રી સુખદ જૈન યુવક સંઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નકલ: ૨૦ નવા પૈસા
REGD. No. 3-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્રબુદ્ધ જૈન ’નું નવસંસ્કરણ વર્ષ ૨૫ : અક
3
મુંબઇ, જૂન ૧, ૧૯૬૩, શનિવાર આફ્રિકા માટૅ શિલિંગ –
તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા
યુદ્ધ
અને
અહિ સક
પ્રતિકાર
ક
[એક મિત્રે તા. ૧૭-૩-’૬૩ના જૈન ભારતીમાં પ્રગટ થયેલ ‘યુદ્ધ અને અહિંસક પ્રતિકાર એ મથાળા નીચે આચાર્ય તુલસીએ લખેલા લેખ તરફ મારૂ ધ્યાન ખેંચ્યું. એકઠા થયેલા સામયિકોના સંગ્રહમાંથી એ અંક કાઢીને હું વાંચી ગયો અને તેમાં રહેલી અત્યંત વિશદ એવી વિચારણા વડે મારૂ ચિત્ત "પ્રભાવિત બન્યું. આજની યુદ્ધપરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હિંસા-અહિંસાના પ્રશ્નની વ્યવસ્થિત આલાચના કરવાનું કેમ કોઈ જૈન સાધુને સૂઝતું નથી, આવા પ્રશ્ન પાછળ રહેલી મારી નિરાશા આ લેખે દૂર કરી. તેના શ્રી મેનાબહેન નરોત્તમદાસે કરી આપેલા અનુવાદ નીચે પ્રગટ કરતાં હું આનંદ અનુભવું છું.. પરમાન ંદ
યુદ્ધ એ એક ચિરકાલિન સમસ્યા છે. કેટલાક લોકો યુદ્ધમાં જ આ સમસ્યાનો ઉકેલ જુએ છે તો કેટલાક લોકો કઈ રીતે ઉકેલ લાવવા તેના વિક્લ્પા જ વિચાર્યા કરે છે. કોઈનું માનવું છે કે શકિતની સમતુલા જાળવી રાખવી. એ યુદ્ધ નિવારવાનો ઉપાય છે, તો કેટલાક લોકોની માન્યતા છે કે અહિંસા એ જ યુદ્ધ ટાળવાનો ઉપાય છે. જેઓ શકિતની સમતુલા જાળવી રાખવામાં માને છે, તેમને અસ્ત્રશસ્ત્રમાં વિશ્વાસ છે એમ કહી શકાય. તેનો અર્થ એ કે, એમને યુદ્ધમાં વિશ્વાસ છે. અહિંસાવાદી નિ:શસ્ત્રીકરણમાં માને છે. એટલે કે તેમને યુદ્ધમાં વિશ્વાસ નથી. જગતનાં સર્વ જીવા જે અહિંસાવદી હાત તા યુદ્ધ જેવા શબ્દનું અસ્તિત્ત્વ જ ન હોત, પણ એમ નથી. જેમને સામ્રાજ્યે વિસ્તારમાં રસ છે, જેમના હૃદયમાં ભય અને શંકા છે, જેમને ભૌતિક જગત ઉપર પૂર્ણ વિશ્વાસ છે, તે યુદ્ધને અનિવાર્ય માને છે. પરંતુ જેમની આંતરિક આસ્થા પ્રબળ છે તેમણે યુદ્ધને એક ભયંકર સમસ્યા રૂપે ઓળખ્યું છે. તેઓ યુદ્ધ ઈચ્છતા નથી, પણ યુદ્ધનું અસ્તિત્વ જ ન રહે એવા કોઈ ઉપાય હજી સુધી તેમને મળી આવ્યો નથી.
ભૌતિક દષ્ટિએ માનવે ખૂબ વિકાસ સાધ્યો છે, પણ અહિસાવાદની દષ્ટિએ તે લગભગ અવિકસિત જેવા છે. જેમ આજે મનુષ્ય ગુલામી પ્રથાને અમાનુષી કર્મ માને છે, તેમ યુદ્ધ, અપહરણ, શેષણ વગેરેને પણ સંપૂર્ણ માનવજાતિ અમાનવીય કૃત્યો માનવા લાગશે ત્યારે તેનો વિકાસ એક નિશ્ચિત ૐખાએ પહોંચ્યો હશે. પણ એ સ્થિતિએ પહોંચવા માટે હજુ તે અનેક શતાબ્દિ અને પ્રચુર પ્રયત્નોની આવશ્યકતા છે,
યુદ્ધનો પ્રતિકાર કેવી રીતે ?
આજે આપણી પાસે તત્કાળ ઉકેલ માગતો પ્રશ્ન છે, “યુદ્ધના સામના શી રીતે કરવા ?” હિંસાથી કે અહિંસાથી ? શસ્ત્રોથી કે નિ:શસ્ત્રી થઈને? ચીને હિંદુસ્તાન ઉપર આક્રમણ કર્યું ત્યારે દેશમાં ચોતરફ હિંસક પ્રતિકાર અને સશસ્ત્ર પ્રતિરોધ કરવાનો અવાજ ગાજી ઊઠયો. આમાં કંઈ આશ્ચર્ય નથી. હિંસક પ્રતિકાર એ ચિરકાળથી ચાલી આવતી પરિચિત પ્રથા છે. એમાં મનુષ્યને પૂરેપૂરો વિશ્વાસ છે. અહિંસક પ્રતિકારથી માનવી હજી પૂરો પરિચિત નથી. યુદ્ધની સામે અહિંસક સામના થઈ શકે એવી વિચારણા કે ચિંતન પ્રાચીન સાહિત્યમાં ક્યાય બહુ દેખાતું નથી. ભગવાન મહાવીરના શ્રાવકો અનાક્રમણનું વ્રત લેતા હતા, પણ આક્રમણ થાય તો શસ્ત્રથી સામના કરવાના અધિકાર અબાધિત રાખતા. મહારાજા ચેટક બીજા રાજ્યો ઉપર હુમલા નહોતા કરતા. પોતાના રાજ્ય ઉપર હુમલા થાય તે આક્રમણકાર ઉપર એકથી બીજીવાર પ્રહાર ન કરતા. આ અહિંસક પ્રતિકાર તા ન કહેવાય પણ એ દિશા તરફનું એક બહુ સાહિસક પગલું કહેવાય.
બે પક્ષ વિના યુદ્ધ શક્ય નથી હ મનુષ્યને યુદ્ધ, શસબળ, કે પાવિક શક્તિમાં વિશ્વાસ
ન હોય તો યુદ્ધનું અસ્તિત્વ જ ન રહે. એકપક્ષીય યુધ્ધ હોતું નથી, બે પક્ષો લડવાને તૈયાર થાય ત્યારે જ યુદ્ધ થાય છે. એક લડે અને બીજો ન લડે તો તેને આક્રમણ કહેવાય, પણ યુદ્ધ નહિં, સામા જવાબ ન મળે તો આક્રમણ આપોઆપ ઠંડુ પડી જાય. જેમ જૂઠી અફવાઓથી હુમલાખારને બળ મળે છે તેમ સામના થવાથી પણ તેને વધારે જોર આવે છે. રાક્ષસ સાથે લો. તમારી શકિત તેનામાં દબાઈ જશે, તેની શકિત બેવડાશે તેની સામા તમે ન થાઓ તો તેની શકિત ક્ષીણ થઈ જશે. પ્રત્યેક આવેગની આ સ્થિતિ છે. યુદ્ધ પણ એક આવેગ છે. યુદ્ધ એકપક્ષીય હશે તો તે પ્રબળ બની નહિ શકે. યુદ્ધનો આવેગ પ્રબળ ત્યારે જ થાય, જો તે આવેગની સામે જવાબ આપનાર કોઈ પ્રતિઆવેગ હોય. પણ જે “ ઝેરનું ઔષધ ઝેર ” “ કાંટો કાંટાને કાઢે” “ શઠં પ્રતિ શાઠમં કુર્યાત ” આવા નીતિવાકયોમાં શ્રદ્ધા રાખે છે તેઓને એ વાત કેવી રીતે ગળે ઉતરે કે આક્રમણની સામે અનાક્રમણ હોઈ શકે છે?
પાણી છાંટવાથી દૂધનો ઊભરો બેસી જાય છે. આ પ્રક્રિયા બધા જ જાણે છે. પણ એ પ્રક્રિયા સર્વત્ર સફળ થઈ શકે છે તેવું બધા માનવા તૈયાર નથી. યુદ્ધના અહિંસક રીતે પ્રતિકાર થઈ શકે છે તેવું કોઈ ઉદાહણ પણ તેમની પાસે માજુદ નથી. પછી તેમને તેમાં વિશ્વાસ કેમ બેસે? આજ તે આપણા માટે એટલું જ પ્રામ થાય છે કે આ વિષય ઉપર આપણે વિશુદ્ધ ચર્ચા કરીએ, મન્થન કરીએ. સંભવ છે કે કોઈ ઉકેલ મળી આવે—માખણ ઉપર તરી આવે. કોઈ. પણ આક્રમણકાર બીજા ઉપર જ્યારે આક્રમણ કરે છે ત્યારે તે પોતાના કોઈ સ્વાર્થ સિદ્ધ કરવા માટે કરે છે, અને તે પણ ત્યારે કરે છે કે જ્યારે તે જાણતો હોય છે કે, સામેવાળા નબળા અને કાયર છે. આક્રમણને રોકવાના બે ઉપાય છે. (૧) શકિત, (૨) પરાક્રમ. જે શસ્ત્રો વડે સુસજ્જિત છે અથવા જે તદ્દન નિર્ભય છે તે શકિતસંપન્ન છે. પરાક્રમ શરીરનું પણ હોય ને મનનું પણ હોય. મારા પ્રદેશ બીજો કોઈ લૂંટી લેશે એવે જેના મનમાં ભય રહ્યા કરે છે તે શસ્રબળથી અને શરીરબળથી સામના કરવા ચાહે છે. જેના ચિત્તમાં કોઈ પ્રકારનો ભય નથી, જે કેવળ માનવીય એકતામાં અદમ્ય વિશ્વાસ રાખે છે તે અભય અને મનોબળ વડે આક્રમણકારના સામના કરવાને ઉદ્યકત થાય છે. આક્રમણ બન્ને માટે અસહ્ય હોય છે, પણ પ્રતિકારની પદ્ધતિ બન્નેની જુદી હોય છે. મોતથી ડરવું નહિં એ જેમ સૈનિકોને માટે તેમ અહિંસક્સે માટે પણ પહેલી શરત છે. પરંતુ શસ્ત્રોથી સજ્જ રહેવું અને શરીરબળના ઉપયાગ કરવા એ સૈનિકની બીજી અને ત્રીજી આવશ્યકતા છે, જેની અહિંસાવાદીને આવશ્યકતા નથી.
અહિંસક પ્રતિકારના માર્ગ
અહિંસાવાદીને આક્રમણના પ્રતિકાર કરવા માટે નીચેની શરત આવશ્યક છે. (૧) નિર્ભયતા, તેને મરણનો ડર ન હોય. (૨) તે કેવળ પ્રેમમય હોય. માનવહૃદય ઉપર અતૂટ શ્રદ્ધા,
ક્રુ
Page #108
--------------------------------------------------------------------------
________________
૨૪
પ્રભુનું જીવન
મણકાર પ્રત્યે પણ મનમાં ધૃણા ન હોય, (૩) મજબૂત મનોબળ. : અન્યાયના : અસહકારથી પ્રતિકાર કરવામાં ગમે તેવી વિષર્ પરિસ્થિતિ હોય તો યે દ્રઢ રહે.
"
- અભય, પ્રેમ, અને મનોબળ આ ત્રણ સાધનોથી સંપન્ન વ્યકિત--જે દ્રઢતાથી આક્રમણને નિષ્ફળ બનાવી શકશે તેવી દ્રઢતાથી શસ્ત્રસજજ અને શરીરે સમર્થ સૈનિક તેને નિષ્ફળ નહીં કરી શકે. આચાર્ય હેમચન્દ્ર આ ભાવથી પ્રેરાઈને જ લખ્યું કે, “મુદ્ધમાં વિજય સંદિગ્ધ હોય છે, પણ જનસંહાર નિશ્ચિત હોય છે. માટે જ્યાં સુધી બીજો ઉપાય સંભવિત હોય ત્યાં સુધી યુદ્ધ ન કરવું.” હું આને આવી રીતે વિચારૂં, “મુદ્ધમાં વિજય નિશ્ચિત હોય તોપણ તે ન કરવું. કેમકે, તે સાચા ઉકેલ નથી. ” વૈજ્ઞાનિક યુગનો આજનો મનુષ્ય શું વિમાનને છેડી બળદગાડીનો પ્રવાસ કરવાનું પસંદ કરશે ? આજના બુદ્ધિવાદી મનુષ્ય વિશ્વ-રાજ્યની કલ્પના છેડી યુદ્ધ કરવાનું પસંદ કરશે ? આજના વિકસિત માનવના કપાળે આ એક મોટું કલંક છે. યુદ્ધવાદને ફગાવી દઈને જ માનવ પાતાને..બુદ્ધિવાદી કહેવડાવવાના અધિકારી બની શકશે. પ્રત્યાક્રમણનો વિકલ્પ
જે લોકો એમ વિચારે છે કે .આક્રમણનો પ્રતિઆક્રમણથી જ સામના કરવા જોઈએ, એમનું ચિંતન વિચારશૂન્ય છે. અહિંસાવાદીનું ચિંતન એવું વિચારશૂન્ય નથી. એની દ્રષ્ટિમાં આક્રમણનો મુકાંબલા અહિંસક પ્રતિકાર.
કેટલાક લોકો એમ માને છે કે હિંસક પ્રતિકાર કરતાં અહિંસક
પ્રતિકાર જરૂર શ્રેષ્ઠ છે, પણ તે કરવા શી રીતે ? મારૂ માનવું છે કે, અનુશાસન, અભય, પ્રેમ (મૈત્રી) અને મનોબળના વિકાસ સાધ્યો હોય તો અહિંસક પ્રતિકાર કરવા જરાયે મુશ્કેલ નથી. જનતાને આ ત્રણ બાબત સમજાવી અહિંસક પ્રતિકાર કરવા તૈયાર કરવી જોઈએ. આક્રમણકારને સહકાર ન આપે, તેના હુકમો ન ઉઠાવે, અને તેના અનુચિત હુકમોનો વિરોધ કરે. ચોથી વાત એ છે કે જ્યાં સુધી આક્રમણકાર પાછા પાતાને દેશ ચાલ્યો ન જાય ત્યાં સુધી આ ત્રણે બાબતમાં શિથિલતા આવવા દેવી ન જોઈએ. આ પ્રતિકારપદ્ધતિ ક્યારે પણ નિષ્ફળ નહીં જાય. એ ખરું છે કે આક્રમણકાર સાથે અસહયોગ કરવામાં અનેક કષ્ટો સહન કરવાં પડે, તેના હુકમા ન માનવામાં યાતનાઓ ભાગવવી પડે, તેના વિરોધ કરવામાં અનેક સંકટોનો સામનો કરવા પડે, પણ આ બધુંયે સહન થઈ શકે, જો અહિંસા એ પ્રજાના આત્મધર્મ બની ગયો હોય, અને તેની સાધના માટે અનુશાસન, પ્રેમ, અને મનોબળથી તે સુસજ્જ હાય.
મહાત્મા ગાંધીજીએ અહિંસાને ધર્મ માન્યો હતો. અને કાગ્રસે અહિંસાનો એક નીતિ રૂપે સ્વીકાર કર્યો હતો. મહાત્મા ગાંધીજી જનસમુદાયના પ્રેરક હતા, જ્યારે કોંગ્રેસે રાજ્યપૂરા
સ્વીકારી હતી. આ જ કારણથી કોંગ્રેસ સરકારને આજે શસ્ત્રસજ્જતાને પ્રોત્સાહન આપવું પડયું છે અને હિંસક પ્રતિકારના માર્ગ પસંદ કરવા પડયા છે. અહિંસા જો કાગ્રેસના ધર્મ હોત તે આવું કદી ન થાત. પણ અહિંસા કેંગ્રેસની નીતિ હતી, ધર્મ નહિ. એટલે આ પરિવર્તન તેને કરવું પડયું. ધર્મ હંમેશા અપરિવર્તનીય છે, નીતિ અપરિવર્તનીય નથી હોતી.
...અનુવાદક : શ્રી મેનાબહેન નરોત્તમદાસ
મૂળ હિંદી: આચાર્ય તુલસી “ અદ્યતન યુદ્ધ પરિસ્થિતિ અને અહિંસાવ્રતધારી જૈન
સાધુએ ”
[પ્રબુદ્ધ જીવનના પહેલી માર્ચના અંકમાં અદ્યતન યુદ્ધ પરિસ્થિતિ અને અહિંસાવ્રતધારી જૈન સાધુઓ—શિર્ષકનો લેખ વાંચીને. જાણીતા કેળવણીકાર શ્રી હરભાઈ ત્રિવેદીએ પોતાના પ્રત્યાઘાતો મારી ઉપરના તેમના તા. ૧૪-૩-’૬૩ ના પત્રમાં નીચે મુજબ જણાવ્યા છે: પરમાનંદ]
તા. ૧ લી માર્ચના “ પ્રબુદ્ધ જીવન” નો અંક વાંચીને હું અત્યંત ખુશી થયો છું. અહિંસાનું જે દ્રષ્ટિબિંદુ તમે રજૂ કર્યું છે તે સાથે હું સંપૂર્ણ સહમત છું. પંડિતજીએ પોતાના લેખમાં વ્યવહારુ ઉકેલ સૂચવ્યો છે અને એ . ભલે આજની ઘડીએ યથાર્થ ગણીએ તે પણ તેમના લેખનો ધ્વનિ ત રોગીના રોગને પારખવાનું સૂચન કરનારો અને રોગમાંથી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવું હોય તો તત્કાલ કેવા ઉપાયો હાથ ધરવા જોઈએ તેના નિર્દેષ કરનારો છે તેમ મને લાગ્યું. એક કુશળ વૈદની વેધક દ્રષ્ટિ વડે પંડિતજીએ
તા. ૧૬-૬૩
સાધુ સમાજની નાડ બહુ જ સાચી રીતે પારખી છે અને પોતે યોગ્ય ગણે છે તેવી દવાનું સૂચન કર્યું છે. આજના સંયોગામાં આમ કરવું અનિવાર્ય હોય તે હું પણ સ્વીકારૂ છું.
તમારી ચર્ચાનો મુદ્દો મારી દષ્ટિએ તદ્દન અનોખો છે. સાધુ-સમાજની સર્વકોઈ વ્યકિતએ સાધુતાના અંચળા કેવળ દેખાવ ખાતર જ ધારણ કર્યો હોય તો તે આપણે તેને સાચા અર્થમાં સાધુ કહી શકીએ જ નહિ પરંતુ આમ નથી તે પણ આપણે સ્વીકારવું પડશે. સાધુ-સમાજમાં ઘણાં પ્રતિભાસંપન્ન સાધુ દેખાય છે કે જેઓએ સાધુતાનું સાચું હાર્દ" સ્વીકાર્યા પછી જ સાધુતાનો સ્વાંગ સજ્યો હોય. આવા સાધુઓ માટે મનોમંથનની જે ભૂમિકા તમે તમારા લેખમાં ઊભી કરી છે તે મારી દ્રષ્ટિએ તમે એક અત્યંત ઉપકારક વિચારૢ રજૂ કર્યો છે તેમ હું માનું છું.
મુક
અહિંસાના આચારને અહિંસાની વૃત્તિ સાથે ઘણા નિકટન સંબંધ હોય છે. માનવી જન્મે છે ત્યારે પેાતાની સાથે જે પ્રાથમિક આવેગા લઈને આ દુનિયામાં અવતરે છે તે આવેગાનું સ્વરૂપ મહદ અંશે પાશવી હોય છે તેમ સ્વીકાર્યા વિના ચાલે નહિ. આ પાશવી સ્વરૂપનું ધ્રુવિ સ્વરૂપમાં રૂપાંતર કરવું, તેની ક્રિયા-પ્રક્રિયાને આપણે ધર્મની ક્રિયા-પ્રક્રિયા કહી શકીએ. આવું રૂપાંતર કરવાની શકિત, કુદરતે કેવળ માનવીને જ આપેલી છે. આદી કાળથી માનવી પાતાના જીવન અર્થે જે મથામણા કરી રહ્યો છે તેના તરફ નજર નાખતા જણાય છે કે, એ મથામણોની પાછળના મૂળ હેતુ તો પશુમાંથી માનવ બનવાના અને માનવમાંથી દેવ બનવાન રહેલા છે. માનવીમાં રહેલી તમામ પ્રકારની પ્રાથમિક વૃત્તિઓના ઉધ્ધિકરણના આ એક જવલંત ઈતિહાસ” છે.
માણસમાં રહેલી હિંસાવૃત્તિ સમય જતાં છેક જ ઘસાઈ જાય અને તેને સ્થાને અહિંસાવૃત્તિ પેદા થાય તે માટે ભગીરથ પ્રયત્નો કરવામાં સાધુ-સમાજ હમેશાં અગ્રસ્થાને રહેલા છે. આજે આ પરિસ્થિતિ રહી ન હોય તો તે માટે આપણને દુ:ખ જરૂર થાય, પરંતુ તેથી કરીને સાધુની સાધુતાના મૂળ હેતુ આપણી નજર પાસેથી સરકી જાય અને પરિણામે તેની વ્યાખ્યા બદલાવા લાગે તે તેમાં તે હું પીછેહઠ દેખું છું. માનવ આત્માની આવી પીછે હઠ સમગ્ર વિશ્વ માટે અક્લ્યાણકારી બની રહે તેવું મને ભાસે છે.
હિંસા કરવા માટે શસ્ત્રો જ જોઈએ તેમ માનવાનું કશું કારણ નથી. હિંસા હથિયારમાં રહેલી નથી. હિંસા તે માણસના મનમાં રહેલી છે. એક માણસને બીજા માણસનું ખૂન કરવું હાય તે। તે તલવારથી જ થઈ શકે એમ શા માટે માનીએ. જારાવર માઉંસ સામા માણસનું ગળુ દબાવીને પણ તેના પ્રાણ લઈ શકે છે. મને તો એમ સમજાય છે કે, આજની રાષ્ટ્રની આપત્તિની વેળાએ આપણા આપદધર્મ પ્રતિકારનો ભલે હોય અને તેવા પ્રતિકાર માટે હથિયારોનો ઉપયોગ ભલે કરવા પડતા હોય પરંતુ સનાતન ધર્મ તો એમ કહે છે કે, આવા આપદધર્મના પ્રસંગોમાં પણ હિંસાવૃત્તિ કેળવવાનું આપણું કામ જોરદાર બની જશે તો માનવી વળી પાછા પ્રાથમિક દશામાં સરી પડીને પશુવત જીવન જીવંવા લાગશે. · આ વિચાર આપણાં સૌ માટે ઘણા ભયંકર ગણાય. ચીનની સરકારે આપણાં ઉપર અણધાર્યું આક્રમણ કર્યું અને એવા આક્રમણના સામનો કરવા માટે આપણે સૌ જાગૃત બની ગયા છીએ એ આપણાં શૌર્યની અચૂક નિશાની ગણાય, પરંતુ આપણે એ પણ યાદ રાખવું પડશે કે, ખરો શૂરવીર ખરી રીતે હિંસક નથી જ હોત. હિંસક બનવા માટે ગુંડાવૃત્તિ કેળવવી પડે છે. અને એવી ગુંડાવૃત્તિ તો ભીરૂ વૃત્તિનું એક જુદું સ્વરૂપ જ માત્ર છે. શૂરા ગુંડો થઈ શકતા નથી, કારણ કે તે ભીરૂ નથી. શૌર્ય ક્ષમાથી શાભતું હોય છે. આ સત્ય આજના સંયોગોમાં જો ભૂલી જવામાં આવશે તો તે રાષ્ટ્રની દ્રષ્ટિએ આપણે ભારે મોટો અનર્થ વહોર્યો ગણાશે. ચીની રાષ્ટ્રના એક નાનકડા ભાગે માનવતાવિહાણુ' પગલું ભર્યું તેની પાછળ સમગ્ર ચીનની કરોડોની જનતા રહેલી છે તેમ આપણે માની શકીએ નહીં, આપણાં રાષ્ટ્રના સમગ્ર વ્યવહાર આ દ્રષ્ટિએ ગોઠવાય નહીં તો તે આપણે કોઈ ખાટે માર્ગે ચાલી રહ્યાં છીએ તેમ માનવું પડે.
હરભાઈ ત્રીવેદી
2
Page #109
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૬-૧૩
કસબાડની જ્ઞાનયાત્રા-૩
બેરડીની શિક્ષણસંસ્થાએ - ' . (ગતાંકથી ચાલુ) ' '
ત્યાર બાદ સંસ્થાના જુદા જુદા વિભાગમાં પ્રસ્તુત સંસ્થાના રહેવાની ગોઠવણ છે. આગળ નાને. બગીચો છે અને પાછળ પણ ' કાર્યકરો સાથે અમે ફરવા માંડયું. હોળીના કારણે અહિ ચાર દિવસની સારા પ્રમાણમાં જગ્યા છે, તે તે ૧૯૯૪માં બંધાવવામાં આવેલું. પણ રજા હોઈને વિદ્યાર્થીઓ પોતપોતાને ગામ ચાલી ગયેલા. શિક્ષકે એ પહેલાં ૧૯૩૬ ની સાલમાં સ્વ. શ્રી વિજયવલ્લભસૂરિની પ્રેરણાથી પણ મોટા ભાગે મુંબઈ કે બોરડી બાજુએ પોતપોતાના વ્યવહારિક જૈન શિક્ષણ પ્રચારકમંડળ અહિં ઊભું કરવામાં આવ્યું હતું અને કામકાજ અંગે ગયેલા. એટલે અહિ બધાં હાજર હોય અને સંસ્થાનું
તે મંડળ દ્વારા અહિં એક નાના સરખા બંગલામાં આ છાત્રાકામકાજ તેના જુદા જુદા વિભાગોમાં ચાલતું હોય અને આ સંસ્થાના લયની શરૂઆત કરવામાં આવી હતી, અને તેમાં ૨૫-૩૦ વિદ્યાર્થીઓ કાર્યનો જે ખ્યાલ આવે તે ખ્યાલ મેળવવાનું આજે અમારા માટે રહેતા હતા. શકય નહોતું. એમ છતાં સંસ્થાના બે ત્રણ કાર્યકરોએ અમારી સાથે બેરડી, થાણા જિલ્લામાં આવેલું એક હવા ખાવાનું મથક ફરીને જે કાંઈ ખ્યાલ આપી શકાય તે ખ્યાલ આપ્યા. મુ. તારાબહેનના છે અને સાથે સાથે એક મોટું શૈક્ષણિક કેન્દ્ર છે. અહિં ગોખલે પ્રવચનથી અને ત્યાર બાદ અમે જે કાંઈ જોયું અને જાણ્યું તેનાથી એજયુકેશન સેસાયટી હસ્તક ચાલતી સુનાબાઈ પરસ્તનજી હકીઅમારા મન ઉપર ખૂબ અસર પડી હતી. અને તેથી અમારામાંના મજી વિદ્યાલય નામની એક સુવિખ્યાત શિક્ષણસંસ્થા ૪૩ વર્ષથી એક સહપ્રવાસીને વિચાર આવ્યો કે, આપણે અહિં આવ્યા છીએ તે ચાલી રહી છે, અને આરાપાસની વસ્તીની શૈક્ષણિક જરૂરિયાતને આ સંસ્થાને આપણે ફલ નહિ તે ફુલની પાંખડી એ રીતે કાંઈ ને પહોંચી વળવાને પ્રયત્ન કરી રહી છે. આ સંસ્થાનું શિક્ષણ ગુજરાતી કાંઈ આપવું જોઈએ. આ બાબત અંદર ચર્ચાતી રહી અને સંસ્થા – અને મરાઠી એ બે માધ્યમ દ્વારા અપાઈ રહ્યું છે. આને લીધે ભિન્ન નિરીક્ષણનું કામ પૂરું થયું. બાજુએ ગોખલે એજયુકેશન સોસાયટી ભિન્ન જ્ઞાતિ અને કોમેના વિઘાર્થીઓને રહેવા-ખાવાની સગવડ તરફથી ચાલતું કૃષિવિદ્યાલય હતું. એ પણ રજાના કારણે બંધ હતું. આપતાં અહિ અનેક છાત્રાલયો ઊભાં થયાં છે. તેમાં કેટલાંક જાહેર
આમ ફરતાં ફરતાં ૯–લા થઈ ગયા એટલે નહાવા-ધોવાનું સંસ્થાગત છે, કેટલાંક ખાનગી માલીકીતાં છે. અમે જે છાત્રાલયમાં મુલત્વી રાખીને અમે બધાં બેરડી જવા નીકળ્યાં. મુંબઈથી આવી પહોંચ્યાં હતાં તે જાહેર સંસ્થા હસ્તકનું હતું. આ છાત્રાકરબાડ આવ્યા ત્યારે પ્રવાસમાં જોડાયેલાં ભાઈ-બહેની અંદર અંદર લયમાં રહેતા વિદ્યાર્થીઓ પાસેથી તેમની આર્થિક કથા મુજબ વાત તો ચાલતી હતી, પણ મોકળા મનનું ગાનતાન શરૂ થયું નહોતું. ખાવાપીવા તથા રહેવા માટે ત્રણ મહિનાના રૂ. ૧૦૦, ૭૫,૪૫, પછી તે બધાંએ રાત એક સાથે ગાળી હતી અને સવારના પણ ૩૦ લેવામાં આવે છે અને એથી પણ વધારે વિકટ આર્થિક ત્રણ-ચાર કલાકથી બધાં સાથે જ ફરી રહ્યાં હતાં. આને લીધે એક- સ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓને મફત પણ રાખવામાં આવે છે અને મકથી અજાણપણાનું અથવા તે અપરિચિતપણાનું આવરણ છૂટી એમ છતાં દરેક વિદ્યાર્થીને સગવડતા એકસરખી આપવામાં આવે ગયું હતું. પરિણામે બેરડી જવા માટે બધાં બસમાં બેઠાં એટલે છે. આ છાત્રાલયમાં આસપાસનાં ગામડામાં વસતાં ગુજરાતી કુટુંબના ગાનતાનની સરવાણી ફલૂટવા લાગી. દુહા; સાખી, ગીત, ભજન- પાંચમાં ધોરણથી અગ્યિારમાં ધોરણ સુધીના વિદ્યાર્થીઓને રાખજેના દિલમાં જે આવ્યું તે ગાવા લાગ્યું અને અન્ય ભાઈ-બહેને વામાં આવે છે અને મુંબઈના પણ કેટલાક વિદ્યાર્થીઓ અહિ તેને એક યા બીજી રીતે ઝીલવા લાગ્યાં. બેરડી કોસબાડથી ચાર રહે છે. આ છાત્રાલયમાં દાખલ થવા માટે આવતી કેટલીય એરપાંચ માઈલના અન્તરે આવેલું છે. બેરડીમાં પ્રવેશ કર્યો અને થોડી- જીઓ જગ્યાના અભાવે નકારવી પડે છે. વારમાં એક સંસ્થાના મકાનમાંથી બહાર નીકળતા શેઠ રાયચંદ ગુલાબ- આ છાત્રાલયના બધા વિભાગોમાં ફર્યા અને વિદ્યાર્થીઓને ચંદે અછારીવાળાએ અમને જોયા અને બેલાવ્યા. શ્રી રાયચંદભાઈ અપાતી સગવડો જોઈને અમને ખૂબ સંતોષ થયો. વિદ્યાર્થીઓને ઘાસના બહુ મોટા વ્યાપારી છે. સાથે સાથે તેઓ એક અતિ ઉદાર રહેવાના ઓરડાઓ પૂરતી મોકળાશ અને હવા-ઉજાસવાળા છે અને દિલના અને પ્રેમાળ હૃદયના ગૃહસ્થ છે. તેઓ રહે છે સંજાણ બાજુએ તેમની ચીજ-વસ્તુઓ રાખવા માટે તથા વાંચવા-ભણવા માટે જરૂરી આવેલા અછારી ગામમાં, પણ આ આખા પરગણાના તેઓ એક
ફરનીચર પૂરતા પ્રમાણમાં વસાવવામાં આવેલું હોવાથી વિદ્યાર્થીઓ વ્યકિતવિશેષ છે અને તેમની ઉદારતાને આ બાજાના અનેક ગામને વ્યવસ્થિત રીતે અને સુઘડતાપૂર્વક રહી શકે છે. અહિ નજીકમાં એક ખૂબ લાભ મળે છે. કોઈ જગ્યાએ છાત્રાલય તો કોઈ જગ્યાએ
ભવ્ય જિનાલય છે અને તેમાં મુખ્ય મૂર્તિના સ્થાને ભગવાન મુનિહાઈસ્કૂલ, કોઈ જગ્યાએ ઈસ્પીતાલ સે કોઈ જગ્યાએ પ્રસૂતિગૃહ- સુવ્રતસ્વામીની ભવ્ય પ્રતિમા છે. ત્યાં અમે બધાં ગયાં-ભગવાનના આવી અનેક જોવા સાધતી સંસ્થાઓ તેમની આધિક મદદ દ્વારા દર્શન કર્યા અને થોડી વારમાં છાત્રાલયમાં અમે પાછા ફર્યા. નિર્માણ થયેલી છે. અમે અત્યારે જે સ્થળે જઈ રહ્યા હતા તે સ્થળ- અહિ અમારા માટે કરવામાં આવેલા ઉપાહારપ્રબંધને અમે એટલે કે શ્રી જૈન શિક્ષણ પ્રચારક મંડળ દ્વારા ચલાવવામાં આવતું
વચ્ચેના ચેકમાં એકત્ર થઈને ન્યાય આપ્યો. આ પ્રસંગે છાત્રાજૈન છાત્રાલય તેમના નામ સાથે જોડાયેલું છે અને તેનું નવું મકાન
લયના આગેવાન કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા હતા. શરૂઆતમાં, મુંબબંધાવવા પાછળ તેમણે રૂા. ૪૧૦૦૦ જેટલી મોટી રકમ આપેલી છે. ઈની સ્ટેઈનલેસ સ્ટીલની એસોસીએશનના પ્રમુખ શેઠ નરોત્તમદાસ અમને પાછળથી માલુમ પડયું તે મુજબ આ છાત્રાલયમાં અમારા વાડીલાલ દેવચંદ, જે અમારી સાથે હતા તેમણે શ્રી રાયચંદભાઈને સ્વાગતની ગોઠવણ કરવામાં આવી હતી અને તે ખાતર જ તેઓ પરિચય આપ્યો અને ગયા વર્ષે તેમણે સમેતશિખરને એક નાને અછારીથી અહિ આવ્યા હતા.
સરખે સંઘ કાઢેલે અને ત્યાંનું જળમંદિર સમરાવેલ અને પ્રતિષ્ઠા આ છાત્રાલયના મકાન સમીપ અમે પહોંચ્યાં. આ છાત્રાલય પણ કરી હતી અને તે પાછળ ભકિતભાવપૂર્વક તેમણે પુષ્કળ દ્રવ્ય ગામની લગભગ મધ્યમાં આવેલું છે. બેરડી, અરબી સમુદ્રના પશ્ચિમ ખરચેલું તે બાબતની તેમણે ખૂબ પ્રશંસા કરી. આગળપાછળની કીનારે પાઘડીપને વસેલું એક નાનું નગર છે. આ છાત્રાલયના માન કોઈ સૂચના સિવાય, અમે બેરડી આવવાના છીએ એટલી ખબર પાછળ પણ દરિયો છે. આ નવું મકાન જેમાં ૧૨૦ વિઘાર્થીઓને મળવા ઉપરથી, અમારા પ્રત્યેના પ્રેમભાવથી પ્રેરાઈને આ સંસ્થાના
Page #110
--------------------------------------------------------------------------
________________
* * *મુ - જીવન
તા. ૧-૬-
૩.
કાર્યકરો તરફથી અમારો જે ઉમળકાભર્યો આદરસત્કાર કરવામાં. એન્ડ કંપની તરફથી રૂ. ૧,૫૦,૦૦૦ નું આ સંસ્થાને દાન મળ્યું હતું. આવ્યો તે અંગે અમારું દિલ એક પ્રકારના વિસ્મય, આનંદ અને આ વિદ્યાલયનાં હાઈસ્કૂલ વિભાગમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા આભારની લાગણી અનુભવી રહ્યું હતું. આ મનભાવને વ્યકત : ૧૦૧૫ ની છે અને પ્રાથમિક વિભાગમાં ૯૧ ની છે. અહિ સહશિક્ષણ કરતું મેં આભારનિવેદન કર્યું અને અહિથી અમે આગળ ચાલ્યાં. સ્વીકારવામાં આવ્યું છે. એ હિસાબે. હાઈસ્કૂલમાં ૮૪૯ વિદ્યાર્થીઓ રસ્તામાં શ્રી જેચંદભાઈ મઠીયા તરફથી ચલાવવામાં આવતું. અને ૧૬૬ વિદ્યાર્થિનીઓ છે, પ્રાથમિક વિભાગમાં ૮૨. વિદ્યાર્થીઓ એક અંગત મલેકીનું-વિદ્યાર્થી વિકાસગૃહ આવ્યું. ત્યાં અમે ગયાં. અને વિદ્યાર્થિનીઓ. છે. શારદાકામ છાત્રાલય' નામે ઓળખાતી આ શ્રી બાબુભાઈ વેરા અહિંના ગૃહપતિ છે. અહિં ૮૦ વિદ્યાર્થીઓને-મોટા સંસ્થાના વૅસ્ટેલમાં ૧૨૫ વિદ્યાર્થીઓ વસે છે. આ સિવાય બીજા ભાગે જૈન વિદ્યાર્થીઓને રાખવાની સગવડ છે - અને દરેક વિદ્યાર્થી વિદ્યાર્થીઓ બહારની વસ્તીમાંથી તેમ જ બહારનાં કેટલાંકે છાત્રાપાસેથી માસિક રૂ.૬૦ લેવામાં આવે છે. અહિં પણ વિદ્યાર્થીઓની લયમાંથી અહિ; ભણવા આવે છે. શિક્ષણની સમગ્ર કાર્યવાહી. ઉપર ભરતી સારી છે. ' ', '
જણાવ્યું તે મુજબ દ્વિભાષી - ગુજરાતી તથા મરાઠી છે. કૃષિશિક્ષણ - આ વિદ્યાર્થી વિકાસગૃહ જોઈને અમે ઉપર જેને માટે આ વિદ્યાલય પાસે ઘણા મોટા પ્રમાણમાં જમીન છે અને ત્યાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સુનાબાઈ પેસ્તનજી હકીમજી વિદ્યાલય મોટા ભાગે બાગાયત ખેતી ચાલે છે. આ આખી વસાહત પુષ્કળ ઝાડતરફ આગળ વધ્યા. આ સંસ્થાની ૧૯૨૦ ની સાલમાં શ્રી ભીસેએ પાનથી ભરેલી છે. આ સંસ્થાએ, જ્યાં સુધી આપણો દેશ આઝાદ થશે સ્થાપના કરેલી. અને આજે પણ શ્રી ભીસે આ સંસ્થાના પ્રમુખ- નહોતે ત્યાં સુધી સરકારી મદદ લીધા સિવાય પિતાની શિક્ષણ પ્રવૃત્તિ ચલાવી સ્થાને-પ્રાણસ્થાને વિદ્યમાન છે અને તેથી આ વિદ્યાલયને સામાન્ય હતી. એટલું જ નહિ પણ, આ સંસ્થાના મુખ્ય કાર્યકર્તાઓએ, શિaરીતે “આચાર્ય ભીસૈની શાળા” તરીકે જ ઓળખવામાં આવે છે. આ કોએ તેમજ વિદ્યાર્થીઓએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ ભોગ લીધે વિદ્યાલયના પ્રવેશ દ્વાર પાસે અમે પહોંચ્યા એટલે અમારી રાહ જોતાં. હસ્તે. - ભવ્ય વનBR ભરેલી પાર્શ્વભૂમિ, ગામના બધા લોકોને પૂરો આચાર્ય ભીએ અને અન્ય પ્રમુખકાર્યકર્તાઓએ અમારું સ્વાગત સહગ, શિક્ષકોની ત્યાગવૃત્તિ, નિષ્ઠા તથા આત્મીયતા, ભૂતપૂર્વ કર્યું અને આ વિશાળ શિક્ષણવસાહતમાં તેમણે અમને ફેરવ્યા અને વિદ્યાર્થીઓ સાથે ચાલુ સુદઢ સંપર્ક, રાષ્ટ્રીય વૃત્તિનું પ્રાધાન્ય, સર્વઆ સંસ્થાને કેમ ઉદય થશે, કેવી રીતે વિકસતી ગઈ અને આજે ધર્મસમભાવ, સંર્વાગીણ વિકાસને પ્રયત્ન પ્રગશીલતા તથા આધુકયા કયા પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓનું સંચાલન કરવામાં આવે છે તેને નિકતા, શીલસંવર્ધન માટે સતત પ્રયત્ન, તથા ગ્રામીણ જીવન વિગતવાર ખ્યાલ આપ્યું. તેમની પાસેથી અમે જે જગ્યું અને સાથેને ચાલુ સંપર્ક—આ બધી આ સંસ્થાની વિશેષતાઓ છે. સાંભળ્યું તેને ટૂંકસાર નીચે મુજબ છે:- . . . .
આ સંસ્થાના તેમ જ તેના આત્મારૂપ આચાર્ય ભીસેના આ રીતે આ શાળાની શરૂઆત ૧૯૦ ની સાલમાં-૩૫ વિદ્યાર્થીઓથી
થયેલા પ્રત્યક્ષ પરિચયથી અમો સર્વનાં દિલ અતિ પ્રભાવિત બન્યાં.
કોસબાડમાં એક તપસ્વિનીનાં દર્શન થયાં, અહિં એક તપસ્વિનાં અને ત્રણ ધારણથી, નજીકના એક નાના સરખા મકાનમાં કરવામાં
દર્શન થયાં. આ રીતે અમે ઊંડી - કૃતાર્થતા અનુભવી. આવી હતી. છેડે સમય જતાં બાઈ ધનબાઈ તરફથી આ સંસ્થાને પિતાના મકાન માટે રૂા. ૫૦,૦૦૦ નું દાન મળ્યું. આ ઉપરાંત ઘોલ
1 મધ્યાહ્ન થવા આવ્યો હતો. એટલે અહિંથી નવા મિત્રોની
રજા લઈને અમે પાછા કોસબાડ આવ્યાં. સ્નાન વગેરે પતાવીને વડના લોકોએ રૂા. ૩,૫૦૦ અને બેરડીના લોકોએ રૂ. ૬,૫૦૦ એમ રૂા. ૧૦,૦૦૦ એકઠા કરી આપ્યા. તેમાંથી આ મોટી વસાહત
બધાં ભેજન માટે ભેજનશાળામાં એકઠાં થયાં. ઊભી થઈ. આ બાજુ અનેક શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચલાવતી
ગ્રામ બાલશિક્ષણ કેન્દ્રના સર્વ કાર્યકરોને પણ અમારી ગોખલે એજ્યુકેશન સેસાયટી એ મુખ્ય માતૃસંસ્થા છે. તેની હસ્તક
સાથે ભેજન લેવાનું અમે આગળથી જ નિમંત્રણ આપ્યું હતું,
એટલે તારાબહેન વગેરે પણ અમારી સાથે ભેજનસમારંભમાં અહિં તેમ જ કસબામાં નીચે મુજબની શિક્ષણસંસ્થાઓ કામ કરી રહી છે. * * * * * ' ' ',' , '
જોડાયાં. ભજનમાં જલેબી, પૂરી, ફરસાણ, રાયતું, વગેરે વિવિધ ' '
વાની હતી. આ ભાવતું ભોજન સમાપ્ત થયા બાદ, આગળ બોરડી: (૧) બાઈ સુનાબાઈ પેસ્તનજી હકીમજી હાઈસ્કૂલ
ઉપર સૂચવ્યું હતું તે મુજબ અમે આ શિક્ષાકેન્દ્ર માટે અંદર . (૨) રમાશંકર જુગલકીશોર બેરલાઈવાળા શારદાગ્રામ
અંદર મળીને રૂા. ૫૦૧ એકઠા કર્યા હતા. તે રકમ અમે અમારા .. (૩) બાઈ સુનાબાઈ પેસ્તનજી હકીમજી પ્રાઈમરી સ્કૂલ
સંઘ તરફથી શ્રી તારાબહેનને સુપ્રત કરી. અને સંઘના મંત્રી શ્રી (જ), રાવબહાદૂર અનંત શિવાજી દેસાઈ ટોપીવાળા કૃષિ
ચીમનલાલ જેઠાલાલ શાહ, એ રકમ સુપ્રત કરતાં અમારા રહેવા, .... શિક્ષણવર્ગ... : : : : : : : : : : : -
સુવા, જમવા વગેરે માટે જે સર્વ પ્રકારે સંતોષકારક એવી સગવડ કોસબાડ: (૫) કૃષિવિદ્યાલય , . . . . . . - - -
કરી આપી હતી તે બદલ તારાબહેનને તથા અન્ય કર્મચારીઓના () સર્વોદય વિદ્યાલય
સંઘ તરફથી હાર્દિક આભાર માન્યો. એ જ વખતે બીજા બે ચાર . (૭) ગ્રામપંચાયત કાર્યવાહક પ્રશિક્ષણ વિદ્યાલય.
મિત્રોએ વળી બીજી રૂા. ૫૦ ની રકમ તારાબહેનને ભેટ ધરી. આ (૮) મહાત્મા ગાંધી જનતા વિદ્યાલય
બધા બદલ તારાબહેને સંધને આભાર માનતાં જણાવ્યું કે, અહિ . (૯), આશ્રમ—શાળા,
અનેક મંડળીઓ મેટા ભાગે શિક્ષકોની તેમજ વિદ્યાર્થીઓની–પર્ય' આ વિદ્યાલયને ૧૯૪૫ માં રજત મહોત્સવ ઊજવવામાં આવ્યું
ટન માટે અનેક્વાર આવે છે, પણ એ બધાં કરતાં તમે ભાઈ બહેનહતે. તે પ્રસંગે આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ રૂા. ૭૫,૦૦૦
ની આ મંડળી જુદા પ્રકારની છે. સાધારણ રીતે પર્યટણ એટલે એકઠા કર્યા હતા અને તેમાંથી જે માન ઊભું કરવામાં આવ્યું.
એક કે બે દિવસ આનંદ મજા કરવા માટે મુંબઈ છોડીને દૂરના એક હતું તેને ‘ગુરુદક્ષિણા મંદિર નામ આપવામાં આવ્યું છે. યા બીજા સ્થળે ભ્રમણ કરવું–આવી સમજણ હોય છે. તમે ભાઈ- ૧૯૫૫ની સાલમાં આ વિદ્યાલયને મલ્ટીપરપઝ હાઈસ્કૂલ- બહેને જે રીતે અહિ આવ્યા, અને અમારી પ્રવૃત્તિમાં આટલા બધા બ લક્ષી શિક્ષણસંસ્થા તરીકે માન્યતા આપવામાં આવી હતી રસ દાખવ્ય, વળી બેરડીમાં પણ તમેએ બધો સમય ત્યાંની શિક્ષણઅને કૃષિશિક્ષણ માટે રૂ. ૩૭૦૦૦ અને ટેકનિકલ શિક્ષણ માટે સંસ્થાઓ જોવા નિહાળવામાં જ ગાળ્યો, એ ઉપરાંત માત્ર સ્વયંરૂા. ૧,૦૨,૦૦૦ ની સરકાર તરફથી ગ્રાન્ટ આપવામાં આવી હતી. પ્રેરિત બનીને આવું મધુર અર્થદાન -જે અમારા માટે આ આ ઉપરાંત ટેકનીક્લ ટ્રેઈનીંગ માટે મેસર્સ ગોદરેજ બૉઈસ પ્રકારનો પહેલો જ અનુભવ છે. આ બધું જોતાં મારે કહેવું પડે
Page #111
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૬-૬૩ પ્રબુદ્ધ જીવન
૨૭ છે કે, આ તમારું પર્યટન કેવળ આનંદલક્ષી પરિભ્રમણ નથી, પણ ફરી રહ્યાં હતાં. આ જાણે કે કોઈ મહાકાવ્યનું પુન: પઠન કરી જતા એક પ્રકારની શાનયાત્રા છે, અને આ માટે તમે ભાઈ બહેનને હોઈએ અથવા તે કોઈ હૃદયંગમ ચિત્રપટનું પુન: નિરીક્ષણ કરતા હું અનેક ધન્યવાદ આપું છું અને ક્યારે પણ મન થાય ત્યારે આવી હોઈએ એવો અમારા માટે મધુર અનુભવ હતો. બસમાં અમારી રીતે તો બધાં અહિ આવજો અને અનુકૂળતા મુજબ એક બે દિવસ મંડળી લગભગ બે વિભાગમાં વહેંચાઈ ગઈ હતી. એક વિભાગમાં રહેજો. આવું મારૂં તમને બધાને નિમંત્રણ છે. આ સંસ્થા તમારી છે; વ્યવસ્થિત રીતે અન્નકડી શરૂ થઈ ચૂકી હતી. બીજા વિભાગમાં ગાનતાન. અહિ તમારા માટે બધી સગવડ થઈ શકશે. ફરીવાર આવો ત્યારે ચાલતું હતું. અન્તકડી રમતાં ભાઈ બહેનો બે પક્ષમાં વહેંચાઈ ગયેલાં.
ડી વધારે નવરાશ લઈને આવજો. તમારી સાથે બીજી બાબતે એક પક્ષની આગેવાની એક ભાઈએ લીધેલી; બીજા પક્ષની આગેસાથે તમારાં બાળકોના પ્રશ્ન પણ આપણે ચચીશું અને એ રીતે
વાની એક બહેને લીધી હતી. આ બન્ને પાસે કવિતાને, ભજન આપણે એકબીજાના કાર્યમાં મદદરૂપ થઈશું.
અને ગીતાને અખૂટ ભંડાર હતે. કોઈ હારે નહિ, કોઈ થાકે નહિ.
અનવરત ધારાએ આ અcકડી, અમે ભંવડી સાત વાગ્યા લગભગ આ રીતે સુન્દર ભજન અને ત્યાર બાદ અર્થપ્રદાનવિધિ
પહોંરયા ત્યાં સુધી, ચાલ્યા જ કરી. બીજા વિભાગના ગાનતાનમાં અને તારાબહેનનું અન્તિમ ભાવભર્યું વકતવ્ય-આ બધાંથી અમારા ભરતી ઓટ આવતી હતી. ભરતી આવે ત્યારે અન્તકડીવાળા વિભાઆનંદની અમારી વૃપ્તિની-કોઈ સીમા ન રહી. આ પછી એક ગની જાણે કે તેમને ઈર્ષ્યા ન આવતી હોય એમ, એ વિભાગવાળા દોઢ કલાક આરામ લીધા પછી ચા પીધી, તૈયાર થયાં અને સાંજના ભારે શોરબકોર મચાવતા અને બસને ગજવી મુકતા અને અંતકડીને ચાર વાગ્યા લગભગ અમારી બસમાં આરૂઢ થઈને અમે મુંબઈ સ્થિગિત કરી દેતા. ઓટ આવે ત્યારે થોડો સમય એકદમ શાન્ત
જવા ઉપડયા. થોડી વારમાં દહેણું આવ્યું. સ્ટેશન બાજુએ થઈને બની જતાં અને શુન્યતા દાખવતા-આમ આનંદ કલ્લોલ કરતાં રેલ્વે લાઈનના પાટા ઓળંગીને રાજમાર્ગ ઉપર અમે આગળ વધવા અમે ભવંડી ' પહોંચ્યા. સૂર્ય હવે તે આથમવાની તૈયારી લાગ્યા. બસના ડ્રાઈવરે આ વખતે તે બસ પૂર ઝડપમાં મારી મૂકી. કરી રહ્યો હતો અને દિવસનાં અજવાળાં સંકેલાવા લાગ્યાં અને નદીનાળાં, ટેકરાટેકરી, અને નાનાં મોટાં જંગલે હતાં. ચંદ્ર પણ પૂર્વાકાશમાં ઉદય પામી ચૂકયો હતો. વચ્ચે, જાણે કે અમે ઉડ્ડયન કરી રહ્યા હોઈએ એવી રીતે, ભવંડીનાં ઉપાહારગૃહમાં બધાંએ ચાનાસ્તો કર્યો. પર્યટનમાં માઈલ ઉપર માઈલના સીમાચિહને અમે વટાવતાં ચાલ્યાં. આજે ગાળે ગાળે નાસ્તા તો જોઈએ જ, પર્યટનનું સ્વરૂપ જ આવું છે. ત્રણ તે ધૂળેટીને દિવસ હતો. કોઈ પણ ગામડું આવે કે લોકોનું ટોળું ક્લાક બસમાં બેઠેલાં તેને થાક આ રીતે ઉતાર્યો અને શરીર હળવાં હોળી ખેલતું દેખાય. કેટલેક ઠેકાણે લોકોના ટોળાં અમારા માર્ગને , કર્યા. અને તાજામાજા થઈને પાછા બસમાં બેઠાં. જોતજોતામાં થાણા " અવરોધ કરતા ઊભા રહેતાં. ડાઈવર બસ ધીમી પાડવાનો ડોળ આવ્યું. ઘાટકોપરથી સાથીઓ એક પછી એક છટા પડવા લાગ્યા. કરે અને લોકો કાંઈ માંગણી કરવા જાય કે, અમારી ઉપર રંગ રાત્રે નવ સાડા નવ વાગ્યે સૌ સૌના નિવાસસ્થાને પહોંચી ગયા. ઉડાવવાનો વિચાર કરે એટલામાં ડ્રાઈવર બસ મારી મૂકે અને તેઓ આ રીતે અમારું આ કોસબાડ પર્યટન પૂરું થયું. માર્ચ માસની અવાક થઈને જોઈ રહે અને અમે આગળ ચાલી જઈએ. ૯ મી તારીખે શરૂ થયેલી જ્ઞાનયાત્રા બીજે દિવસે રાત્રીના સમાપ્ત
વસ્તુત: પાછા ફરતાં ગરમી લાગવાને કોઈ સંભવ જ નહોતું. થઈ, જેનાં મધુર સ્મરણો આજે પણ ચિત્તને આનંદપુલિકતે કરે છે. કારણ કે નમતા પહોરે અમે નીકળ્યા હતા. આવ્યા એ જ રસ્તે પાછા સમાપ્ત
પરમાનંદ સે ટચના સેના જેવા ભારતના અર્થ સચિવ મોરારજીભાઈ (તા. ૭-૪-૧૯૬૩ ના ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં શ્રી ડી. એફ. કાકાએ લખેલા ભારતના અર્થસચિવ શ્રી મેરારજીભાઈને લાક્ષણિક પરિચય, પ્રસિદ્ધ થયો હતો. તેને “પ્રબુદ્ધ જીવન’ ના વાચકો માટે એક મિત્રે અનુવાદ કરી આપ્યો, જે નીચે રજૂ કરવામાં આવે છે.—મંત્રી) ' મેરારજીભાઈ વિષે તે મને પુસ્તક લખવાનું મન થાય. લાગે છે કે આ માણસને માથે ભગવાનને હાથ છે. જરૂર ઉપરથી સાવ સરળ દેખાતી વ્યકિતને વધુ ઉંડાણથી જોવા માંડે એટલે પડે ત્યારે એ તેમની રક્ષા કરે છે. ભાવી વિશે વધુ પડતી
ખાતરી રાખીને વધુ પડતી ઝડપે આગળ વધતાં પણ એ એમને તે વધુ ને વધુ જટિલ જણાય છે. ભારતના નાણામંત્રી મોરારજી
અટકાવે છે. સત્તાના ઉચ્ચ શિખર પર હતા ત્યારે એમણે વિધાનઆ દેસાઈ વિશેનું લેકોનું મુલ્યાંકન સમયને સંજોગ અનુસાર અનેક '
રસભાની વલસાડની બેઠક ગુમાવી હતી. અમદાવાદના બનાવ પછી વાર પલટાયું છે. એમને વિષે કોઈ પણ સમયે નમૂનાને લેકમત જ્યારે ચારે બાજુ અંધારું દેખાતું હતું ત્યારે શ્રી નહેરુએ તેમને " (લપ પેલ) લેવામાં આવે તો તે સાચે ન પડે, કારણ કે, એમની દિલ્હી બોલાવ્યા હતા. ' બાબતમાં ઘણી વાર ધાર્યા કરતાં જુદું જ પરિણામ આવે છે. જે
કેન્દ્રની કૅબિનેટમાં ઘણાં વર્ષ રહ્યા પછી ગઈ સાલે રાજકીય - મહાગુજરાતના પ્રશ્ન, પરત્વે એમણે અમદાવાદમાં ઉપવાસ
મોવડીમંડળમાં એમની “ ક્રમ કયાં આવે તે નક્કી કરવાને પ્રસંગ કર્યા તે પછી ઘણા રાજકીય નિરીક્ષકોએ એમ ધાર્યું હતું કે, હવે
આવ્યું. ભારતે નહે, સિવાય બીજો કોઈ વડા પ્રધાન હજી જાય ભારતના રાજકીય તખતા પર તેમની ભૂમિ પૂરી થઈ છે. તે પછી
ન હતો, પણ નહે ની માંદગી વખતે લોકોએ “નહેરુ પછી કોણ?” તેઓ મુંબઈ આવ્યા ત્યારે તેમને અમદાવાદ કરતાં યે વધુ સખત એ પ્રશ્ન પૂછવા માંડયો. પહેલાં તે લોકો આ પ્રશ્નના જવાબ વિરોધ થશે. વિભાષી મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાનપદની ચૂંટણી
* મેળવવા નહેરુ સામે જ જોતા હતા, પણ નહેરુ અચકાતા હતા, કદાચ બિનહરીક થવી જોઈએ એવી એમની ઈરછાની કોઈ દરકાર ન • એમને એમ લાગ્યું હશે કે કેઈક વ્યકિત પ્રત્યે પસંદગી બતાવવાથી કરી. આથી તેઓ એ તખ્તા પરથી નમ્રપણે વિદાય થયા અને લોકોને પસંદગીને અધિકાર ઝુંટવી લેવા જેવું થાય. વળી બીજા એમ લાગ્યું કે હવે તેમને માટે આશ્રામવાસ સિવાય બીજો કોઈ પણ અનેક ઊલટસૂલટા રાજકીય પ્રવાહો કામ કરતા હતા. આ રસ્તો રહ્યો નથી.
બધાને પરિણામે, જે મોરારજીભાઈ સ્વાભાવિક અનુગામી જેવા કે પણ થોડા સમયમાં તે વડા પ્રધાને તેમને કેન્દ્ર સરકારના જણાતા હતા તેઓ દેશમાં નવી નેતાગીરી ઊભી કરવા ઈચ્છતાં પ્રધાનમંડળમાં જોડાવા દિલ્હી બોલાવ્યા. માથે પરાળનું છાપ તત્ત્વોના આક્રમણનું નિશાન બન્યા. શ્રી કૃષ્ણમેનન આ જૂથનું બાહ્ય | ને આસપાસ આશ્રમની શાંતિ એવી સ્થિતિ થવાને બદલે રાષ્ટ્રપતિ પ્રતીકે હતા. ભવનના સીમાડા પર–૧, વિલિંગ્ડન, ક્રેસન્ટ–એમનું નવું સરનામું
" પંડિત ગોવિંદવલ્લભ પંતના અવસાન પછી નાયબ નેતા ચૂંટવાના બન્યું. વેપાર–ઉદ્યોગ ખાતાની શાંતિમય ન કહેવાય તેવી કચેરી
હતા ત્યારે આ મુદો ચેકકસપણે ઊભે થયો. વડા પ્રધાને સ્પષ્ટતાથી એમની ઑફિસ બની.
એ નિર્દેશ કર્યો કે સૌથી જૂના કૅબિનેટ પ્રધાન નરીકે મોરારજીભાઈ " મંદડા કેસ વિષે ન્યાયમૂર્તિ ચાગલાને. અહેવાલ બહાર પડતાં મારી ગેરહાજરીમાં મારી વતી કામ કરશે. તે દરમિયાન સંસદના બને છે | - ટી. ટી. ક્રિશ્નમાચારીએ નાણાખાતામાંથી વિદાય લીધી અને મોરારજીભાઈને મહત્ત્વનું અને અતિ નાજુક એવું નાણાખાતું સોંપાયું.
| ગૃહમાંથી એક એક એવા નાયબ નેતા ચૂંટવામાં આવ્યા. જેમના ' | વડા પ્રધાનને એમનામાં જે શ્રદ્ધા હતી તેને એ પરી હતી. મનમાં આ તિનમૂર્તિ માર્ગ (જયાં નહેરૂનું નિવાસસ્થાન છે તે રસ્તાનું - આમ ફિનિકસ પંખીની જેમ પોતાની જ ભસ્મમાંથી ફરી નામ) ની ગાદી મેળવવાને ઈરાદો હોઈ શકે જ નહિ. : " | જીવત થવાની અદ્દભૂત આવડત મોરારજીભાઈ ધરાવે છે. મને આ આખા વિવાદ દરમિયાન મોરારજીભાઈ ઈરાદાપૂર્વક અલગ
Page #112
--------------------------------------------------------------------------
________________
૨૮
હ રહ્યા.. પક્ષની શિસ્તનું વધુ આશ્ચર્યજનક દષ્ટાંત તે એ હતું કે, વડા પ્રધાનની ગેરહાજરીમાં તેમની વતી કામ કરતી વેળાએ મારારજીભાઈએ સંસદમાં કૃષ્ણમેનનો બચાવ પણ કર્યો હતો. આ જોઈને ઘણા રાજકીય નિરીક્ષકો વિચારમાં પડી ગયા હતા. રક્ષણખાતાને લગતી બાબતમાં મારારજીભાઈએ મેનનની વહારે ચડવાની શી જરૂર હતી, એવા પ્રશ્ન પણ પુછાવા લાગ્યો હતો. પણ મેારારજીભાઈને જાણનારાઓ તો સમજી ગયા હતા કે, મેનનનો બચાવ કરવાનું કાર્ય, આત્મશિસ્ત અને પોતાના નેતા પ્રત્યેની વફાદારીથી જ પ્રેરાયેલું હતું. મારારજીભાઈ માને છે કે, નહેરુની વતી કામ કરતા હોઈએ ત્યારે નહેરુ પોતે એ સંજોગામાં જેમ વર્ત્યા હોત તેમ જ પાતે વર્તવું જોઈએ.
બુદ્ધ જીવન
નેતા
પછી તો સંજોગોએ બહુ વિલક્ષણ ભાગ ભજવ્યો. ડાબી પાંખના ટેકેદારોએ “Popular front” -જનમારચા— તરીકે ઊંચે ચઢાવેલા મેનન લોકોની દૃષ્ટિમાંથી ઊથલી પડયા અને તખ્તા ઉપરથી અદશ્ય થઈ ગયા. જે જે સભામાં તેઓ ભાષણ કરે તેમાં લોકો તેમની સામે પોકારો કરતા અને પ્રશ્નોની ઝડી વરસાવતા. આપણી સરહદ ઉપર થયેલી હોનારતની જવાબદારી સંરક્ષણ પ્રધાન તરીકે મેનનની હતી પણ તેને લીધે દેશના નાણાતંત્ર પર વધારાનો બોજો આવ્યો. આપણા અર્થતંત્રને કુનેહ, કરવેરા અને વિદેશી સહાયથી કુશળતાપૂર્વક ચલાવનાર મેરારજીભાઈને માથે ભારતના કર ભરનારા સમક્ષ પહેલાં કદીયે રજૂ ન થયું હોય તેવું અંદાજપત્ર રજૂ કરવાની અણગમતી જવાબદારી આવી પડી.
ફરીવાર મેરારજીભાઈ ઉપર પ્રહારો થવા લાગ્યા. પણ ફેર એટલા હતા કે, આ વખતનો ઝંઝાવાત ડાબી બાજુથી નહીં પણ જમણી બાજુથી આવ્યો હતા. સામ્યવાદીઓ આ આક્રમણમાં જોડાયા હતા, કારણ કે એમને મન તે મારારજીભાઈને મારવા માટે જે કોઈ સાટી હાથમાં આવી તે સારી જ હતી. સે ટચના સોના જેવા આ કડક નાણામંત્રી ભારતમાં સામ્યવાદીઓના સૌથી મોટા દુશ્મન હતા. સમાજવાદે જે કાંઈ કઠિનાઈની કલ્પના કરી હશે તેના કરતાં પણ વધુ આર્થિક સખ્તાઈના યુગ પ્રવર્તાવીને મોરારજીભાઈએ સામ્યવાદીના હથિયાર બુઠ્ઠાં બનાવી દીધાં હતાં.
તેમના નવા અંદાજપત્રથી જેમને નુકસાન થયું હશે તેવા લોકો મોરારજીભાઈનો વિરોધ ભલે કરતાં હોય, પણ દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિઓના વર્ગમાં રહેલા મારારજીભાઈના આકરામાં આકરા ટીકાકારોને પણ એટલું તો સ્વીકારવું પડયું છે કે, બીજી અને ત્રીજી યોજનાઓનાં નિર્ણાયક વર્ષો દરમિયાન આંતરરાષ્ટ્રીય નાણાગતમાં આ દેશનું નામ ઊંચું રાખ્યું હોય તો તે મેારારજીભાઈએ કરેલા નાણાખાતાના સંચાલન.
રૂપિયાનો કાળાબજારના ભાવ કદાચ નીચા હશે, પર ંતુ તેના સત્તાવાર ભાવ તેની ચાલુ કિંમતે જ ઊભા છે. ડૉલર અને પાઉન્ડ આપણા ચલણની કિંમત ઘટાડવાની આપણને ફરજ પાડી શકયા નથી.
મોરારજીભાઈના નાણાપ્રધાનપદ દરમ્યાન ભારતને વિદેશી સહાય મેોટા પ્રમાણમાં મળી છે. આંતરરાષ્ટ્રીય લૅાન પાછી વાળવાનું ઘણીવાર અસંભવિત મનાયું હોય તો પણ મારારજીભાઈની રાહબરી નીચે ભારતે પેાતાની બધી જવાબદારીઓ બરોબર અદા કરી છે.
જગતના નાણાક્ષેત્રના નેતાઓ એકવાર એમ માનના હતા કે મારારજીભાઈ નાણાની બાબતમાં કોઈ યોગી જેવા છે અને દારૂબંધીથી લાકોને સુધારવાની વાતો જ કર્યા કરે છે. પણ જ્યારે તેઓ મારારજીભાઈને મળ્યા ત્યારે તેમને જણાયું કે આ માણસમાં તે ઈમાન, શિસ્ત અને ભારોભાર સામાન્ય સમજ જણાય છે અને વિદેશી અખબારોમાં તેમનું જે વર્ણન આપણે વાંચ્યું હતું તે માં આ માણસ સાવ જુદા જ છે.
૧૯૫૮ માં અમેરિકાના નાંણામંત્રી ઍન્ડરસને વાશિંગ્ટ આપણી ઍલચી - કચેરીના પ્રવેશદ્રાર પાસે મારારજીભાઈ સ પહેલી વાર હાથ મિલાવ્યો ત્યારે હું તેમની સાથે હતા. મે જો કે એ લોકો એક ઓરડામાં બેસી ભારતની જરૂરિયાતની ચ કરી બહાર આવ્યા ત્યારે એન્ડરસનના મનમાં નાણાં ક્ષેત્રના
Labeled
તા. ૧-૬-૬૩
ચેખલિયા માણસ વિષે જે કાંઈ શંકાઓ હશે. તે બધી નાશ પામી હતી. મને કહેવામાં આવ્યું હતું કે, તેઓ બીજી વાર મળ્યા ત્યારે તેમનું કામ વધુ સરળ થઈ ગયું હતું અને થોડા જ વખતમાં મોરારજીભાઈ અમેરિકનોને કોકાકોલા અને શરાબ જેટલા જ પ્રિય થઈ પડયા હતા.
મેં મારારજીભાઈને હેનરી લ્યૂસના પરિષદ ટેબલ ઉપર ટીકાખાર અને લગભગ વાંકદેખી દષ્ટિવાળા ‘ટાઈમ - લાઈફ’જૂથના પત્રકારો સાથે વાતો કરતા જોયા હતા. રોકફૅલર - સેન્ટરના એક ગગનચુંબી મકાનના ઉપલા માળે લગભગ એક કલાક સુધી ભારતના નાણામંત્રીએ, વિલક્ષણ શિસ્તબદ્ધ મનનું દર્શન કરાવે તેવા " ઠંડા મિજાજથી, અનેક કઢંગા અને આક્રમક ઢબે પૂછાયેલા પ્રશ્નોના જવાબો આપ્યા હતા.
મેારારજીભાઈ કયારના સમજી ગયા હતા કે હું એકાદવાર પણ મિંજાજ ગુમાવીશ તો મારા દેશના કેસ માર્યો જશે. પરદેશની પહેલી જ મુરાાફરીમાં તેઓ ભારતને જે સહાય જોઈતી હતી તે મેળવી શક્યા, અને એથી યે અગત્યની વાંત તો એ હતી કે, તેઓ અમેરિકાથી ઢગલાબંધ નાણું લાવ્યા, એમ છતાં પણ આપણા દેશનું સ્વમાન તેમણે પૂરેપૂરું સાચવ્યું.
પરદેશમાં મારારજીભાઈ ભારતના બહુ સરસ પ્રતીક બની રહે છે. મહાત્મા ગાંધીએ ઘડેલા ભારતની મનોવૃત્તિ અને ભાવના આપણા કેટલાક રેશમી પોશાકવાળા અને કોલર-ટાઈમાં રાજજ થયેલા રાજદૃારી પુરુષો કરતાં મારારજીભાઈમાં વધારે સારી રીતે પ્રતિબિંબિત થાય છે. મેં જોયું છે કે, પાકિસ્તાનના પાટનગર રાવળÜડીમાં તેઓ લેાકોને જેટલા પ્રિય થઈ પડે છે. તેટલા જ બ્રિટનના વડા પ્રધાનના ચેકર્સ ખાતે આવેલા ગ્રામનિવાસમાં પણ પ્રિય થઈ પડે છે. પાકિસ્તાનના અગાઉના નાણામંત્રી શેઈબે મને કહ્યું હતું કે, મેારારજીભાઈ સાથે કામ પાડવું સહેલું છે, તેમણે કહ્યું કે, “મારારજીભાઈ તરત જ મુદ્દાની વાત પર આવી જાય છે.”
અમલમાં મૂકવી લગભગ અશક્ય જણાય તેવી મહત્ત્વાકાંક્ષી બે મોટી યોજનાઓમાંથી ભારતને પાર ઉતારવું, આંતરિક સંપત્તિ સાધનાને અંકુશમાં રાખવાં અને છતાં સ્થાનિક શૅરબજારોને (ચીની. આક્રમણ થયું ત્યાં સુધી) તેજીમાં રાખવાં, બીજા લોકોના ખીસામાંથી હાથચાલાકીને બદલે વધુ ગૌરવપૂર્વક પૈસા કઢાવવા અને આપણા અર્થતંત્રમાં જગતનો વિશ્વાસ પુન:સ્થાપિત કરવા તે ફકત વહિવટી શકિત અને સામાન્ય સમજ સિવાય આ ક્ષેત્રની બીજી કોઈ લાયકાત ન ધરાવતા માણસ માટે જેવી તેવી સિદ્ધિ ન કહેવાય. મારારજીભાઈની નાણાવિષયક દષ્ટિમાં કોઈ સૈદ્ધાન્તિક આદર્શ કે વાદ નથી. તેમનું ગણિત બે ને બે ચાર જેવું સીધું ને સરળ છે.
રક્ષણ પાછળ ખરચવાના પૈસા ન હોય તો રક્ષણમાં કંઈ જ રહેતું નથી. બીજા કેટલાક દેશેાએ કર્યું છે તેમ વિદેશી સત્તાઓને વફાદાર રહેવાનું વચન આપીને લશ્કરી સહાય મેળવવાનું સસ્તું બની શકે, પણ કોઈ જ શરતી સહાય અમે નહીં સ્વીકારીએ એવા વડાપ્રધાનના સિદ્ધાંત લક્ષમાં રાખીને, પોતાના વડાને હંમેશાં વફાદાર રહેનારા મેરારજીભાઈ એ જુએ છે કે, સરકારની નીતિના શબ્દાર્થ અને ભાવાર્થ બન્નેના ચુસ્ત અમલ થાય.
વ્યકિત તરીકે મેારારજીભાઈમાં બે પ્રકારનું અભિમાન છે—જો કે એનો અર્થ એ નથી કે, એ અભિમાની માણસ છે. એક તો સ્વમાનના તીવ્ર ખ્યાલને લીધે તેમનામાં એક પ્રકારનું અંગત અભિમાન છે. પોતાને જે જોઈએ છે તે સામે ચાલીને તેમની પાસે આવે નહીં ત્યાં સુધી તેઓ રાહ જોશે. બીજા પ્રકારનું અભિમાન તેમનામાં પુષ્કળ પ્રમાણમાં છે અને તે પેાતાના દેશનું અભિમાન. નૌકાસૈન્યની પ્રણાલિકાની જેમ તેઓ વહાણ છેાડીને સલામતી શોધવા કરતાં પોતાના વહાણ સાથે ડૂબવાનું વધુ પસંદ કરશે.
તેમના રાજકીય સિતારો ઊંચે જાય કે નીચે જાય, પાછા પડવાના પ્રસંગેા આવે, ટીકાઓ થાય કે લોકપ્રિયતામાં ભરતી ઓટ આવે છતાં તેઓ આદેશને અનેક ભાવી કટોકટીમાંથી પાર ઉતારવા નિર્માયા છે.
પણ મેં પહેલાં કહ્યું તેમ ઉપરથી સરળ દેખાતા પણ સમજનાં ખરેખર મુશ્કેલ એવા આ માણસના વ્યકિતત્ત્વને પકડમાં 1માટે એક આખું પુસ્તક
જોઈએ.
મૂળ અંગ્રેજી : ડી. એફ. કરાકા
કોણ છે
_ @k
Page #113
--------------------------------------------------------------------------
________________
તા:૧-૬-૩
** પ્રબુદ્ધ : જીવન
- કોન્ફરન્સનું કસ્તુરભાઈ સાથેનું નિષ્ફળ નીવડેલું સંવનની
કેટલકના મનમાં પ્રશ્ન થાય છે કે જે કાર્ય અમદાવાદમાં ગયા પાસે નાકલીંટી ઘસાવતા અને કેવળ પ્રત્યાઘાતી માનસ રજ કરતા એપ્રિલ માસ દરમિયાન અખિલ ભારતીય ધોરણે સંઘસંમેલન આ બે ઠરાવેને કૈફન્સના ખુલ્લા અધિવેશનમાં સારા પ્રમાણમાં જીિને શેઠ કસ્તુરભાઈએ કર્યું તે જ કર્યું તેઓ જૈન .મૂ. વિરોધ કરવામાં આવ્યું અને ઠીક ઠીક બહુમતીએ એ ઠરાવે. કોન્ફરન્સ દ્વારા કરી ન શકર્તા? પ્રશ્નને ખુલાસો મેળવવા માટે ઊંડી ગયા. આ પરિણામથી નાસીપાસ ન-થતા શેઠ કાન્તિલાલ
જેને હૈ. મૂ. કોન્ફરન્સના શેઠ કસ્તુરભાઈ સાથે અમુક પ્રકારને ઈશ્વરલાલે કૅન્ફરન્થા તરફથી પિતાને પ્રયત્ન ચાલુ રાખ્યો અને "સંબંધ ધરાવતા છેલ્લાં ૨૪ વર્ષના ઈતિહાસ તરફ આછી નજર ૧૯૫૦ ના ફેબ્રુઆરી માસમાં ફાલના ખાતે તેમના જ પ્રમુખપણા નાખવી જરૂરી છે,
નીચે કૅન્ફરન્સનું સત્તરમું અધિવેશન મળ્યું જેનું ઉદઘાટન શેઠ ઈ. સ. ૧૯૪૦ ના ડીસેંબર માસમાં નિંગાળા ખાતે શ્રી
કસ્તુરભાઈના હાથે કરાવવામાં આવ્યું હતું. અને એ અધિવેશનમાં છોટાલાલ ત્રિકમદાસ પારેખના પ્રમુખપણા નીચે. જૈન શ્વે. મૂ.
ઉપર જણાવેલા બન્ને ઠરાવો સારી બહુમતીથી પસાર કરવામાં કૅન્ફરન્સનુ પંદરમું અધિવેશન મળ્યું હતું. આ અધિવેશન વખતે આવ્યા અને એ ઉપરથી શેઠ કસ્તુરભાઈ હવે કૅન્ફરન્સને પૂરો જૈિન, વે: મુ. સમાજમાં ઐકયની સ્થાપના કરવા માટે તેમ જ સહકાર આપશે એવી આશા ઊભી થઈ. ત્યાર બાદ ૧૯૫૧ના મે જે વર્ગો: આજ સુધી કૅન્ફરન્સની પ્રવૃત્તિમાં સહયોગ આપતા માસમાં જૂનાગઢ ખાતે શેઠ કાન્તિલાલ ઈશ્વરલાલના પ્રમુખપણા નથી તેમની સાથે જરૂરી તડજોડ કરીને તેમને કૅન્ફરન્સની પ્રવૃત્તિમાં નીચે જે કૅન્ફરન્સનું અઢારમું અધિવેશન ભરાયું તેનું ઉદ્ઘાટન પણ, સામેલ કરવા માટે માલેગાંવવાળા - મોતીલાલ વીરચંદની શેઠ કસ્તુરભાઈ લાલભાઈને કૅન્ફરન્સ તરફ ખેંચવાના આશયથી આગેવાની નીચે સાત ગૃહસ્થાની એક ઐક્ય સમિતિ, ઊભી તેમેના. હાથે જે કરાવવામાં આવેલું અને ઉપરથી તેમના કરવામાં આવી હતી. આ સમિતિના મુખ્ય પ્રયત્ન શેઠ કસ્તુર
સહકારની વધારે આશાં બંધાવા લાગી. આમ છતાં ૧૯૫૨ના ભાઈ લાલભાઈ સાથે વાટાઘાટો કરીને તેમના મનનું સમાધાન કર
જૂન માસમાં શેઠ અમૃતલાલ કાલીદારાના પ્રમુખપણાં નીચે મુંબઈ ખાતે વા. અને તેમને કૅન્ફરન્સની પ્રવૃત્તિમાં રસ લેતા કરવાને હતા;
કૅન્ફરન્સનું ૧૯ મું અધિવેશન ભરાયું, ૧૯૧૭ ના જુલાઈ માસમાં કારણ કે કસ્તુરભાઈ સધાયા તે ઘણું સધાયું એવી પ્રચલિત કૅલકત્તા નિવાસી શેઠ મોહનલાલ લલ્લુભાઈ શાહના પ્રમુખપણા નીચે માન્યતા હતી.. . . . . . . .
* . , કોન્ફરન્સનું મું અધિવેશન ભરાયું. ત્યાર બાદ લુધિણા * આ વાટાઘાટોના પરિણામે ૧૯૪૨ના જાન્યુઆરી માસમાં ખાતે ૧૯૬૦ની સાલમાં બાબુ નરેન્દ્રસિંહજી સિધીના ' પ્રમુખપણા ઉપર જણાવેલ. ઐકય સમિતિએ નીચે મુજબના બે ઠરાવ જૈન
નીચે કૅન્ફરન્સનું ૨૧મું અધિવેશન ભરાયું અને તાજેતરમાં ત્રણ છે. મૂ. કૅન્ફરન્સના કાર્યાલય ઉપર મોકલી. આપ્યા... ચાર મહિના પહેલાં પાલીતાણા ખાતે ગયા જાન્યુઆરી માસની - ઠરાવ ૧: “શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સ સને ૧૯૩૪ માં આખરમાં શ્રી અભયરાજજી બલદેટાના પ્રમુખપણા નીચે અમદાવાદ મુકામે સાધુ સંમેલને કરેલા દીક્ષા સંબંધી ઠરાવને વધાવી
કૉન્ફરન્સનું ૨૨મું અધિવેશન ભરાયું. આ બધાં અધિવેશને દરલે છે અને તેણે-(કૅન્ફરન્સે). અથવા તેની કોઈ પણ પેટા સમિતિએ મિયાન શેઠ કસ્તુરભાઈએ એક પણ અધિવેશનમાં હાજરી આપી કરેલા વડોદરા રાજ્યના દક્ષિા સંબંધી અને બીજા દીક્ષા સંબંધીના નહિ કે કૅન્ફરન્સ તરફ કોઈ સક્રિય સહકારને હાથ લંબાવ્યો નહિ. ઠરાવો આથી રદ કરે છે.”
આમ તેમના સંવનનની પ્રયા ચાલુ હોવા છતાં અને તે દિશા શ્રીમાન - ઠરાવ ૨: “ઐકય સમિતિ જૈન સમાજને ભારપૂર્વક ભલામણ કરે કાન્તિલાલ ઈશ્વરેલોલની અથાગ પ્રયત્ન હોવા છતાં તેઓ કૅન્ફરન્સની છે કે શ્વેતાંબર મૂર્તિપૂજક ધર્મના સિદ્ધાન્તો અને પ્રચલિત અનુષ્ઠાને
પ્રવૃત્તિથી એટલાને એટલા જે દૂર રહ્યા છે. તેમના મેં માગ્યા કરાવે જે પ્રમાણે માન્ય રખાતા આવ્યા છે. તે પ્રમાણે જૈન સંસ્થાઓ તેને
અક્ષરશ: પસાર થયાને " કૅન્ફરન્સ નાર્લીટી ધસ્યા-આજે ૧૩ વર્ષ માન્ય રાખશે, એટલુ જ નહિ પણ તેને હીણપત પહોંચે તેવું
થવા આવ્યાં છે, અને આમ છતાં દેવાધિદેવ હજુ રીઝયા નથી. શેઠ બોલવા કે લખવામાં આવશે નહિ.” • • • • - • • . . * * કસ્તુરભાઈની કૃપાદૃષ્ટિ હજુ સુધી કૅન્ફરન્સને સાંપડી નથી. **- આ બે ઠરાવ સંબંધે ઐકય સમિતિની એવી ભલામણ હતી કે આ છે કૅન્ફરન્સના શેઠ :કંસ્તુરભાઈ સાથેનાં ..આજ સુધી નિષ્ફળ ની આ બન્ને ઠરાવને જૈન. વે. મૂ. કૅન્ફરજો અધિવેશનના આકારમાં નીવડેલા. સંવનનને : ઈતિહાસે., એ. ' . ! = એકત્ર થઈને અક્ષરશ: પસાર કરવા અને એ સાથે એવી ખાત્રી - તાજેતરમાં તેઓ જ્યારે સાધુસંસ્થાની શિથિલતાઓ દૂર કરવા . આપવામાં આવી હતી કે આમ કરવાથી જેમ સમાજના સર્વ | માટે કંઈ ને કંઈ સક્રિય પગલું ભરવાને બહુ ગંભીરપણે વિચાર કરી પના અને ખાસકરીને શેઠ કસ્તુરભાઈ લાલભાઈના સહકારની રહ્યા છે એમ અનેક દિશાએ વાતે વહેવા લાગી ત્યારે શેઠ કસ્તુરશકયતા ઊભી થશે. આવી ખાત્રી આપવાનું કારણ એ હતું કે, આ “ ભાઈને અનેક દિશાએથી ગંભીરપણે સૂચવવામાં આવેલું-કેબને ઠરાવ હકીકતમાં શેઠ કસ્તુરભાઈએ પોતે ઐક્ય સાધનાના આ કાર્ય તેમણે કૅન્ફરન્સ દ્વારા હાથ ધરવું. આવું કાર્ય માત્ર કઈ સૂત્રધાને ઘડી આપ્યા હતા. અને તે અક્ષરસ: પસાર કરવામાં એક વ્યકિતનું નહિ પણ, અખિલ ભારતીય ધોરણે કામ કરતી આવે એવો તેમને આગ્રહ હતો. આ રીતે શેઠ કસ્તુરભાઈ સાથેના કોઈ સંસ્થાનું જ હોઈ શકે. અને આ માટે કૅન્ફરન્સ જેવી સંસ્થાને કૅન્ફરન્સના સંવનની appeasementની-શરૂઆત થઈ હતી.. ઉપયોગ તેમને સહજ સુલભ હતા, આ માટે, મારી જાણકારી . . . ત્યાર બાદ ૧૯૪પના એપ્રિલ માસમાં મુંબઈ ખાતે કૅન્ફરન્સનું મુજબ કૅન્ફરન્સના કાર્યકર્તાઓ, તેઓ માગે. તે સગવડ આપવાને સોળમું અધિવેશન શેઠ મેઘજી સેજપાળના પ્રમુખપણા નીચે ભરાયું. તૈયાર હતા, તેમની આગેવાની–સરદારી સ્વીકારવાને આતુર હતા, આ અધિવેશનમાં ઉપર જણાવેલ બને ઠરાવો રજૂ કરવામાં આવ્યા. આમ છતાં પણ આ સૂચને, વિનંતીઓ, તેમની નિગાહમાં ન ઉતરી શ્રીમાન કાન્તિલાલ ઈશ્વરલાલ આ. અધિવેશનના સ્વાગતપ્રમુખ તે ન જ ઉતરી અને કૅન્ફરન્સને બાજુએ રાખીને તેમણે એક સમાન્તરે હતા, અને ઉપરના બન્ને ઠરાવો પ્રસ્તુત અધિવેશનમાં પસાર કરા- સંસ્થા ઊભી કરી. આથી પણ તેમને શુભ ઉદ્દેશ પાર પડે, તેમને વવા માટે અને તે રીતે માન્યવર શેઠ.--કસ્તુરભાઈને કૅન્ફરન્સની ભવ્ય પ્રસ્થાનને સફળતા મળે એમ સૌ કોઈ જરૂર ઈચ્છે છે. આમ પ્રવૃત્તિમાં સહકાર મેળવવા માટે ખૂબ ઈન્તજાર હતા. પણ કમ- છતાં પણ આ સમાન્તર સંસ્થાના ઉદ્દભવથી કેંન્ફરન્સ અમુક અંશે નસીબે કૅન્ફરન્સને પીછેહઠ કરાવતા એટલું જ નહિ પણ કૅફરન્સ હતપ્રત થવાની - તેના છાપાતળા વર્ચસ્વને અમુક અંશે ધક્કો
Page #114
--------------------------------------------------------------------------
________________
માં બ્રાહ્મણ શ્રમણ ચર્ચા
કે
:
હતી
-
:
*
તો લાગવાને એમાં કોઈ શક નથી. આને લીધે કૅન્ફરન્સ સાથે વર્ષોથી
જોડાયેલી અનેક વ્યકિતનો સ્વાભાવિક રીતે ખિન્નતા અનુભવે છે. . - Bગ્રેસ ઝીણા-અનુનય પ્રણને યાદ આપે એવા આ સંવનન ; . (સ્વ. પંડિત રાહુલ સાંકૃત્યાયનની જીવનચર્યાની ઝાંખી કરાવતો
પ્રકરણનો વિચાર કરતાં કન્યાકુમારીની કથાનું મરણ થાય છે. તેની ઈક કથા એવી છે કે દક્ષિણની એક રાજકુમારીએ ભગવાન શંકરને વરવા એક કે લેખ તા. ૧-૫-૨,૩ ના પ્રબુત જીવનમાં પ્રગટ થઈ ચૂક્યો ? મિ માટે તપ આદર્યું. તેની અસધારણ તપશ્ચર્યાથી. શંકર ભગવાન છે. તે એક તૈયાર થયો અને બીજે દિવસે પંડિત સુખલાલજીના ,
પ્રસન્ન થયા. ભગવાને કહ્યું કે, “માગ માગ” “રાજકુમારીએ તેમના સ્વ. રાહુલજી સાથેના અંગત પરિચયની સ્મરણનેધ જેવો લેખ પ્રાપ્ત પાણીગ્રહણની માગણી કરી. શંકર ભગવાન આવા બંધનમાં પડ
થયો. આ લેખમાં આ બન્ને વિદ્રાને વ્યકિતઓની જીવનપ્રતિભીનું , વાને તૈયાર નહોતા. હમણાં આવું છું. એમ વાયદો કરીને ભગવાન શંકર પૃથ્વીની પ્રદક્ષિણાએ ચાલી નિકળ્યા. તે ગયા તે ગયા જ
આપણને સુમધુર દર્શન થાય છે અને તેથી તેનું વિશિષ્ટ મૂલ્ય [" છે.. રાજકમારી રાહ જોતી બેઠી છે. શંકર ભગવાન આજની ઘડી સુધી છે. આ કારણે આ લેખ અહિં પ્રગટ કરતી હુંઆનંદ હિરો પાછાં આવ્યા. નથી. એ રાહ જોતી રાજકુમારીને ભારતવાસીઓ અનુભવું છું. પરમાનંદ), . " કન્યાકુમારી તરીકે ઓળખે છે.. . .
. . I ! કી. રાહુલજીને આ પરિચય મુખ્યપણે હું મારા પરોક્ષ અને . કૅફર પણ કસ્તુરભાઈને વરમાળા પહેરાવવા માટે તેર તેર પ્રત્યક્ષ પરિચયમાંથી ઊઠેલી છાપને આધારે લખું છું. તેથી આ
ચૌદ ચૌદ વર્ષની તપસ્યા કરી છે. શ્રીમાન કાન્તિલાલ ઈશ્વરલાલ, વિ શ્રી મોતીલાલ વીરચંદ વગેરે કેટલીક વ્યકિતઓએ તે માટે પરસેવાનાં
પરિચયમ: જયાં ત્યાં મારા પિતાને નિર્દેશ, પૃષ્ઠભૂમિ રૂપે, આપ 1. પાણી કર્યા છે. આમ છતાં પણ કૅન્ફન્ટાદેવી શેઠસાહેબ કસ્તુર
અનિવાર્ય છે. શ્રી રાહુલજી વિશે પૂર્ણપણે લખવું હોય તો એમના જાતમોદ ભાઈના કૃપાપ્રસાદને પ્રાપ્ત કરી શકી નથી.-કન્યાકુમારી અને કૅન્ક , પરિચય ઉપરાંત તેમના સર્વાંગીણ સાહિત્યનું વિવિધ દષ્ટિએ અવ
" રેન્સની પરિસ્થિતિમાં ફરક એટલે. જે છે કે, કન્યાકુમારી હજુ પણ લોકન પણ આવશ્યક છે. અત્રે એ સર્વાગીણ પરિચય કરાવવાની તારા ભગવાન શંકરની પ્રતિઆગમનની આંશા સેવી રહી છે અને કોને છે ખબર છે કે, ભગવાન શંકર પાછા આવે પણ ખરા; અને કન્યાકુમારીને આ કોડ પૂરા કરે પણ ખરા જ્યારે શેઠ કસ્તુરભાઈએ નવી '. સમાન્તર - ૧૯૩૦ પહેલાં, જ્યારે હું અમદાવાદ - ગુજરાત વિદ્યાપીઠમાં , " સંસ્થા ઊભી કરીને તેને વરમાળા પહેરાવીને કૅન્ફરન્સની આશાને
કામ કરતે ત્યારે, હિંદી પત્રોમાં રામોદરલાલના નામર્થી છપાતા , - લગભગ હંમેશ માટે નષ્ટપ્રાય બનાવી દીધી છે.
લેખ પહેલવહેલો સાંભળ્યા. આ લેખે સિલેનમાંથી લખાતા, અને '... આટલી સમાલોચના બાદ આ નોંધના પ્રારંભમાં રજુ કરવામાં
એમાં મુખ્યપણે બૌદ્ધ પાલિવાડુમયને લગતી હકીકતે આવતી. આ મા આવેલ પ્રશ્નોના ઉત્તર આપવાપરું રહેતું નથી...
વિષયમાં કેટલાય લાંબા વખત થયા મારો અતિ તીવ્ર રસ હતે. * જ્યારે કરતુરભાઈએ અમદાવાદ ખાતે ભરાયેલા સંઘ-સંમેલન
ગુજરાત વિદ્યાપીઠમાં શ્રી ધર્માનંદ કૌશાંબીજીના સન્નિધાનમાં મારે, દ્વારા મેળવેલી સફળતા ઉપર પ્રશંસાના પુષ્પ વરસી રહ્યાં છે અને - તેમના યશોગાન વડે દિગન્ત ગાજી ઉઠેલ છે ત્યારે તેમની સાથેનું
એ રર સંપા. પણ એ સંતાપ સાથે જ ઉત્તરોત્તર બૌદ્ધ વાલ્મથ કૅન્ફરન્સનું આ સંવનન પ્રકરણ, તેમના ગુઢ વ્યકિતત્વની બીજી વિશેની મારી જિજ્ઞાસા અદમ્ય અને બળવાર થતી જતી હતી. એવે એક બાજુ સમજવામાં અને એ રીતે તેમના સમગ્ર વ્યકિતત્વને
સમયે રામદરલાલના એ લેખાએ મને વિશેષ આકર્ષે. આમ તે * યથાસ્વરૂપે ગ્રહણ કરવામાં ઠીક ઠીક ઉપયોગી થશે એમ સમજીને
શ્રી કૌશાંબીજીના સનિધાનથી જ મારી સિલોન જવાની વૃત્તિ - અહીં આ રીતે રજૂ કરવું ઉચિત ધાર્યું છે. પરમાનંદ
પ્રબળ થઈ હતી, તેમાં રામોદરલાલના આ લેખેએ તે વૃત્તિને . વ્યાપાર
પ્રબળાર બનાવી, પણ મારો એક સહજ સંકલ્પ હતો કે ચાલુ કામ - આ જ છે જમા ને આ જ છે ઉધાર,
કદી અધુરૂં ન છોડવું. એટલે હું મારા કામ સાથે જોડાઈ જ રહ્યો, કે અજાયબ છે તારા વ્યાપાર !
અને રામદરલાલનાં લખાણો પ્રત્યે વધારે ને વધારે આકર્ષાતો રહ્યો. - નફો અજાણપણે થાય ખરે ખેટમાં તારાઆ સમદરિયે ભરતી છે ઓટમાં,
- ત્યાર પછી, કાંઈક એવું યાદ છે કે, રામદરલાલ, રામદરલાલ . રકેનાય છાના છલકતા ભંડાર
મટી ‘રાહુલ સાંકૃત્યાયન’ નામે લખવા લાગ્યા. ઘણું કરી આ
વખાણે તેમની ટિબેટયાત્રા અને ત્યાંના નિવાસ દરમ્યાન લખાયાં લાખ ઘરાકને પહેચે છે પળમાં તું
હશે. રાહુલજી હવે બૌદ્ધ ભિક્ષુ થયા છે, અને ટિબેટમાં કામ કરે કઈ તારી હારેના જરીયે છેતરાતું,
છે, એવી જાણ થતી ગઈ. પછી તે કુતુહલ વધ્યું, ને એમની * આપ્યાથી અદકેરે થાતો ઉધાર
પ્રથમ ટિબેટયાત્રાની પુસ્તિક પણ સાંભળી. એમના પ્રત્યે અનેક – કે .........
કારણે માનું આકર્ષણ વધતું ચાલ્યું, પણ હજી સુધી મળવાનો પ્રસંગ .:
ગીતા પરીખ
આવ્યા ન હતા.
- ૧૯૩૩ના જૂન - જુલાઈ માસમાં હું બનારસ ગમે ત્યાં - વિષયસૂચિ
તેમના વિશે ઘણું સાભળે. એવામાં શ્રી કૌશાંબીજી પણ કાશીમાં યુદ્ધ અને અહિંસક પ્રતિકાર આચાર્ય તુલસી
આવી ગયા. કૌશાંબીજી સાથે મારે બૌદ્ધ શાસ્ત્ર સંબંધી બાગ સતત અઘતન યુદ્ધ પરિસ્થિતિ અને
ચાલતે; પણ રાહુલજીના સાક્ષાત પરિચયની અને તેમના ટિબેટના અહિંસાવ્રતધારી જૈન સાધુઓ હરભાઈ ત્રિવેદી
અનુભવ જાણવાની મારી વૃત્તિ પ્રબળ થતી જતી હતી. કોસબાડની જ્ઞાનયાત્રા-૩
પરમાનંદ ૨૫ ઘણું કરી ૧૯૩૫ માં કયારેક જાણ થઈ કે ટાઉન હોલમાં સો ટચના સોના જેવા ભારતના
રાહુલજીનું ભાષણ છે. તે વખતે મારા સહવાસ એક ગુજરાતી અર્થસચિવ મોરારજીભાઈ ડી. એફ. કાકા
વિદ્યાર્થી હતા, જે બૌદ્ર પિટકોને અભ્યાસ પણ કરતા. એમની કોન્ફરન્સનું કસ્તુરભાઈ સાથેનું
સાથે હું ટાઉન હલવાળી સભામાં ગયો. શ્રી ચંદ્ર વિદ્યાલંકાર નિષ્ફળ નીવડેલું સંવનન
પરમાનંદ
પ્રમુખ અને રાહુલજી વકતા. ભાષણ પૂરું થયા બાદ અમે એકવ્યાપાર (કાવ્ય)
ગીતા પરીખ
મેકને મળ્યા. મારા સહચારી વિદ્યાર્થીભાઈએ રાહુલજીને કહ્યું કે બ્રાહ્મણ—મણ, ગૃહસ્થ પરિવ્રાજક
આ સુખલાલજી, રાહુલજીએ તરત જ કહ્યું કે હું તે એમના સન્મતિના શ્રી રાહુલજી પંડિત સુખલાલજી ૩૦ સંપાદનથી એમને જાણું છું. મેં એમને એકાદ પ્રશ્ન પૂછયે. ઘણું
૨
Page #115
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૬-૬૩
પ્રબુદ્ધ જીવન
૩૧
કરી એ પ્રશ્ન મધ્યાતવિભાગના કોઈ પારિભાષિક બૌદ્ધ શબ્દને ભિક્ષુને છાજે એવી રીતે જેને તેને આપી, પી અને છતાં લગતો હતો. રાહુલજીનાં ઉત્તરે અમારા વચ્ચે ગાઢ સંબંધને કોઈના ઉપર હાથ રાખ્યાને જણે ભાવ જ નહીં. ' પાયો નાખ્યો. આ
' એમની આ નિર્મળ, ઉદાર, વિદ્યાવૃત્તિને હું પ્રત્યક્ષ સાક્ષી ત્યાર બાદ, ઘણું કરી બીજી કોઈ સભામાં. પાછા એમને મેં
છે. તિબેટમાંથી અને નેપાળમાંથી આણેલી ગ્રંથસામગ્રીમાં ત્રણ સાંભળ્યાં. એ વખતે એમની સરલતા અને નિર્ભયતાને વધારે
મહત્ત્વના ગ્રંથ એવા હતા કે મારે તેની સાથે કામ પડેલું. ધર્મપરિચય થયો. તેઓ વ્યાંગ્યભાષી અને અંગ્યલેખક પણ ખરા. કાશીમાં
કીતિના સટીક ‘હતુબિંદુ'નું સંપાદન કરતો અને સટીક ન્યાયઅનેક પંથ ને ધર્મોના નાના-મોટા ક્લિગ છે; તદ્દનઃ પુરાણા અને
બિદુ’ નું સંપાદન પંડિત શ્રી દલસુખ માલવણિયા કરતા; આ બન્ને તદ્દન નવા વિચારોને શંભુમેળ પણ છે; છતાં એકંદર વૈદિક અને
સંપાદને વખતે એના ઉપરની દુર્વે કમિશ્નકૃત અનુરીકાની જરૂરિ સનાતન ધર્મની છાયા પ્રબળ છે, રાહુલજીને સાંભળનાર અનેક "
યાત ઊભી થઈ. રાહુલજીએ આ અનુટીકાઓના ફોટા પટનામાં પ્રોફેસરો પણ સભામાં હતા. તેમાં કેટલાક સુધારક પણ ખરા.
જાયસ્વાલ ઈન્સ્ટીટયૂટમાં મૂકેલા. અમે એને ઉપયોગ તે યથાક્રમે છતાં, ત્યાંના વાતાવરણમાં મુખ્ય ગંધ તો વૈદિક પરંપરાની. રાહુ
કર્યો, પણ નવાઈની વાત એ હતી કે, રાહુલજી નેપાળના રાજગુરુ લજી પોતે જમે બ્રાહ્મણ અને હવે એ સંસ્કારે શ્રમણ હતા.
શ્રી હેમરાજજીના સંગ્રહમાંથી દુર્વેકમિશ્રાકૃત ‘આલેકની એક બદ્ધ-શ્રમણ છતૉ તેઓ બ્રાહ્મણત્ત્વનાં મુખ્ય લક્ષણ વિદ્યાના ઉપા
નકલ લાવેલા; તે એમણે મને જેમની તેમ આપી દીધી, અને કયારેય જૈનથી લેશ પણ રયુત થયા ન હતા; ઊલટું એમ કહી શકાય
ઉધરાણી પણ ન કરી; એટલું જ નહીં, પણ જે ગ્રંથ માટે યુરોપના કે, બ્રાહ્મણત્વના પાયારૂપ વિધા-સંસ્કાર અને જિજ્ઞાસાના ઉત્કટ
વિદ્વાને ઝંખતા, એને મૂળ સ્વરૂપમાં મેળવવા ગમે તેટલો ખર્ચ પણાએ જ એમને શમણત્વ તરફ પ્રેર્યા; કેમકે તે વિદ્યાની વિવિધ
કરવા પણ તત્પર રહેતા, તે પ્રમાણવાર્તિકાલંકાર ભાગ’ ગ્રંથ આખો શાખાઓને આત્મસાત કરવા ખાતર જ જાણે બ્રાહ્મણપ પરા
ને આખે પિતાના હાથે લખેલે મને જરા પણ સંકોચ વિના, છોડી કામણપરંપરામાં આવ્યા ન હોય એમ લાગતું. આ સભામાં
આપી દીધો, અને કહ્યું કે, તમે જ આનું સંપાદન કરો, ઈત્યાદિ... એમણે એમની ટિબેટની કામગીરી વિશે કેટલીક જાણવા જેવી રોમાંચક વાતો કહેલી, અને ત્યાંના ખડતલ જીવનને ખ્યાલ આપેલો.
- રશિયાના સુપ્રસિદ્ધ વિદ્રાન શેર બિસ્કીએ એ ગ્રંથ ખાતર જ ,
રાહુલજીને રશિયામાં આમંત્ર્યા. શેર બિકીને ઈરાદો એ હતો કે - કાશી વિદ્યાપીઠમાં આચાર્યપદે હતા શ્રી નરેન્દ્રદેવજી. એમનો
રાહુલજી સાથે મળી તેનું સંપાદન કરવું. રાહુલજી ત્યાં ગયા, પણ વિદ્યાપક્ષપાત અને વિદ્યાવ્યાસંગ એટલે બધો અસાધારણ હતું કે
એમને લાગ્યું કે તેઓ એવી ધીમી ગતિએ કામ કરી વધારે વખત તેઓ પંથ કે પરંપરાની પરવા કર્યા વિના ગમે ત્યાંથી વિદ્યાના
ત્યાં રહી શકે નહીં. અમુક વખત ત્યાં રહ્યા અને શેરબિસ્કીની માર્ગો હસ્તગત કરે. આને લીધે કદાચ, એમને રાહુલજી સાથે પરિચય,
એક શિણા સાથે ગૃહસ્થાશ્રમ પણ માંડયો.
- " વધારે ગાઢ બન્યું હશે. રાહુલજી એક જ સ્થાને રહે તો તેનો બૌદ્ધ ભિક્ષ શાના? અને પરિવ્રાજક પણ શાના? એટલે નવી નવી વિદ્યા- રશિયાથી પાછા ફર્યા ત્યારે તેઓ સોવિયેટ ભૂમિ અને સોવિયેટ યાત્રાઓ અને દેશયાત્રાઓ કરવા તરફ જ એમનું વલણ. મેં એક- તંત્રની અનેક બાબતે જાણીને અને કેટલેક અંશે પચાવીને પણ વાર સાંભળેલું કે રાહુલજીને ટિબેટમાં ફરી જવું હતું, અને પાછા ફર્યા. એમનું મૂળ માનસ બાહ્મણત્ત્વ સુલભ વિદ્યાનું. તેમાં . શ્રી નરેન્દ્રદેવજીની બહુ થોડી મદદ મળી કે તરત જ તેઓ લાંબો વિચાર
શમણત્વસુલભ–ખાસ કરી બૌદ્ધપરંપરાસુલભ - પરિવર્તનવાદ કર્યા વિના, ટિબેટ ભણી ઊપડી ગયા. એમની ટિબેટયાત્રાઓ ત્રણથી ઓછી તો નથી જ. ઘણું કરી છેલ્લી યાત્રા વખતે તેઓને મેં
યા ક્ષણિકવાદ ભળે. એટલે એમના વિદ્યાનાં માનસિક દ્વાર એટલાં કહેલું કે હું સાથે આવી શકું? એમણે કહ્યું કે આવી શકે, પણ ત્યાંની બધાં ખૂલ્યાં હતાં કે તેઓ વિદ્યાની કોઈ એક જ શાખા કે એક જ ઠંડી, ત્યાંને ખોરાક અને ત્યાં જતાં રસ્તામાં પડતી મુશ્કેલીઓ- પરંપરામાં પુરાઈ રહે તેવા ન હતા. તેથી સમાજ, રાજકારણ, ઈતિએ બધું આવું ખાવું છે, ઈત્યાદિ. આ વખતે તેઓ નેપાળને
હાસ, ભૂગોળ, ભાષાઓ, તત્ત્વજ્ઞાન અને બીજાં સંસ્કૃતિના અનેક રસ્તે થઈ જવાના હતા. તેઓ તો ટિબેટ પહોંચ્યા, પણ તેમની સાથે જે બીજા અનેક ફોટોગ્રાફર આદિ ગયેલા, લગભગ તે બધા થાકી
ક્ષેત્રોમાં નિવેદનપણે તેમની ગતિ થતી. આ બધું ચાલતું હોય ત્યારે કંટાળી પાછા ફર્યા; પણ સહુલજી તે (“p રે [T-- તેઓની અનેક વિષયોને સ્પર્શતી લેખનપ્રવૃત્તિ પણ એવી જ વિસTV ') એ જૈન બૌદ્ધ ઉકિતના પ્રતીક હતા. ટિબેટથી . ત્વરાથી ચાલતી. જે ગ્રંથે પોતે લાવેલા તેમાંથી અનેકનું સંપાદન પાછા ફર્યા બાદ ક્યારેક અમે મારા નિવાસસ્થાને જ નિરાંતે
કરે, કેટલાકનું ટિબેટન ભાષામાંથી મૂળ સંસ્કૃતમાં પરિવર્તન કરે. મળ્યા. એમની ટિબેટની કામગીરી મેં એમના જ મુખે સાંભળી. તેઓએ કહ્યું કે, હું ત્યાંની કડકડતી ટાઢમાં અઢાર કલાક લખતો.
તે વખતે મને લાગ્યા કરતું હતું કે આ તે રાહુલજી છે કે મહાત્યાંની પ્રતિઓના ઉતારા કરવા એ મુખ્ય કામ. કાગળ પુરતા
ભારતના વ્યાસ? ન હોય તો ચબરખી જેવું જે કંઈ મળે તેના ઉપર પણ લખું. રાહુલજીએ ટિબેટ આદિ દેશોથી મૂળમાં ભારતીય એવું ઢગલાટપાલના કાગળોમાં પણ કેરો ભાગ હોય તો તેને ઉપયોગ કર. મેં બંધ વિવિધ સાહિત્ય આપ્યું છે. એ બધાનું યોગ્ય સંપાદન હજી કહ્યું કે, તમારા ફોટાઓ કેટલાક અસ્પષ્ટ આવ્યા છે, ત્યારે એમણે
થવું બાકી છે છતાં તેમણે પોતે અને તેમણે પૂરી પાડેલ સામગ્રી કહ્યું કે, ત્યાંની સાધન-સામગ્રી એવી અધૂરી ને માલ વિનાની કે જે
'ઉપરથી બીજાનોએ અસાધારણ કહી શકાય એવા ગ્રંથનું જે આવ્યું તે જ મારે મન પૂરતું, ઈત્યાદિ. : ** રાહુલજીનું આ વિદ્યાપ મને એટલું બધું ઉત્કટ અને મહત્ત્વનું
સંપાદન કર્યું છે, તેને લીધે ન્યાય-વૈશેષિક, સાંખ્ય-પગ, પૂર્વોત્તર લાગતું કે, હું એમના એ વિદ્યાતપને કારણે જ. એમના તરફ
મીમાંસા, જૈન અને બૌદ્ધ પરંપરાના અનેક વિશિષ્ટ વિદ્વાનોએ વધારે ને વધારે આકર્ષાતિ ગયો. પણ આ કઈ . માત્ર માસે એક
રચેલા એવા અનેક તાત્ત્વિક ગ્રંથ ઉપર અભૂતપૂર્વ પ્રકાશ પડે છે; લાનો જ અનુભવ નથી; જેમ જેમ-રાહુલજીએ લાવીને હિંદુસ્તાનમાં
કેટલીક ઐતિહાસિક કડીઓ સંધાઈ છે; અનેક તાત્ત્વિક પરિભાષામૂકેલ વિવિધ વિદ્યાસાધનોને વિદ્વાનને પરિચય થતે ગયો,
ઓનાં રાધાર સ્પષ્ટીકરણો થવા પામ્યાં છે. એકંદર ભારતીય તાત્વિક
વાડમયના અધ્યયન-અધ્યાપનમાં અને ઐતિહાસિક શુંખલાને તેમ તેમ સૌનું ધ્યાન રાહુલજી ભણી આકર્ષાયું. પટનાના બેરિસ્ટર અને પ્રસિદ્ધ ઈતિહાસણ, કાશીપ્રસાદ જાયસ્વાલ અને બીજા કેટ
સમજવામાં રાહુલજીની સામગ્રીએ જે ફાળો આપ્યો છે, માત્ર લાય રાહુલજીના અંતરંગ ચાહકો. રાહુલજી જે જે સામગ્રી ટિબેટમાંથી
એ ફાળા પૂરતું જ તેમનું સ્મરણ કરવું હોય અને સાચવવું હોય કે નેપાળ આદિમાંથી લાવ્યા, લગભગ તે બધી જ પટનામાં તેમણે
તે, એમ કહી શકાય કે ભારતીય તત્ત્વવિઘાના સાચા ઉપાસકોએ મૂકી, અને જે સામગ્રી માટે વિદેશના અને આ દેશના વિદ્રાને ઝંખે,
તેમના સ્મરણમાં એક વિશિષ્ટ ગ્રંથમાળા ચલાવવી જોઈએ...' હાથમાં આવી હોય તો બીજાને ભાગ્યે જ સાંપે, અને જો આપે તો રાહુલજી એ એરોપ્લેન-ગતિએ ચાલનાર અને કામ કરનાર પરિએનું પૂરું વળતર લે; એવી અમૂલ્ય સામગ્રી રાહુલજીએ એક નિર્મમ 'વ્રાજક હતા. એક વાર લખે, પછી, બીજી વાર તપાસવાની ફરસદ
આવ્યા છે ત્યારે એ
જ મારે અને એવી
Page #116
--------------------------------------------------------------------------
________________
૩૨
પ્રબુદ્ધ
નહીં. સંપાદનો પણ એટલી જ ત્ત્વરાથી કરે. મારા જેવા મંદ અને ધીરી ગતિને વરેલા જયારે એમને ધીરજપૂર્વક કામ કરવાનું કહે, ત્યારે ઉત્તર એમના એક જ હતો, અને તે એ કે, મારું મુખ્ય કામ સામગ્રી પૂરી પાડવાનું છે. એકએક અક્ષર કે વાકય પાછળ સ્થિર સંશાધકોની પેઠે હું વખત આપી નથી શકતો. તે કામ તો ભારત અને ભારતેતર દેશના અનેક વિદ્વાનો કરે છે, અને કરશે.
એક વાર એમણે મને કહ્યું કે, તમે, ‘પ્રમાણવાતિકાલંકાર ભાષ્ય’નું સંપાદન કરો. મારો ઉત્તર હતા કે, મારું તો ફોટોકોપી, તિબેટનના અનુવાદ આદિ સાથે અને બીજા જૈન - જૈનેતર પૂર્વોત્તરવર્તી ગ્રંથા સાથે સરખામણી કરવી પડે, અને એ કામ એક ઘાએ પતે નહીં, તેથી પુષ્કળ વખત જવાનો. એમણે થોડી રાહ જોઈ, પણ છેવટે એમણે જ એ ગ્રંથ પ્રકાશિત કર્યાં. એમાં જે કરવાનું રહી ગયું છે, તે તે કોઈક કરશે જ, પણ રાહુલજીના એ ત્વરિત સંપાદનથી · દાર્શનિકોને જે લાભ થવા સંભવિત છે, તે જોતાં એમ કહી શકાય કે, રાહુલજીની વિમાનીગતિ પણ, તેઓ કહેતા તેમ, ઘણી ફળદાયી છે.
શ્રી વિધુશેખર શાસ્ત્રી જેવા, અને બીજા એવા કેટલાયને એમણે સંપાદન માટે પ્રાચીન, પ્રાચીનતર અને સર્વથા દુર્લભ કહી શકાય એવા ગ્રંથો પૂરા પાડયા છે. જોકે, આ ગ્રંથો હજી સંપૂર્ણપણે પ્રકાશિત નથી થયા, પણ એ પ્રકાશિત થતાં જ વિદ્વાન સમક્ષ વિદ્યાનું એક નવું જ વિશ્વ ઉપસ્થિત થવાનું. એમાંથી જે જે ગ્રંથ, જેટલે અંશે, પ્રકાશિત થઈ ઉપલબ્ધ થયો છે, તે જોતાં મને એમ લાગે છે કે રાહુલજી ન હોત તો મૈત્રેય, અસંગ, વસુબંધુ, સંઘભદ્ર આદિ વિદ્વાનોની મૂળ ઉપાસનાનો ખ્યાલ જ કેવી રીતે આવી ક? અને તે વિના બૌદ્ધ – બૌધત્તર વાડ્મયનું રહસ્ય કેટલું ગૂઢ રહી જાત.
રાહુલજીએ નાલંદા, વિક્રમશીલા, જગતક્લા આદિ અનેક બૌદ્ધ વિહારોમાં તે તે કાળે થયેલી વિદ્યાઉપાસનાને આપણી સામે રજા કરી. તે તે સમયના જીવિત બૌદ્ધ વિહારોને સમજવામાં કેટલી મદદ કરી છે, એ ત। ઈતિહાસજ્ઞ જ કહી શકે તેમ છે.
એકવાર મેં કહ્યું: ગુજરાતમાં પણ કેટલાંક તીર્થધામાં જોવા જેવાં ` છે. એમણે તરત એમ કહ્યાનું યાદ છે કે - હું તો અનેક વર્ષો પહેલાં વૈદિક પરિવ્રાજક રૂપે ગુજરાતમાં આવેલા, મે ડાકોર આદિ તીર્થો પણ જોયેલાં, રાહુલજી છેક નાની ઉંમરે ઘર છોડી કાશી આવેલા ત્યારે જ કદાચ તેઓએ આ વૈષ્ણવી દીક્ષા લઈ ભ્રમણ કરેલું.
જીવ ન
તા. ૧ ૬-૬૩
તો યશેાધરાને મળવા ગયેલા. શું તમે એ બિચારી એકલવાયી વૃદ્ધ પત્નીને દર્શન આપ્યા? તેઓ કહે કે હા, મારી સામેથી એક વવેષ્ટિત અસ્થિર પસાર થઈ ગયું! હું એમના ક્શનનો અર્થ કાંઈક પામી ગયો; કારણ કે, એવી એક કથા બૌદ્ધ અહુકથામાં આવે છે, જેમાં રસ્તે ચાલતા અને ધ્યાનમાંથી તરત જ ઊઠેલા ભિક્ષુને કોઈએ પૂછ્યું કે, - ભદંત, આ રસ્તેથી કોઈ સ્ત્રીને પસાર થતાં તમે જોઈ? ભિક્ષુએ કહ્યું; હા, કોઈ એક અસ્થિખંજર તો જતું જોયું હતું! એ સ્ત્રી હતી કે કોણ એ હું ન જાણું, પણ રાહુલજી અનેક વર્ષો બાદ મિત્રાના આગ્રહથી વતનમાં ગયા, પણ કઠોરપણે અલિપ્ત જ રહ્યા. આથી ઉલટું, લગભગ સાત વર્ષ પહેલાં એક બીજો પ્રસંગ બન્યો. હું કાશીમાં મારા મિત્ર પં. શ્રી માલવણિયાને ત્યાં હતા. અચાનક રાહુલજી આવ્યા. એમણે કહ્યું કે, મને અણધારી જાણ થઈ એટલે મળવા તો આવ્યો છું, પણ જલ્દી જવું છે. એમ કહી એમણે પરિવારને પરિચય આપવા શરૂ કર્યો. કહે કેઆ સાથે પત્ની કમળા છે; તે હવે એમ.એ. ની પરીક્ષા આપશે. આ બે બાળકો પૈકી એક જેતા અને કન્યા જયા છે. એની આટલી આટલી ઉંમર, ઈત્યાદિ. આટલું કહ્યા પછી હવે પછીના કામ વિશેષના મારા પ્રશ્નના ઉત્તરમાં તેઓએ કહ્યું કે, મારી સામે અત્યારે મુખ્ય ત્રણ પ્રસ્તાવા છે. એક વિશે અત્યારે નહીં કહું, પણ બીજો અને ત્રીજો પ્રસ્તાવ આ છે ઈત્યાદિ. તે વખતે ભારત સરકાર કદાચ તેમને તિબેટ મેકલવા ઈચ્છતી હોય, એમ લાગ્યું. એક વિશાળ હિંદી કોષ માટે પણ એમને પૂછવામાં આવેલું. જે હો તે, પણ તેઓ કાંઈ આવા બંધિયાર ખાતામાં પુરાઈ રહે તેવા ન હતા. તેથી જ કદાચ તેઓએ મસૂરીમાં નિવાસ કર્યો.
મસૂરીમાં રહ્યા પછી મને ત્યાં આવવા અને વિશેષ રહેવા અનેક વાર લખ્યું; એ પણ સૂચવ્યું કે, અહીં તમારી પ્રકૃતિ પ્રમાણે જ બધું ગોઠવાઈ જશે. હું તે એમના એ સહવાસ-સૌરભથી વંચિત રહી જ ગયા છું, પણ એમના વિઘાસૌરભના લાભ તે પથારીએ પડયા પડયા પણ લેતા રહ્યો છું. જે ‘મધ્યએશિયા કા ઈતિહાસ' માટે એમને સાહિત્ય અકાદમી તરફથી પારિતોષિક મળ્યું, તે બન્ને ભાગા સાંભળતાં સાંભળતાં એમની જ્ઞાનયાત્રા, ભૂગોળયાત્રા, ઈતિહાસયાત્રા અને ધર્મયાત્રા આદિનું આખું ચિત્ર સ્પષ્ટ થયું.
સિલાનથી રાહુલજીના અચાનક પત્ર આવ્યો કે અહીંની કોલેજ માં ભારતીય વિદ્યાના મુખ્ય અધ્યાપક તરીકે "નિમાયા છું; એ માટે જૈન આગમો જોઈએ, ઈત્યાદિ. ભિક્ષુ આનંદકૌશલ્યાયન, જેઓ ખરી રીતે રાહુલજીની છાયાને લીધે જ ભિક્ષુમાર્ગ તરફ વળેલા, તેઓ પણ ત્યાં હતા. સિલાનથી પાછા આવ્યા અને એમને મધુપ્રમેહ આદિ રોગીઓ વિશેષ ઘેર્યા હોય એમ લાગે છે. હવે રાહુલ ભૌતિક દેહે નથી, પણ અક્ષર દેહે કે તેઓ વિદ્રાના અને સામાન્ય પ્રજાના મનમાં સદાય વાસ કરી શકે એટલું એમણે નિષ્કામ કાર્ય કર્યું છે. એ રીતે તેઓએ બ્રાહ્મણત્વ અને શ્રમણત્વનું પોતાના જીવનમાં અદ્ભુત સિદ્ધ કર્યું છે, અને ગૃહસ્થાશ્રમમાંથી પરિવ્રાજકપણું, અને પરિવ્રાજકપણામાંથી ગૃહસ્થપણુ - એમ બન્ને આશ્રામાના જીવનમાં સંગમ પણ સાધ્યો છે. જ્ઞાનેશ્વરના પિતાએ જેમ પરિવ્રાજકપણામાંથી ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો હતો, તેમ રાહુલજીએ પણ સ્વીકાર્યો, પરંતુ જમાનો એટલા બધા આગળ વધી ગયેલા છે અને રૂઢિનાં બંધનોથી એટલા બધા મુકત થઈ ગયો છે કે, રાહુલજીને બ્રાહ્મણએ કે શ્રમણાએ કોઈએ સમાજ, જ્ઞાતિ કે ધર્મબહાર મૂકવાના વિચાર સુદ્ધાં સેવ્યો નહિ, અને તેમની સાહિત્યઉપાસના, માનવસેવા અને રાષ્ટ્રપ્રેમની જ સૌએ એકધારી પ્રશંસા કરી છે. ભારત જો રાહુલજી જેવા પાંને જન્મ આપી શકે તે એવી આશા રાખવી અસ્થાને નથી કે એમના જેવા અનેક પુરુષાર્થીઓ આપણને મળે,
સરિતકુંજ, અમદાવાદ~~~
પંડિત સુખલાલ
તા. ૧-૫-૧૯૬૩
૧૯૨૧ પછીની અને ૧૯૩૦ પછીની સ્વરાજય પ્રાપ્તિની સમર્થ હિલચાલ વખતે તેઓ જરાય પાછા ન રહ્યા; અનેક વાર જેલમાં પણ ગયા. છેલ્લી લડાઈ બંધ પડી અને રશિયાથી તેમને આહ્વાન આવ્યું; ઘણુ કરી એ આહ્વાન એમની રશિયન પત્નીનું હતું. રાહુલજી એ પત્ની અને પોતાના ઔરસ મનુ નામક પુત્રને ત્યાંથી અહીં લાવવા તત્પર થયા; મુંબઈ આવ્યા. અહીંથી ઈરાન સુધી તે જવાનું શકય હતું, પણ રશિયામાં દાખલ થવાના પરવાના મેળવવાનું કામ જરાય સહેલું નહાતું. આ અંગે બધી જ હિલચાલ કરવા તેઓ મુંબઈ ઠીક ઠીક રહ્યા. આચાર્ય શ્રી જિનવિજયજીએ તેમને ભારતીય વિદ્યાભવનમાં રહેવા આદિની પૂરી સગવડ કરી આપેલી, પણ રાહુલજીની મિલનસાર પ્રકૃતિનું એ વખતે મને પ્રત્યક્ષ દર્શન થયું. દિવસ અને રાત લખવા – વાંચવાના યોગમાં પુરાયેલા હોવા છતાં તેઓ સવારે ચા વખતે મારા રૂમમાં લગભગ એક કલાક બેસે, અને જે નાની કન્યાઓ કે બીજાં બાળકો આવે તે બધાં સાથે ગુજરાતીમાં બાલવા - સમજવાનો પ્રયત્ન કરે. મને એમણે કહ્યું કે, તિબેટ, સિલાન, આદિમાં મેં બાળકો પાસેથી જ અનેક ભાષાઓના જીવતા પરિચય કર્યો છે. વળી, તે આમ તો ગંભીર અને ઓછાબાલા, પણ જયારે સૌ સાથે ભળે ત્યારે મુકતમને પોતાના ભંડારો ખાલે.
એકવાર મેં કહ્યું: હમણાં છાપામાં સાંભળ્યું કે, તમે પોતાના વતનમાં ગયા હતા; તો ત્યાં તમારાં પૂર્વ પત્નીને મળ્યા? બુદ્ધ માલિક શ્રી મુખર્જી જૈન યુવક સધ; મુદ્રક પ્રકાશકઃ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩. મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુ.ખઇ.
10.
Page #117
--------------------------------------------------------------------------
________________
REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂ૪
T
પ્રબુદ્ધ જૈન નું નવસંસ્કરણ વર્ષ ૬૫ : અ'ક
પ્રબુદુ જીવન
મુંબઈ, જૂન ૧૬, ૧૯૬૩, રવિવાર આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ: ૨૦ નયા પૈસા
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
- રશિયાની શાંતિયાત્રાનાં ઢેબરભાઈનાં સ્મરણે જ તા. ૪--૬૩ ના રોજ શ્રી મુંબઈ જૈન મુવક સંઘ તરફથી ઢબની રચના નિર્માણ કરવાને નિરધાર જાહેર કર્યો. છેલ્લી ચૂંટણીમાં શ્રી ઉછરંગરાય ન. ઢેબર દિલ્હી છેડીને મુંબઈ આવ્યા અને ખાદી ઊભા રહીને તેને લોકસભામાં આવ્યા. આ દરમિયાન ખાદી કમિકમિશનનું અધ્યક્ષસ્થાન તેમણે સ્વીકાર્યું તે બદલ તેમનું સ્વાગત શનના અધ્યક્ષસ્થાન ઉપરથી વૈકુંઠભાઈએ નિવૃત્ત થવાની ઈચ્છા તેમ જ અભિનન્દન કરવા અર્થે સંઘની કાર્યવાહક સમિતિના એક જાહેર કરી અને તે જગ્યા ઉપર આવવા માટે શ્રી ઢેબરભાઈને સભ્ય શ્રી દીપચંદ લક્ષ્મીચંદ સંઘવીના નિવાસસ્થાન “મનહર માં વિનંતિ કરવામાં આવી. આજના સત્તાલક્ષી રાજકારણના કાળમાં સંધના સભ્યોનું એક સંમેલન ગોઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકસભાનું પ્રલોભન છેડીને આ સ્થાન ઉપર રમાવવાને નિર્ણય શ્રી ઢેબરભાઈ ગત વર્ષના સપ્ટેમ્બર માસમાં અણુશસ્ત્રપ્રયોગ બંધ કરે એ સહેલી વાત નથી. સત્તા અને સેવા એ વિકલ્પ કરવાની શી ફુગ્ધવને ભારત તરફથી વિનંતિ કરવા માટે શ્રી રામ- વચ્ચે નિર્ણય કરવા જેવી કાંઈક નાજુક એવી આ પરિસ્થિતિ હતી. ચંદ્રન સાથે એક પ્રતિનિધિમંડળના આકારમાં રશિયા ગયા હતા ઢેબરભાઈ સત્તાનું પ્રલોભન છેડી સેવા તરફ ઢળ્યા અને મુંબઈ તેનાં સ્મરણે પણ રજૂ કરશે એ પ્રકારની જાહેરાત કરવામાં આવી આવીને વસ્યા–આથી અમને ખૂબ આનંદ થશે અને તેમના હતી.
વિષે અમારા દિલને આદર વધશે. આનંદ એટલા માટે કે, તેમના ૨ સંમેલનમાં સંઘના સભ્ય ભાઈ-બહેને બહુ સારી મુંબઈ ખાતે સ્થાયી બનતા નિવાસથી તેમના સમાગમને સંખ્યામાં હાજરી આપી હતી. આ પ્રસંગે ખાદીના અગ્રગણ્ય
અમને વિશેષ લાભ મળશે એવી શુભ પરિસ્થિતિ અમારા માટે - પુરસ્કર્તા ઉમરે વૃદ્ધ છતાં પ્રકૃતિથી યુવાન શ્રી વિઠ્ઠલદાસ જેરાજાણી,
હવે સરજાઈ છે. આ રીતે ઢેબરભાઈ પ્રત્યે અમારું દિલ જે આદર હાજરી આપીને સંધની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરી હતી.
અનુભવે છે અને તેમના મુંબઈ આવી વસવાથી તમારું દિલ જે શ્રી ખીમજી માડણ ભુજપુરીઆ
આનંદ અનુભવે છે તે બન્ને લાગણીઓને વ્યકત કરવા માટે શરૂઆતમાં, આગળથી નક્કી કર્યું હતું તે મુજબ, સંઘના
અમે આ સંમેલન યોજવાને પ્રેરાયા છીએ. આ પ્રસંગે ઢેબરંભાઈની પ્રમુખ શ્રી ખીમજીભાઈ ભુજપુરીઆએ ખાદીકમિશનના અધ્યક્ષ
અનેક ગુણવિશેષતાને ઉલ્લેખ કરીને હું આપને વિશેષ સમય સ્થાનેથી તાજેતરમાં નિવૃત્ત થયેલા શ્રી વૈકુંઠભાઈ લલ્લુભાઈ મહેતાને
લેવા માગતા નથી. પણ આજે જ્યારે રાજકારણને વરેલા અને ૨ાજના સંમેલનનું પ્રમુખસ્થાન શોભાવવા વિનંતી કરતાં જણાવ્યું
સત્તાસ્થાન ઉપર આરૂઢ થયેલા અને કોંગ્રેસી રાજપુના જીવનમાં હતું કે, “આજે શ્રી ઢેબરભાઈનું સ્વાગત અને વૈકુંઠભાઈ પ્રમુખ
રાદાઈના સ્થાને ભેગવૈભવ ઠીક ઠીક પ્રમાણમાં પ્રવેશેલે માલૂમ સ્થાને-આ તે સોનું અને સુગંધને સહયોગ થયા જેવું લેખાય.
પડે છે ત્યારે, ઢેબરભાઈ એક પછી એક સત્તાસ્થાન ઉપર આરૂઢ આથી વધારે સુભગ સુયોગ ૨પણે કલ્પી શકીએ તેમ નથી. આ રીતે આપણે આ બન્ને વ્યકિતનું બહુમાન કરીએ છીએ જે
થતા ગયા, છતાં તેમના જીવનમાં સાદાઈનું જે તત્ત્વ મૂળથી
હતું તે આજ સુધી એકસરખું જળવાઈ રહયું છે. મારા માટે અતિ આનંદને વિષય છે.”
સૌરાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા. ત્યારે પણ તેઓ સેનેટોરિયમના * શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
બે-ત્રણ ઓરડામાં રહેતા હતા. કેંગ્રેસના પ્રમુખ થયા ત્યારે ત્યાર બાદ શ્રી ઢેબરભાઈનું સંઘ તરફથી સ્વાગત કરતાં
પણ હરિજન—કોલોની એ જ તેમનું નિવાસસ્થાન હતું. લેકસંઘનાં મંત્રી શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ જણાવ્યું હતું કે, “૧૯૩૬ની સાલમાં અમદાવાદના સંઘના બહિષ્કાર પછી રાજ
સભાના સભ્ય હોવા છતાં પણ તેમની રહેણીકરણીમાં કશે પણ ફરક
પડયે નહોતે. આમ અન્ય રાજકારણી પુરુષોથી અલગ તરી આવતા કોટમાં જૈન યુવક પરિષદ ભરવામાં આવેલી. તેના પ્રમુખ તરીકેનું
ઢેબરભાઈ આપણા સવિશેષ આદરને પાત્ર બન્યા છે, તેમને આ કાર્ય બજાવવા માટે રાજકોટ જવાનું બનેલું તે પ્રસંગે શ્રી ઢેબર
પ્રસંગે આપ સર્વની વતી–અમારા સંઘ વતી આવકારું છું.” ; ભાઈ સાથે મારો પ્રથમ પરિચય થયો હતો. તે વખતે તેને, મારા
- શ્રી કાકુભાઈ * સ્મરણ પ્રમાણે, વકીલાત કરતા હતા અને સાથે સાથે જાહેર જીવનમાં
ખાદી પ્રવૃત્તિ સાથે જેમનું નામ ગાઢપણે સંકળાયેલું છે . ભાગ પણ લેતા હતા. ત્યાર પછી તે તેમણે વકીલાત સાવ છોડી એવા શ્રી કાકભાઈરી, શ્રી પરમાનંદભાઈએ કરેલા ઢેબરભાઈના દીધી અને રાજકોટના રાજકારણમાં ઝંપલાવ્યું. કેંગ્રેસની આગે
સ્વાગતનું અનુદન કરતાં જણાવ્યું કે, “પરમાનંદભાઈએ લેકવાની ધારણ કરી, ૧૯૪૨ ની ‘હિંદ છોડો' ની લડતમાં જેલવાસ
સભાનું સ્થાન કાંઈક ઊંચું અને ખાદકમિશનનું કામ-કાંઈક સ્વીકાર્યો. દેશ આઝાદ બન્ય, સૌરાષ્ટ્રનું એકમ થયું અને નવા
નીચું, એ જે ભેદ અહિ તારવ્યો છે તે સાથે હું સંમત નથી થ.. રાજ્યના તેઓ મુખ્ય પ્રધાન થયા અને તેમના સુત્રધારણ નીચે મારી દ્રષ્ટિએ ખાદીકમિશનના ચેરમેનનું સ્થાન જરા’ પણ ઓછાં સૌરાષ્ટ્ર સંગતિ બન્યું અને ખૂબ ઉંચે આવ્યું. કેંગ્રેસના પ્રમુખ
મહત્વનું નથી. એક રાજકારણી નેતાએ કાંઈક કટાક્ષમાં એમ બન્યા અને તેમની રાહબરી નીચે કેંગ્રેસે દેશમાં સમાજવાદી જણાવેલું, જે ઝીણામાં ઝીણું કાંતી શકે એ મોટો દેશભકતું.
,
Page #118
--------------------------------------------------------------------------
________________
૩૪,
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૬-૩ આ વર્ણન ઢેબરભાઈને અનેક રીતે લાગુ પડે છે. એક તો ઢેબરભાઈ વાયુમંડળ. સંઘર્ષનું છે. હું એમ માનું છું કે વાયુમંડળની : ચાલુ કાંતનારા છે અને ઝીણામાં ઝીણું કાંતી શકે છે. બીજું સૌરા- આ પરિસ્થિતિ અલ્પકાલિન છે. કારણ કે મારી દ્રષ્ટિએ સુલેહના ટ્રના મુખ્ય સત્તાસ્થાન ઉપર રહીને તેમણે જે કામગીરી દાખવી . રસ્તા ઉપર આવ્યા સિવાય, સંઘર્ષનું સમાધાન કર્યા સિવાય માનવી. છે તે કામગીરીને પણ આ જ વર્ણન લાગુ પડે તેમ છે. કોંગ્રેસના માટે બીજો કોઈ માર્ગ જ નથી. માણસને કોઈ પણ હિસાબે લડાઈ પ્રમુખસ્થાનને પણ તેમણે એટલી જ કુશળતાથી શોભાવ્યું છે. અને પિપાય તેમ છે જ નહિ, કારણ કે લડાઈ હવે કેવળ આત્મરાજકારણમાં જેમણે ખૂબ નામના મેળવી હોય એવા માણસોની ઘાતક શસ્ત્ર બની ગયેલ છે. સૃષ્ટિ ચાલવી જ જોઈએ એ કુદરતને રચનાત્મક ક્ષેત્રે પણ એટલી જ જરૂર છે. કારણ કે રાજકારણને . સંકેત છે અને એ સંકતને મનુષ્યજાતિ આત્મઘાત કરે તે પોષાય તેમ
પહોંચવું જેટલું મુક્લ નથી એટલું રચનાત્મક કામને પહોંચવું નથી. જે રાષ્ટ્રવાદની સપાટી ઉપરથી આપણે વિચાર કરીએ છીએ ' મુશ્કેલ છે–આ મારો અનુભવ છે. ખાદીપ્રવૃત્તિ એ તે ગાંધીજીની તે સપાટી પણ હવે પોષાય તેમ નથી. મનુષ્યનું સ્વાભાવિક મુખ્ય પ્રવૃત્તિ હતી. આ પ્રવૃત્તિ કોઈ બત્રીસલક્ષણાની અપેક્ષા વલણ નાના વિસ્તારમાં વિચારવાનું હોય છે, બની શકે તો તે પિતાને રાખે એ સ્વાભાવિક છે. ખાદી પ્રવૃત્તિને આજે આ બત્રીશ- જ વિચાર કરે, પણ સંસારમાં તે પડે એટલે તેને પોતાના કુટુંબલક્ષણે પુરુષ મળી ગયો છે એ મારા માટે અતિશય આનંદ અને પરિવારને અને તેના સંદર્ભમાં પરિવાર સાથે જોડાયેલા સમાજને ધન્યતાને વિષય છે.”
વિચાર કરવો પડે જ છે. જેમ જેમ તે પોતાના હિતને વ્યાપક- શ્રી. વૈકુંઠભાઈ લ. મહેતા
દ્રષ્ટિથી વિચાર કરતો થાય છે તેમ તેમ તેની ચિંતાનું ક્ષિતિજ વિસ્તરનું - પ્રમુખસ્થાનેથી બેલતાં શ્રી વૈકુંઠભાઈએ જણાવ્યું કે, “આજના
જાય છે. આ રીતે સમાજમાંથી રાષ્ટ્ર સુધી તે ચિત્તાનું પરિધ લાંબાય. અતિથિવિશેષ જેવા ઢેબરભાઈને પરિચય આપવાનું કાર્ય શ્રી છે અને આજે વિજ્ઞાને રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચે જે ભૌગોલિક પરમાનંદભાઈએ તથા કાકુભાઈએ પતાવી દીધું છે એટલે મારી
અંતર હતા તે તેડી નાખેલા હોઈને અને દુનિયાને એક જવાબદારી હળવી બની ગઈ છે. હું માનું છું કે, ખાદીકમિશનના
ખૂણે બનતી ઘટનાને પ્રત્યાઘાત દુનિયાના બધા ભાગો ઉપર - ચેરમેન થવાને નિર્ણય ઢેબરભાઈએ બહુ મન્થન પછી લીધો હશે.
એક સાથે પડતે હોઈને, આજે માનવીને આખા વિશ્વની અને તે નિર્ણય પાછળ. પિતાને પ્રિય એવી ખાદી પ્રવૃત્તિને પોતાનું
ચિતા કર્યા સિવાય , ચાલે તેમ નથી. જે રાજકારણી પુરુ સર્વસ્વ અર્પણ કરવાની ઢેબરભાઈની ભાવના અને તૈયારી હશે.
હિંદુસ્તાનને ભાગ્યે જ વિચાર કરતા, તેઓ આજે દિલ્હી હાલતા૨નહિ મારે એક બાબતનો ઉલ્લેખ કરવો જોઈએ એમ મને લાગે છે,
ચાલતાં આવે છે તે શું કામ આવે છે? આજે લોર્ડ માઉન્ટબેટનને " કેટલેક ઠેકાણે એ ખ્યાલ છે કે, રાજકારણમાં ઉચ્ચ કોટિના માણ
બ્રિટને દિલ્હી ખાતે મોકલેલ છે તે શા માટે? બીજા રાજપુરુ, સેરને જવું ન જોઈએ. આ ખ્યાલ સાથે હું મળતો થતો નથી.
આજે દિલ્હીમાં કેમ એકા થયા છે? ભારત, બ્રિટન, અમેરિક્ષજો રાજકારણી વહીવટ નીતિમત્તાથી ચાલે એવી આપણી અપેક્ષા
બધા દેશનાં હિત એકમેક સાથે એવા ગાઢપણે સંકળાએલા છે કે, હોય તે મારું માનવું છે કે, ઉચ્ચ કોટિના માણસેએ જ રાજ
રખેને એક-મેક વિષે ગેરસમજુતી ન થાય એ હેતુથી, દુનિયાની કરણને કબજો લેવો જોઈએ. અહિ મારે એ પણ જણાવવું જોઈએ
સુલેહશાંતિ કેમ જળવાય એ આશયથી તેઓ ચર્ચાવિચારણા, કે સૌરાષ્ટ્ર સરકાર ઢેબરભાઈના અધિષ્ઠાન નીચે સ્વતંત્રપણે અસ્તિ
વાટાઘાટો કરવા આવે છે. એક વખત હિંદ રસર્વત્ર ઉપેક્ષિન હતું. * ત્વમાં હતી તે દરમિયાન સૌરાષ્ટ્ર સરકારે રચનાત્મક કાર્યમાં જે
આજે તેની કલાકે કલાકે સૌ કોઈ ચિન્તી કરી રહ્યું છે. વળી, ફાળે રાખે છે તે ફાળે આજ સુધી કોઈ પણ સરકારે આપ્યો
ઈંગ્લાંડનું પોતાનું અસ્તિત્વ–અમેરિકાનું પિતાનું અસ્તિત્વ–આજે નથી. પરદેશથી આવીને રાજાજીએ પોતાની અમેરિકાની મુલાકાતને
દુનિયાના અસ્તિત્વ સાથે ગાઢપણે સંકળાઈ ગયું છે. કેનેડી સાથેની વાતચીતને ખ્યાલ–ભારતીય વિદ્યા ભવનમાં આવીને
હું આ જે વાત કરી રહ્યો છું તે પાછળ કોઈ ભય રહેલે આપણને આપ્યો હતો. તેવું નિવેદન હજુ સુધી રશિયા સંબંધે છે એમ ન સમજશે. આપણે બધા એક જ વહાણના સફરી બની સાંભળવાની જાહેર જનતાને તક મળી નથી. આ તક આજે રહ્યા છીએ. વહાણ ડૂબશે તે બધા સાથે જ ડૂબવાના છીએ. આપણને મળી છે–થી મુંબઈ જૈન યુવક સંઘે ઢેબરભાઈને અહિ
કોઈને વહાણ ડુબાડવું પથાય તેમ નથી. સવાલ માત્ર એટલો જ બેલાવીને આ તક ઊભી કરી છે તે માટે મુંબઈ જૈન યુવક સંધને
છે કે, આપણને યુદ્ધ પોષાય તેમ નથી. અથવા કેવળ નાના વિસ્તાહું આભાર માનું છું. રશિયા ઢેબરભાઈ ગયા-કુશવ સાથે તેમને
રને વિચાર કર્યો ચાલે તેમ નથી એ સમજણ આપણામાં જેટલી શું વાતચિત થઈ તેનું શું પરિણામ આવ્યું આ બધું જાણવા આપણે
ઉગી છે તેટલી સમજણ, આજની દુનિયાની કથળતી જતી સ્થિતિને " બહુ આતુર છીએ. તે પછી હું ઢેબરભાઈને વિનંતિ કરું કે તેઓ ક્યાંથી કેમ કરીને અટકાવવી તે વિષેની હજુ કોઈ પરિપક્કર આપણી રાાથે રશિયા વિશેની કવ વિશેની વાત કહે.”
સમજણ અથવા તે સુઝ આપણને પ્રાપ્ત થઈ નથી. યુદ્ધને લગતા શ્રી ઉછંગરાય ન. ઢેબરનું પ્રભાવશાળી પ્રવચન
પુરાણો વિચાર આપણને વળગેલ છે. તેની પકડમાંથી આપણે
છુટી શકતા નથી અને તેને લીધે આજની પરિસ્થિતિને સ્પષ્ટ . ત્યાર બાદ શ્રી ઢેબરભાઈને મુખ્ય વિષય ઉપર આવતાં પહેલાં
ઉકેલ આપણને દેખાતો નથી. ' જણાવ્યું કે “સજા કરવાને પ્રેમીજનેને પણ અધિકાર હોય છે. રએ અધિકાર શ્રી પરમાનંદભાઈએ આજે પુરેપુરો ભેગ
એવો અંદાજ છે કે, આજે દુનિયા યુદ્ધરારંજામ પાછળ *
રિજના પચાસ કરોડ રૂપિયા ખરચી રહી છે; આમ છતાં નવાં છે. કોઈ માણસને અવાક કરી દેવું હોય તો તેની હાજરીમાં તેના વિશે કહેવાય તેટલું કહી દેવું. આ રીતે તેમણે મને વાત કરી
ને નવાં વિનાશક સાધનો આપણે સરજી રેહ્યા છીએ. અને એમ દેવાની પ્રવૃત્તિ હાથ ધરી છે. અલબત્ત, આ પાછળ તેમને તથા
છતાં આને આપણે કોઈ ઉપયોગ કરી શકીએ તેમ છીએ જ નહિ.
એક અંગ્રેજ લેખકે એવો અંદાજ કર્યો છે કે ૨,૫૦૦ વર્ષ પહેલાંઆપ સર્વને પ્રેમભાવ છે જેની હું પૂરી કદર કરૂં છું, અને આ સર્વ માટે તમારો હું આભાર માનું છું. તમારી વચ્ચે આવી વસ
ગ્રીસના ઉત્થાનકાળ દરમિયાન–એક માણસને યુદ્ધમાં મારવા
પાછળ ૨૫૦ રૂપિયાનો ખર્ચ થતો હતો. એ ખર્ચ વધતાં વધતાં આજે વામાં હું પણ ખૂબ આનંદ અનુભવું છું. હવે આપણે આજના વિષય ઉપર આવીએ. *
સાડા તેર લાખ સુધી પહોંચ્યો છે. હવે જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય : ,
તો એટલે બધે શસ્ત્રક્રિયામાં વિકાસ થયો છે કે માણસને યુદ્ધમાં ' ', એક મહાન ઈતિહાસકારે ગાંધીજી વિશે જણાવ્યું છે કે, “ગાંધીજીએ હિંદમાં કાતિ તે કરી જ છે, પણ એથી પણ વિશેષ
મારવામાં રૂપિયા ૨૫૦થી વધુ લાગે તેમ નથી. માણસજાત પાછી તેમણે હિંદને નવું જીવનદર્શન આપ્યું છે. ક્રાન્તિકાર નવું જીવનદર્શન
૨૫૦૦ વર્ષ પહેલાની સ્થિતિએ પહોંચી ચૂકી છે. - પણ આપે-રમવા દાખલા જગતના ઈતિહાસમાં બહ વિરલ
અણુબંબ પણ જાણે કે, ભૂતકાળની વસ્તુ બનતી જાય છે. ' જોવા મળે છે. આપણે એમણે આપેલા જીવનદર્શનને મૂર્ત કરવાને
આજે હવે બીજાં શસ્ત્ર શોધાઈ રહ્યું છે, શોધાઈ ચૂક્યું છે. તેને પ્રયત્ન કરી રહ્યા છીએ, તે ૨ જીવનદર્શનની પરિપૂતિના માર્ગમાં
C.B.R.A.0014 Chemical Bacteriological Radio જે કાંઈ કાર્ય આવે તેને તે દર્શનથી છુટું પાડવું ન જોઈએ અને Activity -આ શસ્ત્રના ઉપયોગના પરિણામે એમાંથી છૂટતાં અણ તેવા કોઈ કાર્ય વિષે ઊંચાનીચાની આપણે વિવક્ષા કરવી ન જોઈએ.
વિશ્વના વાતાવરણમાં મળી જશે અને જે જ્યાં હશે ત્યાં સ્થખાદીકમિશનનાં કાર્યને હું આ પ્રકારનું લેખું છું. હું ધારું છું કે,
ગિત થઈ જશે; જે કાંઈ સજીવ હશે તે નિર્જીવ બની જશે. આ “મારી પહેલાં કાકુભાઈ તથા વૈકુંઠભાઈ પણ આ જ વાત કહી.
જોતાં રાજાજીની અને મારી, કેનેડી તથા મુશ્ચોવ સાથેની મુલાકાતે રહ્યા હતા.
પણ ભૂતકાળની બની ગઈ છે. મને લાગે છે કે, આજની પરિઆજે આપણે જે વિષયની ચર્ચા કરવાની છે તેની શરૂઆત
સ્થિતિનો મુકાબલે હવે આપણે બીજી રીતે કરવો પડશે. . કરતાં પહેલા આજની એ વાસ્તવિકતા તરફ આપનું ધ્યાન ખેંચવા હવે ગઈ સાલના સપ્ટેમ્બર માસમાં હું તથા શ્રી રામચંદ્રન માંગું છું કે, આજે આપણે જે વાયુમંડળ ' વચ્ચે બેઠા છીએ તે જે મિશન લઈને રશિયા ગયેલા અને કુવને મળેલા તે સંબંધે
Page #119
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૬-૬૩
વાત કરૂં ન્યુકલીયર ટેસ્ટસ—આસુવિષયક શસ્ત્રોના પ્રયોગા—એક પક્ષે પણ બંધ કરવાની તે તે પક્ષના વડાને વિનંતિ કરવી એવું મિશન યુનાઈટેડ સ્ટેટ્સના પ્રમુખ શ્રી કેનેડીને મળવા ગયેલા રાજાજી તથા દિવારનું હતું. તેવી જ રીતે રશિયાના રાજકારણી વડા ક્રુશ્ર્વ વને મળવા ગયેલું મારૂં અને રામચંદ્રનનું મિશન હતું. આ મિશન બહુ જ મર્યાદિત હતું. એમાં નિ:શસ્ત્રીકરણની વાત કરવાની નહોતી; અણુબોમ્બને ખતમ કરો એમ કહેવાનું નહતું, પણ જ્યારે અમે વાત કરવા બેઠા ત્યારે અમારે અનેક બાબતો ઉપર વાત થઈ. આ વાર્તાલાપ દરમિયાન ક્રુશ્ચ વની નિખાલસતા અને જાગૃતિના અમને ચિરસ્મરણીય અનુભવ થયો અને એ રીતે ક્રુશ્ચેવની રીતભાતથી અમે ખૂબ પ્રભાવિત બન્યા. અમારા મિશનના મુખ્ય મુદ્દાને બાજા એ રાખીને તેમણે કહ્યું કે, “આજે માત્ર અણુબાંબનું નિર્માણ બંધ કરવાથી કે આશુબાંબને ખતમ કરવાથી ચાલે તેમ નથી; આજે અનિવાર્ય જરૂર છે સંપૂર્ણ નિ:શસ્ત્રીકરણની, અને તે વિચારને અમલી બનાવવામાં યુનાઈટેડ સ્ટેટ્સની નીતિ આડે આવે છે : ''તેમને સાંભળીને અમારા મન ઉપર એવી છાપ પડી કે, દુનિયામાં જે થોડાંક માણસો ખરેખર શાંતિને ચાહે છે તેમાંના જરૂર થવ એક છે. એ માણસ નિ:શસ્ત્રીકરણ કરી શકે કેન કરી શકે, પોતાના પક્ષને એ દિશાએ લઈ જઈ શકે કે ન શકે, આજના વિષમ વર્તુલમાંથી તે નીકળી શકે કે ન નીકળી શકે એ જુદી વાત છે. પણ આ બાબતમાં તેઓ પૂરા જાગૃત છે, આજની પરિસ્થિતિ વિષે પૂરા સજાગ છે. અત્યારની શસ્રપ્રણાલિ, અત્યારની વિચારધારા દુનિયાને ક્યાં લઈ જશે એના જોખમ વિષે જાણકારીના તેમનામાં અભાવ છે એમ કોઈ ન જ કહી શકે.
પ્રબુદ્ધ જીવ ન
અમે જ્યારે તેમને મળવા ગયા ત્યારે તેઓ એક મોટી compaign-આંદોલન—ચલાવી રહ્યા હતા. રશિયામાં કૃષિવિકાસ જે રીતે થઈ રહ્યો હતા તેથી તેમને સંતોષ નહોતો, તેથી તે વિકાસને નવા વેગ આપવા માટે તેઓ રશિયાના ગામડેગામડે ફરી રહ્યા હતા, અને સામ્યવાદી નેતાની કેમ્પેઈન આંદોલનએટલે શું તે તે તમે જાણે છે.. સરસા, પ્રદર્શન, ખેતરોની મુલાકાતો, રેડીઓપ્રવચન—આ બધું ચાલતું હતું. અને તે માટે તેમની એક એક ક્ષણ આાગળથી નક્કી થઈ ચૂકી હતી. આમ છતાં જ્યારે તેમણે સાંભળ્યું કે બે હિંદીઓ તેમને મળવા માટે માસ્કો આવી રહ્યાં છે ત્યારે તેમણે નિયત કાર્યક્રમ રદ કરીને અમારા માટે સમય કાઢયો. ગયા ઑક્ટોબરની ૧લી તારીખે સવારના આઠ વાગ્યે તેમણે અમને મળવા બાલાવ્યા અને અમારી મુલાકાત બે ક્લાક ચાલી. તેમની વાત કરવાની શૈલી જગજાણીતી છે. તેઓ તીરછી ભાષામાં—સાંભળનારને આરપાર ઉતરી જાય એવી ભાષામાંબાલે છે. તેમણે અમને મળતાંવેત વ્યંગ પ્રશ્નથી વાતચિતની શરૂઆત કરી. તેમણે કહ્યું કે “તમે તે તટસ્થ છેને? તે નક્કી કરો કે, આજના ખડકાતા જતા શસ્ત્રસરંજામ પાછળ કોણ જવાબદાર છે ? દુનિયામાં ઉપદેશથી અણુશસ્ત્રપ્રયોગા બંધ થવાના છે? યુદ્ધ કોને પરવડે તેમ છે? સાંકડી બુદ્ધિના માણસોને અણુપ્રયોગોથી પણ વધારે મુશ્કેલ પ્રશ્ન નના બુદ્ધિના સાંકડાપણામાંથી—માણસજાતને બહાર આવવાનો છે. રશિયાએ છેલ્લા યુદ્ધમાં એક કરોડ માણસા ગુમાવ્યા છે. દોઢ કરોડ માણસા ઘાયલ થયા છે. એમાંના કેટલાય હજુ જીવે છે. જે દેશની પ્રજાએ આ જોયું છે, જેની સ્મૃતિ હજુ અનેકના ચિત્તમાં જીવતી જાગતી છે તે દેશને યુદ્ધ કેમ પોષાય? અમારી ટૂંકાલાંબા ગાળાની યોજના પૂરી કરવી હોય તો તે યુદ્ધ આવવાથી અશક્ય બની જાય. આવી જ રીતે હું નથી માનતો કે કેનેડીને પણ યુદ્ધ ખપે છે.''
પણ
આના અનુસંધાનમાં તેમણે આગળ ચાલતાં જણાવેલું કે, “આ હેતુથી અમારે ત્યાં ‘બુદ્ધના પ્રચાર સામે મના કરવામાં આવી છે. પ્રજા રાષ્ટ્રની ઉન્નતિના કાર્યમાં નિમગ્ન રહે એ જ અમારૂ લક્ષ છે.’’
પોતાની વાતને આગળ લંબાવતાં તેમણે જણાવ્યું કે, “સવાલ છે. આ દુનિયામાં મુડીવાદી અને સામ્યવાદી - એ પ્રકારની બે જીવનપ્રથા એક સાથે રહી શકે તેમ છે કે નહિ, એ પ્રકારના સહઅસ્તિત્ત્વન આનો તોડ ન આવે ત્યાં સુધી આ શુશઅપ્રયોગ બંધ થાય તે પણ મનના અવિશ્વાસ દૂર થાય તેમ નથી.”
અણુપ્રયોગો બંધ કરવા સંબંધમાં તેમણે જણાવ્યું કે, “હું જાણુ' છું કે, તમે મને અમારા પક્ષે અણુશસ્ત્રપ્રયોગ બંધ કરવાનું કહેશે. આમ મેં એક વખત કર્યું છે. અને પાછળથી મારે સહન કરવું પડયું છે' અને હું પસ્તાયો છું. અમેરિકા ટર્કીમાં, ઈરાનમાં, અણુ
૩૫
શસ્ત્રનાં થાણાં નાંખતું હતું ત્યારે મે વાંધા ઊઠાવેલા, પણ મને કોઈએ સાંભળ્યો નહોતો. હું ફરીથી આવી સ્થિતિમાં મુકાવા નથી માગતો.” અમે તેના એમ ઉકેલ સૂચવ્યા, કે “તટસ્થ રાજયા બન્ને જજૂથના સૂત્રધારોને વિનંતી કરે." તેમણે જવાબ આપ્યો કે, “આ પ સંબંધમાં જે દરખાસ્ત આવશે તે ઉપર હું ગંભીરપણે વિચાર કરીશ અને પછી નિર્ણય લઈશ.” આ છે અમારી ક્રશ્નવ સાથેની મુલાકાત અને વાર્તાલાપનો સારાંશ.
આજે તે બાબતને છ મહીના વીતી ગયા છે અને તે દરમિયાન અનેક બનાવો બની ગયા છે. તેમાં કમુબા—-પ્રકરણ સૌથી વધારે ધ્યાન ખેંચે તેવું બન્યું છે. વળી ભારત ઉપર ચીને કરેલા હુમલા એ પણ છેલ્લા છ આઠ મહિના દરમિયાન બનેલી એક અસાધારણ ઘટના છે. પણ આ બધી ઘટનાઓના રાઘાત-પ્રત્યાઘાતને લગતી ચર્ચામાં હું અહિં ઉતરવા માગતા નથી. અહિં તે અણુશસ્ત્રના પ્રયોગાને જે Radiation ને-કિરણોત્સર્ગના ચતરફ ફેલાવા કર્યો છે અને તેનાં જે ઘાતક પરિણામે, વૈજ્ઞાનિકો આજના જગત આગળ મૂકી રહ્યા છે તે તરફ તમારૂં ખાસ ધ્યાન ખેંચવા માંગું છું. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ આવતા ૪૦-૫૦ વર્ષ દરમિયાન એક કરોડ એવાં બાળકો જન્મ ધારણ કરશે જે શરીરે તેમ જ નથી વિકૃત હશે, અંગભંગવાળા હશે, જાતજાતની ખોડો લઈને જન્મશે. આાપણે પ્રયોગાના ક્ષેત્રથી ૨ રહ્યા છીએ, એટલે આપણને આ પાયમાલીનું કશું ભાન નથી, પણ જે દેશ એ પ્રયોગક્ષેત્રની નજીકમાં છે તેમના દિલમાં આ વિષે પાર વિનાનો ગભરાટ છે, જેની આપણને કોઈ કલ્પના નથી. ત્યાંના લોકો ખોરાક પણ બીતાં બીતાં ખાય છે. રખેને ખોરાક પણ radiation થી ઝેરીલા બન્યો ન હોય. આવી ચિન્તા અને ભયની લાગણીના તેઓ ભાગ બની બેઠા છે.
ઉપર
રશિયામાં ક્ર વને ળ્યા બાદ ત્યાં જે વિજ્ઞાન અને ટેકનાલાજીની પ્રગતિ કરવામાં આવી છે તેને લગતા જવાબદાર વૈજ્ઞાનિકોને અમે યા અને આજની ચિન્તાજનક પરિસ્થિતિ ઊભી કરવામાં એક માનવી તરીકે તમારી નૈતિક જવાબદારી ખરી કે નહિ એ અને એને મળતા બીજા પ્રશ્ને અમે તેને પૂછયા. નૈતિક ભૂમિકા અમે તેમ્સની સાથે કેટલીક ચર્ચા કરી. તેનો જવાબ હતા કે, “વિજ્ઞાન અને ટેકનોલેજી રાત્ર સાધન છે, તેના મૂળમાં છે અમુક વિચારસરણી. આ બધાં છે મૂળ વિચારસરણીનાં સંતાન, સામ્યવાદ કદિ વ્યકિતના વિચાર કરતા નથી. સમાજને કેવી રીતે બહાર લાવવા – ઊંચે ઉઠાવવા તેને જ તે વિચાર કરે છે. રશિયામાં રાજ્ય તરફથી પ્રજાના માનસનું મોટા પાયા ઉપર સંશાધન ચાલે છે. તેમના મત પ્રમાણે અણુબોંબના જોખમમાંથી કેમ બચવું એ વીસમી સદીના સવાલ હતો. આજની બધી પ્રક્રિયાઓનું ઉત્પત્તિસ્થાન, ન - તેને કેમ બદલવું - તેને સંયમની સપાટી ઉપર શી રીતે લાવવું—એ ૨૧મી સદીનો સવાલ રહેવાના.”
આ રીતે આજની પરિસ્થિતિનો વિચાર કરતાં મને લાગે છે કે, જો મનના પ્રવાહને બીજી દિશાએ વાળવામાં ન આવે તો મનુષ્યજાતિ જીવી શકે તેમ છે જ નહિ. સામ્યવાદી માર્ગે ચાલતાં ૧૯૮૪ની દુનિયા કેવી હશે તેના એક સુપ્રસિદ્ધ લેખકે ખ્યાલ આપ્યો છે; બીજા એક લેખક આલ્ડયુસ હકસલીઓ Rapid Industrialisation —જે ત્વરિત વેગે ચાલી રહે ઉદ્યોગીકરણ દુનિયાને દશ વર્ષ બાદ કયાં લઈ જશે. તેનું ચિત્ર આપ્યું છે. આ બન્ને માનવી મનને રચનાત્મક માર્ગે વાળવાની બાબત ઉપર ખૂબ ભાર મૂકી રહ્યા છે અને ગાંધીજીએ આપણને આપેલા જીવનદર્શનની તેઓ ખૂબ નજીક આવી રહ્યા છે. આ રીતે ગાંધીજીએ આપણને જે વિચારસમુદ્ધિ આપી છે તેનો ખરો ખ્યાલ રશિયાના પ્રવાસ પછી મુને આવ્યો.'
ત્યાર બાદ સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહે, સંમેલન ઠીક ઠીક સમ્ય લંબાયું હોવાથી, અલ્પ શબ્દોમાં શ્રી વૈકુંઠભાઈના, શ્રી ઢેબરભાઈના તથા શ્રી વિઠ્ઠલદાસ જેરાજાણીના સંઘ તરફથી આભાર માન્યા હતા. શ્રી ઢેબરભાઈ તથા શ્રી વૈકુંઠભાઈનું પુષ્પહારથી સન્માન કરવામાં આવ્યું હતું અને અલ્પાહારને ન્યાય આપીને ભાઈ–બહેનો શ્રી ઢેબરભાઈના પ્રભાવશાળી પ્રવચન વિષે મુગ્ધતા દાખવતા પ્રસન્નતાપૂર્વક વીખરાયાં હતાં.
Page #120
--------------------------------------------------------------------------
________________
પ્રભુ દ્ધ જીવન
તા. ૧૬-૬-૩
મંત્રશકિતથી સર્પદંશના નિવારણ વિષે વધુ વિચારણા
[ આ વિષય પ્રબુદ્ધ જીવનમાં અગાઉ ચર્ચાઈ ગયો છે. તેના અનુસંધાનમાં તા. ૨૭-૪-૬૩ના જનસંદેશના અંકમાં આચાર્ય શ્રી અમૃતલાલ યાજ્ઞિકે એ વિષે એક લેખ લખ્યો છે, તે પ્રબુદ્ધ જીવનનાં વાચકો માટે રસપ્રદ નીવડશે એમ સમજીને અહીં સાભાર ઉધૂત કરવામાં આવે છે.–તંત્રી)
મંત્રની શકિતથી સર્પદંશનું ઝેર ઊતરી શકે કે કેમ તે ઈંજેકશનને સાચવી ગામડાની હૉસ્પિટલમાં છે તે મળી શકે તેમ વિશેને શ્રી કેદારનાથજી સાથે મારો વાર્તાલાપ અગાઉ વ્યવસ્થા કરવી જોઈએ એમ સૂચવે છે, એ વાત સર્વ સ્વીકૃત છે જ
જન સંદેશ’ના તા. ૬-૧૦-૧૯૬૨ના અંકમાં પ્રસિદ્ધ થઈ પણ શ્રી નાથજીનું કહેવું એમ છે કે, આપણાં કેટલાં ગામડામાં ફીઝ ચક છે. તે અંગેના જદા જુદા મનનીય દ્રષ્ટિકોણો થી પરમાનંદ છે? એ ઈંજેકશન રખાપી શકે તેવા દાકતરોની વ્યવસ્થા પણ આપણાં કાપડિયાર તથા શ્રી કાકાસાહેબ કાલેલકરે 'પ્રબુદ્ધ જીવનના કેટલાં ગામડાંઓમાં છે ? એવી વ્યવસ્થા હોય કે ન હોય એ પ્રશ્નને તા. ૧૬-૧૦-૧૯૬૨ રને, તા. ૧-૧૨-૧૯૬૨ના અંકમાં અને અહીં બાજુએ રાખીએ તે પણ મંત્રશકિત દ્રારા સર્પદંશ જેવી શ્રી ઈશ્વર પેટલીકરે ‘સંસારના ફેબ્રુઆરી ૧૯૬૩ના અંકમાં રજૂ જીવલેણ આફતને ખાતરીપૂર્વક દૂર કરી શકતી હોય તે તેમ શા કર્યા છે. મારો પ્રયત્ન મંત્રશકિત દ્વારા સ્થળ ઝેર કઈ રીતે ઊતરી માટે ન કરવું? હા, મંત્રશકિત દ્વારા આવું બની શકે છે કે કેમ શકે એ વિવેકબુદ્ધિ દ્વારા સમજવાને હતો. શ્રી પરમાનંદભાઈએ તેની પૂરેપૂરી ચકાસણી કરવી જ જોઈએ અને પૂરેપૂરી ખાત્રી થયા મંત્રશકિતથી શ્રી નાથજીને કહ્યું છે તે રીતે ઝેર ઉતારી શકાય તે પછી જ તેને ઉપયોગ કરવો જોઈએ એવું શ્રી નાથજી સ્પષ્ટતાતેમાંથી જીવ એક દેહમાંથી બીજા દેહમાં પ્રવેશી શકે એમ પૂરવાર " પૂર્વક કહે છે. એ ઉપરાંત બુદ્ધિથી અગમ્ય તેવી શકિતને સમજથાય અને પરિણામે પુનર્જન્મ વગેરે પ્રશ્નને એ દ્રષ્ટિએ ઘટાવવામાં વાની ખેજ થવી જોઈએ અને શ્રી નાથજી એ ખોજ કરી રહ્યા શી મુશ્કેલી પડે તે દર્શાવ્યું હતું અને શ્રી નાથજી પાસેથી વધુ છે—જો કે તેમને હજી તે દિશામાં સફળતા નથી મળી. પણ મારું ખુલાસે ઈચ્છા હતા. અને તે પછી તેમણે શ્રી નાથજીની મુલાકાત પોતાનું દ્રષ્ટિબિંદુ એવું રહ્યું હતું અને રહ્યું છે કે, સ્થૂળ શારીરિક રોગ લીધી હતી. એ મુલાકાતનો ઉલ્લેખ કરતાં 'પ્રબુદ્ધ જીવનના મંત્રોચ્ચાર દ્વારા નિવારી ન જ શકાય, કારણ કે, કાર્યકારના વૈજ્ઞાનિક તા. ૧૬-૨-'૬૩ના અંકમાં તેમણે કહ્યું હતું કે, બુદ્ધિને સ્વાભાવિક એકઠામાં આપણી બુદ્ધિ તેને ગોઠવી શકતી નથી. જેને બૌદ્ધિક રૂપે સ્વીકાર્ય ન ને એવા વિધાને કોઈ વિશેષ વ્યકિત તરફથી ખુલાસો નથી થતો, તે તે ઘટનાઓને હું સાશંક દ્રષ્ટિથી
જ્યારે થાય છે ત્યારે બુદ્ધિ અને તર્કના ધારણે જ વિચારનાર વ્યકિત જોતા હતા અને હજીયે જોઉં છું, પણ નજર સમક્ષ તેને પડકાર સમજી લે છે અને તેને તે પ્રતિ પડકાર કરવા તત્પર બનેલી ઘટનાને બૌદ્ધિક ખુલાસો ન મળતા હોય તે થે થઈ જાય છે અને તેથી તેમને મળ્યા પહેલાં તેમણે જે જે શંકા ઘટનાને-હકીકતેને ઈન્કાર કઈ રીતે કરવો ? એટલે મંત્રશકિત ઉઠાવેલી તે બુદ્ધિથી પ્રેરાઈને ઉઠાવેલી અને તેમાં ઉતાવળ થઈ દ્વારા સ્કૂળ રોગો દૂર થઈ શકે એ વસ્તુ મારી બૌદ્ધિક સમાજમાં ગઈ હોય તેમ તેમને લાગેલું, કારણ દરેક વસ્તુ દરેકની બુદ્ધિને આવતી ન હોય તે પે એવી ઘટનાનું નિરીક્ષણ અને પરીક્ષણ કરગમ્ય ન બની શકે છતાં એ હકીકત રૂપે નક્કર સ્વરૂપમાં દેખાય વામાં મને ઊંડે રસ છે, કારણ કે, એ નિરીક્ષણ-પરીક્ષણ-પ્રયોગ તેનો ઈન્કાર પણ ન થઈ શકે એથી બુદ્ધિથી પ્રેરાઈને આપણે દ્વારા આ ઘટનાઓ સમજી શકવાને સંભવ છે અથવા સમજવાની ઉતાવળિયા નિર્ણય પણ ન બાંધી લેવા જોઈએ. સમજવાનો પ્રયત્ન દિશામાં આપણા પ્રયત્ન છે. આ પ્રકારને વિચારવિનિમય હું શ્રીનાથજી કરો એક વસ્તુ છે ને હકીકતને, બુદ્ધિગમ્ય નથી એમ કહી ઈન્કાર પાસે કરતો હતો તેવામાં જ એક એવી ઘટના બની ગઈ અને શ્રી નાથજીએ કરો અને બીજી વસ્તુ છે.
એ ઘટનાનું તાત્પર્ય જોવા–સમજવા માટે મને નોતર્યો. શ્રી નાથજી .. આ જ વિષયમાં વધુ વિચારણા કરતાં શ્રી કાકાસાહેબ કાલે
સાથેને મારી વાર્તાલાપ, તેના વિશે શ્રી પરમાનંદભાઈ
તથા કાકાસાહેબના મંતવ્યો પ્રસિદ્ધ થયા પછી થોડા દિવસમાં જ લકરે આવી બાબતનું વધુ સંશોધન કરી એ વરહનુના મર્મ સુધી
સર્પદંશની આ એક ઘટના બની : એક ભાઈને સર્પ કરડ, રસાયન પહેચવાને અનુરોધ કર્યો હતો અને નિરીક્ષણ, પરીક્ષણ, પ્રયોગ
હૈસ્પિટલમાં તેને ઉપચાર માટે દાખલ કર્યો, ઉપચાર શરૂ કર્યા અને નવરચના દ્વારા વૈજ્ઞાનિક ઢબે એને સમજવા માટેના પ્રયાસે
પણ તે પછી તરત પિતાની સ્વેચ્છાથી હૈસ્પિટલમાંથી મુકિત થવા જોઈએ એ એમને દ્રષ્ટિકોણ હતા. શ્રી ઈશ્વર પેટલીકર
મેળવી એમના હિતેચ્છના આગ્રહથી તે ભાઈ શ્રી નાથજી પાસે આવી વસ્તુથી અંધશ્રદ્ધા અને વહેમ પોષાવાનો સંભવ હોવાથી
ગયા અને મંત્રશકિત દ્વારા સર્પદંશના વ્યાધિમાંથી મુકત થયા. અને એવા વહેમેથી કેવાં અનિષ્ટ પરિણામ આવે છે તે દર્શાવી
આ વાત સાંભળીને મેં શ્રી નાથજીને વિનંતિ કરી કે, ‘એ દર્દીની રાર્પદંશનું ઝેર મંત્રશકિતથી ઊતરવું હોય તે યે ૨ાવી મંત્રવિદ્યા
મુલાકાત મને કરાવી આપે; મારે પ્રત્યક્ષ રીતે એ ઘટના જાણવી જાણનાર કોઈ વિરલ મંત્રવિદ્ ઉપર આધાર રાખવાને બદલે
છે.' મારી વિનંતિ મુજબ શ્રી નાથજીએ પિતાને ત્યાં જ એ ભાઈને અત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા જ્યારે સર્પનું ઝેર ઉતારવાનું ઔષધ
બોલાવ્યા અને મારી મુલાકાત ગોઠવી આપી. એ અહેવાલ હું મળે છે ત્યારે તેને જ ઉપયોગ કરો અને ગામડે ગામડે પણ
અહીં વિગતવાર આપું છું—એ ઈચ્છાથી કે, સર્પ દંશનું મંત્રશકિતથી તેવું ઔષધ મળે તેવી ગોઠવણ કરવી એ રસ્તે વધુ હિતાવહ
નિવારણ થઈ જ શકે કે કેમ તે અંગેનો વિચારણા આ ઘટના છે એવા વિચારો રજૂ કર્યા હતા..
દ્વારા વધુ સફ _ટ થાય. આ બધા દ્રષ્ટિકોણેની વધુ ચર્ચા માટે શ્રી નાથજી સાથે થઈ
એ ભાઈનું નામ છે શ્રી રમેશચંદ્ર મણિલાલ મેદી. એમની હતી. શ્રી નાથજીનું દ્રષ્ટિબિંદુ અત્યંત સ્પષ્ટ છે. મંત્રની શકિત દ્વારા
ઉંમર ૩૪ વર્ષની છે. મુલાકાત વખતે એમનાં પત્ની સુધાબેન રાર્પદંશના ઝેરને ઉતારી શકાય છે એ હકિકત નિવિવાદ રીતે બનતી
પણ હાજર હતાં. ભાડુંપમાં આગ્રા રોડ ઉપર આવેલા ઈલેકટ્રીકલ હોવાથી એને સમજવાનો પ્રયાસ કરીને તે યોગ્ય છે, પણ માનવ
ઈસ્ટ મેન્ટ મેન્યુફેક્યરિંગ લિમિટેડ, દિનેશ રિલ્ક ઈન્ડસ્ટ્રીઝના જીવનના કલ્યાણ અર્થે રમે શકિતને ઉપયોગ કરવો એ છે એટલું જ ,
કારખાનામાં શ્રી મેદી કારકૂન તરીકે કામ કરે છે. મેં એમને સર્ષ જરૂરી છે. બુદ્ધિથી ન સમજી શકાય તેવી ઘટના વાસ્તવમાં
કયારે, કઈ રીતે કરડયો, તેની શી અસર થઈ, પછી હૉસ્પિટલમાંથી બને ત્યારે તેનું આપણે પરીક્ષણ કરીએ, તેનું પૃથ્થકરણ કરી સમ
શ્રી નાથજી પાસે કઈ રીતે અાવ્યા અને શ્રીનાથજીએ મંત્ર જવાનો પ્રયાસ કરીએ એ બધું સાચું, પણ તે બનેલી ઘટનાને
દ્વારા કઈ રીતે ઉપચાર કર્યો તે બધું વિગતવાર અને ક્રમબદ્ધ રીતે ઈન્કાર કઈ રીતે કરાય? વહેમ પોષાય એવી બીકથી એ વસ્તુને
જણાવવા કહ્યું. જે ઘટના એ ભાઈએ વર્ણવી તેને હું અહીં કેમ ફેંકી દેવાય ? ઈ ઊંટવૈદું કરીને દર્દીને મારી નાખે છે તેથી
રજુ કરું છું. દર્દીની દવા યોગ્ય અને ખાત્રીદાયક વૈદ પાસે જઈને પણ ન કરવી એવું અનુમાન તારવવામાં તાર્કિક દીપ રહેલે છે. ખરી
હું ભાંડુપ ફેકટરીમાં નેકરી કરું છું. તા. ૨૪-૧-'૧૩ ને રીતે તો ઊંટવૈદાથી જુદા એવા સાચા ઔષધને જાણનાર વૈદ્યની ગુરુવારના રોજ હું સાંતાક્રુઝમાંનું મા કામ પતાવી બપોરના દવા કરવી એ જ સારો ઉપાય છે. એટલે ઢોંગ-ધતુરા કરનાર ચારેક વાગ્યે પાછા ફેકટરીમાં આવ્યો. થોડી વાર પછી મને મારી ભૂવા-જતિને ઉત્તેજન મળશે એવી બીકને લીધે કોઈ સાચા મંત્ર- સાથે કામ કરનારે ચા તૈયાર રાખી છે એમ કહી મને ચા પીવા દિની શક્તિ ઉપયોગ ન કર એમ કહેવું બરાબર નથી. ઉપરની ચા માટેની રૂમમાં બાલાવ્યા. તેથી હું ચા પીવા ઉપર ચાહા મંત્રશકિતથી ઉપચાર થઈ શકે છે કે કેમ તેની ચકાસણી રૂમમાં ગયો. તે વખતે મારા હાથ ખરાબ હોવાથી બાજરાના રૂમમાં કરવી જોઈએ અને ચકાસણી કર્યા પછી મંત્રશકિત દ્વારા જો રોગનું જ્યાં હાથ ધોવાનું બેસિન છે ત્યાં ગયો. સાબુથી હાથ ધોઈ હું નિવારણ થઈ શકતું હોય તે તેને પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ. માં ધાવા લાગ્યા. તે વખતે મારા પગે કાંઈક સુંવાળી વસ્તુ અડકી શ્રી ઈશ્વર પેટલીકર ફ્રીઝ (૨ફીટર)માં સર્પદંશનાં શોધાયેલાં હોય તેમ લાગ્યું. એટલે મોઢું લૂછતાં લૂછતાં મેં નીચે પગ તરફ
Page #121
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૬-૬૩
પ્રભુ
જોયું તે એક સાપને મારા પગે મેં વીંટાતા જોયો. હું ખૂબ બીના. મે લાંબા પાયજામો પહેર્યા હતા એ સાપને મારે પગે વીંટાઈ જવામાં આડો આવતા હતા. તે મારા પગની આસપાસ ભરડો લઈ શકતા નહાતા. એ જોઈને મારાથી જોરથી ચીરા પડાઈ ગઈ. બાજુના રૂમમાંથી મહારાજ દોડતા આવ્યા અને મારા પગે સાપ વીંટાતા જોઈને બીજાને મદદે બાલાવવા દોડયા. સાપને દૂર કરવા મેં પગને ઝટકા માર્યા પણ સાપ દૂર ન થયો. હાથથી ફેંકી દેવાના વિચાર કર્યો પણ હાથે કરડે તો શું કરવું એવી બીક લાગી એટલે ફરી એક વાર જોરથી પગને ઝટકો માર્યો. તે ઝાટકે એ સાપ નીચે પડયો, પણ નીચે પડતી વખતે મારા પગના અંગૂઠાને દંશ મારતા ગયો હોય તેમ મને લાગ્યું, કારણ કે, ત્યાર પછી હું બેભાન બની નીચે પડી ગયો. ” એ ભાઈને વચ્ચે અટકાવી મેં પૂછ્યું : “એ સાપ કેવાંગના અને કેટલા લાંબા હતો. ? ' તરત જ એમણે જવાબ આપ્યો : “ એ સાપ તપખીરિયાં રંગના હતો અને ત્રણ ચાર ફુટ લાંબો હતો.” પછી એમનું બ્યાન આગળ કરવા મે કહ્યું એટલે એમણે એ વાત આગળ ધપાવી.
“ પછી હું ભાનમાં આવ્યો ત્યારે હું ટૅકસીમાં હતા અને મારી સાથે ઈજનેરી શ્રી હુમ્માની તથા સ્ટોરકીપર શ્રી પ્રાગજીભાઈ હતા. આપણે કયાં જઈએ છીએ એમ મેં પૂછ્યું ત્યારે એ બન્નેએ કહ્યું કે, ઉપચાર માટે આપણે સાયન હાસ્પિટલમાં જઈએ
છીએ.
“તે વખતે મને પૂરતું ભાન નહોતું. મારા પગ ભારે બનતા જતા હતા અને તેમાં અગન લાગી હોય તેવી બળતરા થતી હતી. અમે હોસ્પિટલમાં પહોંચ્યા. મને દાખલ કરીને ઈંજકશન માર્યું અને હૅાસ્પિટલમાં રહેવા જણાવ્યું. મોટા દાકતર આવવાના બાકી હતા. મારા ઘેર મારી પત્નીને ચિંતા થતી હશે એ વિચાર આવ્યો. મિ. હુક્માની તથા પ્રાગજીભાઈએ હાસ્પિટલમાં રહેવાનું મને જણાવ્યું. પણ ઘેર ચિન્તા થાય તેથી મને ઘેર જવાની પરવાનગી આપવાની મેં વિનંતી કરી, મારી જવાબદારી ઉપર મને હૅસ્પિટલના દાકતરે ઘેર જવાની રજા આપી.
ઘેર પહોંચ્યા ત્યારે મારો પગ ખૂબ ભારે બની ગયા હતા. દાદરા ઉપર ચડાનું નહોતું., પણ બીજાના ટેકાથી માંડ માંડ ઘેર પહોંચ્યો
:",
ફરીથી મે' વચ્ચે જ પૂછયું : “ પણ સાપના ઝેરથી મરી જવાની બીક ન લાગી ? સાપનું ઝેર હાસ્પિટલમાં ઊતરે એવા ઉપચાર કરવાને રોકાવાને બદલે ઘેર જવાનું કેમ પસંદ કર્યું ? તમારા પત્નીનેં જ હૅસ્પિટલમાં કેમ ન બોલાવ્યાં?”
એણે કહ્યું : “ પત્નીને ચિંતા ન થાય તે માટે જલ્દી ઘેર પહોંચવાનું મને મન થયું હતું. ઘેર જઈને બધાની સલાહ પડે તે ઉપચાર કરીશું એવા વિચાર આવ્યો હતો. હું રાવારે જમ્યા નહાતો એટલે ભૂખ્યા પેટે મરી જઉં તો અવગતિયો થાઉં એ બીકે ઘેર જઈને કાંઈક પેટમાં નાખવું એવા વિચાર થયો હતો. અત્યાર સુધી પગ ભારે થયા હતા અને બળતરા થતી હતી પણ પૂરા ભાનમાં હતા એટલે ઝેરથી જલ્દી મરી જઈશ એમ નહાતું લાગતું એટલે ઘેર પહેોંચવાની મેં હઠ કરી. '
સાપ કઉં અને મરી જવાનો સંભવ હોય ત્યારે પણ વહેમને લીધે પેટમાં કાંઈક નાખવાનું સૂઝે એ વિલક્ષણ વસ્તુ હતી. વહેમની જડ કેટલી ઊંડી હોય છે! મેં વાત આગળ ચલાવવા કહ્યું એટલે એણે કહ્યું :
“ ફેકટરીમાં અમારા પન્નાલાલ શેઠને સાપ કરડવાની ખબર પડી એટલે મારી શેાધમાં હૉસ્પિટલમાં ગયા અને પછી છેવટે ઘેર આવ્યા. એ વખતે રાતના નવેક વાગ્યા હશે. મારી હાલત જોઈને એમણે મને કહ્યું કે, “મેં શ્રી નાથજીને ફોન કર્યો છે. તેઓ સાપના ઝેરને ઉતારવાનો મંત્ર જાણે છે એટલે આપણે જલ્દી ત્યાં પહોંચી જઈએ. હું, મારા પત્ની અને અમારા પન્નાલાલ શેઠ મેટરમાં વાંદરા કેદારનાથજી પાસે રાત્રે સાડાનવેક વાગ્યે આવી પહેોંચ્યા. હું દાદરો ચઢી શકું એમ હતું જ નહીં. શ્રી નાથજી ઉપરથી નીચે આવ્યા. એ વખતે મારો પગ સુજીને ખૂબ ભારે થઈ ગયા હતા અને ઊંચા નીચા પણ થઈ શકતા નહોતા. ટૂંકામાં મારો પગ ખોટો પડી ગયા હતા અને લાકડા જેવા થઈ ગયેલો લાગતા હતા. એટલે મને મોટરમાંથી બે જણે ઊંચકીને બહાર કાઢ્યો હતો.
પ્રથમ નાથજીએ મને થોડું મીઠું અને મરચું ખાવા આપ્યું અને તેનો સ્વાદ પૂછ્યા. મીઠું મને સ્હેજ ખારું લાગતું હતું અને મરચું પણ સહેજ તીખું લાગતું હતું. એ મેં એમને જણાવ્યું.
જીવન
પછી જમીન ઉપર પગ લાંબા કરાવી બેસાડયો. મારા હાથ પાછળ દોરીથી બાંધી દીધા. પછી મંત્રેલું પાણી મારા પગ ઉપર છાંટવા માંડયું. પગ ખોટો પડી ગયો હતો એટલે એમને રાજીવ જ નહોતો લાગતો; જડ બની ગયો હતો પણ પાણી છાંટયું કે, તરત તે જીવતા હોય એવા પ્રથમ ભાસ થયો. મને ખૂબ નવાઈ લાગી. કંઈક ન સમજાય તેવી રીતે પગમાં જીવ આવવા માંડયો હાય તેવા અનુભવ થયો. મે નાથજીને કહ્યું. નાથજીએ પ્રથમ ભાગ પગના નીચેના ઉપર, પછી વચ્ચેના ભાગ ઉપર અને પછી જાંગ પાસેના ભાગ ઉપર મંત્રેલું પાણી ત્રણ વખત છાંટયું. પગની નીચેના ભાગ ઉપર પાણી છાંટયું કે તરત એ ભાગ પહેલાના જેવા સજીવ બની ગયો અને એ ભાગ છૂટો થયો. પછી વચ્ચેના ભાગ ઉપર પાણી છાંટ્યું એટલે વચ્ચેનો ભાગ છૂટો થયો અને પછી જાંગ ઉપર પાણી છાંટયું એટલે આખો પગ છૂટો થઈ ગયો. જાણે પહેલાના જ પત્ર પાછાં મળી ગયો હોય તેવું થયું. મારી નવાઈનો પાર ન રહ્યો. હું ઊભા થયો. પહેલાં કોઈની મદદ વિના ઊભું રહેવું અશક્ય હતું તેને બદલે જાણે કશું જ ન બન્યું હોય તેમ મારો પગ કુદરતી કામ કરતા થઈ ગયો ! પણ ઊભા થયા કે તરત મારા માથામાં સખત અને અસહ્ય દુ:ખાવે થવા લાગ્યો. મે' નાથજીને એ કહ્યું એટલે ાથજીએ મંત્રેલું પાણી માથા ઉપર ઘરાવા કહ્યું અને મેં એમ કર્યું કે તરત એ દુ:ખાવા કયાં અદ્રશ્ય થઈ ગયો એ પણ ન સમજાયું...........
એ ભાઈ આ વાત કરતા હતા ત્યારે નવાઈના અવાજન રણકાર ધ્યાન ખેંચે તેવા હતા, મેં આશ્ચર્યથી પૂછ્યું : “આમ સાજા થતાં કેટલી વાર થઈ? અને સાચેસાચ પગની જડતા અને માથાના દુ:ખાવા જતાં રહ્યાં ?'
તરત જવાબ આપ્યો : “ વાર કેવી? પાણી છાંટયું એ સેકન્ડે જ” એમની પત્ની સુધાબેન અત્યાર સુધી બ્યાન સાંભળતાં હતાં તે પણ હન્મિત થઈ બોલી ઊઠયાં, “રાહેબ, અમને તે બીજો પણ ફાયદો થઈ ગયો ! એમને દર શિયાળે માથું દુ:ખવા આવતું અને એ માટે પાક કરવા પડતો, પણ એ સાપના ઝેરની સાથે માથાનો દુ:ખાવા યે કાયમના અદ્રશ્ય થઈ ગયો.” (જાન્યુઆરીના અંતમાં સાપ કરડયા હતા અને ફેબ્રુઆરીના મધ્યમાં આ વાતચીત થઈ હતી એટલે પાણા ભાગના શિયાળા વીતી ગયો હતો.)
૩૭
પછી એ ભાઈએ કહ્યું : “ પછી નાથજીએ મંત્રેલી રસાકર ખાવા આપી; મને સંપૂર્ણ આરામ થઈ ગયો હતો અને હું પહેલાના જેવા જ સાજા-નરવા થઈ ગયા હતા. નાથજીએ પછી તે આખી રાત જાગવાનું કહ્યું અને બે દિવસ દૂધ, ઘી અને ખટાશ ખાવાની ના પાડી અને મે એમ કર્યું. બે દિવસ પછી હું કટરીમાં ફરી કામે લાગી ગયો.” પછી સમાચાર આપના હોય એ રીતે તેણે કહ્યું : “મને હોસ્પિટલમાં લઈ ગયા પછી અમારાં કામદારોએ એ સાપને મારી નાખ્યો અને પછી બાળી નાખ્યો. પણ એથી તે હું બીવા લાગ્યો. સાપણીને એ ખબર પડે અને એનું વેર લેવા મને કરડશે તો! હું થોડા દિવસ ખૂબ સાવધાન રહ્યો. શંકર ભગવાનની કૃપાથી મને શું ન થયું.”
આ બ્યાન પૂરું થઈ ગયા પછી આ વિષે મારે અને નાથજીને વિશેષ વાત થઈ. નાથજીએ જ પહેલાં કહ્યું : “આ વસ્તુની ચકાસણી અને તપાસ ચેકસાઈપૂર્વક થવી જોઈતી હતી. પહેલી વાત તો એ કે, (૧) ખરેખર એ ભાઈને સર્પ કરડયો હતો ખરો? એને ભ્રમ તે નહિં હોય ને ?(૨) એ સર્પ ઝેરી હતા અને એનું ઝેર શરીરમાં દાખલ થયું હતું ખરું ? સર્પને બાળી નાખ્યો ન હોત તો એ સાપની તપાસ હૅીન ઈન્સ્ટીટ્યુટ જેવામાં કરાવત. દાક તરનું નિદાન થાય ત્યાં સુધી એ હાસ્પિટલમાં રહ્યો નહિ એટલે આ બધી મહત્ત્વની વિગતો જાણવાનું સાધન ન રહ્યું. નહિંતર આ વિગતો દ્રારા ખરી હકીકત જાણવા મળત.”
પછી ઊંડા મનનમાંથી ઉદ્ગારો કાઢતા હોય તેમ શ્રી નાથજી બાલ્યા : “ હમણાં તો ઘણાં વરસોથી સાપ ઉતારવાનો પ્રસંગ નથી
Page #122
--------------------------------------------------------------------------
________________
૩૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૬-૩
'
આવ્યો એટલે આ કિસ્સામાં સાપને ઉતારી શકાશે કે નહિ એવી
પંચાયતી રાજ્યનો અવતાર બીક મારા મનમાં હતી. પણ પરમાત્માની કૃપા છે કે એ શકિત હેજી જળવાઈ રહી છે. આ કેમ બને છે તે જાણવાને મને ઘણો (ગત એપ્રિલ માસની ૧૬મી તારીખે સુરત જિલ્લા પંચાયતના રસ છે પણ તે હું જાણી શકયો નથી. ગામડામાં રહે ત્યારે તે મંગળ આરંભ પ્રસંગે જાણીતા લેકસેવક અને વેડછી આશ્રમના આવા ઘણા સપેને ઉતાર્યા છે. કોઈ પણ કિસ્સામાં નિષ્ફળતા
અધિષ્ઠાતા શ્રી જુગતરામ દવેએ કરેલું માર્ગદર્શક પ્રવચન નીચે
આપવામાં આવે છે. તંત્રી). નથી મળી તેમાં હું પરમાત્માની કૃપા જોઉં છું. આ સિવાય
સુરત જિલ્લા પંચાયતના પ્રારંભના–મંગળ પ્રસંગે ગોરપદું હું બીજી કઈ રીતે ખુલાસે આપી શકું? આવી ઘટનામાં મને સફળતા
કરવાનું માન આપે મારા જેવા રચનાત્મક સેવક અને શિક્ષકને મળે છે ત્યારે હું વધુ વિનમ્ર બની જાઉં છું અને પરમાત્માની કૃપાના આપ્યું તે માટે હું આપને આભાર માનું છું. અને આ પ્રયોગ ઉપર ભાવ અનુભવું છું.
જગન્નિમંતા પરમેશ્વરના આશીર્વાદ ઉતરો એવી પ્રાર્થના કરું છું. “આ સર્પ ઝેરી હતી કે નહિ એ વાતને બાજુએ રાખીએ. આજે આપણને ખુશી મનાવવાનો અને ઉત્સવ-રામાં ‘ભ તે પણ, જડ બની ગયેલે પગ પાણી છાંટતાંવેંત સજીવ થયા કરવાને હક્ક છે, કારણ કે પંચાયતનું સ્વપ્ન આ દેશના આગે- ' એ વસ્તુ જ બુદ્ધિગમ્ય વસ્તુથી પર રહેલી શકિતને વિચાર કરતાં
વાનની એક પછી એક થઈ ગયેલી પેઢીઓએ લગભગ સે વર્ષથી
સેવ્યું હતું અને ૫નામાં વિકસાવ્યું હતું, તેને આપણે જ હાથે આપણને કરી મૂકે છે. આ વસ્તુનો વિચાર હું ઘણી વાર કરું છું,
સાકાર રૂપ આપવાની આજે આપણને તક સાંપડી છે. પણ મને આ શક્તિ વિશે કોઈ સમાધાનકારક ખુલાશે નથી મળતો.
મેડા પડ્યા આ શકિતને સમજવાની જ થવી ઘટે છે. સમજીએ કે ન રામ
છતાં આજની ખુશીની ક્ષણે પણ હું યાદ આપ્યા વિના રહી જીએ તે પણ આવી શકિત દ્વારા માનવહિત સધાતું હોય તે શા
શકતો નથી કે, આપણે પંચાયત રાજ્યને આ “ભ કરવામાં સારી માટે તેનો ઉપયોગ ન કરવો? વહેમને ઉત્તેજન મળશે એ બીકે પેઠે મેડા પડયા છીએ. સ્વાતંત્ર્યનાં પંદર વર્ષોમાં આપણા રાજ્યઆ શકિતને. ઉપગ કે વિચાર ન કરવો એ વસ્તુ મને માન્ય તંત્રે જે કંઈ વિકાસ સાધ્યો છે તેની અવગણના કરવાનો મારો નથી.”
આશય નથી. ગયા સેંકડો વર્ષોમાં થયાં નહોતાં તેવાં મોટાં અને મેં નાથજીને કહ્યું કે, “આવી ઘટનાઓનું નિરીક્ષણ, પરીક્ષણ,
ચિ જીવી કામે આ વર્ષોમાં ઉપાડવામાં આવ્યાં છે અને મક્કમ કરીને એનું તારતમ્ય સમજવાને પૂરેપૂરો પ્રયાસ કર જોઈએ. હાથે પાર ઉતારવામાં આવ્યાં છે. તે કરતાં જવાબદારીનાં સ્થાને આધાશીશી, કમરની લચક વીંછી ડંખ વગેરે આ પ્રમાણે પર બિરાજનાર નાના મોટા અધિકારીઓને કિંમતી અનુભવ મળે મંત્રશક્તિથી દૂર કરી શકાય છે તેના બહોળા પ્રયોગ થાય હોય - છે. પણ પ્રજાને માટે મોટે ભાગે પ્રેક્ષકનું સ્થાન જ રહ્યું છે. જો તો જ કાંઈક ચક્કસ નિર્ણય બાંધવામાં એ ઉપયોગી થયા. હકી- સ્વાતંત્ર્ય આવ્યા પછી બે ચાર વર્ષમાં જ આપણે પંચાયતી રાજય કતને ઈન્કાર ન કરી શકાય તે ખરું, પણ એ હકીકતનું રહસ્ય
શરૂ કરી દીધું હોત તે જે બધાં નિર્માણ કામે દેશમાં થયેલાં આપણે પામવાને પ્રયાસ જારી જ રાખવો જોઈએ. રહસ્ય પમાય તે જ
જોઈએ છીએ તેમાંનાં ઘણાંખરાં કામે પ્રજાએ પોતે ઉપાડયાં સાર્વજનિક ઉપયોગ વિશાળ પાયા ઉપર થઈ શકે.”
હોત અને તેના દેશપ્રેમથી ઉભરાતા હૃદયે તેણે સ્વયંસેવકો તરીકે શ્રી નાથજીએ કહ્યું : “ખોજ કરવી. જોઈએ એ સાચું છે
સેવા આપી હત. તેને બદલે પ્રજાને માત્ર પ્રેક્ષક રહેવાનું જ મળ્યું
તેથી તેનું માનસ દરેક બાબતમાં અસંતાપી અને ટીકાશીલ પણ કોઈ વસ્તુ બુદ્ધિગમ્ય નથી માટે એ વસ્તુને નિષેધી અને વહેમ ગણી કાઢવી એ બરાબર નથી.”
બની ગયું છે. દેશહિત કરતાં અંગત સ્વાર્થ તરફ તાકવાની તેને આદત
પડી છે. આપણા રાષ્ટ્રીય ચારિત્ર્યની દ્રષ્ટિએ આ નાનુસૂનું નુકસાન પૂરવણી–નોંધ
નથી. '' આ વાતચીત થયા પછી શ્રી નાથજીએ આ કિસ્સાની વધુ * ગુજરાત માટે આશાનાં કારણે તપારા સાયન હૉસ્પિટલમાં એક એમના સ્નેહી ર્ડોકટર પાસે ભારતમાં પંચાયત રાજ્યની નીતિ સ્વીકારવામાં આવી છે, કરાવી હતી. એ ડૉક્ટરે કહ્યું કે એ ભાઈએ કહ્યું એ પ્રમાણે એ
પણ તેને અમલ હજ બે ત્રણ રાજ્યોમાં જ શરૂ થયો છે તેમાં
ગુજરાત હવે ભળે છે. ગુજરાતની આ વસ્તુને પ્રયોગ નમૂનારૂપે દિવસે એ સાયન હૉસ્પિટલમાં દાખલ થયા હતા અને એને પ્રથમ
થવાને પૂરો સંભવ છે. તેમાં એક કારણ એ છે કે, ગુજરાતના ઍન્ટી-ટિટેનસનું ઇંજેકશન આપ્યું હતું અને ત્યાર પછી ઑસ્પિ
હાડમાં પંચાયતી તત્ત્વ પડેલું છે. આપણા મોટા ભાગના જાહેર ટલમાં દાખલ થાય એટલે સર્પદંશના ઝેરને ઉપચાર કરવામાં આવે વ્યવહારો મહાજને દ્વારા ચલાવવાના સંસ્કાર હજા આપણા છે તે મુજબ તેને ઉપચાર થાત. પણ એ પહેલાં પોતે સ્વેચ્છાથી સમાજજીવનમાં તાજા છે. હું ધારું છું કે, મહાજનની સંસ્થાએ ચાલી ગયા એટલે એને હૉસ્પિટલમાં વિધિસર પ્રવેશ આપ
ગુજરાતના સમાજમાં જે ભાગ ભજવ્યો છે તે દેશના બીજા
ભાગોમાં ભજવાયેલો ભાગ્યે જ જોવા મળે છે, જે કે, જનાં .. વામાં આવ્યો નહોતો અને તેથી " એ વિષે હોસ્પિટલની કશી જવાબ
મહીજનો અને લોકશાહી રીતે ચૂંટાયેલી હાલની પંચાયતો વચ્ચે દારી નહોતી રહી. નહિતર સર્પદંશના દર્દીઓને સાત દિવસ હૈસ્પિ- હાથી–ઘેડાને ફરક છે, છતાં મૂળ બન્ને વસ્તુઓ એક છે. ટલની તપાસ નીચે રાખવામાં આવે છે અને સર્પની જાત કઈ છે - આપણું કામ નમૂનારૂપ થવાનું બીજું કારણ મને એ લાગે અને એ ઝેર કેવું છે તેની ખાત્રી કરીને એને યોગ્ય ઉપચાર છે કે, ગુજરાત રાજ્ય ઘડેલે પંચાયત ધારો, એક ધારા તરીકે તે
પ્રમાણમાં વધારે સારો અને ઓછી ખામીઓવાળે છે. તેથી આપણે કે કરવામાં આવે છે. આ ભાઈને તે પ્રથમ ઈલાજ તરીકે દર્દીને
આશા રાખી શકીએ કે આપણા નવા કારભારીઓ માટે તે ધનુર્વા ન થઈ જાય તે માટે એન્ટીટિટેનસનું ઇંજેકશન આપવામાં
વાંકાંક વિનાના સીધા રસ્તાનું કામ સારશે અને પંચાયતી રાજ્યને . આવે છે તે આપવામાં આવ્યું હતું સર્પદંશના ઝેરના ઉતાર માટે રથ તેને તેના ઉપર હિંમતભેર દોડાવી શકશે. નહિ. ,
બીતાં બીતાં રથ ન હાંકશે, આચાર્ય શ્રી અમૃતલાલ યાજ્ઞિક
પંચાયતી રાજ્યને રથ હવે જોડે છે તો તે બીતાં બીતાં નહિ વિષયસૂચિ
- પૃષ્ઠ
પણ હિંમતભેર જ દડાવવાને છે, એ તરફ હું નવા કારભારીઓનું 1
ધ્યાન દોરવા ઈચ્છું છું. પંચાયતના કાયદાએ તમને અમુક ફરજો રશિયાની શાન્તિયાત્રાનાં
સોંપી છે, અમુક સાધને આપ્યાં છે અને અધિકારીઓની સેનાએ ઢેબરભાઈનાં સ્મરણ
તમારા હાથમાં મૂકી છે. ૫તુ જો તમે એટલામાં જ બંધાઈને મંત્રશકિતથી સર્પદંશના આચાર્ય શ્રી
તમારું કામ કરતા રહેશે તે તમે બીતાં બીતાં રથ ચલાવ્યું એમ
હું માનીશ. એ કર્તવ્યો તે બજાવવાનાં છે જ. પણ તે તે આ નિવારણ વિશે વધુ વિચારણા અમૃતલાલ યાલિક ,
પહેલાના તંત્રને હાથે પણ થતાં આવ્યાં છે અને થવાનાં હતાં. કદાચ પંચાયતી રાજ્યને અવતાર જુગતરામ દવે ૩૮તમારી પાસે લોકો વધારે નિ:સંકોચપણે પહોંચી શકે તે કારણે તમારે ચિંચવડનું પર્યટન
પરમાનંદ
૪૦. હાથે એ બધાં કામે કંઈક વધારે કાર્યક્ષમતા સાથે થશે એમ માની
Page #123
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૬-૩
પ્રબુદ્ધ જીવન
૩૯
લઈએ. પણ તેટલાથી પંચાયતી રાજ્ય હિંમતથી ચલાવ્યું ગણાશે તેવી સંપત્તિ જાહેરના હિતમાં છોડવવાના કાયદાઓ સરકાર કરે છે નહિ. સહેજ વધારે કાર્યક્ષમતા આવે એટલા અલ્પ હેતુ ખાતર અને આકરા કરી નાખે છે, તે તેઓ પહેલાં કરતાં ઘણા વધારે કંઈ રાજ્યતંત્રમાં આટલો મોટો ફેરફાર કરવાની ખટપટમાં કોઈ પ્રમાણમાં સહન કરતા થયા છે. ન પડે. આપણે જમાનાઓથી પંયાચતી રાજ્યના જપ કરતા પતુ બુદ્ધિદાનનો વિચાર હજુ લોકોમાં તેટલે સમજાય આવ્યા છીએ, આપણા રાષ્ટ્રપિતા પંચાયતી રાજ્યને દેશમાં રામ- નથી. ભણેલાઓને પોતાની વિદ્યાની કિંમત માગતાં સંકોચ થતો રાજ્ય ઉતારવાનું સાધન માનતા, આપણા વડા પ્રધાન પંડિત જવાહર નથી, કારણ કે તેવો આદર્શ તેમની પાસે રજ જ થયો નથી. જે લાલજી તેને વિશે કહે છે કે, “આ પંચાયતી રાજ્યના વિચારે હું કંઈ વિઘારએ ભણવાની આજે સગવડ ઊભી કરવામાં આવી છે મારા હૃદયમાં એક પ્રકારનું સ્પંદન અનુભવું છું'—આપણે આ તે રાષ્ટ્ર પિતાની અત્યંત દરિદ્રતા છતાં પોતાનાં અતિ ઓછાં સાધદેશની આખી પ્રજા ગ્રામપંચાયતની ભાવનાથી આપણાં હૃદયનાં ' માંથી તાણીતૂસીને ઊભી કરી છે, એ વિચાર ભૂલી જવાય છે. ઊંડાણમાં એક પ્રકારનાં ગલગલીયાં અનુભવીએ છીએ; આ બધું પંચાયતી રાજ્યના નવા કારભારીઓએ આ નવો ચીલો પાડવાનો આપણા કારભારમાં સહેજસાજ કાર્યક્ષમતા વધે એ કારણે જ ન છે. ભણેલાઓ પિતે પ્રાપ્ત કરેલી વિદ્યા દ્વારા પિતાના જીવનનાં હોઈ શકે. આપણી ભાવના અને અભિલાષાએ કંઈક જુદી જ પહેલાં પાંચ વર્ષ દેશની અવૈતનિક સેવા કરે એવું વાતાવરણ ફેલાછે એ દેખીતું છે. એ ભાવના કઈ છે તે તરફ હું આ પ્રસંગે આંગળી ચીંધવા ઈચ્છું છું..
અત્યાર સુધી રાજ્ય કારભાર જે રીતે અને જે પરંપરાથી - કાતિનાં કાર્યક્રમ હિંમતથી ઉપાડે
ચાલ્યો છે તેમાં આવું વાતાવરણ ઊભું થવાની શકયતા જ નહોતી. . પહેલામાં પહેલી આપણી ભાવના એ છે કે, આ પંચાયતી કાયદાથી એવું કરવા જાય છે તે અસર અવળી થાય છે. નવા રાજયની ફરજો બજાવતાં આપણે આપણા માલિકોને–એટલે કે નવા દાકતરો માટે ડીગ્રી આપતાં પહેલાં એક વર્ષ સેવા આપવાનું આપણા મતદારોને આપણી આખી જનતાને ઘડતા જવાની છે. થોડા વર્ષથી ઠરાવ્યું છે, તે એ સેવાની રીતરસમ અતિશય ખર્ચાળ તેને સ્વરાજયના ઘડતર ખાતર તન, મન, ધનથી પરિશ્રમ કરવાને, અને બાદશાહી બનાવી દેવામાં આવી છે અને પ્રજાજીવનમાં તેને ત્યાગ-ભાગ આપવાને ઉત્સાહ ચડાવવાને છે.
લાભ ઓછા જ રહેવા પામ્યો છે. આ જિલ્લામાં આપણા આ માલિકોમાં મોટા ભાગ અત્યંત
આજે તો બધાં કામે નોકરશાહી રીતે જ કરવાં અને સૌએ પછાત દશામાં છે. તેઓ દરિદ્રતા, દુ:ખ અને સર્વ સાધનોના અભાવથી
પિતપતાના હક્કો અને અધિકારો પ્રમાણે વેતનની ચીવટથી માગણી એવી દીનહીન દશામાં છે કે, તેને સ્વતંત્રતાની ઉષ્માને કોઈ
કરવી અને એ હક્ક અધિકારો પણ દિવસે દિવસે વધારતા જવું રીતે અનુભવ થઈ શકતું જ નથી. તેઓને ઉપર લેવાનું કામ
એ આપણી પ્રથા થઈ પડી છે. આ પ્રથા પશ્ચિમના સહવાસથી માત્ર થીંગડાં મારવાથી થઈ શકે તેમ નથી એ સિદ્ધ થઈ ચૂકયું
આપણામાં આવી છે. અને બહુ વર્ષ ગરીબાઈમાં રહ્યા છીએ તેથી છે. તે માટે તે જમીન અને બીજી સર્વ સંપત્તિઓની નવેસરથી
તે પ્રથા આપણને વળગી પડેલી છે. ૫તુ આપણાં સંસ્કૃતિ સુવ્યવસ્થા કરવી પડશે. મોટાએ નાનાં માટે ખૂબ ખૂબ
અને સ્વભાવ જુદાં છે–વિદ્યા વેચાય નહિ, તેનું દાન જ હોયઘસાવું પડશે, અને નાનાએ પણ પિતાથી વધારે નાનાં માટે તે જ એવાં તે છે. તેથી જ જાહેર સેવકો મોટા પગારો લે તે આજે રીતે ભેગ આપવા પડશે; અને આખી પ્રજાએ જાનમહેનત, શ્રમ- પણ આપણી પ્રજામાં આદરપાત્ર ગણાતું નથી. યજ્ઞ અને સ્વાવલમ્બનના જીવન તરફ વળવું પડશે. આ કામ
આ વિચારની પાછળ માત્ર પગારના પૈસા બચાવવાને ક્રાંતિનાં છે. માત્ર કાયદાથી અને અધિકારીઓથી કે કોન્ટ્રાકટ
આશય નથી—જો કે એટલે આશય હોય તો પણ આપણા અતિ
ઓછાં સાધવાળા દેશને માટે તે નજીવો ગણવા જેવો નથી. પદ્ધતિથી થઈ શકે તેવાં આ કામો નથી. પ્રજાના સેવકો અને આગે
તેની પાછળ આપણા નવજુવાનોનાં જીવનમાં રાષ્ટ્રભકિત અને વાને, જે તેમના જીવનમાં ઊંડા ઊતરી શકે છે અને પ્રસંગ આવતાં સેવાભાવના જાગ્રત કરવાનો આશય છે. આ દેશનાં નવનિર્માણનાં તેમને કડવાં વચને સંભળાવવાની પણ હિંમત કરી શકે છે, તે જ તે કામમાં ભણેલા નવજુવાને આવી ભાવના સાથે ઝુકાવતા હોય કરી શકે તેમ છે.
તે વાતાવરણ કેટલું ચેતનમય બને, તેની અસર સામાન્ય જનતા
ઉપર પણ કેવી સારી થાય એની કલ્પના કરવી મુશ્કેલ નથી. આવી આગેવાની કરવી એ હિંમતનું કામ છે માથું મૂકીને
એટલું જ નહિ, દરેક કામમાં આ રીતે નવલોહિયા અને કરવાનું કામ છે. જે સેવકો રોજરોજ ભવિષ્યમાં મળવાના મતની જ નવવિઘાઓથી દીક્ષિત સ્વયંસેવકો ઉતરી પડે તો તે કામે ઘરેડનાં ફિકરમાં રહે છે, હમેશાં સસ્તી લોકપ્રિયતા સંઘરવાની ખટપટમાં જ અને રગતિયાં ગાડાં મટી તેમાં કેવું ચેતન આવે તે પણ કલ્પનાશીલ રહ્યાં કરે છે તેઓ પ્રજાને ક્રાંતિને માર્ગે લઈ જઈ શકશે નહિ.
દેશજનેને કલ૫વા જેવું છે. શિક્ષણક્ષેત્રે આપણી પ્રાથમિક શાળા
ઓનાં અને બાલવાડીઓનાં ઊગતાં બાળકોને આવા સ્વયંસેવકોની તેઓ તે પ્રજાના, લાગવગદાર વર્ગોની ખુશામત કરવા લાગશે, અને
પાંચ વર્ષની સેવાને લાભ મળે તે શિક્ષણ ગુણમાં કેટલું ઉન્નત તેમને તેમના નાના નાના સ્વાર્થી અને હિતો માટે ઉશ્કેરતા અને
થાય, આપણા ખેડૂત, પશુપાલકો અને ખેતમજુરોની મદદમાં તેમનાં શુદ્ર અભિમાનેને પાપતા રહેશે, તે પ્રજાને ક્રાંતિને માગે આવા પાંચ વર્ષના દીક્ષિત સ્વયંસેવકો ઉતરી પડે તો તેઓનાં જીવને કદી ઘડી શકશે નહિ.
તેમ જ તેમનાં ખેતરો અને બાગબગીચા કેટલાં ખિલી ઊઠે તે પણ ભણેલાએ દેશસેવામાં પાંચ વર્ષ આપે
કલ્પવા જેવું છે. આપણાં નહેરો અને રસ્તાઓ અને બાંધકામ
અને કારખાનાઓનાં વાતાવરણ પણ આવા સ્વયંસેવકો મળવાથી જમીન અને પૈસાટકાની સંપત્તિ કરતાં પણ વધારે કિમતી
કેટલાં નવાં નવાં થઈ જાય ? સંપત્તિ એ બુદ્ધિ રૂપી સંપત્તિ છે, હજારો અને લાખ લોકો આજે પંચાયતી રાજ્યના સભ્યો માટે આ દિશામાં નવા રસ્તાને જાતજાતની વિઘા ઉપાર્જન કરી રહ્યા છે, ભણતર ભણી રહ્યા પાડવાનો ભારે મોટો અવકાશ, છે પંદર વર્ષ દરમ્યાન આપણી છે, તે છે. ભૂમિ આદિ સંપત્તિઓ સંબંધમાં તે બાપુ જે શિક્ષણ
આદતો બહુ ઊંડી પેસી ગઈ છે અને આપણાં માનસે ખૂબ જ
ફેરવાઈ ગયાં છે, તેથી તેઓ માટે આ બધું બહું સહેલું રહ્યું નથી. આપી ગયા છે અને આચાર્ય વિનોબા બાર વર્ષથી ગ્રામદાનની
છતાં પંચાયતી રાજયને અવતાર તે અઘરું કાર્ય કરવા માટે છે, હવા ફેલાવી રહ્યા છે. તેના ફળ રૂપે કંઈક વાતાવરણ પેદા થયું છે.
માત્ર કારભાર ચલાવવા માટે નથી એ યાદ રાખવાનું છે. ખાનગી ભૂમિ, ખાનગી નફાના ધંધાઓ એ બધાની એક જમાનામાં
ખાતાં કરમાવાં જોઈએ જેવી આબરૂ હતી તેવી હવે રહી નથી. ને સંપત્તિઓવાળાઓનાં
ગ્રામપંચાયતના બીજા એક મહાન અવતારકાર્યની પણ આજે મને પણ દિવસે દિવસે તે છોડવાની દિશામાં ઘડાતાં ચાલ્યાં છે, આપણે ઝાંખી કરીશું. જેમ જેમ આપણું સ્વરાજ્યનું વૃક્ષ
Page #124
--------------------------------------------------------------------------
________________
४०
પ્રભુ જીવન
મોટું થતું જાય છે તેમ તેમ રાજ્યતંત્રનાં ખાતાંઓ વધારે ને વધારે ખર્ચાળ થાય છે. તેમાં વિચાર અને ભાવના ઓછાં થાય છે અને રૂઢિઓ, કાયદાઓ અને કાગળિયાંઓનું સામ્રાજ્ય જામતું જાય છે. અને તે દિવસે દિવસે કરની માત્રા વધારીએ તે જ નભાવી શકાય છે. કેન્દ્રિત રાજ્યકારભારનાં આ કુદરતી પરિણામેા છે. વિકેન્દ્રિત રાજ્ય થતાં આ બધું મે ક્રમે ક્ષીણ થતું જાય તે જ આપણે આ પરિવર્તન કરી રહ્યા છીએ તે સાર્થક થાય, જો આપણે નોકરશાહી તંત્રની સંખ્યા તેટલી ને તેટલી ચાલુ રાખીશું, ઉલટા આપણે પંચાયતના કારભારીઓ પોતે તેમના જેવા જ વેશ ધારણ કરી નોકરશાહીની સંખ્યામાં વધારો કરીશું, જો આપણે માત્ર ખાતાંઓની રચના આમથી તેમ અને તેમથી આમ કરીને બેસી રહીશું તો કશે જ ફેર પડનાર નથી. આપણે તે દિવસે દિવસે જાહેર સેવામાંની બને તેટલી પ્રજાકીય લોકસંસ્થાઓ અને સહકારી મંડળો દ્રારા ચાલ્યાં કરે અને રાજ્યને ગંજાવર ખાતાંઓ રાખવાં ન પડે એ સ્થિતિ પર રાજ્યતંત્રને લઈ જવાનું છે, અને તે દિશામાં આપણે જેમ જેમ આગળ વધીએ તેમ તેમ કરનું ભારણ પણ ઘટાડતા જવાનું છે.
ખાતાંઓ અને કરના સ્વભાવ છે કે તે વધવા હંમેશાં તૈયાર હોય છે પણ ઘટવાની વાત કરીએ તે ગમે તે બહાનું કાઢી તે છટકી જાય છે! ખરેખર તેનો સ્વભાવ અફીણ, દારૂ જેવા આકરા વ્યસનનો જ છે
તા. ૧૬-૬-૬૩
શકે, ઘણી જ ટૂંકી મુદતમાં સર્વ પ્રજાજનોને શાંતિસૈનિક બનાવી શકે અને આખી પ્રજાના સીનો ફેરવી શકે. અત્યારે સરકારે પંચાયતોને માત્ર મ્યુનિસિપલ કામેા જ સોંપ્યાં છે, તેને સંરક્ષણ જેવાં રાજ્યનાં ખાસ કર્તવ્યો સાંપ્યા નથી. એનો અર્થ તે એટલે જ થાય કે પંચાયતી રાજ્ય સશસ્ત્ર સૈનિકોની તાલીમનું કામ ઉપાડી ન શકે. પંતુ તિસેના એ તે સાદું અને શિક્ષણનું કામ છે. ગ્રામપંચાયત તે કામ જરૂર ઉપાડી શકે અને તે ઉપડી આખી પ્રજામાં શુદ્ધ વીરતા અને સાહસના ગુણ ખિલવી શકે, અને પેાતાના નિર્બળ દેશબંધુઓની રક્ષા માટે પ્રાણની આહુતિ આપવાનું શૌર્ય સર્વ લોકોમાં પ્રગટાવી શકે. પંચાયતી રાજ્ય આ કરી શકે, એટલું જ નહિ પણ તે કરવા માટે જ તેન
અવતાર છે.
સંરક્ષણ માટે શાંતિસેના
રાજકારણના પ્રગતિશીલ વિચારકોએ સાચા સ્વરાજ્યનું લક્ષણ એવું બતાવ્યું છે કે તેણે મે ક્રમે કરમાતા જવું જૉઈએ. પરંતુ બાજનાં બધાં રાજયતંત્રે તેને દૂર દૂર—અતિ દૂરના આદર્શ માનીને વર્તે છે. તેઓ આપણા પંચાયતી રાજ્યના આ સ્વપ્નાને હસી કાઢશે. તેઓ દલીલ કરશે, રાજ્યનાં બીજાં બધાં ખાતાંઓ સાથે તમે અખતરાઓ કરી શકો, પણ દેશના સંરક્ષણ જેવી બાબતમાં તમને આવા બેજવાબદાર અખતરા કેમ કરવા દઈ શકાય? લાખાની ખડી ફોજો અને તેની પાછળ ગમે તે ક્ષણે લશ્કરી સાધનો બનાવવાનાં કેન્દ્રોમાં ફેરવી શકાય તેવાં રાક્ષસી કારખાનાંનો ટેકોએ વગર દેશનું સંરક્ષણ તમે કેવી રીતે કરશો ? ગ્રામપંચાયતની તમારી હીલચાલ રાજ્યનીતાકાત ઢીલી પાડે તે ચલાવી લઈ શકાય નહિ. અત્યારના કટોકટીના કાળમાં આ દલીલ આગળ આપણે ઘડીવાર દબાઈ જવું પડશે, અને હિંમતથી તેના જવાબ વાળી શકાશે નહિ. છતાં પંચાયત રાજ્યે આ બાબતમાં પણ પાતાની યોજના શોધવી પડશે અને ખિલવવી પડશે; તે છે શાંતિસેનાની. દેશના એકે એક પુરુષને તેમ જ સ્ત્રીને શાંતિસૈનિકની તાલીમ મળે એવી યોજના પંચાયત રાજ્યે કરવાની છે. પ્રજામાં સાહસ અને વીરધર્મના લાંબા ગુલામી જીવનને લીધે હ્રાસ થયા છે. સ્વરાજ્યના શરૂઆતનાં વર્ષમાં જ જો આપણે પંચાયતી રાજ્યનો આ `ભ કરવાની હિંમત કરી હોત તો આજ સુધીમાં એક વીર પ્રજાનું આપણે સર્જન કરી શકયા હોત. તેમ કરવા માટે શસ્ત્રો અને ખડી ફોજો કરતાં પણ નીડર, બહાદુર, સાહસી અને રાષ્ટ્રપ્રેમથી ઉભરાતાં સ્ત્રી-પુરુષોની જ જરૂર છે. પ્રજાનું ઘડતર આવું થયું હોય—એકે એક સ્ત્રી-પુરુષને જો શાંતિસૈનિકની તાલીમ પહોંચાડવામાં આવી હોય તે સંકટના સમયમાં પ્રજા વગરહથિયારે, પેાતાની વીરતા વડે જ, સંકટ પાર કરી શકે એવા સંભવ છે. અને કદાચ દેશને શસ્ર ધારણ કરવાની ઈચ્છા થાય તે પણ આવી તાલીમબદ્ધ પ્રજાને તે માટે તૈયાર કરી દેવી એ થોડાં અઠવાડિયાનું જ કામ છે.
કેન્દ્રિત રાજ્યતંત્ર આ શાંતિસેનાનું કામ ઉપાડવાની ભાગ્યે જ હિંમત કરી શકે. તેને તેમ કરતાં જાતજાતની અડચણા દેખાશે અને જોખમેાનો ડર લાગશે. પરંતુ પંચાયતી રાજ્ય જો સાચી હિમત સાથે દેશમાં ચાલતું થાય તે તે. આ કામ બહુ જ સારી રીતે કરી
શબ્દો અને ભાવાર્થ
આપણા નવા જન્મ પામતા પંચાયત રાજ્ય સમક્ષ મે તેના અવતારનૃત્યનું ચિત્ર રજૂ કરવા પ્રયત્ન કર્યો છે. આ ચિત્ર કદાચ પંચાયતીધારાના શબ્દોમાં તમને જોવા મળશે નહિ, પરંતુ તેની લીટીઓની વચ્ચેની ખાલી જગ્યામાંના ભાવાર્થ જો આપણને વાંચતાં આવડશે તેમ તેમાં આ ચિત્ર બરાબર જોઈ શકાશે એટલું જ નહિ, એનાથી પણ ઘણી મોટી કલ્પનાઓ અને આશાએ પણ ૉઈ શકાશે.
અત્યાર પહેલાંની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સંચાલનાં આપણે ગુજરાતમાં નવી ભાત પાડી શક્યા છીએ, જાહેર સેવા માટે પોતાના ચોવીસ કલાક આપનારા અને દેશભકિતથી પ્રેરાઈને નિ:સ્વાર્થભાવે કામ કરનારા સેવકો જિલ્લે જિલ્લે અને
તાલુકે તાલુકે આપી શક્યા છીએ. તે જ્યારે તે જ સંસ્થાઓ હવે વધારે વિશાળ સેવાની તકો વાળી બને છે અને જગતના રાજ્યવહીવટમાં આપણું રાષ્ટ્ર એક નવા જ પ્રયોગ કરવા તૈયાર થયું છે, તેવા શુભ સંજોગામાં ગાંધી અને સરદારનું ગુજરાત તે નિ:સ્વાર્થ સેવાની ૫ `પરા જરૂર આગળ ચલાવશે એવી હું આશા રાખું છું.
(C)
વેતનને પ્રશ્ન
આ પંચાયતી રાજ્યની ચર્ચાઓ ચાલુ થઈ ત્યારથી મારા મનમાં એક કલ્પના ઊઠી છે અને તે કેટલાક મિત્રોને મે ખાનગીમાં કહી છે, આજે આ જિલ્લાના મિત્રા સમક્ષ હું તે જાહેરમાં કહેવાની તક લઉં છું. આ કલ્પના એ છે કે, પંચાયતી રાજ્યના વાહકોએ સરકારમાંથી વેતન લેવાની સવિનય ના પાડવી. તો પછી તેમણે કેમ નભાવવું? વેતન લેવામાં શું ખોટું છે? રાજ્ય અને કેન્દ્રના મંત્રીએ વેતન કેમ લે છે? વગેરે ઘણી ચર્ચાએ આ બાબતમાં ઉપાડી શકાય. તે ચર્ચાઓ રસ પડે તેવી છેઅને આપણા જાહેર જીવનની શુદ્ધિ અને તેજસ્વીતા માટે તે જરૂરની પણ છે. પંતુ આ પ્રસંગે હું તેમાં આપનો સમય નહિ લઉં. હું પ્રેમથી આપની પાસે માત્ર સૂચના મૂકું છું. સૌરાષ્ટ્રના મારા એક મિત્ર વિષે મેં છાપામાં હમણાં જ વાંચ્યું કે, તેમણે વેતન ન લેવાને નિર્ણય કર્યો છે. મને ખાત્રી છે કે, તેથી તે ભાઈ ઉપર બહુ દુ:ખ નહિ આવી પડે, અને આપણે આવા નિર્ણય કરી શકીએ તો આપણને પણ રોટલાનું એટલું બધું દુ:ખ પડવા સંભવ નથી. માત્ર એવી હિંમત કરવાથી પંચાયતી રાજ્યની હવા બદલાઈ જશે અને જે ધર્મ બજાવવા માટે તેનો અવતાર થયો છે તે માટે જરૂરી વાતાવરણ ઉત્પન્ન કરવાની આપણામાં પાત્રતા આવશે એવી મારી નમ્ર માન્યતા છે.
જેને વિષે આપણા સૌના સ્નમાં મોટી આશાઓ છે તેવા પંચાયતી રાજ્યના વિજય થાઓ અને આ કાર્યના પહેલા સેવકો બનવાનું જે ભાઈઓને માન મળ્યું છે તેઓને પ્રભુ યશ આપેા એવી મારી પ્રાર્થના છે.
જુગતરામ દવે
Page #125
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૬૩
પ્રબુદ્ધ જીવન
ચિંચવડનુ
ઝાઝ માંકડ ઝાઝા જુઓ, ત્યાં મહેતાના ઉતારા હુઆ”
જૂના નજીક આવેલા ચિચવડ મુકામે જૈન વિદ્યા પ્રસારક મંડળ તરફથી કેટલીક શિક્ષણસંસ્થાઓનું સંચાલન કરવામાં આવે છે. આ શિક્ષણસંસ્થાઓના સંઘના સભ્યોને પરિચય થાય એ હેતુથી એ સંસ્થા સાથે ગાઢપણે સંકળાયેલા અને ભારત જૈન મહામંડળના પ્રમુખ કાર્યકર્તા શ્રી રિષભદાસ રાંકાએ સંઘના સભ્યોને ચિંચવડ આવવા નિમંત્રણ આપેલું. તે નિમંત્રણનો સાદર સ્વીકાર કરીને એપ્રિલ માસની તા. ૬ તથા ૭ — નિ તથા રવિ એમ બે દિવસનું સંઘના સભ્યો તથા તેમનાં કુટુંબીજનો . માટે એક પર્યટન ગોઠવવામાં આવ્યું હતું. આ પર્યટનમાં પચાસ ભાઈબહેનો જોડાયાં હતાં. આ માટે ખાસ રોકવામાં આવેલી સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ એપ્રિલની છઠ્ઠી તારીખે બપોરે બે વાગ્યે પાયધુનીથી ઉપડી હતી અને સાડાત્રણ-ચાર વાગ્યે થાણા પહોંચી હતી. ત્યાં રવિ ઈન્ડસ્ટ્રીઝવાળા સંઘના સભ્ય શ્રી રતિલાલ ઊજમશી શાહે અમે પ્રવાસીઓ માટે ચા-નાસ્તાના પ્રબંધ કર્યા હતા. તેને ન્યાય આપીને આગળ ચાલ્યા. દોઢેક કલાકમાં ખોલી પહોંચ્યા. પર્યટન એટલે મુકત—વિહાર. વિશેષ કરીને ખાવાપીવા અંગે ચાલુ જીવનમાં ભૂખ નથી લાગતી એવી ફરિયાદ કરતા હોય એવા પ્રવાસીઓની ભૂખ પણ પ્રવાસમાં નીકળતાં ખૂલી જાય છે, અને તેમાં પણ કોઈ ખાવા પીવાનું જાણીતું મથક આવે એટલે સંયમ સરી પડે છે. ખપાલી એક એવું મથક છે. આ બાજુ જતા આવતા લોકો ત્યાંની હોટેલ રેસ્ટોરામાંથી વડા ખાધા સિવાય ભાગ્યે જ આગળ વધે છે. આમાં યુવક સંઘના રાભ્યો કોઈ અપવાદરૂપ નહોતા. આ રીતે ખોલીમાં વડા વડે ક્ષુધાશાન્તિ કરીને અથવા તે ખરી રીતે કહીએ તેા ખાવાની વાસનાને તૃપ્ત કરીને અમે આગળ ચાલ્યા. ઘાટ ચઢતાં ચઢતાં અદ્ભુત સૂર્યાસ્ત નિહાળ્યા. લોનાવલા પહોંચ્યા, ત્યાં પણ સંઘના સભ્ય શ્રી નાનચંદ જૂઠાભાઈ મહેતાએ અમારા માટે એક હૉટેલના બગીચામાં ચા - સેન્ડવીચની ગોઠવણ કરેલી, તેને ન્યાય આપીને અમે આગળ ચાલ્યા. આજે મહાવીર જયન્તી—ચૈત્ર શુદ ૧૩ ના દિવસ હતો. શુકલપક્ષની ત્રયોદશીની રાત્રી હતી. સાડા આઠ વાગ્યા લગભગ અમે ચિંચવડ પહેોંચ્યાં. જૈન વિદ્યાપ્રસારક મંડળ હસ્તક ચાલતા ફતેચંદ જૈન વિદ્યાલયની વિશાળ જગ્યામાં અમારા ઉતારો હતો. બહેન-ભાઈઓ પોતપોતાના ઉતારામાં સ્થિર થયા. ભોજન પતાવ્યું. વિદ્યાલયના—વિશાળ પ્રાંગણમાં સૌ એકઠા થયા અને એક વિશાળ વર્તુળમાં ગોઠવાયાં. અમારી સાથે જૈનધર્મના અધ્યાપક શ્રી સૂરજચંદ્ર ડાંગી હતા. તેમની પાસે કાવ્યો - ગીતા - ભજનો તેમ જ વિનોદી વાતોને અખૂટ ભંડાર હતા. બીજા વે કાલેજના અધ્યાપિકા બહેન હીરાબહેન પાઠક પણ હતાં. તેમની પાસે પણ ગીત–ગરબાની પુષ્કળ સામગ્રી હતી. અમારી બસના ડ્રાઈવર પણ એક સંસ્કારી વ્યકિત હતી. તે ‘બુલબુલતરંગ’નામનું વાઘ બહુ સરસ રીતે બજાવી શકતો હતો અને મીઠું ગાઈ પણ શકતો હતો. સંગીતલક્ષી આનંદમાં પુરવણી કરે એવાં બીજા પણ ભાઈ–બહેન હતાં.. માથે આકાશમાં ચંદ્રમા પુરબહારમાં ખીલી ઉઠયા હતા. તેની રતવર્ષા વડે ચેાતરફ ધવલતા પથરાઈ ચૂકી હતી. દોઢેક કલાક વાર્તા= વિનોદ ચાલ્યા. રાત્રિના સાડા અગિયાર વાગે બધાં વિખરાયા. બહેનો પોતાના નિવાસસ્થાન ભણી ગઈ. અમે પુરુષોએ છાત્રાલય વિભાગના ઓરડાઓની લાંબી હાર છે તે બાજુ સુવાનું વિચાર્યું હતું. થોડાક ભાઈઓ ઓરડાની અંદર કે ઓશરીમાં સુતા હતાં. બાકીના ઘણાખરા ખુલ્લી જગ્યામાં લાકડાની પાટો ઉપર
૪૧
પટન
સુતા હતા, અડધા પાણા કલાક થયા એટલે સુતેલાઓમાં કાંઈક કાંઈક સળવળાટ શરૂ થયો. ઓરડાની અંદર સુતેલા માકડથી હેરાન થઈને બહાર આવ્યા. પછી તો બહાર સુતેલા પણ સળવળવા લાગ્યા. બીછાનામાં આમ તેમ જુએ અને માકડ દેખાય. માકડની સામુદાયિક પજવણીએ આખી મંડળીને જગાડી મુકી. સામે વિશાળ વ્યાખ્યાનશાળા હતી, ત્યાં જઈને કેટલાક સુતા, અમુક ભાઈઓએ સુવાનો વિચાર માંડી વાળીને પત્તે રમવાનું શરૂ કર્યું અને આખી રાત પત્તાં રમવામાં જ પસાર કરી. કેટલાક માકડની પીડાને અવગણીને ઠીક ઠીક નિદ્રાધીન બની ગયા. આ અનુભવના વિચાર કરતાં નરશી મહેતાને લગતી ઘણુ ખરૂં. કવિ પ્રેમાનંદની રચેલી નીચેની પંકિત સહેજે યાદ આવી ગઈ.
ઝાઝા માંકડ ઝાઝા જુઓ, ત્યાં મહેતાના ઉતારા હુઆ“ અમારા યજમાન શ્રી રુષભદાસજી અમારા માટે માકડે ઊભી કરેલી પજવણી જોઈને ત. ખિન્ન થતાં દેખાયા. અમે તેમને ભારપૂર્વક આશ્વાસન આપ્યું કે, “આ તો અણધાર્યો કુદરતી કોપ છે, તેમાં તમે શું કરો? આમાં તમારી કોઈ જવાબદારી છે જ નહિ” આમ છતાં તેમની ચિંતાનું પૂરૂ નિવારણ થઈ ન શક્યું. “આખરે તમે મારા નિમંત્રણથી અહિં આવ્યા અને આ બાબતનો મને કોઈ ખ્યાલ ન આવ્યા! ' એ રીતે તેઓ વસવસો કરતા રહ્યા. સજ્જનોની સદા આવી પ્રકૃતિ રહી છે. સાથીને દુ:ખ આવી પડે તો તે હંમેશાં તેમાં પોતાનો જ દોષ ચિંતવે છે. અહિં એ જણાવવાની જરૂર છે કે, ઉપર જણાવેલ રકતદાનનો લાભ અમારી સાથેની બહેનોને નહોતો મળ્યો. તેમને જુદા મકાનમાં ઉતારો આપવામાં આવ્યો હતો અને ત્યાં માકડની વસાહત હજુ સુધી અસ્તિત્વમાં આવી
નહતી.
જાગતા સુતા સૌને માટે રાત્રિ પુરી થઈ અને પૂર્વાકાશમાં પ્રકાશની લાલી પ્રગટી. સૌ ઊઠયા, દાતણપાણી નિત્યકર્મ પતાવ્યું, ચા-નાસ્તો પણ પતાવ્યો. ત્યાર બાદ નજીકમાં એક નદી વહેતી હતી ત્યાં અમારામાંના કેટલાક ન્હાવા ધાવા માટે ઉપડયા. તરી શકાય એટલા ઊંડા જળપટ ઉપર પહોંચવા માટે ચિંચવડ ગામમાં ઈને બીજી બાજુએ જવાનું હતું. અહિનું દશ્ય બહુ રમ્ય હતું. એક બાજુએ એક ભવ્ય ગજાનન મંદિર હતું. તદુપરાંત આપણે શ્રાવણ મહિનામાં ‘ગણપતિ બાબા મેરિયા' એમ બૂમો પાડતા ઘાટીઓને સાંભળીએ છીએ તેમાં મારિયા શબ્દ છે તે મોરિયા ગોસાવી ગણપતિના ઉપાસક એવા એક સખ્ત પુરુષનું નામ છે. આ ગજાનન ઉપાસક મારિયાગોસાવીની આ મંદિરના ચોગાનમાં સમાધિ હતી. નદી કિનારે બાંધેલેા ઘાટ હતાં અને ઠીક ઠીક પગથિયાં ઉતરીને ઊંડા એવા જળપ્રવાહમાં ન્હાવા માટે ઝંપલાવી શકાતું હતું. તરતા ન આવડે તે કિનારે બેસીને ન્હાઈ શકે તેમ હતું. બીજી બાજુએ જરાક દૂર વહેતા જળપ્રવાહમાંથી પાણી ભરેલાં બેડાં માથે મૂકીને ગામ ભણી જતી પનિહારીઓની હારમાળા નજરે પડતી હતી. અહિં અમે ન્હાયા, તર્યા, મુંબઈની ભીંસથી છૂટેલાં એવા અમે મુકત જીવનનો આનંદ માણ્યો.
સાડાદશ વાગ્યા લગભગ વિદ્યાલયનો વિશાળ વ્યાખ્યાનશાળામાં બધાં એકઠાં થયાં. અહિં રિષભદાસજીએ જૈન જ્ઞાનપ્રસારક મંડળ હસ્તક ચાલતું ફતેચંદ જૈન વિદ્યાલય, પ્રાથમિક શાળા, બાળમંદિર, ઔદ્યોગિક શિક્ષણ શાળા તથા છાત્રાલયનો પરિચય આપ્યો. વિદ્યાલય સાર્વજનિક છે અને તેમાં ૪૫૦ વિદ્યાર્થીઓ ભણે છે. છાત્રાલયમાં આશરે ૭૫ વિદ્યાર્થીઓ રહે છે. સંસ્થા પાસે ૬૫ એકર જમીન છે. તેમાં કૃષિશિક્ષણ અને કૃષિપ્રવૃત્તિની ખૂબ શક્યતા છે. આસપાસ સંખ્યાબંધ ફેકટરીઓ છે. ત્યાં ટેકની શિયનોની ખૂબ જરૂર પડે છે. ' આ પરિસ્થિતિ ધ્યાનમાં લઈને જે અહિં પોલીટેકનિક ઈન્સ્ટીટયુટ ઊભું કરવામાં આવે તો તે દ્વારા ઘણા ટેકનિશિયન તૈયાર કરી શકાય અને કામધંધે લગાડી શકાય. અહિં થોડા દિવસ પહેલાં મહારાષ્ટ્રના શિક્ષણમંત્રી શ્રી શાંતિલાલ શાહ
-
Page #126
--------------------------------------------------------------------------
________________
10.
પ્રબુદ્ધ
આવેલા. તે આ સંસ્થાની કાર્યવાહી અને વિકાસશક્યતા જોઈને
ખૂબ રાજી થયેલા અને તેમણે જણાવેલું કે જો ઉદાર નિકો પાસેથી દશેક લાખ રૂપિયા એક્ઠા કરવામાં આવે તે મહારાષ્ટ્ર સર કાર પાસે પંદર લાખ રૂપિયાની મદદ મંજૂર કરાવવાની તે પ્રયત્ન કરે. આ સંસ્થા ઉભી કરવામાં અને આજની સદ્ધર સ્થિતિ ઉપર પહોંચાડવામાં આ બાજુએ વસતા પણ મૂળ રાજસ્થાન બાજુના—જૈન શ્રીમાનનો ઘણો મોટો ફાળો છે અને આમ છતાં આ સંસ્થાની કાર્યવાહીમાં કે આ સંસ્થા દ્રારા અપાતા શિક્ષણમાં કોઈ સાંપ્રદાયિક ભેદભાવને સ્થાન નથી.
૪૨
શ્રી રિષભદાસજીએ કરેલી રજૂઆતના અનુસંધાનમાં મે, હીરાબહેન પાઠકે, શ્રી સૂરજચંદ ડાંગીએ તથા રતિલાલ કોઠારીએ પોતપોતાના વિચારો રજૂ કર્યાં તેમ જ જેને જે સૂઝી તે સૂચનાઓ કરી. આ સંસ્થાના નિયામક શ્રી કનકમલ જૈને અમારા આગમન અંગે પેાતાનો આનંદ વ્યકત કર્યો અને કોઈ અગવડ પડી હોય તે તે બદલ અમારી ક્ષમા માગી. આ રીતે થયેલા સંસ્થાના પરિચયથી અમે સર્વના દિલ ખૂબ પ્રસન્ન અને પ્રભાવિત બન્યાં.
આ રીતે આ અમારી ગોઠી લગભગ બે કલાક ચાલી. ભાજનનો ઘંટ વાગ્યો. આજે અમારા માટે રિષભદાસજીએ બાટી તૈયાર કરાવી હતી. બાટી એ મારવાડી ભાજનની વિશેષતા લેખાય છે.
ઘીથી તરબાળ એવી બાટીના ભાજનથી અમારાં ઉદરે ખૂબ તૃપ્તિ અનુભવી. ત્યાર બાદ કલાક દોઢ કલાક સૌએ આરામ કર્યો. ત્રણેક વાગ્યે બધાં તૈયાર થયાં અને આગળથી નક્કી કર્યું હતું તે મુજબ અમે બસમાં બેસીને ઉરૂલીકાંચન તરફ જવા ઉપડયાં.
ઉરૂલીકાંચન અહીંથી આશરે ૩૦ માઈલ થાય છે. વચ્ચે તેર ચૌદ માઈલના ગાળે પૂના આવે છે. ઉરૂલીકાંચનમાં ગાંધીજીએ ઊભું કરેલ નિસર્ગઉપચારધામ છે. વિનોબાજીના નાના ભાઈબાલકોબાજી આ સંસ્થાના મુખ્ય સંચાલક છે. અહિં અમે સાડાચાર પાંચ વાગ્યે પહોંચ્યા. નિસર્ગ–ઉપચારધામના જુદા જુદા વિભાગેામાં ફર્યાં. આથી ત્યાંની ઉપચાર પદ્ધતિના અમને કેટલેક ખ્યાલ આવ્યો. બાલકોબાજીને મળ્યાં અને તેમની સાથે અડધા પણા કલાક ગાળ્યો અને સ્વાસ્થ્યરક્ષા અંગે તેમની સાથે કેટલીક ચર્ચા થઈ. અહિં એક માટી ગૌશાળા છે અને ત્યાંની ગાયો બળદના કદની માલૂમ પડે છે. અહિં અમારામાંના એક સાથી ભાઈશ્રી માહનલાલ નગીનદાસ જરીવાળાએ અમને બધાંને તાજા ગાયનું દૂધ પાયું.
આ ઉલીકાંચન, જૈન શ્વે. મૂ. કૅન્ફરન્સના પ્રમુખ શ્રી અભયરાજજી બલદોટાની જન્મભૂમિ છે. અહિં તેમનાં મકાનો છે અને તેમના મોટાભાઈ કુટુંબપરિવાર સાથે અહિં રહે છે. અમે અભયરાજજીને અમારી સાથે પર્યટનમાં જોડાવા વિનતિ કરેલી પણ તેઓ મુંબઈના વ્યવસાયી રોકાણ અંગે અમારી સાથે જોડાઈ શક્યા નહોતાં, પણ અહિં અમે આવીએ ત્યારે પોતાને ત્યાં ચા નાસ્તાના પ્રબંધ કરવા માટે આગળથી તેમણે સૂચના આપેલી તે મુજબ તેમના ભત્રીજા અમને બોલાવવા આવ્યા અને તેમને ત્યાં અમે ચા-નાસ્તામાં અડધા કલાક પસાર કર્યાં.
મનમાં ઈચ્છા હતી કે પાછા ફરતાં પૂનામાં થોડું રોકાઈશું, પણ અહિં જ સાંજના સાત વાગી ગયા એટલે પછી ખૂનામાં રોકાવા માટે વખત ન રહ્યો. ઉરૂલીકાંચનથી ઉપડયા તે સીધા ચિંચવડ આવ્યા અને ભાજન પતાવ્યું. અહીં પણ ભાજન પતાવ્યા બાદ ચોગાનમાં તેજની તરતી રાત્રીના સમ્મે બધાં બે ત્રણ કલાક આનંદવિનોદ અને ગાનતાનમાં ગાળીશું એવી મનમાં ધારણા તો હતી પણ આગલી રાતંન છે. વધતા ઉજાગરો, દિવસનો પણ અહિં તહીં ફરવા ભટકવાનો પરિશ્રમ-આ બધાંથી મન અને શરીર થાક અનુભવતા હતાં અને જાગવાની કોઈનામાં હોંશ નહાતી. દિવસના ભાગમાં અહિં જરૂરી સાફસૂફી કરવામાં આવેલી અને સુવાની જગ્યા કેટલાકે બદલેલી, તેથી આ બીજી રાતે માક્યની કોઈ ઉપાધિ નડી નહીં અને આખી રાત બધાંએ ગાઢ નિદ્રામાં પસાર કરી.
સવારે ચા-નાસ્તો પતાવ્યા. સાત વાગ્યા લગભગ અમે ત્યાંથી પ્રયાણ કર્યું. બસ ઉપડી અને થોડી આગળ ચાલી એટલે લગ્ને લગ્ન કુંવારાની માફક સાથી પ્રવાસીઓએ લેનાવલામાં ચીકી લેવી છે, ખપાલીમાં બટેટાવડા ખાવા છે એવી બુમરાણ શરૂ કરી. બીજી બાજુએ આજે તો કામધંધાના દિવસ છે, મુંબઈ બને તેટલા
જીવ ન
તા. ૧૬-૬-૬૩
વહેલા પહોંચવું જ જોઈ.આ બાબતની ઉપેક્ષા કરી ન જ શકાય. એટલે મંડળીના આગેવાન તરીકે મે ફરમાન કાઢયું કે, “ ચીકી માટે લેનાવલા ખાટી થવાનું નથી અને બટેટાવડા માટે ખપેાલી પણ ખાટી થવાનું છેજ નહિ.” આગેવાનની માન્યા જાળવી લેનાવલા તે સાથીઓએ સુખે સમાધિએ પસાર થવા દીધું. આમ થવામાં અમારા સાથી ભાઈ મોતીલાલ ઝવેરીએ ચીકીની લહાણી કરેલી એ પણ એક કારણ હતું. પણ ખપેોલીના બટેટાવડા માટે અંદર અંદર ગણગણાટ ચાલતો સંભળાવા લાગ્યો. આપણામાં કહેવત છે ને કે, ‘ સાસુજી સાનમાં તો વહુજી માનમાં' અહિં પણ મેં વિચાર્યું કે, મારા વિષેની આમન્યાને સુરક્ષિત રાખવી હોય તો સાથેનાની ઉંમર, સમજણ, વગેરેન વિચાર કરીને છૂટછાટ મૂકવી જોઈએ. એટલે ખપેાલી આવે અને અનુયાયીદળ બળવા કરી બેસે એ પહેલાં જ સહપ્રવાસીઓને તેમની શિસ્તબદ્ધ વર્તણૂક માટે ધન્યવાદ આપીને ખપેાલીનાં વડા માટે મૂકવામાં આવેલા અંકુશ પાછા ખેચી લેવામાં આવે છે.એમ મેં જાહેરાત કરી અને થનાર બળવાને મૂળમાંથી દાબી દીધા. વાતનો સાર એમ છે કે ખપાલી આવ્યું અને ત્યાં ખાણીપીણી પાછળ લગભગ એક કલાક અમે બગાડયો. આવાં પર્યટનામાં ગાળે ગાળે આવી ખાણીપીણી વિના ચાલે જ નહિ એ તો મેં શરૂઆતમાં જણાવ્યું જ છે.
અહિંથી પાછા બસમાં સવાર થયા. સૌ પાતપાતાની વાતમાં નિમિગ્ન હતા; ડાંગીજી એક નવદીક્ષિતને ધર્મશાસ્ત્રના અર્થવિબાધ કરાવતા હતા; હીરાબહેન પાઠક કાવ્યો, ગીતો, ગણગણ્યા કરતા હતા. સહમંત્રી ચીમનભાઈનો વાર્તાવિનોદ અનવરત ધારાએ ચાલતા હતો. આમ બે અઢી કલાક કેમ પસાર થયા તેની કોઈને ખબર ન પડી. ઘાટકોપરથી છૂટા પડવાનું શરૂ થયું. પાયધૂની સુધીમાં સૌ કોઈ ઉતરી ગયાં અને ખાલી બસ સુનમુન તેના તબેલા તરફ વિદાય
થઈ ગઈ.
ર વૃત્તાંત પૂરો કરૂં તે પહેલાં બે બાબતોને ઉલ્લેખ કરવા જરૂરી છે. ચિંચવડની ભાજનશાળામાં કઢી કે છાશ જેવી ખાટી વાનીઓ પીરસવામાં પીત્તળની કે ટીનની ડોલાનો ઉપયોગ થતો જોઈને અમારામાંના હીરાબહેન પાઠકને વિચાર આવ્યો કે આપણે બધાંએ મળીને સ્ટેઈનલેસ સ્ટીલની એક ડોલ આ સંસ્થાને ભેટ આપવી જોઈએ. આ વાત અમારી સાથેના સ્ટેઈનલેસ સ્ટીલના વ્યાપારી શ્રી નરોત્તમભાઈના કાને પહોંચી અને તેમણે પાતા તરફથી જ આવી એક ડોલ, જેની કિંમત રૂા. ૬૦-૭૦ લગભગ થવા જાય છે તે આ સંસ્થાને મોકલી આપવા જણાવ્યું અને તે પણ તેમના નામે નહિ પણ મુંબઈ જૈન યુવક સંઘના નામે, સંસ્થાને ભેટ તરીકે પહોંચી પણ ગઈ છે.
બીજું, શ્રી રિષભદાસજી રાંકા કે જેમણે ચિંચવડ ખાતેના સર્વ આતિથ્યના ભારે પ્રેમ અને ઉમળકાપૂર્વક ભાર ઉપાડયો હતો તેમનો સંઘ તરફથી અહિં આભાર માનવા ઘટે છે. આ લખતાં સંઘ તરફથી કેટલાંક વર્ષ પહેલાં સૌથી પહેલું યોજાયેલું લાનાવલાનું પર્યટન, જેના ખાનપાનનો ભાર સંઘના સભ્ય શ્રી લખમશી ઘેલાભાઈએ ઉપાડયા હતા તેનું સ્હેજે સ્મરણ થાય છે. ત્યાર બાદ ના બીજા રિષભદાસજી રામને પ્રાપ્ત થયા કે જેમણે ચિંચવડ ખાતે પાતા તરફથી અમારૂં બાદશાહી પતિથ્ય કર્યું હતું. આમ તો તેમને હું વર્ષોથી ઓળખું છું. પણ કોઈ પણ એક વ્યકિતની સામાન્ય ઓળખાણ હોવી તે એક વાત છે અને તેના વ્યકિતત્વમાં રહેલાં મધુની અમૃતતવની—ખરી પીછાણ થવી એ જુદી વાત છે. છેલ્લા મહિનામાં એક યા બીજા કારણે તેમની વધારે નજીક આવવાનાં નિમિત્તા મારા માટે ઊભા થયાં છે અને તેના પરિણામે તેમના વિષે મારા દિલમાં આદર તથા સ્નેહભાવની વિપુલ વૃદ્ધિ થઈ છે અને આત્મીયતાના ભાવ પેદા થયો છે. આ છે અમારી પૂરાં આનંદમાં પસાર કરેલા બે દિવસોની ચિચવડની યાત્રાનો સંક્ષિપ્ત વૃત્તાંત.
પરમાનંદ
ભાલિક શ્રી મુખ જૈન યુવક સલ; મુદ્રક પ્રકાશકઃ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩. મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ,
40
Page #127
--------------------------------------------------------------------------
________________
REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ ૨૫: અ ક ૫
બુ જીવન
મુંબઇ, જુલાઈ ૧, ૧૯૬૩, સોમવાર આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ: ૨૦ નયા પૈસા
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
ઉત્ક્રાન્તિમાં મૂલ્યોનાં પરિવર્તન | [શ્રી અરવિંદની તાત્ત્વિક વિચારકોણી નીચેના લેખમાં અતિ સંક્ષેપમાં રજુ કરવામાં આવી છે. તંત્રી].
કોઈ પણ વસ્તુ, કોઈ પણ પ્રસંગ કે કોઈ પણ પરિસ્થિતિનું મૂલ્ય બન્ને તરફ વિસ્તરી રહેલાં ચેતનાનાં વિશાળ ક્ષેત્રને સ્વીકારવાની એ મૂલ્યને આંકનારી વ્યકિતની દષ્ટિ ઉપર અવલંબે છે. અને એ દષ્ટિ તેની અસમર્થતા છે. જેને મનમય ચેતના અચેતન ગણે છે તેવી તેણે પ્રાપ્ત કરેલી ચેતનાની સપાટી પર ટેકવાયેલી છે. જે જાતનું ચેતનાનું શુદ્ધ પાર્થિવ ભૂમિકાનું વધુ સૂક્ષ્મતાથી અવલોકન કરતાં જણાય ઘડતર હોય અને જે જાતની આવશ્યકતા એ ચેતના દ્વારા વ્યકિતની
છે કે, તેમાં પણ કોઈ ઊંડી ઊંડી ચેતના ક્રિયા કરી રહી છે, બાહ્ય સત્તાની સમક્ષ અભિવ્યકત થતી હોય તે અનુસાર જએ વ્યકિતનાં
શુદ્ધ પાચિવ આકૃતિઓનું નિત્પાદન કરે છે, તેમને કાળના લાંબા મૂલ્યોનું નિર્માણ થાય છે. અંતરાત્મારૂપ અંદરની વ્યકિત પોતાના કે ટૂંકા અરસાઓ સુધી ટકાવી રાખે છે અને આખરે એ આકૃતિપરમ સ્વરૂપમાં અપરિણામી અને નિર્વિકાર હોવા છતાં જગતના એને વિલય કરીને એજ ઉપાદાનમાંથી નવી આકૃતિઓને પ્રગટ અનુ ભવાની પરંપરામાં તે પિતાનું સ્વરૂપ સદાય બદલતી રહેતી હોઈ., કરે છે. અલબત્ત, બહારની સપાટી ઉપર તે આ બધામાં ચેતના તેણે નિર્જીત કૉલાં મલ્યાંના મેશ પલટાતાં રહે છે આ મલ્યા જેવું કશું જ સ્પષ્ટપણે દેખાતું નથી. જે દેખાય છે તે તે એકમાત્ર યાંત્રિકપરિવર્તન માત્ર તે તે મૂલ્યોનાં પ્રમાણ કે મા૫ (Quality) પણે સ્થૂલ પ્રાકૃતિક શકિતઓને નિયમતું અને પ્રયોજનું અચેતન માં જ નહિ, પરંતુ તેમનાં સ્વરૂપ અને પ્રકાર (Quantity)માં
જ છે. ધાતુ, ખનિજ, મણિ, સ્ફટિક (Crystals) આદિના નિર્માપણ થાય છે, કારણ કે જગતના અનુભવ અને આતર અનુભવે
ણમાં કોઈ અદ્ભુત રચના-કુશલતા અને કોઈ સચેટ, અચૂક દ્વારા વિકાસ પામતી વ્યકિતની ચેતના કોઈ એક જ તત્ત્વથી ઘડાયેલી બુદ્ધિ ક્રિયા કરી રહી હોય એમ ભાસે છે ખરું, પરંતુ તેમાં કોઈ હેતી નથી, અથવા કોઈ એક જ તત્ત્વમાં સીમિત બનીને તેમાં જ દેહધારી ચેતના રહી હોય એમ જણાતું નથી. આમ ન જણાવાનું સ્થિર થઈ જતી નથી. વ્યકિતની ચેતનામાં એક તત્વ અન્નમય કારણ એ નથી કે તેમાં ચેતના જ રહી નથી. ચેતના તે તેમાં છે જ, અથવા પાર્થિવ રૂપનું છે તો બીજું તત્ત્વ પ્રાણમય છે, અને વળી પરંતુ તે હજી પ્રાણમય કે મનમય બની નથી, તેમ જ તે હજી એક ત્રીજું મનેય છે અને તે ઉપરાંત આ તનાં ઉપત વ્યકિતભાવને પણ પ્રાપ્ત થઈ નથી, કારણ કે, વ્યક્તિનું પ્રાક્રય તો અનેક છે, અને એ સર્વે તત્ત્વો તેમજ ઉપતો એકબીજા સાથે તે ક્રાન્તિના ક્રમમાં ઘણું મોડું થાય છે. શુદ્ધ પાર્થિવ ભૂમિકામાં સારી રીતે સંકળાયેલાં હોવા છતાં, તેમની દરેકની પિતાની જ સ્વતંત્ર જે ચેતના રહી છે તે તે અતિમાનસ ચેતનાનું અવક્રાન્ત સત્તા અને કાર્યરેખા છે. એ દરેક પોતાના સ્વ-સંસ્થાપન અને (Involved) ) સ્વરૂપ છે. આથી એ ચેતના અથવા સ્વ-વિસ્તારને માટે પ્રયત્ન કરે છે અને તેથી વ્યકિતની કેન્દ્રસ્થ અચેતનાનાં મૂલ્યાંકને વ્યક્તિનાં મૂલ્યાંકને નહીં, પરંતુ સ્કૂલ રૂપને ચેતના જે જે મૂલ્યોને વિકસાવે તે સર્વમાં એ દરેકને કંઈક ને કંઈક
પિતાના સહજસિદ્ધ સ્વાભાવિક બળથી ઘડતી, વ્યકિતભાવઅંશ અંદર પ્રવેશેલે હોય છે. આ
રહિત (Unindividualised) શકિતનાં મુલ્યાંકન છે. અને પ્રાણ અને મનના આવિર્ભાવ વિનાનું અને તેમનાથી તદ્દન જ
તેથી આપણને એ શુદ્ધ અન્નમય ભૂમિકા મૂલ્યહીન લાગે છે. અસ્પષ્ટ હોવા છતાં પણ વ્યકિતપણાને પામેલું એવું કોઈ કેવળ
જયારે અન્નતત્ત્વમાં પ્રાણ ઉત્ક્રાન્ત થાય છે ત્યારે પણ આરઅન્નમય સત્ત્વઅથવા અસ્તિત્ત્વ જોઅહીં હોય અર્થાત કોઈ વ્યકિતની
ભદશામાં જ્ઞાતા–ોયભાવ રૂપ ભાન અત્યન્ત અલ્પ માત્રામાં ચેતનાનું ઘડતર એકમાત્ર પાધિવત વડે જ થયેલું હોય તે એ સર્વે
પ્રગટ થયેલું હોય છે. પ્રાણને વ્યક્તિ ભાવ (Individualisation) અથવા વ્યકિતએ ખડાં કરેલાં મૂલ્યો અમિાણે અન્નમય અથવા પાર્થિવ
તે પ્રત્યેક વનસ્પતિ અને પ્રાણીમાં ઘડાયેલું હોય છે, પરંતુ આપણે સંભવી શકે. આવા પ્રકારની શુદ્ધ પાર્થિવ ચેતનાનું મૂલ્યાંકન કેવું હોઈ
જેને સભાન અથવા સચેતન વ્યકિત્વ હીએ છીએ તેવું કશું શકે તે રામજવું મનોમય બનેલા માનવને માટે ઘણું મુશ્કેલ
પણ આ દશામાં હોતું નથી. વનસ્પતિ - અવસ્થામાં સ્થલજીવનનાં છે. પ્રથમ તો, એવા પ્રકારની ચેતના હોઈ શકવાનો જ એ નિર્ણય
કાર્યો પણ અવચેતનાની ભૂમિકા ઉપરથી જ થાય છે, અને તેમાં કરી શકતા નથી. એને તે એમ થાય છે કે જેમાં પ્રાણ પ્રગટ થયું નથી,
ઈન્દ્રિયાત્મક ક્રિયા-પ્રતિક્રિયા (senses-actions and reactions) જેમાં જીવનતત્ત્વ સ્થાપિત થયું નથી, જેમાં મનનું કંઈપણ લક્ષણ ચાલતી હોવા છતાં પણ પ્રાણી-યોનિમાં જે પ્રકારનું એનું કે ચિહ્ન જણાતું નથી તેવા પાર્થિવ તત્ત્વમાં ચેતના શાની? અને
ઘડતર (Organisation) થયું હોય છે તેવું ઘડતર ત્યાં એ ચેતનાએ ઉપસ્થિત કરેલાં મૂલ્યો શાનાં? ત્યાં તે જેને મૂલ્યા- થયેલું હોતું નથી. આથી વનસ્પતિ-યોનિઓમાં જે કોઈ પ્રકારનું કનનું તે શું, પણ જ્ઞાતી-શેયભાવનું પણ ભાન નથી, તેવી એક મૂલ્યાંકન હોય તે તે માત્ર અવચેતનામાં રહેલી આ ઈન્દ્રિયાત્મક માત્ર અચેતના જ છે, જેમાં મૂલ્યોના આધારસમાં મને મય ચિત્તનના
કિયા - પ્રતિક્રિયા દ્વારા કરાયેલું જ હોઈ શકે, અને એના વડે તરંગે જ કદી ઊઠતા નથી એવા મૃતજળને સાગર છે, પરંતુ ઉદ્ ભવ પામનારાં મૂલ્ય પ્રાણમય બનેલાં હોવા છતાં પણ એ વનઆવા પ્રકારની કલ્પના તે માત્ર મનેય ઘડતરની હદમાં સીમિત સ્પતિ - અવસ્થાની મર્યાદાઓ વડે અને તેમની અંદર જ ઘડાયેલાં બનેલી ચેતનાની જ એક નિર્મિતિ છે. મનમયથી નીચે અને ઉપર ન હોઈ શકે. એ અવસ્થાથી આગળ વધીને પ્રાણી યોનિઓમાં
Page #128
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૭-૩, જ્યારે આપણે આવીએ છીએ ત્યારે ચેતનાનું વ્યકિતત્વ કંઈક પણ પ્રાણમય-મનમયનાં મિશ્રણની અનેક સપાટી પર રહેલાં વિશેષ પ્રમાણમાં ખીલેલું જણાય છે અને તેને કારણે વનસ્પતિ મૂલ્ય આપણને દષ્ટિગોચર થાય છે. અહં કેન્દ્રિત મૂલ્યને માનવ
અવસ્થાનાં પ્રવાહી અને આકારહીન લાગતાં મૂલ્યો કંઈક સામાજિક અથવા સામુહિક મૂલ્યમાં પલટાવે છે, એને પલટાવવાં જ વિશેષ ઘટ્ટ અને મૂર્ત બનતાં જાય છે. આમ થવાનું બીજું પડે છે, કારણ કે દિન પર દિન વિશાળ બનતી જતી ચેતના પણ એક કારણ છે અને તે એ કે પ્રાણી - અવસ્થામાં ઈન્દ્રિયાત્મક અહંના સંધી નાખતા ચોકઠામાં કાયમને માટે સમાઈ શકતી નથી. મન અર્થાત પ્રજ્ઞાનનું આરંભદશાનું પ્રાક્ટય થાય છે. તેને પિતાને સ્વ-વિસ્તાર સાધવાને છે અને તેમ કરવામાં આ મન વધતા જતા વ્યકિતભાવને ખૂબ જ સહાયક થાય જગતની અન્ય વ્યકિતઓના અહં સાથે તેને ઘર્ષણમાં આવવું છે; તેમ જ જેને વેદ સોd fજ કહે છે તેવી પડે છે. આમ થતાં ઘર્ષણાત્મક મૂલ્ય પ્રગટ થાય છે. વનસ્પતિ કોઈ પણ કેન્દ્રભાવવિહીન અવસ્થારૂપ અચેતનમાંથી બહાર આવતી અને પ્રાણી-પોનિઓમાં જીવન અર્થે ને જે સંઘર્ષ (Struggle for , ચેતનાને એ કિયા તેમ જ જ્ઞાનને માટે કેન્દ્ર આપે છે. existence) છે તેવા જ પ્રકારને સંઘર્ષ તેને માનવ આ કેન્દ્ર જ આગળ જતાં ઉચ્ચતર પ્રાણી-યોનિઓમાં અને છેવટે થોનિમાં પણ અનુભવો પડે છે, પરંતુ મન અને બુદ્ધિના વિકામાનવ - યોનિમાં સહેતુક સભાન યિા અને જ્ઞાનના ઉપયોગ વડે, સને કારણે એ સંઘર્ષની તીવ્રતા અમુક અંશે ઓછી થાય છે. જેને આપણે મનમય મૂલ્યો કહીએ છીએ તેવાં મૂલ્યોને પ્રગટ કરે છે. વળી એ સમજી શકે છે કે અસ્તિત્વને નિયમ કંઈ માત્ર સંઘર્ષકે અન્નમય તત્ત્વમાં પ્રાણને ઉદ્ગમ થતાં જ અમુક અંશનું વૈય- રૂપને જ નથી. સંઘર્ષ તે જગતના અસ્તિત્વનાં અનેક પાસાંમાંનું કિતક ઘડતર અથવા સ્વરૂપ ખડું થાય છે અને વિશ્વાત્મક, કેન્દ્રહીન એક જ પાસું છે. વળી અજ્ઞાન, અશકિત, દુ:ખ આદિ રૂપનાં
અવૈયક્તિક અતિવમાં પોતાનું સ્વતંત્ર અસ્તિત્ત્વ ધારણ કરતું,, મૂલ્યો પણ કંઈ છેવટનાં મૂલ્યો નથી. અચેતનામાંથી મુશ્કેલીએ વિશ્વની શકિતઓની સામે પિતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ઉત્ક્રાન્ત થતી ચેતનાનાં એ સૌ અનિવાર્ય પગથિયાં છે, ટુંક સમયની - માટે ઝઝુમતું, અને છતાં પણ, પિતાના અસ્તિત્વ માટે વિશ્વ વચ્ચેની અવસ્થાઓ છે. પ્રાણમય બનેલા જડતત્ત્વમાંથી અને ઉપર આધાર રાખતું વૈયકિતક, કેન્દ્રમુકત જીવન સત્ત્વ ઊભું મનમય બનેલા પ્રાણમય જડતત્ત્વમાંથી ચેતના બહાર આવે છે, થાય છે. એની જે કંઈ અતિશય અલ્પ ચેતના અથવા ભાન અને વિશુદ્ધ મનમય મૂલ્યોને ક્રમે ક્રમે પ્રગટ કરે છે. એ . બહારની સપાટી પર આવ્યું છે તેને વ્યાપાર એક માત્ર પોતાના ચેતનામાં રહેલું એક જ્ઞાનતત્ત્વ ચિન્તનાત્મક અથવા બૌદ્ધિક મૂલ્યોને અસ્તિત્વને ટકાવી રાખવા. પૂરતું જ છે, અને પોતાના વિરોધી જન્માવે છે, તેમાં રહેલું બીજું સતત્ત્વ સૌન્દર્યાત્મક અને અને પોતાના શત્રુસમાં ભાસતા જગત સામે તેણે બાથ ભીડવાની
લાત્મક મૂલ્યોને સર્જે છે; ત્રીજું ઊમિ અર્થાત ભાવતત્વ આમિક છે અને છતાં ય પોતાના જીવનને કાયમ રાખવામાં આવશ્યક અથવા ભાવાત્મક મૂલ્યોને ખડાં રે છે; ચેાથું નીતિતત્ત્વ એવાં તત્ત્વ એ જગતમાંથી જ મેળવવાનાં છે. અલબત્ત, આ નૈતિક મૂલ્યોને પ્રાદુર્ભત કરે છે. આમ અનેક પ્રકારનાં મૂલ્યો જીવનધારણાત્મક ક્રિયા મુખ્યત્વે તે અવચેતના દ્વારા જ ચાલે છે, પ્રગટ થાય છે. પરંતુ એ સર્વ મૂલ્ય હજી સુધી વિશુદ્ધ મનઅને તેમાં તેને સભાન સાથે તે બહુ થોડે જ છે, પરંતુ તેમ મય મૂલ્ય જ છે, કારણ કે, ચેતના હજી મનેય રૂપમાં જ અહીં હોવાનું કારણ તે એની ચેતના જે અતિશય અલ્પ છે તે જ છે, પ્રગટ થઈને કંઈક અંશે સ્થિર બની છે. તેણે એનાથી પણ વધારે પરંતુ આટલી અલ્પ–ચેતન અવસ્થા પણ પ્રાણમય મૂલ્યો પ્રગટ ઊંચે જવાનું છે, અને એ મનેમયમાંથી વિશુદ્ધ આધ્યાત્મિક કરવા માટે પૂરતી છે. જગતમાં જે જે કાંઈ તો તેના જીવન- ભૂમિકાને ઉત્ક્રાન્ત કરવાની છે. વિશુદ્ધ મનમય મૂલ્યો અમૂર્ત ધારણને સહાયક નીવડતાં હોય તેમની તરફ તેને પક્ષપાત થાય છે (Abstract) તે છે જ, પર એ અમૂર્તતા હજી. અને જે તે તેના વિરોધી હોય તેમની તરફ તેને ષ થાય મનમય જ છે. એ અમૂર્તતા ગમે તેટલી ઉચ્ચતમ વિરલ દશાને છે. જે તત્ત્વ તરફ તેને પક્ષપાત હોય તેને તે પ્રાપ્ત કરવા ઈચ્છે છે, પ્રાપ્ત કરે છે ત્યારે પણ પોતાની મનમયતાને ત્યાગ કરતી અને જેની તરફ તેને દ્વેષ થાય તેનાથી દૂર જવા ઈચ્છે છે. નથી. એ તે જ્યારે ચેતના જ મનેય ભૂમિકામાંથી વિજ્ઞાનમય , પરંતુ આ બે ઉપરાંત ત્રીજા પ્રકારની પણ વસ્તુઓ હોય છે, જેમની અથવા આધ્યાત્મિક ભૂમિકામાં પોતાની પ્રવૃત્તિના કેન્દ્રની ફેરબદલી તરફ તેને પક્ષપાત પણ નથી, તેમજ દ્રષ પણ નથી, કારણ કે કરે છે ત્યારે જ આવા પ્રકારની મનમયતામાંથી છૂટી શકાય છે. તેઓ તેની સહાયક કે વિરોધક હોતી નથી. તેમની તરફ તે ઊંચામાં ઊંચે બુદ્ધિપ્રધાન ફિલસૂફ કે રસપ્રધાન સૌન્દર્યદર્શી ઉદાસીનતા સેવે છે. આમ રાગ, દ્વેષ કે ઉદાસીનતા આરંભમાં કલાકાર કે ધર્મપ્રધાન નીતિશાસ્ત્રી પણ અધ્યાત્મિક મૂલ્યને નથી પ્રાણમય મૂલ્ય છે. પ્રારંભિક વનસ્પતિ ગોનિઓ અથવા પ્રગટાવી શકતો તેનું આ જ કારણ છે. અધ્યાત્મતત્ત્વ નથી પ્રાણીયોનિઓમાં જગતના અનુભવ પ્રત્યે માત્ર નાડીતત્વાત્મક બૌદ્ધિક કે નથી રસાત્મક કે નથી ભાવાત્મક કે આર્યાત્મક કે નથી ગ્રહણશીલતા (Nervous receptivity) જ હોય છે, તેમાં નીત્યાત્મક. એ તે બુદ્ધિ, રસ, ભાવ, ઊમિ, નીતિને પ્રગટ કરતું પ્રજ્ઞાન-મનની અથવા ઈન્દ્રિયાત્મક ચેતનાની ગ્રહણશીલતા હોતી અને ધારણ કરવું અને પોતાનામાં સમાવતું પણ હોવા છતાં નથી. આથી તેની અસર વ્યકિતના સભાન અસ્તિત્ત્વ પર નહિ, પણ પિતે તે એ બધાંથી અતીત છે. આ સર્વના ખૂબ ખૂબ ઊંચા વિશેષત: અવચેતના પર જ થાય છે. નાડીતત્ત્વાત્મક ઘડતર પ્રાણ- વિકાસમાં એવા માનવને અધ્યાત્મિકતા તરફ ઘણી વખત - મય ઘડતર છે. અને તેથી જ એવા રૂપની ગ્રહણશીલતા દ્વારા ઊભાં " ઝોક હોય છે ખરો. અને તેને લીધે જ આપણે એની એવી ' થતાં મૂલ્ય પ્રાણમય મૂલ્ય છે.
ઊંચી દશામાં એને આધ્યાત્મિક ગણવા લેભાઈએ છીએ, Gભજજ, સ્વેદજ, અંડજ આદિ યોનિઓમાંથી ઉત્ક્રાન્ત થતી
પરંતુ એ. સર્વ હજી મનમય તો જ છે. જયાં સુધી અન્નઅને તે તે યોનિના વૈયકિતક તેમજ સામૂહિક અનુભવો દ્વારા રાત્માને સાક્ષાત્કાર થયું ન હોય ત્યાં સુધી અધ્યાત્મ જ્ઞાન ઘડાતી ચેતના જ્યારે માનવમાં ખરેખરું મનોમય સ્વરૂપ ધારણ તરફ અભિમુખ બનેલું મન પણ વિશુદ્ધ આધ્યાત્મિક મૂલ્યોને ક્ય છે ત્યારે મૂલ્યના સ્વરૂપમાં પણ પૂરેપૂરું પરિવર્તન આવે છે. પૂર્વે પ્રગટ કરી શકતું નથી. , જે માત્ર નાડીતત્વાત્મક અને પ્રાણમુલ્યા હતાં તે ધીમે ધીમે ત્યારે આ આધ્યાત્મિક અને અતિમાનસ મૂલ્ય ક્યા છે અને પણ નિશ્ચિતપણે માનસિક મૂલ્યમાં પલટાય છે. જીવન ટકાવી એ ક્યારે પ્રગટ થઈ શકે છે તે પ્રશ્ન બાકી રહે છે. જયાં સુધી રાખવાના વ્યવસાયમાંથી જયારે તેને કંઈક વિરામ પ્રાપ્ત થાય છે. ઉત્કાન્તિ મને મય ભૂમિકા સુધી જ પહેચેલી રહે છે ત્યાં સુધી ત્યારે તદ્દન સ્પષ્ટપણે મનમય મૂલ્ય પ્રગટ થાય છે. પરંતુ તે પહેલાં આ મૂલ્ય પૂર્ણપણે પ્રગટ થઈ શકતાં નથી. અને તેમના જે
Page #129
--------------------------------------------------------------------------
________________
તા. ૧૭૬૩
અલ્પાંશ અહીં પ્રગટ થાય છે તેનું મનામય મૂલ્યોમાં મિશ્રાણ થઈ જતાં તેઓ પોતાની વિશુદ્ધતા ગુમાવી બેસે છે, આત્મા પોતે સ્વસ્વરૂપે વિશુદ્ધ અને અલિપ્ત હોવા છતાં તેનાં ફ ુરણા, પ્રેરણાઓ, સાક્ષાત્કારો, ઈત્યાદિનું માનવના મનોમય સ્વરૂપમાં અવતરણ થતાં, એ મનોમય અવસ્થાની અજ્ઞાનમય અને અલ્પ ચેતનામાં તેમનું રૂપાન્તર થઈ જાય છે.
પ્રબુદ્ધ જીવન
સર્વ વસ્તુઓનાં અન્તિમ મૂલ્યો અતિમાનસ · મૂલ્યો છે. એ અતિમાનસમાં મનોમયની જેમ ભિન્નતાના .આધાર પર રચાયેલાં મૂલ્યા નથી. મનેાયમાં જ્ઞાતા—શેયભાવના આધાર પર ઘડાયેલાં મૂલ્યો છે, જ્યારે અતિમાનસમાં અદ્વૈત અર્થાત્ એકત્ત્વના આધાર પર આવિર્ભાવ પામેલાં મૂલ્યો છે. મનોમય ઉપરથી અતિમાનસમાં થતું પરિવર્તન મૂલ્યોનું અંતિમ પરિવર્તન છે. મનોમય મૂલ્યો તેમની ઉચ્ચતમ અવસ્થામાં પણ અહ કેન્દ્રિત છે, જયારે અતિમાનસ મૂલ્યો આત્મકેન્દ્રિત છે; કારણ કે, મનોમય ભૂમિકામાં મૂળ એકત્વના ભાનનો અભાવ હોય છે. ભેદ એનો પાયો છે અને વિભાજન અથવા પૃથક્કરણ એના કાર્યની રીત છે. એ જયારે કોઈ એકત્ત્વ ઉપર પહોંચે છે ત્યારે પણ તે એકત્ત્વ કોઈ કૃત્રિમ એકત્ત્વ જ હોય છે. આનાથી ઊલટું અતિમાનસ ભૂમિકામાં એકત્ત્વ સહજસિદ્ધ છે. જ્ઞાતાÈયભાવના ત્યાં અભાવ નથી અને હોઈ શકે પણ નહિં, કેમકે એનો જો અભાવ હોય તો કોઈ પણ પ્રકારનું મૂલ્યાંકન જ સંભવી ન શકે, પરંતુ એ તની પાછળ અદ્ભુત અથવા એકત્ત્વનું ભાન અવિચ્છિન્નપણે ચાલુ રહે છે; ક્રિયાનો ત્યાં અભાવ નથી, પરંતુ એ ક્રિયાના આલંબન રૂપે કોઈ વિરાટ અને અતીત નિષ્ક્રિયતા અને નિષંદતા રહેલી છે.
આવા અતિમાનસમાં જે મૂલ્યાંકના છે તે શુદ્ધ આત્માનાં મૂલ્યાંકનો છે, કોઈ વિરાટ નિરવધિ સત્, કોઈ અતીત નિ:સીમ ચિત્ - શકિત અને કોઈ પરમ અપાર આનન્દ એ ત્રિવિધ અને ત્રણ છતાં એક એવા તત્ત્વ ઉપર અવલંબિત થયેલાં એ મૂલ્યો છે. કોઈ સનાતન વ્યક્તિ . કોઈ સનાતન ભૂતભાવને (becoming) ને નિહાળે છે; કોઈ સનાતન ચેતના કોઈ સનાતન સત્તામાં સભાન બને છે; કોઈ સનાતન આનન્દ કોઈ સનાતન ચિત-શકિતયુકત સત્તાનાં ઉપભાગ કરેછે. આ ત્રિવિધ સચ્ચિદાનન્દ અન—પ્રાણ મનેામય ત્રિવિધ ભૂતભાવને (becoming)નેવિજ્ઞાન (Gnosis) દ્વારા અસ્તિત્ત્વમાં આણીને તેને પાતાની અતિમાનસ દષ્ટિથી નિહાળે છે અને અતિમાનસ મૂલ્યો પ્રગટ થાય છે. અને તાત્મક મૂલ્યો હોવા છતાં તેઓ દ્વૈતભીરુ નથી; નિ:સીમનાં મૂલ્યો હોવા છતાં તેઓ સસીમને તિરસ્કારતાં નથી; આનન્દાત્મક મૂલ્યા હોઈ તેઓ સુખદુ:ખ બન્નેયથી પર છે અને બન્નેને પોતામાં સમાવે છે; સૌન્દર્યાત્મક મૂલ્યા હોઈ તેઓ સુન્દર અને અસુન્દર બન્નેને વ્યાપી રહે છે, નૈતકાતીત (Supramoral) મૂલ્યો હોઈ. તેઓ નૈતિકતા અને નૈતિકેતરતા અને અવનૈતિકતા એ સર્વમાં પ્રતિષ્ઠિત રહે છે. તેઓ કાલાતીત હોવા છતાં કાલને પોતાની દષ્ટિની એક પદ્ધતિ ગણે છે; અને સ્થલાતીત હોવા છતાં સ્થલને પોતાના પ્રવર્તનનું ક્ષેત્ર ૫ે છે. તેઓ સત્યાત્મક હોવા છતાં અસત્ય, અર્ધસત્ય, ભ્રાન્તિ આદિ સર્વ મનાય કલ્પનાઓને પોતાના તેજમાં પોતાના મેઘધનુષીરંગામાં રંગી પોતાના સ્વસ્વરૂપમાં પલટાવી નાખે છે. આમ સર્વ વિરોધ તેમાં સંવાદી બની જઈ પરસ્પર સુમેળપૂર્વક રહે છે. એનું કારણ એ છે કે વિરોધાતા માત્ર મનોમય ભૂમિકા ઉપર જ વિરોધ છે. આદ્ય સચ્ચિદાનન્દનાં સત્યશિવ - સુન્દરાત્મક ત્રિવિધ મૂલ્યોના પ્રકાશમાં અને વિજ્ઞાનમય અતિમાનસ ચેતનામાં એ સર્વ વિરોધોના લય થઈ જાય છે, કારણ કે, ત્યાં સર્વ ભેદોને પાતામાં સમાવતું અદ્ભુત છે. પર ંતુ એ લયના અર્થ કઈ એવો નથી કે ત્યાં વૈવિધ્યના અભાવયુકત એકર ગિતા છે. એનાથી ઉલટું જ, વિજ્ઞાનમય ચેતના તા સીમાહીન અનન્તની ચેતના હોઈ મનથી કલ્પી પણ ન શકાય એવાં અનન્ત વૈવિધ્યો અને અનન્તર ંગાને પ્રગટ કરે છે અને નિહાળે છે. ત્યાં સમત્વ છે, પરંતુ રસહીનતા કે અરસજ્ઞતા નથી. ચિત્ અને આનન્દ એ બન્ને ય તત્ત્વોની ત્યાં પરમાવસ્થા છે. અને તેથી જ ત્યાં સમસ્ત મૂલ્યોનો સત્ - ચિત્ - આનન્દરૂપ અથવા સત્ય - શિવસુન્દરરૂપ અન્તિમ ભૂમિકા છે. અહીંનાં અન્નમય-પ્રાણમય-મનોમય અપૂર્ણ મૂલ્યાની ત્યાં અન્તિમ પૂર્ણતા અને કૃતાર્થતા છે. . . રજનીકાન્ત મોદી
૪૫
સ્વનામધન્ય શ્રી મનસુખભાઈ
ગીતાકારે એક ભારે પ્રેરક વચન કહ્યું છે: વિશ્વનું કલ્યાણ કરનારનું પોતાનું કયારેય અલ્યાણ થતું નથી.
તેથી જ લાકકલ્યાણના માર્ગ એ જ આત્મકલ્યાણના સાચા માર્ગ બની ગયો છે અને મોટા મોટા આત્મસાધકોએ એ માર્ગનું અનુસરણ અને ઉદ્બોધન કર્યું છે. સેવાધર્મને યોગીપુ_પોએ જેટલા ગહન કહ્યો છે એટલેા જ આત્મકલ્યાણકર પણ કહ્યો છે, અને એટલા જ માટે ભક્તે કણાથી આર્દ્ર બનેલા સ્વરે પોતાના ભગવાનને પ્રાર્થના કરી છે કે હે પરમાત્મા, મારે નથી જોઈતું રાજ્ય, નથી જોઈતું સ્વર્ગ અને નથી જોઈતું નિર્વાણ. દીન-દુખિયા ઓના દુ:ખનું નિવારણ કરવામાં હું યતચિત નિમિત્ત બન્યું એટલી જ મારી આપની પાસે ભિક્ષા છે!
સ્વ૰ મનસુખભાઈ
શ્રી મનસુખભાઈ દોશી લાકક્લ્યાણમાં આત્મક્લ્યાણનું દર્શન કરતા આવા જ એક સેવાઘેલા નવયુવક હતા. યૌવનના થનગનાટને સેવામાગે વાળીને એમણે પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું, અને સેવામાર્ગને કૃતાર્થ કર્યો હતો. ૪૩ વર્ષની પાંગરતી વયે તો પ્રભુના આ પ્યારાએ પોતાનું જીવન સંકેલી લીધું
એમનું વતન સુરેન્દ્રનગર, પિતાનું નામ શ્રી રાધવજીભાઈ. અને માતાનું નામ શ્રીમતી ભાબહેન. મહાત્મા ગાંધીજીના અસહકારયુગના ઉષાકાળ સમયે, સને ૧૯૧૯ના જાન્યુઆરીની ૧૦ તારીખે, એમનો જન્મ. એ કર્મયુગની પ્રેરણાનું અમૃતપાન જાણે એમને પારણામાં જ લાધી ગયું. શ્રી મનસુખભાઈ. જરાક સમજણા થયા, અને નિશાળે જવા લાગ્યા કે એમના જાહેરજીવ નના અને લોકસેવાના રસ જાગી ઊઠયો અને નવીન વિચારધારાએને ઝીલવી એ તે એમને મન રમત વાત !
તેઓ વિદ્યાર્થી હતા ત્યારથી જ વિદ્યાર્થીસંઘ રચવા, યુવકમંડળની આગેવાની લેવી, નવા વિચારોને પ્રચાર કરવા, જૂનવાણી પ્રથા તરફ અણગમા દર્શાવવા - એ જ જાણે એમનું જીવનકાર્ય બની ગયું હતું, અને અભ્યાસનું સ્થાન તો ગૌણ બની ગયું હતું.
એક બાજુ જાહેરજીવનની તાલાવેલી અને બીજી બાજુ અભ્યાસની તાણખેંચ-આ ભેંતરાંથી શ્રી મનસુખભાઈનું મન સદા વલ્રાવાયા કરતું હતું; એવામાં દુધમલ દાંતવાળા મનસુખભાઈએ મહાત્માજીના ૧૯૩૦ના વિરાટ સ્વાતંત્ર્ય સંગ્રામનો સાદ સાંભળ્યો, અને એમના શક્તિશાળી આત્મા વધુ જાગી ઊઠયો... ભૂખ્યાને જાણે ભાવતાં ભાજન મળી ગયાં ! તેઓ બાળ વાનરસેનાના એક અદના સૈનિક બની ગયા. પછી તો પ્રભાતફેરી, પિકેટિંગ, મીઠાનો સવિનય કાનૂનભંગ, એ જ એમની પ્રવૃત્તિનું કેન્દ્ર બની ગયાં. મનને જો એની મોજ પ્રમાણે મહાલવા મળતું હોય તો ભણતરનું ભલેને ગમે તે થાય ! શ્રી મનસુખભાઈ એક સાચા સિપાહી બની ગયા. .
પણ હજી 'ઉંમર નાની હતી; ૧૯૩૮માં હરિપુરા કોંગ્રેસ આવી. એ કૉંગ્રેસે શ્રી મનસુખભાઈનો કાયાપલટ કરી નાખ્યો. તે રાષ્ટ્રવાદી અને ખાદીધારી બની ગયા. ગાંધીજી એમની પ્રેરણાનું સ્થાન બની ગયા. રાજકોટમાં જવાબદાર રાજ્યતંત્રની લડત
Page #130
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
૪૬
જાગી ઊઠી; તે રાજકોટના સિમાડા જેવા સુરેન્દ્રનગરમાં શ્રી મનસુખભાઈથી શાંત શી રીતે બેસી શકાય ? તેઓ પણ એક ટુકડીના આગેવાન બનીને રાજકોટ પહોંચી ગયા.
આ અરસામાં એમના અભ્યાસકાળ અથડાતા કુટાતા પૂરો થયો અને જીવનની બીજી વીશીના આરંભમાં તેઓ ધંધા માટે બર્મા પહોંચ્યા. કદાચ એમના માતાપિતાએ વિચાર્યું હશે કે આવા દેશઘેલા અને સેવાઘેલાને દૂર મોક્લ્યો જ સારો ! બર્મામાં આ સેવાઘેલા યુવાનને ભગવાન બુદ્ધના ‘બહુજનહિતાય બહુજનસુખાય ’ ના લાકકલ્યાણના માર્ગ ગમી ગયો; પણ વધુ અભ્યાસ અને સંપકૈના લાભ મળે એ પહેલાં એમને સ્વદેશ પાછા ફરવાનું થયું.
દેશમાં પાછા આવ્યા પછી એમણે મેન્ટેસરી પદ્ધતિથી બાળશિક્ષણના પ્રસાર માટે બાલમંદિરની સ્થાપના કરી; મેલેરિયાના ઉગ્ર ઉપદ્રવમાં લોકોને રાહત આપવા માટે વ્યાપારી મંડળ દવાખાનાની સ્થાપના કરી; અને દર્દીઓને દવા અને મુસંબી વિનામૂલ્યે કે અલ્પમૂલ્યે મળી રહે એવી વ્યવસ્થા કરી. પચીસેક વર્ષની વયે પહેચેલા શ્રી મનસુખભાઈની સેવાપ્રવૃત્તિનો એ ઉષાકાળ.
૧૯૪૩૪૪માં તેઓ મુંબઈ પહોંચ્યા. ગયા તા હતા એ વેપાર ખેડવા; પણ એમણે મુંબઈમાં જઈને લોકસેવાની ખેતી શરૂ કરી અને મુંબઈમાં રહ્યા રહ્યા સુરેન્દ્રનગરની જનસેવાની પ્રવૃત્તિઓ નિશ્ચિતપણે ચાલતી રહે અને નવી નવી વિકસતી રહે એનું તે ધ્યાન રાખતા ગયા.
અને આ સેવાવ્રતી મહાનુભાવને સેવાવ્રતીઓનું અને સખાવતીઓનું એક જૂથ પણ મળી ગયું; કાળક્રમે એમની સેવાપ્રવૃ ત્તિઓ શતમુખે વિકસવા લાગી; અને ધીમે ધીમે સુરેન્દ્રનગર કેળવણી અને બીજી સંખ્યાબંધ સેવાસંસ્થાઓનું તીર્થધામ બની ગયું.
એક વખતનું સામાન્ય વઢવાણ કામ્પ આજે બાળમંદિરથી લઈને ઉચ્ચ કેળવણીના વિદ્યાધામો, કન્યાશાળાઓ, છાત્રાલયો અને આરોગ્ય તથા લાસેવાને વરેલી અનેક સંસ્થાઓથી શાભનું ઝાલાવાડ જિલ્લાનું નમૂનેદાર શહેર બની શક્યું છે, અને હવે તો ત્યાં નાનામેટાં ઉદ્યોગો પણ વિકસી રહ્યા છે. એમાં શ્રી મનસુખભાઈના ફાળા કંઈ નાનોસૂનો નથી. ખરી રીતે એમણે જ પ્રાણરૂપ બનીને આ બધી સંસ્થાઓને વેગ આપ્યો છે. બાળકેળવણી મંડળ અને સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટીએ., શ્રી મનસુખભાઈની પ્રેરણાથી, જાણે કેળવણીના ક્ષેત્રે સુરેન્દ્રનગરનો કાયાપલટ કરી દીધા છે.
સુરેન્દ્રનગરનાં દવાખાનાં પણ અદ્યતન સગવડવાળાં છે. એકેએક જાતની તબીબી સારવારની ત્યાં જોગવાઈ થઈ ગઈ છે અને બાર લાખના ખર્ચે તૈયાર થઈ રહેલ મહાત્મા ગાંધી હોસ્પિટલ તા શહેરનું નાક અને મનસુખભાઈની સેવાપ્રવૃત્તિનું સ્મારક બની રહે એવું છે. બહેનો માટેનું વિકાસ વિદ્યાલય આજે નિશ્ચિતપણે કામ કરી રહ્યું છે; કસ્તુરબા સેનેટોરિયમ લોકોને રાહત આપી રહ્યું છે; અંધ વિદ્યાલય, અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ ઈક દીન દુખી જનોને આશ્વાસનરૂપ બની રહ્યાં છે. આ બધી જનસેવાની પ્રવૃત્તિના કેન્દ્રમાં શ્રી મનસુખભાઈ બેઠેલા દેખાય છે. કહેવું જોઈએ કે સુરેન્દ્રનગરની એકેએક જાહેર સંસ્થાના આણુઅણુમાં શ્રી મનસુખભાઈની નિ:સ્વાર્થ સેવાવૃત્તિની સુવાસ ધરબાયેલી છે; આ સંસ્થા શ્રી મનસુખભાંઈનું જીવંત સ્મારક બની રહેશે.
'સુરેન્દ્રનગરની જૈન સંસ્થાઓના વિકાસમાં પણ શ્રી મનસુખભાઈએ ખૂબ સેવાઓ આપી હતી; અને એમની આકાંક્ષા તો સણાસરાની લાકભારતી જેવી લાકશિક્ષણની સંસ્થા સુરેન્દ્રનગ૨ના આંગણે ઊભી કરવાની હતી; અને આ માટે એમણે કેટલીક પૂર્વતૈયારી પણ કરાવી હતી.
અને નવાઈની વાત તો એ છે કે મુંબઈમાં પોતાનાં દવાના વેપાર ખેડતા ખેડતા એમણે જનસેવાની અને સુરેન્દ્રનગરના શતમુખ
તા. ૧-૭-૩
વિકાસની પ્રવૃત્તિ સફળ રીતે પાર પાડી હતી! અને મુંબઈના સુરેન્દ્રનગર મિત્રમંડળના તો એ માત્ર મંત્રી જ નહી, એના આત્મા
જ હતા.
પાતળા દેહ, તેજ વેરતી આંખે, હાસ્ય વેરતું મેાહક મુખ, સદા વિનાદ વર્ષાવીને કર્તવ્યની ખેતીને નિપજાવી લેતી વાણી અને ઠાવકાઈભરી રીતભાતથી શ્રી મનસુખભાઈનું વ્યકિતત્વ ભારે આકર્ષક બનેલું હતું.
કામના ગમે તેટલા ભાર માથે હોય, પણ એનો ભાર શ્રી મનસુખભાઈના ' મુખ ઉપર ક્યારેય જોવા ન મળે; અને છતાં વેપારનું અને સેવાનું નાનું મોટું કામ વણઅટકર્યું ચાલ્યા જ કરે, એ શ્રી મનસુખભાઈની બુદ્ધિની અને કાર્યદક્ષતાની અસાધારણ ખાસિયત હતી.
અને દાતાઓને જાણે મનસુખભાઈ કામણ કરી જતા; અને હાંશે હોંશે ધાર્યા કરતાં સવાયું દાન આપીને શ્રી તલકશી દેૉશી જેવા વયોવૃદ્ધ સગૃહસ્થ હોય કે શ્રી મેઘજી પેથરાજ જેવા કાબેલ ઉદ્યોગપતિ અને ભારે ગણતરીબાજ શ્રીમંત હાય, પણ સૌ મનસુખભાઈની વાતને શિરોમાન્ય કરવામાં આનંદ માનતા. અને મનસુખભાઈના આ અદ્ભુત વશીકરણનું કારણ હતું લોકસેવા માટે સદાય તલસતા એમના આત્માના બોલ ! જીભના ભભકર્યા બાલ ભલે એળે જાય, પણ આત્માના સીધા સાદા બાલ અંતરને સ્પર્ધા વિના રહેતા નથી.
લોક્સેવાના કોઈ ડોળ નહીં, કીતિની કોઈ આકાંક્ષા નહીં; સ્વાર્થ સાધવાની કોઈ વૃત્તિ નહીં; કેવળ નિર્ભેળ કર્તવ્યપરાયણતા અને સેવાનિષ્ટા એ જ શ્રી મનસુખભાઈના સહજ જીવનક્રમ હતા. સેવા માટે જ તેઓ જાણે જન્મ્યા હતા, અને જતાં જતાં પણ પેાતાનાં નેત્રાનું દાન કરીને ‘જનસેવા એ જ પ્રભુસેવા’ના સૂત્રના બોધપાઠ આપતા ગયા.
ફલ આજે ખીલે છે અને કાલે કરમાય છે, છતાં એની સૌરભ સ્મૃતિ કયારેય મુરઝાતી નથી. જીવન લાંબુ હોય કે ટૂંકું એ માનવીના હાથની વાત નથી. એને સેવાપરાયણ અને પ્રભુપરાયણ બનાવવું એ માનવીના પોતાના હાથની વાત છે. શ્રી મનસુખભાઈ એ સેવામાર્ગના પ્રવાસી બનીને ધન્ય બની ગયા. પ્રભુના પ્યારા બની ગયા. લાસ્મૃતિમાં અમૂર બની ગયા !
આપણા એ વહાલા બંધુને આપણી સા સા સલામ હૈ ! “જૈન”માંથી સાભાર ઉષ્કૃત રતિલાલ દીપચંદ દેસાઈ
પૂરક નોંધ: જણાવતાં સંતોષ થાય છે કે આ સ્વર્ગસ્થ લોકસેવકનું સ્મરણ કાયમ રાખવા માટે તેમના મિત્રો અને પ્રશંસકો તરફથી એક સ્મારક શરૂ કરવામાં આવ્યું છે જેમાં અત્યાર તંત્રી. સુધીમાં રૂા. ૧૧૦૦૦૦ ની રકમ ભરાઈ ચુકી છે.
વિષયસૂચિ
ઉત્ક્રાન્તિમાં મૂલ્યોનાં પરિવર્તન સ્વનામધન્ય શ્રી મનસુખભાઈ આર્થિક મૂલ્યો
બેમાં કોણ ઉત્તમ ? ક્રિયાપાત્ર કે પરોપકારી?
પ્રકીર્ણ નોંધ : અંગત નોંધ, અમદાવાદમાં બે બાળકોને અપાયેલી દીક્ષા, જ્યારે તીવ્ર આર્થિક ભીસમાં જનતા પીસાઈ રહી છે ત્યારે સમાજના દ્રવ્યના ધર્મના નામે આવા ધુમાડો શા માટે ?, પ્રોડ્યુમા પ્રકરણ’, શ્રી. કૈલાસ શિખરના આરોહકોને ધન્યવાદ.
રજનીકાન્ત માદી
પૃષ્ઠ ૪૩ રતિલાલ દીપચંદ દેસાઇ ૪૫ ગગનવિહારી મહેતા ૪૭
વાડીલાલ મોતીલાલ શાહ ૪૯ પરમાનંદ .
Page #131
--------------------------------------------------------------------------
________________
તા ૧**૬૩
પ્રબુદ્ધ જીવન
આર્થિક મૂલ્યા
સદ્ગત વિદ્યાબહેન સ્મારક વ્યાખ્યાનમાળામાં મને બોલવાનું નિમંત્રણ આપ્યું તે બદુલ હું એના યોજકોને ઋણી છું. વિદ્યાબહેન સાથેના મારા સંબંધને લીધે હું આને મારું કર્તવ્ય માનું છું, છતાં આ નિમંત્રણ મારે માટે ગૌરવ લેવા સમાન છે એમ પણ જાણુ છું. વિદ્યાબહેનના સ્મરણાર્થે વ્યાખ્યાનમાળા યોજાઈ હેય એમાં કંઈક કહેવું એ મારી જવાબદારી સમજું છું.
વિદ્યાબહેનના અવસાનને ચાર વર્ષ વીતી ગયાં છે, પરંતુ એમના સ્નેહીઓ અને સંબંધીઓનાં હૃદયમાં તે એમનું સ્મરણ તાજું જ છે . મૃત્યુ પછી મનુષ્ય એનાં કાર્યો વડે અને એના સ્મરણ દ્વારા આ પૃથ્વી પર જીવે છે. અમર તે કોઈ થઈ શકતું નથી, પણ પૂતળાં, પ્રતિમા અને ચિત્રા દ્વારા, કે રસ્તાને પોતાનું નામ આપી પોતાના હૈદ્રાનો લાભ લઈને મકાન કે હોલ બંધાવીને, કે સામા પૈસા આપીને જીવનચરિત્ર લખાવીને અમરતા તા પ્રાપ્ત નથી થતી !
વિદ્યાબહેન અડગ સમાજસુધારક હતાં, સેવાભાવી હતાં, પરંતુ સાથે સાથે તેઓ સામાજિક અને આર્થિક પ્રશ્નોના અભ્યાસી પણ હતાં. વૃદ્ધાવસ્થામાં પણ તેઓ ભૂતકાળમાં રચ્યાંપચ્યાં રહેતાં નહતાં; બદલાતી જતી સામાજિક પરિસ્થિતિને સ્પર્શતા વિવિધ પ્રશ્નોમાં પૂરો રસ લઈ અનેક કલ્યાણકારી અને રચનાત્મક .. પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેતાં. વિદ્યાબહેનના અનેક સંસ્થાઓમાં શેા ફાળા હતા એ અમદાવાદમાં ભાગ્યે જ કહેવાની જરૂર હોય. કેટલાય માણસાને એમણે સાંત્વન આપ્યાં હતાં, એમનામાં નવજીવનનાં બીજું ગુપ્યાં હતાં. સંસારના ચક્ર એમના પર અસર કરી હતી, પ ંતુ એથીય વધારે એમણે બીજાના જીવનમાં ઘણુ અર્પણ કર્યું હતું.
જેમનામાં અતિશય અહંભાવ હોય છે, જેઓ પોતાને કદી ભૂલી શકતા નથી, જેમને એવી ભ્રાન્તિ હોય છે કે આખી સૃષ્ટિ એમની આસપાસ નિંતર ફર્યા જ કરે છે, અને એમની કીતિ અને મહત્તા એ જ બ્રહ્માંડનું ધ્યેય છે એમ જેઓ ધારે છે તેઓ કદી સુખી નથી થઈ શકતાં અને એમને વૃદ્ધાવસ્થા અસહ્ય લાગે છે. પરંતુ, ઓ ક્રમે ક્રમે પાતાના અહંભાવની દિવાલ તોડી નાખી શકે છે, બાહ્ય જીવનમાં અને વિવિધ પ્રવૃત્તિમાં પરોવાઈ શકે છે, કાર્યમાં સતત તલ્લીન રહે છે. મને ઘડપણ આક લાગતું નથી. મુદ્રાલેખા ઘણુખં તો ભીંત પર, પાટીયા પર દસ્કૃત-શિક્ષકમાં અને હસ્તાક્ષરપત્રિકામાં લખવા પૂરતાં જ હોય છે, છતાં ગીતાનો એક શ્લાક જીવનમાં અેટલે અંશે આચરી શકીએ એટલા પ્રમાણમાં જીવન કૃતાર્થ કરી શકીએ અને સુખી પણ થઈ શકીએ એમ મને ઘણાં વર્ષોથી લાગે છે.
न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किंचन । नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि ।।
આવી કાર્યનિમગ્નતા એ કેવળ કર્તવ્યપરાયણતા જ નથી; એમાં રાજૈનનો રોમાંચ છે, જીવનનું ક્ રણ છે.
પરંતુ કેવા પ્રકારના કાર્યમાં આપણે ગૂંથાઈએ છીએ એ પહેલાં વિચારવાનું છે. સૃષ્ટિના આ ભથી માનવીને માટે અવિકાનું કાર્ય મુખ્ય રહ્યું છે. સમાજપ્રથાની શરૂઆત થઈ ત્યારથી મેટા ભાગના લોકોને તો પોતાના નિર્વાહ પૂરતું કેમ મેળવવું અને કુટુંબનું પોષણ કેમ કરવું એ દરરોજનો અને જીવનપર્યન્તનો પ્રશ્ન રહ્યો છે. મારા એક મિત્ર પોતે કેવું માસિક, ત્રૈમાસિક પ્રગટ કરશે, કેવા લેખકોને દેશ-પરદેશમાંથી એમાં લખવાનું કહેશે અને પોતે એમાં કેવાં નાટકો અને વાર્તાઓ લખશે એનું વિસ્તારથી વર્ણન કરતા હના ત્યારે એમના પિતા એમને પૂછતા કે, “એ બધું સાચું, પણ તારાં છેકરાં ધૂઘરે શી રીતે રમશે ?”
આજે દુનિયામાં શૅડાક જ દેશે! એવા છે જ્યાં સામાન્ય માણસાને પણ દરેક પ્રકારની સુખસગવડ હોય છે, બેકારીના પ્રશ્ન મૂંઝવતો નથી. અને કુટુંબના ભાવિની ચિન્તા પણ નથી હોતી. આને પરિણામે એ દેશના લોકો સુખી છે કે નહિ એ જૂદો પ્રશ્ન છે, કારણ કે ‘સુખ’ની એક સર્વમાન્ય વ્યાખ્યા નક્કી કરવી કઠણ છે. પનું દુનિયાના ઘણાખરા દેશમાં લેસમૂહની પરિસ્થિતિ આથી જુદી જ છે. તેથી જ આપણે કહીએ છીએ કે આપણા મૌલિક પ્રશ્નો આર્થિક છે, જો કે એ ‘આર્થિક’ પ્રશ્નો ક્યા છે અને એનું કેમ નિરાકરણ કરવું એ વિશે બધા એકમત નથી હોતા. આજના વાતાવરણમાં આને વિશે અર્થશાસ્ત્રીઓ, રાજ્તારી પુષો (?) અને સામાન્ય લોકોમાં જોશભેર ચર્ચા ચાલે છે; આર્થિક સ્વતંત્રતા અને
3
૪૭
રાજાના અંકુશ, વ્યકિતગત સાહસ અને રાષ્ટ્રીયકરણ, ધનની અસમાનતા અને સ્પર્ધાનું સ્થાન ઈત્યાદિ અનેક પ્રશ્નો આપણી સમક્ષ છે. આવા પ્રશ્નો મહત્ત્વના છે, મૌલિક છે; પરંતુ દુર્ભાગ્યે એના નિકાલ કેવળ નિરીક્ષણ કે પ્રયોગોથી જ થઈ શકતો નથી. એવી કોઈ સામાજિક પ્રયોગશાળા નથી કે જેમાં આ પ્રશ્નનું પૃથક્કરણ થઈ શકે, એનું પ્રમાણ માપી શકાય અને પરિણામ સિદ્ધ કરી શકાય.
છેલ્લાં પચાસ-સાંઠ વર્ષમાં સામાજિક પ્રશ્નો વિશે ઘણૢ જ્ઞાન પ્રાપ્ત થયું છે, ઘણી સામગ્રી એકઠી થઈ છે, છતાં પણ આવા ઘણાખરાં પ્રશ્નો મૂલ્યના છે, હકીકત કે મથાર્થતાના નથી; અને મૂલ્ય નૈતિક વૃત્તિ પર, બલ્કે માનસિક વૃત્તિ પર પણ આધાર રાખે છે. અર્થશાસ્ત્રના આવા મુલ્ય સાથે કેવો અને કેટલા સંબંધ હોઈ શકે એ કૂટ પ્રશ્ન છે.
કેટલાક અર્થશાસ્ત્રીઓ કહે છે કે અર્થશાસ્ત્ર સાધનાનો, ઉપાયોના અભ્યાસ છે. દાખલા તરીકે, ભાવ કેમ વધે છે અને ક્યારે વધે છે, ચલણ કે નાણું શી વસ્તુ છે એનું પૃથક્કરણ અર્થશાસ્ત્ર કરી શકે, પંતુ એ નાણાનો શો ઉપયોગ કરવો એનો નિર્ણય કરવાનું કામ અર્થશાસ્ત્રનું નથી. અમુક પરિસ્થિતિનું શું પરિણામ આવે તે અર્થશાસ્ત્રી સમજાવી શકે, પંતુ એ પરિસ્થિતિ સુધારવા શાં પગલાં લેવાં એના આધાર એ આર્થશાસ્ત્રીની સામાજિક ફિલસૂફી પર અથવા રાજકીય દૃષ્ટિ પર અથવા તે કેવળ મનુષ્યની અભિલાષા કે સ્વભાવ પર આધાર રાખે છે, ઉપરાંત, જે આર્થિક નીતિને અર્થશાસ્ત્રી આવશ્યક લેખે એનું આચરણ અનેક વસ્તુઓ પર આધાર રાખે છે. રાજકીય પક્ષને ફંડના પૈસા ધનવાન આગળથી અને મૃત ગરીબ આગળથી મેળવવાના હોય છે, એટલે ભાષણે એક પ્રકારનાં કરવા પડે છે, જ્યારે વર્તન હંમેશાં એ પ્રકારનું નથી હોતું. અલબત્ત, કોઈ પણ નીતિના આચરણમાં અંતરાયો તો આવે જ છે, મુશ્કેલીઓ નડે છે અને પરસ્પરવિરોધી બળા પણ હોય છે; પણ આ સર્વ નખ્વા અર્થશાસ્ત્રની સૃષ્ટિથી અલગ છે એમ કહી શકાય, કારણ કે અર્થશાસ્ત્રના કોઈ નિયમ યથાર્થ રીતે પૂરેપૂરો અમલમાં મુકાય નહિ ત્યાં સુધી તે સાચું છે કે ખોટો છે એને નિર્ણય કેવી રીતે કરી શકાય ? લાંબે ગાળે એ સાચું પુરવાર થશે એમ કહેવાય છે, પણ વિખ્યાત અર્થશાસ્ત્રી કેન્સ કહેતો એમ, લાંબે ગાળે તે આપણે સૌ કોઈ નહિ દઈએ ! અને બધા સંજોગો અનુકૂળ હોય ત અમુક પરિણામ આવે એમ મર્યાદિત પ્રમાણમાં પ્રતિપાદન કરવામાં એ પણ યાદ રાખવાનું હોય છે કે ર્ભાગ્યે બધા અંભેગા કદો સરખા પણ નથી હોતા અને અનુકૂળ પણ નથી હોના. અર્થશાસ્ત્ર કે ઈનિહાસ સિદ્ધાંતના પાઠ નથી શીખવી શકતા; કેવળ વિવેક, દીર્ઘદૃષ્ટિ અને ધૈર્ય શીખવી શકે.
સામ્યવાદી વિચારકો તે કહે છે કે વર્ગભેદ હોય ત્યાં સુધી આર્થિક દૃષ્ટિમાં નિષ્પક્ષ પરીક્ષા અશક્ય છે. અલબત્ત, એ પેાતે આ નિયમમાં અપવાદરૂપ છે. કાર્લ માર્ક્સ જ્યારે પેાતાનું મહાન પુસ્તક “ Das Kapital” લખ્યું તે સમયની એની આર્થિક વિટંબગાનો એમાં પ્રતિધ્વનિ છે એમ માનવું એ ધાર પાપ છે. સામ્યવાદી નેતા જે કોઈ સિદ્ધાંતનું પ્રતિપાદન કરે એ સત્ય જ માનવા ઘટે ! અથવા તો, એમ દલીલ થાય કે સંપૂર્ણ સત્ય માનવજીવનમાં અપ્રાપ્ય છે, એટલે જે સામ્યવાદી ધ્યેય માટે અનુકૂળ એ જ સત્ય છે ! છતાં પણ સામ્યવાદની આ ટીકા છેક નાખી દેવા જેવો નથી. આપણે સૌ જે સ્થિતિમાં ઊછર્યા હોઈએ અથવા રહેતાં હોઈએ એના પર આપણી મનોવૃત્તિનો, આપણી વિચારસરણીનો, આપણા વ્યવહાર અને વર્તનનો ઘણો આધાર છે. ગર્ભ
શ્રીમંત
। યુવકનેં તો સ્વાભાવિક એમ જ લાગે કે જે સ્થિતિમાં એ રહે છે તે કુદરતી છે; જે પરિસ્થિતિ ચાલતી આવી છે તે ચાલ્યા જ કરશે અને ચાલ્યા કરવી જોઈએ, તેમ જ જે સ્થિતિ છે તે ઈષ્ટ અને યોગ્ય છે. ખેતરમાં મજૂરી કરનારનું માનસ અને ધનાઢ્ય મિલમાલિકનું માનસ કેવી રીતે એક પ્રકારનું હોઈ શકે ?
પરંતુ મનુષ્યના વિચાર અને અભિપ્રાય એની આર્થિક પરિસ્થિતિનું જ પરિણામ હોઈ શકે.એમ સ્વીકારીએ તો પછી બુદ્ધિપૂર્વકના નિર્ણયને અવકાશ જ નથી રહેતો. પછી તો પ્રત્યેક કાર્ય સ્વાર્થવૃત્તિ પર અથવા તો માણસ જેને પોતાના સ્વાર્થ માને એના પર જ અવલંબિત રહે અને જે પોતાના નેતા કે પક્ષ કહે એ જ સાચું માનવાનું રહે. આને “શાસ્રીય” વિચારણા તો ન જ
Page #132
--------------------------------------------------------------------------
________________
४८
પ્રબુદ્ધ જીવન
કહી શકાય. આ તો નવા પ્રકારની અંધશ્રદ્ધા થઈ ધાર્મિક નહિ તો માનસની અને સંપ્રદાયની. આમાં વિવેક વગરની નિષ્ઠા છે અને સત્યનો ઈનકાર છે. આમે પણ સત્યનું સંશાધન મુશ્કેલ છે અને સત્યનું પાલન એથી પણ વધારે દુ:સાધ્ય છે. સત્યનો વિજય સંસારમાં કે રાષ્ટ્રમાં થાય કે નહિ, પરંતુ એને ધ્યેય તરીકે સ્વીકારવામાં-એને માટે મથવામાં જીવનની જે સાર્થકતા છે એની અવગણના આર્થિક હિતેા પણ ન કરી શકે,
તા. ૧૭-૬૩
છે. અને લાભ ઉપરાંત આકાંક્ષા, સ્પર્ધા, સહકારવૃત્તિ એવા વિવિધ ... હેતુઓ હોય છે, અને પરસ્પરવિરોધી બળા અને આમતેમ તાણે છે. અર્થશાસ્ત્રમાં જે ‘આર્થિક મનુષ્ય” (economic man) એટલે કે કેવળ આર્થિક હેતુથી કામ કરતા માણસ કેન્દ્રસ્થાને માનવામાં આવે છે એવા કોઈ મનુષ્ય હોઈ શકે કે કેમ એ શ્ન છે. શબ્દોની પેઠે આંકડા પણ માણસને છેતરી શકે છે તેમ જ છેતરવા માટે આંકડાનો ઉપયોગ થઈ શકે છે. અર્થશાસ્ત્રને દેશ અને કાળની મર્યાદા હોય એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય. એડમ સ્મિથે ૧૭૭૦માં ઈંગ્લેંડ વિશે જે સિદ્ધાન્ત પ્રતિપાદન કર્યા હોય અથવા કાર્લ માર્કસે ૧૮૫૦માં ઈંગ્લેન્ડ, ફ્રાન્સ કે જર્મની વિશે જે કહ્યું હોય તે ૧૯૬૨માં ભારતને અનુકૂળ હોય એમ માનળનું કારણ નથી. આફ્રિકામાં વાંદગની એક એવી જાત છે કે જે માણસના જેવાં જ ઝૂંપડાં બાંધે છે, પણ એની અંદર રહેવાને બદલે એ બહાર રહે છે. બીજા દેશનાં નીતિ અને કાયદાનું અનુકરણ કરવામાં એ જોખમ છે કે જે આવશ્યક છે તેની પર લક્ષ રાખવાને બદલે જે દેખીતું હોય તે આપણે ગ્રહણ કરી શકીએ છીએ. અર્થશાસ્રના
પાશ્ચાત્ય સંસ્કૃતિએ માનવજાતિની પ્રગતિમાં સૌથી શ્રેષ્ઠ અને આવશ્યક ફાળો આપ્યો હોય તે તે યંત્રની શોધ નહિ પણ વૈજ્ઞાનિક વૃત્તિ—શાસ્રીય પદ્ધતિ છે એમ મને તો લાગે છે. આપણી પોતાની ઈચ્છા, રુચિ તેમ જ લાભગેરલાભને આવી વૃત્તિમાં સ્થાન નથી. જ્ઞાનપ્રાપ્તિ કરવાની સ્પૃહા, સત્યના સંશોધનની અભિલાષા અને નિષ્ઠા આ વૃત્તિની ભીતરમાં છે; અને બીજા બધા મનોરથા, બીજી "આર્કીક્ષા અને લાલસા અસ્થાને છે અને ત્યાજ્ય છે. નિરીક્ષણ કરીને, પ્રયોગ કરીને, નિષ્પક્ષપણે, દુરાગ્રહ દૂર કરીને, લાગણીને વશ થયા વગર કોઈ પ્રશ્નની પરીક્ષા કરવી, કોયડાનું પૃથક્કરણ કરવું એ શાસ્રીય વિચારણા અને પદ્ધતિના મૂળમાં છે. આપણી દૃઢ માન્યતા પણ તપાસવી, આપણે જેને સિદ્ધાંત ધારીએ છીએ એમાં કેટલું તથ્ય છે એ વિચારવું, પ્રમાણ સિવાય અને હકીકત તપાસ્યા સિવાય નિર્ણય પર ન આવવું એ સહેલું નથી, પણ એ વગર વિજ્ઞાનની પ્રગતિ અશક્ય છે. વિજ્ઞાનનું મૂળ જ્ઞાન છે અને જ્ઞાન અંધશ્રાદ્ધા, કાલ્પનિક મનોરથો, વહેમ કે અનિ શ્ચિતતાથી પ્રાપ્ત નથી થતું.
પરંતુ સામાજિક અને આર્થિક પ્રશ્નોની પરીક્ષા કરવામાં આવી શાસ્ત્રીય પદ્ધતિ, આવી વિપક્ષ દષ્ટિ સરળ નથી. એ સ્પષ્ટ છે. આપણા રાજના અનુભવ છે કે આવા પ્રશ્નોની ચર્ચામાં, એની છણાવટમાં લાગણી, પક્ષપાત, અંગત લાભ—ગેરલાભની ગણતરી, તરત આવી જાય છે. એક પુલ બાંધવા હોય ત્યારે તેના એક થાંભલા કેવો અને કેટલા હોવા જોઈએ, એની લંબાઈ કે પહેા ળાઈ કેટલી હોવી જોઈએ એ નક્કી કરતી વખતે નિષ્ણાત માણસા ઉશ્કેરાઈ જતા નથી, પણ વિષય જેમ ગહન પછી તે આર્થિક નીતિના હોય, સામાજિક સુધારણાનો હોય કે રાજકીય ધ્યેયના હોય— તેમ ચર્ચા કરનારા સંયમ નથી રાખી શકતા. કેટલીકવાર મને એમ લાગે છે કે કોઈ માણસનું એક બાબતમાં જેટલું જ્ઞાન હોય છે તેટલા જ એ વિષયમાં એ વધારે દુરાગ્રહી હોય છે અને મત ભેદથી કોપાયમાન થાય છે! અલબત્ત, સામાજિક પરિસ્થિતિના અભ્યાસ બુદ્ધિપૂર્વક અને વિવેકપુર:સર કરવામાં બુદ્ધિ તર્કની મર્યાદા સ્વીકારવી આવશ્યક છે. એ જ પ્રમાણે અમુક પરિસ્થિતિમાં કઈ આર્થિક નીતિ ઉત્તમ છે તે કહેવું પણ મુશ્કેલ છે, કારણ કે જે ઉપાયો રાજકીય સંજોગોની અવગણના કરે તે વ્યવહારૂ નથી નીવડતા. અર્થશાસ્ત્રના નિયમો ભૌતિકશાસ્ર કે રસાયણશાસ્ત્રના નિયમો જેવા સ્થાપિત કે સ્થિર નથી તેનું મુખ્ય કારણ એ છે કે મનુષ્યના સ્વભાવ અને વર્તન વિશે નિશ્ચિત રીતે કંઈ પણ કહેવું મુશ્કેલ છે. પ્રયોગમાં નિષ્ફળ નીવડતા ત્યારે મહાન વિજ્ઞાનિક લાર્ડ થર્ડ કહેતા કે, “શું થાય ? આ વાતાવરણમાં પુષ્કળ મનુષ્યસ્વભાવ પથરાયેલા છે.”
એ તો સ્પષ્ટ છે કે કોઈ પણ આર્થિક નીતિ બધા સંજોગામાં અનુકૂળ હોતી નથી, કોઈ પણ આર્થિક સૂત્રેા દરેક પરિસ્થિતિમાં સરખા હોતાં નથી. અર્થશાસ્ત્રના નિયમા એવા સર્વવ્યાપી હોય કે દરેક પરિસ્થિતિમાં સાચા હોય તો એનો કંઈ અર્થ નથી. વળી, એ નિયમો કેવળ વ્યવહારુ ઉપયોગ માટે જ હોય તો જુદાં જુદાં બજારોની પ્રવૃત્તિનું પ્રતિબિમ્બ બને; છતાં અર્થશાસ્ત્રના પાઠયપુસ્તકોમાં લખ્યા પ્રમાણે બજારો ઉપર નીચે જતા નથી, ભાવો વધતા--ઘટતા નથી. છેલ્લા બે ત્રણ દાયકાથી અર્થશાસ્ત્રમાં ગણિત અને આંકડાનું મહત્ત્વ ઘણુ જ વધ્યું છે અને એ ઉચિત પણ છે, કારણ કે આર્થિક સૂત્રાના પ્રતિપાદન માટે આંકડા આવશ્યક છે. પરંતુ મનુ ષ્યનું વર્તન એની વૃત્તિ પર આધાર રાખે છે; એ લાગણીવશ થાય
અભ્યાસમાં સિદ્ધાંત અને વાસ્તવિકતા બંને આવશ્યક છે; એટલ શાસ્ત્રીય દષ્ટિ અને વ્યવહારુ બુદ્ધિ બંનેના એમાં સમન્વય થઈ શકે છે. એમાં કોઈ વાદ નથી સિદ્ધ થતા; એ તે વ્યવસ્થિત માર્ગ છે, માનસિક શિસ્ત છે, વિચારની પદ્ધતિ છે.
“આર્થિક સ્વતંત્રતા” વિશે હાલ આપણે ત્યાં વિવાદ ચાલે છે. વ્યકિતની સ્વતંત્રતા એટલે શું ? આર્થિક ક્ષેત્રમાં કેટલે અંશે એ આવશ્યક છે—લાભદાયક છે? કેટલે અંશે અને કેવી રીતે એના પર રાજ્યના અંકુશ હોવા જોઈએ ? એ પ્રશ્ન વિચારવા જેવા છે. ધારી રસ્તા પર વાહની અને રાહદારીઓ માટે નિયમન ન હોય તે બધાંને સ્વતંત્રતા નથી મળતી પણ બધું અસ્તવ્યસ્ત થઈ જાય અને અકસ્માના વધી જાય ! એ જ પ્રમાણે રાજ્યમાં ધારણ વગર વ્યકિતની સ્વતંત્રતા પણ શકય નથી. પરંતુ એનો અર્થ એમ નથી વધારે સ્વતંત્રતા પ્રાપ્ત થાય ! આર્થિક ઘટનામાં રાજ્ય અને વ્યકિત કે જેમ વધારે કાયદા-કાનૂના હોય, જેમ વધારે અંકુશા હોય એમ બંનેને અવકાશ છે. પરંતુ એક પક્ષ એવી દલીલ કરે કે જ્યાં કોઈ પણ પ્રકારના અંકુશ ન હોય ત્યાં વ્યકિત સંપૂર્ણ સ્વતંત્રતા ભાગવી શકે; એટલે કે જેટલા કાયદા-કાનૂન ઓછા એટલા સમાજને લાભ. આમાં પ્રશ્ન એ છે જે “સ્વતંત્રતા” વિશે ચર્ચા ફરીએ એ સ્વતંત્રતા કોની ? સમાજમાં કયા અંગની અને શા વાસ્તેની ? કારખાનામાં પૂરતી હવા કે ચેકસાઈ ન રાખવાની, કામદારો માટે સહીસલામતી માટેનાં સાધનો ન રાખવાની, ગમે તેટલા કલાક કામ કરાવવાની માલિકની ‘સ્વતંત્રતા’ હવે કોઈ સ્વીકારતું નથી. માલમાં ભેળસેળ કરવાની, કાળા બજાર કરવાની છુટને માટે ‘સ્વતંત્રતા’ શબ્દ પણ લાંછનરૂપ છે. સામુદાયિક હિત માટે આવી ‘સ્વતંત્રતા' અમર્યાદિત ન જ હોઈ શકે. ત્યારે સામા પક્ષ આની વિરુદ્ધ એમ કહે કે સામાજિક યંત્રણામાં મનુષ્ય તો માત્ર એક અંગ છે—કોઈ મોટા સંચામાં એક ખીલા હોય એવા છે. વ્યકિતનું હિત વ્યકિત પોતે સમજે તેના કરતાં રાજ્ય વધારે સમજે. જાણે રાજ્ય એટલે કોઈ દૈવી શકિત, કોઈ પ્રચંડ અને અમેઘ સત્તા હોય ! રાજ્ય એટલે અનેક મંત્રી, પ્રધાનો, ઊંચા નીચા દરજ્જાના અમલદારો.
ક્રમશ:
ગગનવિહારી મહેતા
રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય રાજકીય પરિસ્થિતિ
શ્રી ચીમનલાલ ચકુભાઇ
શાહનું ભાષણ
શ્રી. મુંબઈ જૈન યુવક સંઘના આકાય નીચે સંઘના કાર્યાલયમાં તા. ૬ ૭-૬૩ શનિવારના રોજ સાંજના ૬-૧૫ વાગે શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ “ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય રાજકીય પરિસ્થિતિ ” એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન આપશે. આ વિષયમાં રસ ધરાવતા ભાઈ-બહેનોને નિમંત્રણ છે.. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
Page #133
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૭-૩
પ્રબુદ્ધ જીવન
એમાં
કાણુ ઉત્તમ? ક્રિયાપાત્ર કે પરોપકારી?
[નોંધ: ફિલસૂફપત્રકાર વા. મે. શાહે બાવન વર્ષ પહેલાં લખેલા પ્રસ્તુત લેખ આજે પણ એટલા જ ઉપયોગી જણાય એ જ એની સાર્થકતા છે એમ સમજી લાંબીચાડી પ્રસ્તાવનાનું પીંજણ કરવાની જરૂર રહેતી નથી. સંપાદક] વધારે વખાણે એમાં શું આશ્ચર્ય ? દુનિયા કાંઈ હૃદયના ભાવ જાણતી નથી કે જેથી ક્રિયાવાળા પુરુષની આંતરનિર્મળતાની હદ માપી શકે અને ક્રિયાવાળા પુરુષની લાયકાત સાથે પરોપકારી પુરુષની લાયકાતનો મુકાબલો કરી કોણ વધારે ઊંચા દેવલાના અધિકારી છે તે અટકળી શકે. દુનિયાને મન, પોતાને માટે સ્વર્ગ મેળવવા મથતા ઉત્તમોત્તમ પુરુષ કરતાં દુનિયાને સુખ આપવા મથતા સામાન્ય પુરુષો વધારે-વધારે ઉપકારી લાગે છે; કારણ કે સૌ સૌને પોતાના સ્વાર્થ લાગેલા જ છે.
સામાન્ય રીતે ધર્મના બે રસ્તા મનાય છે; એક ધાર્મિક ક્રિયાઆના, બીજો પરોપકારનાં કામેાના (જેમ કે, સદુપદેશના રૂપમાં, જાહેર હિતને લગતી હરકોઈ હિલચાલ પાછળ મંડયા રહેવાના રૂપમાં વગેરે ). આ બે પૈકી પહેલા રસ્તાની બાબતમાં તો એમ છે કે, અમુક યા કેવા આશયથી, કેવા ભાવથી, બદલાની કે મોટાઈની આશા વગર કે આશા સાથે કરાયલી છે એ બાબતની ખાત્રી તો માત્ર જ્ઞાની જ કરી શકે. એ સૂક્ષ્મ દેહને લગતી બાબત હોઈ માત્ર આંતર્ચક્ષુવાળા જ તે ક્રિયાઓની ઉત્તમતા કે આડંબર માટે ખાત્રી આપી શકે. એટલે કોઈ સાધુ યા ગૃહસ્થ ગમે તેવી સખત ક્રિયાઓ પાળતો જોવામાં આવતા હોય તો પણ તે સર્વ પાળવામાં તેના આંતર આશય શું છે એ વાત નહિ જાણનારા આપણે સામાન્ય જનો એની ક્રિયાઓ માટે અતિ ઊંચા મત દર્શાવવા જે હિંમત ધરીએ તે ગેરવાજબી ગણાય. મનના ભાવોને લગતી બાબતાનું શાસ્ત્ર (સાયન્સ) એવું તે ગૂંચવાડાભર્યું છે કે, એમાંની એકાદ બે બાબતો આપણે જાણતા હોઈએ તે પણ તેને શબ્દોમાં મૂકવાનું કામ મુશ્કેલ છે. તેથી કયો ગૃહસ્થ કે સાધુ શુદ્ધ ક્રિયા કરે છે કે કેમ તે બાબતમાં આપણે ચોક્કસ અભિપ્રાય બાંધી ન શકીએ; બહુ તો અનેક સંજોગો પર બારીક લક્ષ આપીને અનુમાન બાંધી શકીએ, કે જે અનુમાનો તે સખસનો જેમ જેમ વધુ સહવાસ થતા જાય તેમ તેમ પ્રસંગોપાત ફેરવાય ખરા જ.
પરંતુ બીજો રસ્તો જે પરોપકારના, તેની ખાત્રી માટે આપણને આંતરચક્ષુની કાંઈ જરૂર પડતી નથી. તત્ત્વજ્ઞાનને ઉપદેશ આપવા પે, નીતિના માર્ગ બતાવવા રૂપે, શાંતિનું પાન કરાવવા રૂપે, દુષ્કાળાદિ ત્રાસા વખતે જનસમાજને કે જાનવરોને હરકોઈ રીતે સહાય પહોંચાડવા પે, જનસમાજમાંથી સડો દૂર કરવા માટેના હરકોઈ પ્રયાસ રૂપે, કે એવા કોઈ રૂપે પરોપકાર કરનાર મનુષ્યનો આશય શું છે, એના ગુપ્ત ભાવ શું છે તે જોવા જાણવાની આપણને ઝાઝી દરકાર રહેતી નથી; કારણ કે આપણે પાડા-પાડી સાથે કામ નથી, માત્ર દહીં દૂધની જ ગરજ છે. ગમે તેવી માનની કે ધનની કે મોટાઈની કે સ્વર્ગની ઈચ્છાથી કોઈ
→
મનુષ્ય આપણને સદ્જ્ઞાન કે દાન આપે તે શું આપણને લાભ પહોંચાડતા નથી ? અને જો આપણને લાભ પહોંચતા જ હોય. ત જેના દ્વારા લાભ પહોંચ્યો તેના આપણે ઓશિંગણ નથી શું? મતલબ કે ગમે તેવા સ્વાથી ઈરાદાથી પણ પરોપકાર કરનાર ગૃહસ્થા અને ત્યાગીએ તો આપણા ઉપકારી અને પૂજ્ય જ છે, જ્યારે ક્રિયાઓમાં રચ્યાપચ્યા રહેલા પુરુષ જો શુદ્ધ આશયથી ક્રિયા કરશે તે જ સુખી થશે, નહિ તે તેના મનુષ્યજન્મ એળે જશે. તે સખસના આશય સ્વાથી હોય તો, દુનિયાને તે કોઈ રીતે ઉપકારી નથી એ વાત ચોક્કસ જ છે, અને જો તેનો આશય તદ્ન નિર્મળ હોય તો તે નિર્મળતાના પ્રતાપે તેનામાં સ્વાભાવિક રીતે પ્રગટેલા બીજા ગુણો આડકતરી રીતે જનસમાજને ઉપકારી થઈ પડે છે ખરા, એટલા માટે તે પુરુષ ઉપકારી ગણી શકાય.
આ પ્રમાણે ‘પરોપકાર ’ અને ‘ક્રિયા’એ બે માર્ગમાં, પરોપકારનો માર્ગ . જનસમાજને વધુ ઉપકારી હોઈ લોકો તે તેની જ વધુ પ્રશંસા કરવાના, અને લોકો એમ કહે તેથી કોઈ
ક્રિયાવાળાએ લોકો પર આક્રોશ પણ કરવા જોઈતા નથી; કારણ કે આટઆટલું જ્ઞાન પામીને પણ જે ક્રિયા પાળનારા સાધુ ગૃહસ્થ પેાતાને માટે સ્વર્ગનાં સુખો મેળવવા સારુ યામાર્ગ પસંદ કરે છે, તે બિચારી અજ્ઞાનકૂપમાં હેરાન થતી દુનિયા પેાતાનાં હિત માટે મહેનત કરનારને (પાતાના સ્વાર્થ ખાતર)
૪૯
આમ છે ત્યારે, અમારા સાધુવર્ગમાં કોણ ક્રિયાપાત્ર છે અને કોણ નહિ, કોણ વધુ મિલનતા ધરી શકે છે અને કોણ થોડી, કોણ વધુ લાંઘણ કરી શકે છે અને કોણ અલ્પ, કોણ અપાસરામાં ઉતરે છે અને કોણ જંગલમાં, કોણ અધોળ જમે છે અને કોણ બશેર,—એ કાંઈ જોવાજાણવાની અમને જરૂર નથી. અમારે જોવા— જાણવાની દરકાર તો આ બાબતની છે ખરી કે અમારા તારનાર તરીકેનો ખિતાબ અમોએ જેમને પંચ સમક્ષ આપ્યો હતો અને એ ખિતાબ આપતી વખતે ભવિષ્યમાં તે પુરુષ દ્રારા અમારો અર્થ સરશે એ આશયથી અમે વાંજાં વગડાવી ખુશાલી પ્રદર્શિત કરી હતી તે સાધુજી અમને અનીતિ, અજ્ઞાન, પાપ, ખેદ, ભય, ગભરાટ, અને કલેષમાંથી મુકત કરવા માટે કા, કેવા અને કેટલા પરિશ્રમ કરે છે. ઉપકારીપણાંનું અમારું ધારણ [Standard] તો એ જ છે. જે સાધુ એ પરીક્ષાવિષયમાં સારો દેખાવ કરશે તે ‘ પાસ ’ છે— બીજા ‘નાપાસ' છે; અમારી પાસે તે નાપાસ છે, ‘જ્ઞાની ’ પાસે પાસ—નાપાસ થવાની વાત વળી જુદી છે. સંપાદક :
ત્રિભુવન વીરજીભાઈ હેમાણી સ્વ. વાડીલાલ મોતીલાલ શાહ સાચા લાગતા વિચારને કદિ કાઇ ઉપર લાદા નહી!
ગમે તેવા સાચા વિચારને પ્રચાર થતા હોય તો પણ બીજાના ભિન્ન વિચાર પર એક પ્રચલિત વિચારને લાદવાના સાધન તરીકે જુલમનો આશ્રય લેવામાં આવે છે ત્યારે એ વિચારમાં રહેલા આદર્શના અંત આવે છે અને તે એક ત્રાસ બની જાય છે. બન્ને તેટલા શુદ્ધ સત્યને પણ વિરોધી પર બળથી લાદવામાં આવે તે તે ઈશ્વર સામે પાપ કરવા બરાબર છે. સમગ્ર વિશ્વ પર એક જ ધર્મ કે એક જ ફિલસૂફીને લાદવાનું કદી શક્ય બન્યું નથી અને કદી સંભવિત થશે પણ નહી.
......એવા જંગલી અને સંસ્કારી કોઈ જ યુગ થયો નથી. જેમાં બહુમતીને ગુલામ બનાવતા દમન સામે વિરોધ કરનારી વ્યકિતઓનું અસ્તિત્વ જ ન હોય; એટલી હદ સુધી કોઈ ત્રાસ સંપૂર્ણ બન્યા નથી, જ્યારે મદાંધ બનેલા સત્તાધીશોના એક માત્ર કહેવાતા સત્યની સામે પેાતાના જ સત્યમાં વિશ્વાસ રાખવાના અને પોતાની વ્યક્તિગત માન્યતાઓને વળગી રહેવાના અધિકારનું કોઈએ રક્ષણ ન કર્યુ હોય. સ્ટીફન જીવીંગ
જુવાન છે?
તમે કેટલા તમે કેટલા જુવાન છે? જેટલી શ્રાદ્ધા ધરાવો તેટલા, જેટલા આત્મવિશ્વાસ હોય તેટલા, જેટલા આશાવાદી હો તેટલા; અને
તમે કેટલા ઘરડા થયા? જેટલી શંકા હોય તેટલા, જેટલી ભીતિ હોય તેટલા, જેટલી નિરાશા હોય તેટલા.
સેમ્યુઅલ ઉસ્મેન
Page #134
--------------------------------------------------------------------------
________________
" ' પ્રબુદ્ધ જીવન
તા. ૧-૭-૩
" પ્રકીર્ણ ન ધ : : : 3 અંગત નોંધ ' .
. કે બહેનની દીક્ષા લેવાની ભાવના, વૈરાગ્યવૃત્તિ અને બીજી હિમાલયમાં આવેલ યમુનોત્તરી અને ગંગોત્તરી એ બે તીર્થ- બાબતની પૂરેપૂરી તપાસ કરતાં એ વ્યકિત દીક્ષા આપવા યોગ સ્થાનેનાં પરિભ્રમણને સુયોગ ઊભા થતાં ગયા મે માસની ૧૧ મીથી લાગે તે જ એને દીક્ષા આપવી” આવું સ્પષ્ટ વિધાન કરવામાં જૂન માસની ૧૫ મી તારીખ સુધી મુંબઈ ખાતે મારી ગેરહાજરી રહી
આવ્યું છે, અને ઉપર જણાવેલ બાળકોમાં આવી કોઈ યોગ્યતા અને એ દરમિયાન “પ્રબુદ્ધ જીવન’ના જે ત્રણ અંકો બહાર પડયા
હોવાની સંભાવના કલ્પી શકાય તેમ છે જ નહિ, એમ છતાં પણ, તેમાં દિનપ્રતિદિન બનતી ઘટનાઓ અંગે કશી પણ નોંધ લખવાનું
સંઘ સંમેલનના ઠરાવોને ઠોકર મારતા હોય એવી તુમાખીપૂર્વક આ બની ન શકયું તેમજ એ અંકોની લેખસામગ્રી તથા રચના તરફ
આચાર્યે આ બાળકોને દીક્ષા આપવાની ધૃષ્ટતા કરી છે, અને
આમ છતાં આશ્ચર્યજનક તે એ છે કે, સામાયિકોમાં પ્રગટ નજર નાખવાનું પણ બની ન શક્યું. આ અંગે પ્રબુદ્ધ જીવનના પ્રસ્તુત અંકોના સંપાદનમાં જે ત્રુટિઓ રહેવા પામી હોય તે માટે પ્રબુદ્ધ
થયેલા સમાચાર મુજબ, એ સંઘ સંમેલનના પ્રણેતા શેઠ કસ્તુરભાઈ જીવનની વાચકોની : ક્ષમા યાચું છું.'
લાલભાઈએ આ આચાર્ય પાસે આવી અણઘટતી બાલ દીક્ષા સંબંધે અમદાવાદમાં બે બાળકોને અપાયેલી દીક્ષા
ખુલાસે માંગવાને બદલે, પ્રસ્તુત દીક્ષા સમારંભને પોતાની
હાજરીથી શોભાવ્યો હતો અને આ પ્રકારની અયોગ્ય દીક્ષાનું ': આજથી ૩૦-૩૫ વર્ષ પહેલાં મુંબઈ-ગુજરાત-સૌરાષ્ટ્રમાં
સમર્થન કર્યું હતું. આ જોઈ જાણીને વિશેષ પ્રશ્ન એ થાય છે કે, બીન જવાબદારીપૂર્વક લેવાતી અને દેવાતી અયોગ્ય દીક્ષા સામે–
જે સંઘ સંમેલનના ઠરાવની આ રીતે છડેચોક અવગણના થઈ વિશેષ કરીને બાલ દીક્ષા સામે–જૈન શ્વે. મૂ. સમાજમાં એક પ્રચંડ
રહી છે એ સંઘ-સંમેલન સાધુ સમાજની અનેકવિધ શિથિલતા. આંદોલન ઊભું થયું હતું. એ સમયમાં આવી દીક્ષાઓના જે જૈન
દૂર કરવાની દિશાએ ખરેખર કોઈ અમલી કાર્ય કરી શકશે ખરૂં આચાર્યો, પુરસ્કર્તા હતા તેમાં શ્રી વિજયરામચંદ્રસૂરિ અંગ્રરથાને કે કાગળ ઉપર લખાયેલા ઠરાવ માત્ર કાગળ ઉપર જ રહેશે? હતા. મુંબઈ જેન યુવક સંઘનો, ઉદ્ભવ પણ એ જ આંદોલનને સંઘ સંમેલનને આ એક પડકાર છે અને તેને જવાબ તે શી રીતે વિશેષ વેગ આપવા માટે થયા હતા. આ ઉગ્ર બનેલા આંદોલનના આપે છે તે હવે પછી જોવાનું રહે છે. • પરિણામે વડોદરા સરકારે બાલ દીક્ષાની અટકાયત કરતે એક . . આટલી નોંધ સાથે તા.૨૦-૬-૬૩ ના ગુરુવારના રોજ મળેલ કાયદે કર્યો હતો અને નાનાં છોકરાંઓને ભગાડીને છાની છૂપી
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિની સભાએ પસાર રીતે અપાતી દક્ષાની બદી સાવ નાબુદ થઈ હતી, અને નાની કરેલા ઠરાવ નીચે આપવામાં આવે છે:- . ૬ ઉમરનાં બાળકોને અપાતી દીક્ષા પણ લગભગ બંધ થવા પામી હતી. “અમદાવાદ ખાતે તા. ૨૦-૬-૬૩ના રોજ શ્રી વિજય: તાજેતરમાં ગયા જન માસની બીજી તારીખે ક્લકત્તા, નિવાસી એક રામચંદ્ર સૂરિએ એક સમગ્ર જૈન પરિવારને દીક્ષા આપી છે, ગૃહસ્થ શ્રી ધનજીભાઈ શિવજીભાઈ, તેમનાં ધર્મપત્ની તવલ જેમાં મેટી ઉંમરના માત-પિતા ઉપરાંત તેમનાં ત્રણ સંતાનોને બહેન, તેમને મોટો પુત્ર ગુલાબચંદ ( ઉંમર ૧૯), તેથી નાના પુત્ર સમાવેશ થાય છે અને તેમાં પણ સૌથી નાના બાળકની ઉંમર ૧૨. કિશોર (ઉમર ૧૨), અને સૌથી નાની પુત્રી ઇંદિરા (ઉંમર ૧૦)
વર્ષની અને સૌથી નાની બાલિકાની ઉંમર ૧૦ વર્ષની છે. બાલએમ આખા, કટુંબ પરિવારને એ જ દીક્ષાઘેલા યા વિજય- દીક્ષા સામે છેલ્લાં ૩૦ વર્ષથી સતત આંદોલન ચાલવા છતાં અને રામચંદ્રસૂરિએ દીક્ષા આપી છે અને આ રીતે દબાઈ ગયેલી બાલ
તાજેતરમાં અમદાવાદ ખાતે મળેલા અખિલ ભારતીય જન છે. દીક્ષાની પ્રણાલિને આ રીતે તેમણે નવું ઉત્તેજન–નવી ચાલના- મૂ. સંમેલને દીક્ષાર્થીની યોગ્યતા ઉપર સારો એવો ભાર મૂકેલે આપી છે. બાલ દીક્ષાનાં અનિષ્ટો જૈન સમાજના ધ્યાન ઉપર હોવા છતાં, આ સર્વની અવગણના કરીને દીક્ષાઘેલા આચાર્યું વખતોવખત લાવવા છતાં જૈન સમાજે આ બધું મુંગા મોઢે
અબુઝ બાળકોને દીક્ષા આપી દેવાની ધૃષ્ટતા કરી છે તે સામે શ્રી જોયા ક્યું છે, એટલું જ નહિ પણ, ગયા એપ્રિલ માસમાં મળેલી
મુંબઈ જૈન યુવક સંઘ પોતાનો સખ્ત વિરોધ જાહેર કરે છે અને અખિલ ભારતીય . મૂ. સંઘ સંમેલનના ઠરાવમાં દીક્ષાર્થીની આ બાલદીક્ષાના અનિષ્ટ સામે જૈન સમાજના વિચારશીલ આગેયોગ્યતા ઉપર આટલો બધો ભાર મૂકાવા છતાં, એક કુટુંબ પરિ- વાનોને તેમ જ પ્રગતિવાંછુ યુવકોને પિતાને વિરોધ વ્યાપક રીતે વારની અન્ય વ્યકિતઓ સાથે દશ અને બાર વર્ષનાં બે અબુઝ રજૂ કરવા અને એ રીતે ફરીથી દેખાવ દેતા અનિષ્ટને મૂળમાંથી બાળકોને તેમની યોગ્યયોગ્યતાને કશે પણ વિચાર કર્યા સિવાય દાબી દેવા અનુરોધ કરે છે.” મુંડી નાખવામાં આવ્યા છે. અહીં પ્રશ્ન થાય છે કે, જ્યારે મા-બાપ જ્યારે તીવ્ર આર્થિક ભીંસમાં જનતા પીસાઈ રહી છે ત્યારે પતે જ સંસારત્યાગ કરવા તૈયાર થાય ત્યારે તેમનાં બાળકોની સમાજના દ્રવ્યને ધર્મના નામે આ ધુમાડો શા માટે? સંભાળ લેનાર કોઈ ન રહે તે કરતાં તેમને પણ સાધુ વેશ પહેરાવીને
- આજની ભીષણ સામાજિક પરિસ્થિતિને લક્ષમાં લઈને તેમના દીક્ષિત મા-બાપ સાથે જોડાયેલા રાખવામાં શું ખોટું છે?
નીચેની ત્રણ બાબતે નિર્વિવાદ હોય એ રીતે લગભગ , સર્વત્ર પણ તેને જવાબ એ છે કે, જે બાળકોની સંભાળ લેનાર અન્ય
સ્વીકારવામાં આવી છે : . .. . .., ... , “ કોઈ સગાંસંબંધી ન હોય તે બાળકો પુખ્ત ઉંમરનાં ન થાય ત્યાં (૧) જે દ્રવ્યના વ્યયમાંથી લાંબા ગાળાનું સામાજિક કલ્યાણ સુધી આ મા-બાપને દીક્ષા લેવાને કોઈ અધિકાર જ નથી, અને આવા
થઈ શકે તેમ ન હોય અને જે વડે લોકમાનસમાં રહેલી કહેવાતી મા-બાપને કોઈ સમજણવાળા આચાર્ય દીક્ષા આપે પણ નહિ. આ જ ધાર્મિક ભાવના અને સામાજિક પ્રતિષ્ઠાની ભૂખ તત્કાળ પૂરતી ધનજીભાઈ ઘણાં વર્ષોથી દીક્ષા લેવાને ઉત્સુક હોવા છતાં તેમના માતા- સંતોષાતી હોય એવાં ધાર્મિક ઉત્સ્ય, અનુષ્ઠાને, વરઘોડાએ કે જમણપિતાની ઈચ્છાને માન આપીને તેમની હયાતી સુધી સંસારી જીવનમાં
વારે બને તેટલાં ઓછાં કરવાં અને લોકમાનસમાં રહેલી ઉદારતાની ચાલ રહ્યા હતા. તેવી જ રીતે પોતાનાં બાળકોને યોગ્ય કેળવણી આપીને ભાવનાને સ્થાયી સામાજિક કલ્યાણ...સધાય, કજીવનને રૂંધી દ્રવ્યપાર્જનના માર્ગે વહેતા કર્યા પહેલાં સંસારત્યાગ કરવો તેમના રહેલ આર્થિક ભીંસ હળવી થાય, લોકોનાં આધિ-વ્યાધિનું નિવારણ માટે કોઈ પણ રીતે શોભાસ્પદ નહોતે, મા-બાપ તરીકેની ફરજની થાય, અને વ્યાપક વહેમ અને અજ્ઞાનનું નિવારણ થાય એવાં કાર્યો અવગણના કરવા બરાબર હતે. વિશેષ દુ:ખની વાત એ છે કે, ઉપર જેને પાછળ વધારે ને વધારે વાળતા જવું. .: , , , , , ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે સંઘ. સંમેલનના એક ઠરાવમાં પૂર્ણ ' ': ', (૨)..બીનજરૂરી મંદિરે ઊભા ન કરવાં તેમજ ચાલુ મંદિરમાં જણાવવામાં આવ્યું છે કે, “દીક્ષા લેવા આવનાર કોઈ પણ ભાઈ ખાસ જરૂર સિવાય. મૂર્તિઓને ઉમેરો. ન કરવું અને આ રીતે
Page #135
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૭-
૩
પ્રબુદ્ધ જીવન
૫૧
ભરેલામાં ભરતી ન કરવી અને એ રીતે મંદિરો અને મૂર્તિને છે. સ્થાપત્યની દ્રષ્ટિએ મંદિરનું શિલ્પ એક સપ્રમાણ નમૂને નીભાવવા પાછળના સામાજિક બેજામાં વૃદ્ધિ ન કરવી.
છે. વિદેશના અનેક પ્રવાસીઓ આ મંદિરની મુલાકાતે આવે (૩) આપણી પ્રજા સદીઓથી અનેક પ્રકારના અજ્ઞાનજન્ય છે અને મંદિર જોઈને મુગ્ધ બને છે. મંદિરના ગર્ભાગારમાં વહેમ, માન્યતાઓ અને અંધ શ્રદ્ધાને પિષતાં પરિબળોથી પીડાય શ્વભદેવ ભગવાનની ભવ્ય મૂર્તિ બિરાજે છે અને બન્ને બાજુએ છે અને તેને વશ થઈ તન-મન–અને ધનની પાર વિનાની બરબાદી જરૂર પૂરની મૂર્તિ પધરાવવામાં આવી છે. ઉપરને માળ પાછળની કરે છે. આ પરિસ્થિતિ કેમ હળવી થાય, જ્યાં વહેમ અને અજ્ઞાન બાજુએ મધ્યભાગમાં એક નાના સરખા ઉપ–દિરમાં ભગવાન ભરેલાં છે ત્યાં સમ્યક વિચાર અને શિક્ષણ આપીને લોકમાનસને પાર્શ્વનાથની મૂર્તિ બિરાજમાન છે. આની ચોતરફ અગાશી હતી આ વહેમ અને અજ્ઞાનથી કેમ મુકત ક્રવું એ સમાજની દરેક અને ત્યાંથી મુંબઈની રમણીય નગરી અને તેને વીંટળાઈને પથજવાબદાર વ્યકિતનું—વિશેષ કરીને લોકો જેમની પાસેથી માર્ગ- રાયેલા અરબ્બી સમુદ્રના દર્શન થતાં હતાં. મંદિરની બાજુએ રહેલા દર્શનની આશા રાખે છે એવા સાધુસમાજનું–અવશ્ય કર્તવ્ય છે. ઉપાશ્રયમાં મુનિશ્રી ઉપાધ્યાય યશોવિજ્યજીના વર્ષોથી નિવાસ
આ આજના કાળની–આજના સમાજની--માગ છે. તેના છે. આ મંદિરની ઉપર નીચેની ગોઠવણમાં કોઈ પણ વધારો સંદર્ભમાં મુંબઈ ખાતે કેટલાક સમયથી નિવાસ કરી રહેલા જૈન કરવો એ પૂર્વની સુયોજિત અને પ્રમાણબદ્ધ રચના ઉપર આચાર્ય વિજયધર્મસૂરિ તથા તેમના પટ્ટશિષ્ય યશોવિજયજી બીન જરૂરી ભાર લાદવા બરાબર હતું. આમ છતાં યશોવિજયજી ઉપાધ્યાયની પ્રેરણા નીચે મુંબઈ ખાતે કેટલાક સમયથી શું શું મહારાજના મગજમાં આવ્યું કે, આ મંદિરમાં કાંઈ ને કાંઈ વધારો બની રહ્યું છે તેને જૈન સમાજને ખ્યાલ આપવો જરૂરી છે. કરવામાં ન આવે અને નવી નવી મૂર્તિની સ્થાપના કરવામાં
મુંબઈ ખાતેના તેમના લાંબા નિવાસ દરમિયાન તેમણે ન આવે તે તેમને ત્યાં ચિર નિવાસ અસાર્થક લેખાય. એટલે જૈન ધર્મશાળા, ભોજન શાળા વગેરે સમાજને સ્થાયી હિતકારી તેમની પ્રેરણા અને દોરવણી નીચે મંદિરની અગાશીની બન્ને બાજુએ એવાં કેટલાંક કાર્યો કર્યા છે, કરાવ્યાં છે તે માટે તેમને જરૂરી નાનાં ઉપ-મંદિરો ઊભાં કરવાનું અને એક બાજુએ સીમંધર સ્વામી, યશ આપવો ઘટે, પણ સાથે સાથે તેમણે અનેક પ્રકારનાં ધાર્મિક પુંડરિક સ્વામી, અને ગૌતમ સ્વામીની મૂર્તિઓ ભરાવીને પ્રતિષ્ઠિત અનુષ્કાને પાછળ સમાજના દ્રવ્યને પુષ્કળ વ્યય કરાવ્યો છે, કરવાનું અને બીજી બાજુએ પદ્માવતી દેવી, સરસ્વતી અને લક્ષ્મીની એટલું જ નહિ પણ, લોકોની અંધશ્રદ્ધાને, વહેમને, ધાર્મિક ક્રિયા- મૂર્તિઓ ભરાવીને પ્રતિષ્ઠિત કરવાનું નક્કી કરવામાં આવ્યું. સાથે દ્વારા ઐહિક લાભ થવાના પ્રલોભનને ખૂબ પ્રોત્સાહન મળે એવાં સાથે મંદિરને આવક થાય એ હેતુથી બીજી કેટલીક તીર્થંકરની ' કાર્યો પણ તેમણે કરાવ્યાં છે, તેમની મારફત થવા પામ્યાં છે જેની મૂર્તિઓ પણ ભરાવવાનું વિચારવામાં આવ્યું. એ મુજબનું બાંધ
ઉપેક્ષા થઈ શકે તેમ નથી. દાખલા તરીકે તેમના મુંબઈ ખાતેના કામ શરૂ થયું, અગાશીને મોટો ભાગ ઢંકાઈ ગયો. ઉપ- મંદિરો નિવાસ દરમિયાન ‘ઉપયાન' ના નામે ઓળખાતા ધાર્મિક અનુ - બંધાઈ ગયાં અને મૂર્તિઓ પણ તૈયાર થઈને જયપુરથી આવી ગઈ. ખાને અવાર-નવાર જાતાં રહ્યાં છે. આ ધાર્મિક અનુષ્ઠાને ૩૦-૩પ અને મે માસની ત્રીજી તારીખે પૂર્વ યોજના મુજબ મોટા પાયા ઉપરના યા ૪૦ દિવસ સુધીની મુદત માટે યોજવામાં આવે છે, જેમાં મોટા સમાં ભપૂર્વક તે તે મૂર્તિઓની નિયત સ્થાને પ્રતિષ્ઠા પણ થઈ ભાગે એક દિવસ ઉપવાસ અને એક દિવસ વ્રતપૂર્વકનાં ભરચક
ચૂકી. આ બધી નવરચના પાછળ સ્વાભાવિક રીતે પુષ્કળ દ્રવ્ય મિષ્ટાન-ભજનને ક્રમ ગોઠવવામાં આવે છે. આ અનુષ્ઠાનમાં
વ્યય થશે અને ઘીની બેલીના નામે સમાજને સર્વથા અનુપયોગી સંખ્યાબંધ સ્ત્રી–પુરુષ જોડાય છે અને દરેક અનુણને પાછળ
એવા દેવદ્રવ્યના ભંડારો છલકાયા. આ બધું જ બીલકુલ બીનહજારો રૂપિયાનો ખર્ચ થતો રહે છે.
જરૂરી હતું. એમ છતાં આવું બધું ઊભું કરવામાં ન આવે અને બે અઢી વર્ષ પહેલાં અષ્ટસિદ્ધિ અને નવનિધિદાયક લેખાતા મોટા પાયાના ઉત્સવ–સમારંભે અને ખર્ચાળ ધાર્મિક અનુણાને અને આરાધકની બધી મનોકામનાની પૂરવણીની આશા આપતા એવાં યોજવામાં ન આવે અને તે પાછળ ચાર દિવસના ચમકારા, કષિમંડળ સ્તોત્રની આરાધનાનું તેમના પટ્ટશષ્ય મૂનિશ્રી યશોવિજયજી જેવો સમાજના દ્રવ્યને ધુમાડો કરવામાં ન આવે ત્યાં સુધી ઉપાધ્યાયના માર્ગદર્શન નીચે પાયધુની ઉપર આવેલા ગોડીજીના આપણા ધર્માચાર્યોને અને તેમના પટ્ટશિષ્યોને ચેન ન પડે તે મંદિર-ઉપાશ્રયમાં મેટા પાયા ઉપર આયોજન કરવામાં આવ્યું
સ્વાભાવિક છે. હતું, અને તેનો ભારે પ્રચાર કરવામાં આવ્યો હતો અને નાના
ઉપર જણાવેલ મૂર્તિનિર્માણ અને પ્રતિષ્ઠાના અનુસંધાનમાં પાયા ઉપર કોઈ કોઈ શ્રીમાનેને ઘેર પણ તેમની દોરવણી પદ્માવતીની મૂર્તિનું નિર્માણ અને તેની પ્રતિષ્ઠાને લગતી કેટલીક
પાવતીની મૂર્તિનું નિર્માણ અને તેના પ્રતિષ્ઠા નીચે તેને લગતા મંત્રતંત્રની આરાધના યોજવામાં આવી હતી. આથી હકીકતો સવિશેષ નોંધને પાત્ર છે. ધરણેન્દ્રદેવ, તેમની મુખ્ય ધાર્મિક કોયની વૃદ્ધિ થાય છે એમ કહેવામાં આવે છે, પણ ખરી પત્ની લેખાતી એવી પદ્માવતીદેવી અને તેની બીજી પત્ની વૈરાટ્ય રીતે આરાધકના દિલમાં તે પાછળ ભૌતિક શ્રેયની અભિવૃદ્ધિ થવાની દેવી એ ત્રણ દેવ દેવીને ભગવાન પાર્શ્વનાથના અધિષ્ઠાયક અને ઐહિક –આર્થિક તેમ અન્ય પ્રકારની મુંઝવણો દુર થવાની સેવકો કલ્પવામાં આવ્યા છે. આમાં પણ પદ્માવતીદેવીને પ્રમાણમાં આશા-ક૫ના રહેલી હોય છે.
વધારે મહત્વ આપવામાં આવે છે અને જ્યાં શ્રી પાર્શ્વનાથની ગયે વર્ષે અણગ્રહની યુતિના કારણે અનેક અનિષ્ટો નીપજ- મૂતિ મૂળનાયકના સ્થાને હોય છે ત્યાં તેમની બેઠક નીચે પદ્માજવાની કલ્પના કમાનસને ભડાવી રહી હતી ત્યારે આ જ વતીદેવીની નાની સરખી મૂર્તિ બેસાડેલી હોય છે. આમ દેવઉપાધ્યાય મહારાજની પ્રેરણાથી વિશ્વશાંતિના નિમિત્તને આગળ દેવીઓની હારમાળામાં પ્રમાણમાં ગૌણ સ્થાન ધરાવતી એવી ધરીને એક ભારે ભવ્ય સમારંભ મુંબાદેવીના મેદાનમાં યોજવામાં પદ્માવતી દેવીનું મહત્ત્વ યશોવિજય મહારાજે એકાએક વધારી દીધું. આવ્યો હતો અને નવે ગ્રહની કાલ્પનિક મૂતિઓ અને તેનું તેની મેટા કદની એક સ્વતંત્ર મૂર્તિ જયપુરના કોઈ એક કુશળ આરાધન ગઠવવામાં આવ્યું હતું. જૈન દર્શન જેને મિથ્યાત્વ શિલ્પી પાસે બનાવરાવી. પરિકર સાથે પ૭ ઈંચની ઉંચાઈ ધરાવતી આ, કહે છે તે મિથ્યાત્વને પિષનારો અને લોકોની અજ્ઞાનમૂલક માન્ય
મૂર્તિ સાથે ૨૫-૨૫ ઈંચની બે મૂતિ–સરસ્વતી અને લક્ષમીની તામાં વધારો કરનારો આ મહોત્સવ હતો અને તે પાછળ આશરે
પણ–તૈયાર વી. પદ્માવતીની મૂર્તિ પાછળ રૂા. ૩૦૦૦પિણાં લાખ રૂપિયાનું પાણી કરવામાં આવ્યું હતું.
ખર્ચ થયો. નવા મંદિરમાં મધ્ય ભાગમાં આ મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની તાજેતરમાં એવી જ એક બીજી ઘટના બનવા પામી છે. ' હતી. બન્ને બાજુએ સરસ્વતી અને લક્ષ્મીની મૂર્તિ પધરાવવાની વાલકેશ્વર ખાતે બાબુ અમીચંદ પનાલાલનું ભવ્ય જૈન મંદિર હતી. પદ્માવતીની મૂર્તિની પ્રતિષ્ઠાને આદેશ રૂા. ૨૧૫૦૦ની બેલી
તામાં વધારો કરવામાં પનારો અને લોકોને ન જેને મિથ્યાત્વ
Page #136
--------------------------------------------------------------------------
________________
પર
પ્રભુ દ્ધ જીવન
તા. ૧-૭-૩
બેલીને સ્વ. જમનાદાસ મેરારજીની બે વિધવા પુત્રવધૂઓ “પ્રેમ પ્રકરણ' અંગે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના તા. ૧૯-૬-૬૩ના રમાબહેન દલાલ અને ભાનુબહેન દલાલ–એ દલાલ બહેનોએ અંકમાં પ્રગટ થયેલી નોંધ યથેચિત માર્ગદર્શન આપે છે. તેમાં લીધો. મૂર્તિના શિલ્પનિર્માણનું ખર્ચ પણ તેમણે આપ્યું. પ્રસંગને જણાવવામાં આવ્યું છે કે આ અનિષ્ટ પ્રકરણની ત્રણ બાજુ અનુસરતું સ્વામિવાન્સલ્ય–સામુદાયિક જમણ–પણ તેમણે છે અને તેમાંની એક પણ બાજા સુખદ નથી. (૧) એક તો યુદ્ધકરાવ્યું. આ બધાં વિધિવિધાને, જમણવાર વગેરે પાછળ, પ્રતિષ્ઠા- મંત્રીના સ્થાન ઉપર રહીને શ્રી પ્રોફયુમ હાઉસ ઓફ કૅમન્સમાં મહોત્સવ પ્રસંગે જાહેરાત કરવામાં આવી હતી તે મુજબ, આ અને પિતાના સાથીઓ સમક્ષ હડહડતું જૂઠું બોલ્યો, (૨) બે દલાલ બહેનેએ તેમને મળેલા વિપુલ વારસામાંથી રૂા. ૪૦૦૦૦- શ્રીમતી કીસ્ટીન કીલર નામની અત્યંત ચકોર એવી અભિનેત્રી પાણી કર્યું. સંભવ છે કે તેથી પણ વધારે દ્રવ્યવ્યય કરવામાં સાથે તેને વાંધા પડતો સંબંધ એ આ પ્રકરણની બીજી બાજુ છે. આ આવ્યો હોય. અલબત્ત, મૂર્તિનું શિલ્પનિર્માણ મનહર છે; મૂર્તિ બાઈ માજી યુદ્ધમંત્રીને અને બીજા અગ્રગણ્ય લોકોને તેને આગળ જોતાં ચિત્ત પ્રસન્નતા અનુભવે છે, પણ આવા એક બીનજરૂરી લાવનાર ડૉ. સ્ટી ર્ડ મારફત મળી હતી. (૩) ત્રીજી બાજુએ નિમિત્ત પાછળ આટલા બધા દ્રવ્યને વેડફી નાખવું એ એક પ્રકારને છે કે, આ બાઈની પ્રેમપત્ર પરસ્પર વિરોધી એવી બે વ્યકિતઓ. ધાર્મિક વિલાસ છે, અથવા તે સમજણ વિનાની ઉડાઉગીરી છે. હતી: એક તો આ માજી યુદ્ધમંત્રી પ્રફયુમ અને બીજો લંડનમાં રહેલા
આની પાછળ કેવળ વહેમ, સ્વીકારી લીધેલી માન્યતા, અંધ- સેવિયેટ નેવલ એટેચી કેપ્ટન ઈવાનોવ અને એ રીતે દેશનું સંર, શ્રદ્ધા સિવાય બીજું કશું તત્ત્વ દેખાતું નથી.
ક્ષણ તંત્ર જોખમમાં મૂકાયું હતું, કારણ કે, આ બાઈનો આશય આમાં પણ આશ્ચર્યજનક તે એ છે કે, ઉપર જણાવેલ પ્રફયુમ પાસેથી લશ્કરી બાતમી મેળવીને કેપ્ટન ઈવાનેવને બે બહેનેમાંના એક ભાનુબહેને વૈધવ્ય પ્રાપ્ત થયા બાદ ઉચ્ચ પહોંચાડવાનું હતું. આમાંની પહેલી બે બાજુ નૈતિક તત્વને શિક્ષણ લીધું છે અને એમ. એ. ની ડીગ્રી ધરાવે છે. વળી જેને સ્પર્શે છે અને એ કારણે ગ્રેટ બ્રિટનની જનતા અત્યંત મહિલા સમાજના મુખપત્ર ‘વિકાસ’નાં તંત્રી છે. આવી બહેન ' ઉશ્કેરાઈ ઊઠી છે અને ‘ટાઈમ્સ’ પણ આ સામે ખળભળી ઊઠયું પણ સમયની જે માગ છે તેની ઉપેક્ષા કરીને પરંપરાપ્રાપ્ત અંધ- છે અને પ્રજાની આવી આધ્યાત્મિક અવનતિ માટે ત્યાંની સરશ્રદ્ધાના માર્ગ તરફ ઢળી પડે એ જોઈને ભારે દુ:ખ થાય છે અને કારને જવાબદાર લેખે છે. આમ છતાં પણ લેબર પાર્ટીએ ખસમાજ આજે કયા માર્ગે જઈ રહ્યો છે તે વિશે મનમાં અનેક માયલા સંરક્ષણની બાજુ ઉપર વધારે ભાર મૂકીને સત્તાસ્થિત વિચારો આવે છે. આ જ પ્રમાણે સવિશેષ :ખની વાત તો એ સરકારની ઝાટકણી કાઢી છે. જુના વખતમાં એક સ્ત્રી રાજાઓનાં છે કે પ્રગતિશીલ વિચારોનું વાહક લેખાવું-જૈન મહિલા સમાજનું સિહાસનો ઊલાવી શકતી હતી. ' આજના જમાનામાં પણ એક મુખપત્ર–‘વિકાસ’ તેના તંત્રીલેખમાં આ પ્રકારના ધાર્મિક વેવલાપણાની –ધનના કરવામાં આવેલા ધુમાડાની–અનુમોદના કરે
- શ્રી રાજ્યતંત્ર માટે અકલ્પી એવી કટોકટી સરજી શકે છે. આ છે. આમ આજે જાણે કે ઉલટી ગંગા વહી રહી હોય અને પ્રગતિ- એક વિસ્મયજનક ઘટના છે. આનો અર્થ એ કે, માનવીની પ્રકૃતિ શીલ લેખાતાં બળો બધિરતા દાખવી રહ્યા હોય એવી પરિસ્થિતિ એની એ જ રહી છે અને જાતીય વૃત્તિનું માનવી ઉપરનું પ્રભુત્વ આપણી સામે ઊભી થતી નજરે પડે છે. વહેમ અને અંધશ્રદ્ધાનાં પણ એનું એ જ કાયમ છે. • બળે આગળ–જનવાણી અને સ્થિતિચુસ્તતાનાં બળે આગળ- “ શીલાસ' શિખરના અહકોને ધન્યવાદ તત્ત્વજ્ઞાનનું શિક્ષણ કેવું નિરર્થક નીવડે છે, સમાજને આગળ લઈ જવાને બદલે પીછેહઠ કરાવતા સાધુઓ ઐહિક તેમ જ અમુ
મે માસની ૧૪ મી તારીખે ગુજરાતની પરિભ્રમણ’ સંસ્થા
તરફથી ૪ર જેટલા ગુજરાતી પર્વતારોહકોની એક ટુકડી ગંગોતરી ર્મિક લાભની લાલચ આપીને ભેળાં ભાઈ–બહેનોને કેવી
બાજાએ આવેલા ૨૨૭૪૨ ફીટ ઊંચા ‘શ્રી કૈલાસ’નામના હિમ- . રીતે ભરમાવે છે અને સમજુ, બુદ્ધિશાળી, કાળપારખું લેખાતાં
શિખરનું આરોહણ કરવાના હેતુથી રવાના થઈ હતી, તેમાંની ભાઈ-બહેને કેવી કેવી રીતે ભરમાય છે–આવી એક સમગ્રપણે અત્યંત
કુમારી કોકિલા મહેતા (ઉંમર : ૨૨) તથા નંદિની મહેતા દુ:ખદ વનૃસ્થિતિનું ચિત્ર નજર સામે ઊભું થાય છે અને
(ઉંમર ૨૦), સમાજના ભાવી વિષે ઉંડે વિષાદ અને નિરાશા પેદા કરે છે.
એમ બે બહેનેએ અને શ્રી રજની
પટેલ (૨૬) નામના એક ભાઈએ તા. ૧૨-૬-૬૩ ના રોજ - આટલી આલોચના બાદ શ્રી મુંબઈ જૈન યુવક સંઘની
શ્રીકૈલાસ શિખરનું સફળ રહણ કર્યું છે અને આ માટે એ, - તા. ૨૦-૬-૬૩, ગુરુવારના રોજ મળેલી કાર્યવાહક સમિતિની
આખી ટુકડીને, તેના નેતા ધ્રુવકુમાર પંડયાને અને વિશેષ કરીને સભાએ વાલકેશ્વરના જૈન મંદિરમાં કરવામાં આવેલી બીનજરૂરી
એ ત્રણ સફળ આરોહકોને ગુજરાતી જનતાના અનેક અભિમૂર્તિઓની પ્રતિષ્ઠા અંગે કરેલો ઠરાવ નીચે આપવામાં આવે છે:–
નંદન અને ધન્યવાદ ઘટે છે. ગુજરાતી પ્રજા પ્રવાસની શોખીન - “વાલકેશ્વર ઉપર આવેલ જૈન મંદિરમાં બીરાજતા
તો છે જ અને ભારતના જાણીતા હવા ખાવાનાં પહાડી મથકો ઉપર ' ', ' ' જૈનાચાર્ય વિજયધર્મસૂરિ તથા તેમના પટ્ટશિષ્ય શ્રી યશોવિજયજી
મે માસ દરમિયાન ઢગલાબંધ ગુજરાતી કુટુંબો જ્યાં ત્યાં નજરે ઉપાધ્યાયની પ્રેરણાથી દેવ-દેવીઓની બીનજરૂરી . મૂર્તિ
પડે છે. આવી જ રીતે પર્વતારોહણનું સાહસ પણ તેમનામાં કેળવાય • નિર્માણ કરવામાં તેમ જ તેની પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને તે
'એ અત્યંત જરૂરી અને ઈચ્છનીય છે. પાછળ હજારો રૂપિયાનો જે દ્રવ્યય ક્રાવામાં આવ્યા છે તે સામે
• શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પિતાને વિરોધ રજૂ કરે છે અને
ઉપરના સમાચાર વાંચીને જિતાયલા હિમશિખર શ્રીકૈલાસ'
વિશે લોક ભ્રમણામાં પડે છે. એ સંબંધમાં ચેખવટ થવાની જરૂર છે ” આજે જ્યારે જનસમાજ અનેક પ્રકારની તંગીની ભીંસમાં
છે. કેટલાક લોકો આ શ્રીકૈલાસને ટીબેટમાં માનસરોવર પીસાઈ રહ્યો છે અને મધ્યમવર્ગના લોકો જીવન-મરણના
- બાજુએ આવેલા–ભગવાન શંકર અધિષ્ઠિત-કૈલાસ પર્વત સમજે સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યાં છે ત્યારે લોકમાનામાં રહેલી ઉદા
છે, પણ પ્રસ્તુત શ્રીકૈલાસ એ હિમાલયની ભારત બાજુએ રતાની વૃત્તિને ભસનિવારણના કાર્ય તરફ ન વાળતાં આ પ્રકા૨ના બીનજરૂરી દ્રવ્યવ્યયન નિમિત્તો ઊભા કરવામાં આવે એ એક આવેલ છે, જ્યારે પરાપૂર્વ પ્રસિદ્ધ કૈલાસ હિમાલયની બીજી પ્રકારને રામાજદ્રોહ છે એ આ સંઘને મક્કમ અભિપ્રાય છે.” બાજુએ આવેલ છે. શ્રીકૈલાસની ઊંચાઈ ૨૨૪૪૨ ફીટ છે '
" જેનું તાજેતરમાં આરહણ કરવામાં આવ્યું છે, જયારે પેલા ‘ ફ્યુમ પ્રકરણ” ની
કૈલાસની ઊંચાઈ આશરે ૨૩૦૦૦ ફીટ છે અને હજુ સુધી તે ગ્રેટ બ્રિટનના પ્રધાનમંડળને સખ્ત આંચકો આપનાર અને કોઈ પણ માનવીથી પદાક્રાંત થયો નથી. ટૂંકમાં એકનું નામ તેના મુખ્ય પ્રધાન મેકમિલનના સ્થિર આસનને ડોલાવી નાખનાર “શ્રીકૈલાસ' છે, જ્યારે અન્યનું નામ “કૈલાસ' છે. પરમાનંદ માલિકઃ શ્રી મુંબઈ અને યુવક સંઘ; મુદ્રક, પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૭, ધનજીસ્ટ્રીટ, મુંબઈ ૩,
મુણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કટ, મુંબઈ.
4
.
'
સ
:
_*
Page #137
--------------------------------------------------------------------------
________________
REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્રબુદ્ધ જૈન’નુંનવસંસ્કરણ વર્ષ ૨૫: અંક ૬ -
બધુ જીવેને
મુંબઇ, જુલાઈ ૧૬, ૧૯૬૩, મંગળવાર આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ: ૨૦ ના પૈસા
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
* આર્થિક મૂલ્યો ઃ (ગતાંકથી ચાલુ)
અન્ડરશાફટ એના પુત્રને કહે છે કે મારા કારખાનામાં કામ આ ચર્ચામાં ગૂંચવાઈ જતાં પહેલાં એ વિચારવાનું છે કે કરતા માણસના આત્મા ભૂખ્યા છે, કારણ કે એમના શરીરને “આર્થિક સ્વાતંત્ર્ય” એ એક જ સામાજિક મૂલ્ય છે, એ એક જ પૂરત ખારાક મળે છે. એની વિરુદ્ધ અલબત્ત, એમ પણ કહી મનુષ્યનું ધ્યેય છે, કે એને બીજાં, મૂલ્ય, બીજા હેતુઓ અને શકાય કે રોજ મિષ્ટાન્ન ખાતા અને મિજબાનીમાં રચ્યાપચ્યા ધ્યેયે સાથે સમન્વય આવશ્યક છે? વ્યકિતગત સ્વતંત્રતા જાળ- રહેતા લોકોના આત્મા ભૂખ્યા નથી રહેતા. દુ:ખ એ છે કે જે વવાના ધ્યેયવાળા સમાજે સમાજની કાર્યદક્ષતા અને એને વિકાસ, રોજેરોજ મિષ્ટાન્ન ખાઈ શકે છે એમને અજીરણ થયું હોય છે, ન્યાય, રક્ષણ એ સર્વને પણ લક્ષમાં રાખવાનાં હોય છે. આ જ્યારે જેમને ખૂબ ભૂખ લાગે છે એમને પૂરતું અન્ન નથી મળતું! બધાં જ ધ્યેયે એક સાથે સાંપડતાં નથી, સાધ્ય નથી; એમાં પરસ્પર- લેખકો, કવિઓ, કલાકારે કે વૈજ્ઞાનિકો કેવી પરિસ્થિતિમાં ઊછર્યા વિરોધ પણ હોય છે. એકને પ્રાપ્ત કરતાં બીજાને થોડે ઘણે અંશે હોય છે, કેવી વિટંબણામાં કામ કરે છે તે આપણે સૌ જાણીએ ત્યાગ કરવો પડે છે. દેશના રક્ષણ માટે વ્યક્તિની સ્વતંત્રતાનો કે છીએ. પરંતુ તેથી દરિદ્રતાને આદર્શરૂપ લેખવાની જરૂર નથી. આર્થિક સમૃદ્ધિને પણ ભેગ આપવો પડે છે. શાંતિ જાળવવી જનતાની આર્થિક સ્થિતિ સુધારવી અને પૈસાને પરમેશ્વર ગણવા હોય તો ઘણીવાર અન્યાય ખમવો પડે છે. આર્થિક મૂલ્યો એટલાં એ બે એક વસ્તુ નથી. આજની દુનિયામાં આર્થિક ઉન્નતિ વગર શ્રેષ્ઠ નથી કે એ માટે બીજી બધી ભાવનાઓને હોમી દઈએ. રાજકીય સ્વાતંત્ર્ય શક્ય નથી અને સાચી સંસ્કારિતા પણ અલભ્ય છે. પાશ્ચાત્ય દેશોમાં ઔદ્યોગિક પરિવર્તન થયું ત્યારે સામાજિક હિતની . આયોજનને લક્ષ્ય હોવું જોઈએ. પ્રગતિ પણ ધ્યેય વગર અવગણના થતી અને આર્થિક સમૃદ્ધિ સાધવા માટે ગમે તેને ન થઈ શકે. ગમે તે તરફની ગતિ એ પ્રગતિ નથી. કોઈ સ્પષ્ટ, ભાગ અપાતું. પરિણામે, હાથવણાટનું કામ કરતા કારીગરો બેકાર નિશ્ચિત હેતુ માટે વ્યવસ્થિત પ્રયત્ન બુદ્ધિપૂર્વક થાય ત્યારે થતા અને ભૂખે પણ મરતા, કુમળાં બાળકોને ૧૮-૨૦ કલાક કામ એને આયોજન કહેવાય અને પ્રગતિ સંભવિત થાય. પરંતુ કેવળ કરવું પડતું, સ્ત્રીઓને કારખાનાંઓમાં કે કોલસાની ખાણામાં સખત આર્થિક લાભ એ આયોજનને હેતુ ન હોઈ શકે. કાર્લ માર્કસનાં મજૂરી કરવી પડતી. આ તે ભૂતકાળની વાત થઈ, પરંતુ વીસમી અનુયાયીઓ તેમ જ મૂડીવાદીઓ બને આમ માનવામાં ભૂલ કરે સદીમાં પણ સોવિયેટ રશિયામાં આર્થિક પ્રગતિ માટે લાખનાં છે. લોકો ગુલામ તરીકે પણ સમાન થઈ શકે અને સ્વતંત્ર સ્ત્રીબલિદાન અપાયાં હતાં. લાખ ખેડૂતોની સ્ટાલિનના આદેશથી પુરુ તરીકે પણ સમાન થઈ શકે. ઉઘાનમાં વિવિધતા હોય છે; રણ એક કતલ કરવામાં આવી હતી, ઉઘોગો સ્થાપવા માટે ગામડાની પ્રજાને પ્રકારનું હોય છે. લોકસમૂહનું દમન કરીને, એમને રિબાવીને રાજ્ય કેટલીક વખત ભૂખમરો વેઠવું પડયું હતું, કામદારોને ગુલામી અથવા થોડા રાજ્યકર્તા અને સત્તાધારી સમૃદ્ધ થાય એને ભોગવવી પડી હતી. ચીનની સામાન્ય જનતાએ છેલ્લાં તેર વર્ષમાં આર્થિક ઉન્નતિ કહી શકાય? આથી જ આર્થિક સમૃદ્ધિની ચર્ચા સામ્યવાદી પ્રયોગોને ખાતર કેટલું સહન કર્યું છે તે હવે કહેવાની કરીએ ત્યારે કોની સમૃદ્ધિ અને કેવા પ્રકારની એ વિચારવું ઘટે જરૂર છે ? દિલ્હીના આપણા રાજ્યકર્તાઓ, જેઓ ચીનથી મુગ્ધ છે. જે દેશના લોકો પાસે પુષ્કળ ધન અને સામગ્રી છે એ તે હતા તેમાં પણ હવે આ સ્વીકારે છે! જાપાનની ઔદ્યોગિક ગમે તે વસ્તુઓ બનાવી શકે છે અને અનેક પ્રકારના સાચા ખોટા પ્રગતિને આરંભ એ દેશની યુદ્ધનીતિને ઘણે અંશે આભારી છે. પ્રચાર દ્વારા નવી નવી અનાવશ્યક અને હાનિકારક માગ પણ આજે આ ભાવના બદલાઈ ગઈ છે. લોકકક્ષાણ વગર સાચી આર્થિક ઉપજાવી શકે છે. આ કેટલે અંશે ઈષ્ટ છે એની ચર્ચામાં અહીં ઉન્નતિ શકય નથી એ સામાન્ય રીતે હવે સ્વીકારાય છે.
નહિ ઊતરીએ, પરંતુ એવી પ્રવૃત્તિનું અનુકરણ આપણે કરવું એ આજે આયોજન–પછી એ પંચવર્ષીય હોય કે દશવર્ષીય ગંભીર ભૂલ છે. આવા અનુકરણને લીધે મૂલ્યની વિકૃતિ થાય છે હોય—એને હેતુ આથિક હિત સાધવાનું છે, અને એ સર્વથા અને આયોજનની ઘટના ઊલટાસૂલટી થઈ જાય છે. જે દેશમાં લોકો યોગ્ય છે. દેશની દરિદ્રતા દૂર કરવી, જનતાની સ્થિતિ સુધરે તેવો પૂરતું અનાજ ઉત્પન્ન નથી કરી શકતા, જ્યાં એક માણસ સરેરાશ પ્રયાસ કરવો એમાં જડવાદ નથી. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું પંદર વાર કાપડ વર્ષમાં ખરીદી શકે છે, જ્યાં મુંબઈ, કલકત્તા અને ગાંધીજી પણ એ જ ઘણી વાર કહેતા કે ભૂખ્યાની પાસે ઈશ્વર જેવાં શહેરોમાં હજારો માણસોને ચોમાસું હોય કે શિયાળો પણ ફટરોટલાના સ્વરૂપમાં પ્રગટ થાય છે. મનુષ્ય કેવળ અન્નને માટે પાથ પર રાતે સૂવું પડે છે, ત્યાં ટેલિવિઝન માટે પૈસા ખર્ચવા, જીવતો નથી, તેમ આજીવન ઉપવાસ પણ કરી શકતું નથી–રસેઈ ઍટમિક ઍનર્જીના કાર્યકર્તાઓ અને તેમનાં સુખસગવડ પાછળ કરનારને અસ્પૃશ્ય ગણી શકતો નથી. બર્નાર્ડ શૉના “મેજર બાર્બેરા’ લાખ રૂપિયા ખર્ચવા, દેશના સંરક્ષણને નામે કૅફી બનાવવાના નામના નાટકમાં દારૂગોળા બનાવીને પુષ્કળ પૈસા કમાયેલો એન્ડ, સંચા અને સિનેમાનાં યંત્રો બનાવવા, શહેરોમાં રહેતા થોડા સારી
ભાગવત
Page #138
--------------------------------------------------------------------------
________________
- ૫૪
પ્રબુદ્ધ જીવન -
* ' તા. ૧૬-૭-૬૩ આ સ્થિતિના લેકોના ઉપભોગ માટે મેંઘી ચીજો બનાવવા પરદેશી ઉત્પાદન લેકોના ઉપગ માટે છે. આપણા દેશમાં માણસદીઠ
હુંડિયામણ ખર્ચવું—એ બધાંમાં કોની આર્થિક ઉન્નતિ સધાય છે વાર્ષિક આવક સરેરાશ લગભગ ૩૦૦ રૂપિયા છે. આટલું કમાતા તેને વિચાર કરવાનું આપને સોંપું છું. અને આ કાંઈ માત્ર આપણા માણસના કુટુંબના નિર્ણહ માટે એની આવક અને ખર્ચ કરવાની
દેશને ઉદ્દેશીને નથી કહેતે. ઈન્ડોનેશિયામાં પુષ્કળ ગરીબાઈ છે, શકિતને આયોજનનું મધ્યબિંદુ ગણવું જોઈએ. આવી વસ્તુઓ ઝાઝી ' છતાં લાખો રૂપિયા ખર્ચીને ત્યાં ‘સ્ટેડિયમ’ કર્યું છે. ઘાનામાં એક નથી. અનાજ, કાપડ, ઘર, દવા, કેળવણી–મુખ્યત્વે એટલી ગણી
મંત્રીની પત્નીએ લંડનમાં સેનાના એક પલંગ માટે ૪૫,૦૦૦ , શકાય. આ દષ્ટિએ ખેતીવાડીને પ્રથમ સ્થાન અપાવું જોઈએ. બીજું રૂપિયા ખર્ચા હતા. એવી જ રીતે રાજ્યકર્તાની પ્રતિષ્ઠા ખાતર દષ્ટાંત લઈએ તો મેટર નહિ, પણ બસ અને સાયકલ વધારે જરૂરી. જંગી ઈમારત અને ભવ્ય મકાન બાંધવાં એ ઉચિત છે? અને તે છે. “જનતાની મોટર” ની જનાની ચર્ચા જોસભેર ચાલતી પણ પૈસા અમેરિકા પાસેથી ઉછીના લઈને? ટ્રેનમાં ટેલિફોન હતી ત્યારે એક મંત્રીએ લોકસભામાં ખાતરી આપી કે “જનતાની રાખવાને બદલે જે ટેલિફોન છે તે બરાબર ચાલે અને જેમને મોટર જનતાને માટે જનતા બનાવશે.” અને લોકસભાના સભ્યોએ જોઈએ છે એમને પાંચ વર્ષે પણ મળે એ વ્યવસ્થા પહેલી ન આ અપ્રતિમ ઉકિતને તાળીઓના ગડગાટથી વધાવી લીધી હતી! - કરવી જોઈએ?
પરંતુ જનતાને કેટલે ભાગ રૂા. ૭,૦૦૦ આપીને, રોજને ખર્ચ આજનનું મુખ્ય કારણ તે એ છે કે આપણી પાસે ધન વેઠીને એવી મેટરને નભાવી શકે તેને વિચાર કોઈએ કેમ ન ' અને બીજી સાધનસામગ્રી પૂરતા પ્રમાણમાં નથી, જ્યારે જરૂરિયાત કર્યો? સૂત્રો દ્વારા ઉદ્યોગો સ્થાપવાનું આ દ ષ્ટાંત છે. આપણી અનેક છે અને ઘણી જરૂરિયાતો ત્વરાથી પૂરી પાડવી જોઈએ એવી હાલની સ્થિતિમાં પુષ્કળ મૂડી રોકીને વર્ષો પછી બનાવી શકીએ છે. એથી કઈ જરૂરિયાતે અગત્યની છે એને નિર્ણય પ્રથમ કરો. અને વાપરી શકીએ એવાં સાધને કરતાં ગામડામાં ઉપયોગી થઈ ઘટે છે; પછી એ દેશના સંરક્ષણ માટે, લોકકલ્યાણ માટે, અનાજના શકે એવા સંચાઓ બનાવવા પર લક્ષ અપાવું જોઈએ. શ્રી કુચેવે કે રાષ્ટ્રધનના વધારા માટે હોય. કેવળ આડંબર કે પ્રદર્શન પૂરતી, એક વાર ઠીક કહ્યું હતું કે શાણે માણસ કાપડ માપે ત્રણ વાર, પણ પરદેશથી આવતા નેતાઓ કે ડેલિગેશનને દેખાડવા પૂરતી સંસ્થાઓ કપે એક જ વાર. કરકસર રાષ્ટ્રને માટે, રાજ્યને માટે પણ ગુણ છે; સ્થાપવી કે ઉદ્યોગો ઊભા કરવા એમાં આયોજનને હેતુ ફલીભૂત અને સામુદાયિક ધનને ખોટી રીતે વ્યય ન થાય તે ખર્ચમાં કાપનથી થતું. પ્રે. ગેલબ્રેથના શબ્દોમાં કહું તે આવી “સંશારૂપ કૂપ મુકવા જેટલું જ આવશ્યક છે. સરકારની આવકના રૂપિયા અર્વાચીનતા” (Symbolic Modermisation) થી જનતાનું હિત ઝાડ પર ઊગતા નથી; આપણી સૌની પાસેથી લઈને એ વપરાય સધાતું નથી.
છે. બંબ હાપે કહ્યું છે એમ “મારે પાઈએ પાઈ બચાવવી પડે બીજી રીતે વિચારીએ તે આર્થિક પ્રગતિનું માપ ઔદ્યો- છે, કારણ કે મારા રાજ્યને નિર્વાહ મારી કમાણી અને બચત પર ગિક ઉત્પાદનના આંકડા વડે થાય છે. આમાં તથ્ય છે. આવા આધાર રાખે છે.” ઉત્પાદનને લીધે દેશની સમગ્ર આવક કેટલી વધી, કેટલી વસ્તુઓ લેખંડની મિલે, સંચાનાં કારખાનાં, કોલસા, વીજળી, દેશમાં વધી, કેટલા માણસોને રોજગારી મળી વગેરેને અંદાજ * તેલ, રેલવે, સ્ટીમર, એરોપ્લેન ઈત્યાદિ આર્થિક પ્રવૃત્તિ અને પ્રગઆવી શકે. છતાં, આમાં પણ એ ઉઘોગ શું ઉત્પન્ન કરે છે, તિનાં પ્રત્યક્ષ પ્રમાણ છે. પરંતુ એ કારખાનાં કેમ ચાલે છે, એમાં વસ્તીને કેટલે ભાગ એ વસ્તુઓ ઉપયોગમાં લઈ શકે છે, એ કામ કરનાર કેટલા કુશળ, સાહસિક અને મહેનતુ છે, જે વસ્તુઓ વસ્તુઓ સારી રીતે બની છે કે નહિ, એ બનાવવામાં કેટલો ખર્ચ બને છે તે ધોરણસર અને ઉત્તમ કક્ષાની છે કે કેમ એ સૌ પક્ષ થાય છે. અને શકિતને કેટલો વ્યય થાય છે અને શા ભાવે એ હોય તે પણ એ વિશે લક્ષ અપાય એ એટલું જ અગત્યનું છે. વેચાય છે—એ સર્વની પરીક્ષા પણ આવશ્યક છે. સરેરાશ આવકના લેખંડ ૩૦ લાખ ટન થાય, સિમેન્ટ ૮૦ લાખ ટન થાય, કાગળનું આંકડા જનતાને સંતોષ આપવા માટે પૂરતા નથી. સામાન્ય લોકોને ઉત્પાદન વધે અને સાકરનું ઘટે એની ચર્ચા નિરંતર થાય છે. ખપની વસ્તુઓ કેટલા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે, કેવા પ્રકારની, તે સાથે મેનેજિંગ એજન્ટોની પ્રમાણિકતા, મેનેજરોની કુશળતા, કેવી રીતે અને શા ભાવે એ વસ્તુઓ ઉત્પન્ન થાય છે–તે તપાસવું કામદારોની કાર્યદક્ષતા, કાર્યકર્તાઓનું સાહસ, ઉદ્યોગમાં થનું સંશેપણ મહત્વનું છે. ઉઘોગીકરણ આપોઆપ લાભદાયક છે એ ખ્યાલને ધન-એ સર્વ પણ આયોજનની દષ્ટિએ અને આર્થિક પ્રગતિ માટે સંયુકત રાષ્ટ્રસંઘ ( United Nations)ના મુખ્ય મંત્રી ઉ થાને ઓછાં મહત્ત્વનાં નથી. માલ્કમ મગરીજના શબ્દોમાં કહીએ તે વિરોધ કર્યો હતે. અગ્ય સ્થળે, ખરાબ માલ બનાવતું અને
gross national product-il zid gross national mind બરાબર રીતે ન ચાલતું કારખાનું ઉદ્યોગની વ્યાખ્યામાં ભલે આવે,
કેવું છે તે પણ જોવું જોઈએ.* પણ એથી આર્થિક ઉન્નતિ થતી નથી. શક્તિ કરતાં ઓછું કામ
આર્થિક પ્રવૃત્તિ કેવળ આર્થિક બળોને લીધે જ ઉદ્ભવતી કરતા અને નુક્સાન કરતા દશ ઉદ્યોગે કંઈ જાદુથી આર્થિક
નથી; એનાં કારણે માત્ર આર્થિક નથી હોતાં. સમાજનાં અનેક વિકાસ સાધી શકતા નથી. જે દેશમાં ૮૫ ટક ઉપરાંતની વસ્તી
અંગે સાથે એ સંકળાયેલી છે. દેશના સંસ્કાર કેવા છે, લોકોના ' ગામડામાં વસે છે, જ્યાં આટલી દરિદ્રતા અને બેકારી છે, ત્યાં
આચારવિચાર કેવા છે, એમની રૂઢિઓ અને એમના રીતરિવાજો શહેરોમાં રહેતા શેડા પૈસાદાર માણસોના ઉપગ માટે આવશ્યક,
કેવાં છે, સામાજિક સંજોગે કેવા છે, રાજકીય વાતાવરણ કેવું અને મેંધી વસ્તુઓ બનાવવામાં દેશની અલ્પ સધનસામગ્રીને
છે, એવી અનેક વસ્તુઓ પર આર્થિક પ્રવૃત્તિને આધાર છે. , વ્યય થાય એવું આયોજન યોગ્ય નથી. વિશાળ મરભૂમિમાં એક * વિશ્વ બેન્કના પ્રમુખ શ્રી જિને બ્લેક બેન્કના નાનકડું હરિયાળું સ્થાન હોય એવું હજી આપણું ઔદ્યોગિક
ડોકિ, ગયા અધિવેશનમાં કહ્યું હતું તે અહીં પ્રસ્તુત છે : “The
Bank's work is not to be assessed in terms of the કોત્ર છે.
building of cold monuments of stone and steel and - ઔદ્યોગિક ઉત્પાદન શોભા માટે કે બીજા દેશો સાથે સર- concrete; it has had a deeper purpose to enlarge the
riches of the earth, to give men right and warmtb, ખામણીના આંકડા રજૂ કરવા માટે નથી. દેશ 'ગરીબ' છે કે
to lift them out of drudgery and despair, to interest ‘સમૃદ્ધ' એને નિર્ણય કરવા કોઈ નિશ્ચિત નિયમો નથી. દેશમાં them in stirring of ideas and in the grasp of organi- - . . \ કેવી સાધનસામગ્રી છે, એનું કેવું વિભાજન થાય છે, લેકોની શી
sation and techniques, toward the realisation of a
day in which plenty will be a possibility and not a જરૂરિયાતે છે વગેરે પર એને આધાર છે. આખરે તે બધું mere dream.”
Page #139
--------------------------------------------------------------------------
________________
g
તા. ૧૪-૭-૬૩
આ સર્વને લક્ષમાં ન રાખીએ તે આર્થિક પ્રશ્નોનું પૃથ્થક્કરણ અપૂર્ણ ગણાય. આજથી ત્રીસચાળીસ વર્ષ પર આપણે ત્યાં અર્થશાસ્ત્રીઓ ‘રાષ્ટ્રીય ’વૃત્તિના છે કે નહિ એના પર એમની ગણના થતી. (બ્રિટિશ રાજ્યથી દેશ પાયમાલ થઈ ગયો છે, આપણા દેશમાં gold standard હોવું જોઈએ, હિંદુસ્તાનમાંથી દર વર્ષે પુષ્કળ ધન ઈંગ્લેંડ ઘસડાઈ જાય છે એમ કહો ત તમે ‘રાષ્ટ્રવાદી’અર્થશાસ્ત્રી; પણ બ્રિટિશ રાજ્યથી દેશને થોડાક આર્થિક લાભ પણ થયા છે એમ તમે કહો, gold exchange ના પક્ષમાં હ। કે કેટલું ધન ચાલ્યું જાય છે એની વિગતમાં ઊતરો
પ્રબુદ્ધ જીવન
તમે ગુલામી મનોદશા દર્શાવતા ગણાઓ.) હવે પરિસ્થિતિ જુદી છે. અર્થશાસ્ત્રીઓ કાં તો ‘પ્રગતિશાળી’ અથવા ‘પ્રત્યાઘાતી’ હોવા જોઈએ. સાહિત્ય, કલા, સ્થાપત્ય, સંગીત, વિજ્ઞાન વગેરે દરેક વિષયમાં આ લક્ષણ જરૂરનું છે. રાજ્યના અંકુશ આર્થિક ક્ષેત્રમાં આવશ્યક છે, વેપાર-ઉદ્યોગમાં સરકારના ફાળા હોવા જોઈએ, રાષ્ટ્રીયકરણ ઈષ્ટ છે એમ જે કહે તે ‘પ્રગતિશાળી, બીજા બધા ‘પ્રત્યાઘાતી’ ‘મૂડીવાદી’ અને ‘સામ્રાજ્યવાદના ગુલામ.' તમે વ્યક્તિગત વહીવટમાં અને ખાનગી સાહસમાં માનતા હો, કે રાજ્યની સત્તા પર અંકુશ હોવા જોઈએ એમ જો કહો તો તમે ‘પ્રત્યાઘાતી.’ આવા વિવાદમાં ખાનગી સાહસના શા ગુણ-દોષ છે કે સરકારી વહીવટ શા માટે અને ક્યાં જરૂરી છે, કયા ઉદ્યોગા શા કારણસર પેાતાને હસ્તક સરકારે લેવા જોઈએ અને કેવી રીતે ચલાવવા જોઈએ, આર્થિક સત્તાનાં શા લક્ષણો છે, કયા પ્રકારનાં અંકુશ કેટલા પ્રમાણમાં કયારે આવશ્યક છે—વગેરે પ્રશ્નાની પરીક્ષા . ભાગ્યે જ થાય છે. કેવળ શબ્દો વિચારનું સ્થાન લે છે; સમીક્ષાને બદલે સંશાવૐ વિવેચન થાય છે. આપણે સૌએ જાણે કપાળ પર ચીઠ્ઠી ચાડવાની કે કોટ કે પહેરણ પર ‘લેબલ’ લગાડવાનું કે હું ‘પ્રગતિશાળી' છું! આપણી જાતને આપણે પ્રત્યાઘાતી તો ન જ કહી શકીએ, કારણ, જેમ કંજૂસાઈ પારકાની કરકસર છે, સંકુચિતતા જેમ બીજાની મનોવૃત્તિ છે એમ ‘પ્રત્યાઘાતી’ પણ બીજા જ હાઈ શકે! આપણે તો ‘પ્રગતિશાળી’જ હોઈએ. પછી એ કઈ દિશામાં તે કોણ જાણે! અથવા તે એકસાથે અનેક બાજુએ ભલે ને આપણે પ્રગતિ કરતા હોઈએ.
સૌ
અર્થશાસ્ત્રમાં વપરાતા રૂઢ શબ્દોના અર્થ શા છે તે પ્રથમ નક્કી કરવું જોઈએ. ‘મૂડીવાદ,’ ‘વર્ગવિગ્રહ,’ ‘શાષણ,’ ‘નફાખોરી,’ ‘ફુગાવા ’વગેરે વગેરે શબ્દોની બરાબર વ્યાખ્યા કર્યા વગર આપણે તે વાપરીએ છીએ અને જોસભેર ચર્ચા કરીએ છીએ. ‘નફો’શબ્દ જેવા વપરાય એટલે ‘પ્રગતિશાળી ' અર્થશાસ્ત્રીનું કર્તવ્ય છે કે નફાને વખોડી કાઢવા, કારણ ‘નફો’અનિષ્ટ છે, સ્વાર્થનું લક્ષણ છે, સર્વથા ત્યાજ્ય છે; જ્યાં સુધી ‘નફા’ને નાશ નહિ થાય ત્યાં સુધી આર્થિક સ્વતંત્રતા નહિ મળે એમ એણે પ્રતિપાદન કરવાનું. ‘નફો' અને ‘નફાખોરી’ વચ્ચે ભેદ છે કે નહિ અને ‘નફો’ એટલે બદલા કે આવક કેટલે અંશે વાજબી છે એનું સમીક્ષણ ન કરવું જોઈએ? ગયે મહિને માસ્કામાં મળેલી સેવિયેટની સભામાં શ્રી ક્રુશ્ચેવે કહ્યું હતું એ મૂળ અંગ્રેજીમાં જ ટાંકવા જેવું છે: “With regard to an individual enterprise the question of profit is of great importance as an economic indicator of its efficiency—” (કોઈ સાહસની કાર્યદક્ષતાના લક્ષણ તરીકે નફાના પ્રશ્ન ઘણા મહત્ત્વનો છે.) નફો નિર્દો નથી; એ નફો કેવી રીતે થાય છે અને એને લાભ કોને થાય છે તે વિચારવાનું રહે છે. પરંતુ એની ચર્ચામાં અહીં નહિ ઊતરીએ. એ જ પ્રમાણે જેઓ સમાજવાદના વિરોધી છે તેઓ એવી દલીલ કરે છે કે મનુષ્યસ્વભાવ, કદી બદલાય જ નહિ અને પુષ્કળ નફાના લાભ વગર કે ભૂખમરાની
3
૫૫
બીક વગર આર્થિક પ્રવૃત્તિ અસંભવિત છે. પરંતુ મનુષ્ય કેવળ સ્વાર્થને લીધે જ, પોતાના અંગત લાભ ખાતર જ કામ કરે છે? આપણી પ્રવૃત્તિનો હેતુ, એનું પ્રયોજન, એની પ્રેરણા એક જ પ્રકારનાં હોય છે? યંત્ર જેમ વરાળના કે વિજળીના દબાણથી ચાલે છે તેમ મનુષ્યની આર્થિક પ્રવૃત્તિનો પણ એક જ નિશ્ચિત, સતત હેતુ હોય છે. ? આપણા રાજના અનુભવ નથી કે સૌથી ઉત્કૃષ્ટ સર્જન ધનના લાભથી થતું નથી, પંતુ એ કાર્ય અને પ્રવૃત્તિમાં રસ હોવાથી, સર્જનના આનન્દને લીધે, પોતાની કૃતિના ગૌરવને કારણે, પ્રશંસા કે પ્રતિષ્ઠા માટે અથવા તો કેવળ ઉત્સાહને લીધે કાર્યમાં ઓતપ્રોત થઈ જવાથી આવું સર્જન થાય છે, પછી ભલે તે સર્જન કલાનું ૐ વિજ્ઞાનના ક્ષેત્રમાં હાય. બીજી રીતે વિચારીએ તો આર્થિક હેતુ કે વૃત્તિ આપણા નિત્ય જીવનમાં મૌલિક છે ? શીતળ ચાંદનીના ભાવ બોલાતા નથી, પુષ્પના સૌરભની કિંમત સાનાથી થઈ શકતી નથી, સંધ્યાના `ગ ત્રાજવામાં જોખી શકાતા નથી, પરંતુ એ સૌ અર્થશાસ્રના અભ્યાસીને પણ આનંદ આપે છે. દુ:ખની વાત એ છે કે કલાના ક્ષેત્રમાં પણ હવે આર્થિક મૂલ્યો ઘૂસી ગયાં છે. ચિત્ર સા છે તેના કરતાં તેની કિંમત કેટલી છે તેના પરથી તેની ક્લાનું માપ અંકાય છે. વિખ્યાત ચિત્રકાર પિકાસોને એક ખૂબ ધનવાન સ્ત્રી એ પૂછ્યું કે, ‘લંડનમાં હમણાં તમાચિત્ર વેચાતું હતું એમ સાંભળ્યું. એ સાથે જ તમા તો હતું ને ?' પિકાસાએ પ્રશ્ન કર્યો; એની કિંમત કેટલી હતી ?” પેલી સ્ત્રીએ કહ્યું: દોઢ લાખ ડૉલર !” પિકાસાએ તરત કહ્યું: ‘ત્યારે તો એ મા જ હશે.' એ જ પ્રમાણે મકાન સુંદર છે કે નહિ તે ન જોતાં તે
બાંધવાનો ખર્ચ કેટલા થયા છે તે જાણીને લોકો મુગ્ધ થઈ જાય છે. એક ફિલ્મ પાછળ કેટલા લાખ ડૉલર ખર્ચાયા છે તેની જાહેરાત થાય છે અને ક્લાની દષ્ટિએ તે કેવી છે તેના કરતાં તેની પાછળ કેટલું ખર્ચ થયું છે તેના પરથી તેનું મૂલ્ય અંકાય છે. કેટલાય ધનવાન જેમ સોનું, રૂપું કે ઝવેરાત સંધરે તેમ ચિત્ર અને સ્થાપત્યના નમૂના પણ એકઠા કરે છે. આમાં ક્લાની વૃત્તિ નહિ, પણ કેવળ માંઘી, દુર્લભ વસ્તુઓ પ્રાપ્ત કરી પેાતાનું સ્વામિત્વ એના પર સિદ્ધ કરવાની અપેક્ષા હોય છે. રવીન્દ્રનાથ ટાગારનું અવસાન થયું એ પછી મુંબઈના એક ધનાઢય શેઠે મને પૂછ્યું હતું કે, ‘ટાગાર કેટલું મૂકતાં ગયા ?” રવીન્દ્રનાથ જે દલ્લા મૂકતા ગયા તે એવા છે કે એના વારસા જે કોઈ એમની કૃતિઓનો ઉપભાગ કરી શકે એમને મળ્યો છે તે એમને શી રીતે સમજાવાય ? મિલકત વહેંચી શકાય છે, ધનનું વિભાજન થાય છે, વેપારમાં એક કમાય છે અને બીજો ખુએ છે; પણ ક્લાની સૃષ્ટિમાં નફા-નુકસાન નથી હોતાં. સંગીતના જલસામાં એકને તૃપ્તિ થાય તેથી બીજો તરસ્યો નથી થતો, એકના રસ બીજો છીનવી નથી લેતો; ઊલટું, ઘણીવાર સહભાગથી રસ વધે છે, અધિકતર આહ્લાદ થાય છે. તાજમહાલ અસંખ્ય લોકોએ જોયો છે, પણ તેનું સૌન્દર્ય કોઈ ચોરી જઈ શકતું નથી. એ મનમાં, હૃદયમાં; સ્મરણમાં જ સાચવી શકાય છે. અજંટાનું : શિલ્પમૂલ્ય એના પરના અગણિત દષ્ટિપાતને લીધે ઓછું નથી થતું, વધે છે. સર્જન અને સંપત્તિમાં એ જ મુખ્ય ભેદ છે. આર્થિક પ્રગતિ વિના આપણા દેશની ભીષણ દ્રરિદ્રતા આપણે દૂર તો શું પણ ઓછી પણ કરી ન શકીએ, પરંતુ આર્થિક દ્રષ્ટિની મર્યાદા પણ સાથે લક્ષમાં રાખવી જોઈએ.
આનો અર્થ એવો નથી કે સૌ કોઈ અનાસકિતયોગની સાધના કરે. આપણામાંના ઘણાખરા યોગીઓ નથી, સંતા નથી, કે આપણે કેવળ નિ:સ્પૃહતાથી અને પરમાર્થ માટે જ કામ કરી શકીએ; તેમ માત્ર સ્વાર્થથી .બીજાના હિતાહિતની અવગણના કરીને આચરણ કરતા દુર્જનો પણ આપણે નથી. હાડચામડાના, સદ્ગુણ-દુર્ગુણ બન્નેથી ભરેલા, અભિલાષા અને આકાંક્ષા રાખનારા, બીજાના સુખ-દુ:ખમાં ભાગ પણ લેનારા, સ્નેહાળ છતાં ઈર્ષ્યાભરેલા, ઉમંગી છતાં આળસુ
Page #140
--------------------------------------------------------------------------
________________
- પ્રબુદ્ધ જીવન
- તા. ૧૬-૭–૪૩ એવાં સ્ત્રી-પુરુષે આપણે છીએ. ફળની, બદલાની, લાભની, કીતિનો અને શકિત ત્યાંની પ્રજામાં છે. અને પાશ્ચાત્ય રીતિઓનું માત્ર અનુ આશા અને સ્પૃહા સામાન્ય મનુષ્યોને સ્વાભાવિક છે. માં પુ કરણ હવે તેઓ કરતા નથી, એનાથી સંતોષ પામતા નથી. પશ્ચિમમાં જાવનને ઉપદેશ દેનારા પોતે જ હંમેશાં અથવા તો ઘણુંખરૂં બને છે એથી ઉત્તમ વસ્તુઓ કેવી રીતે બનાવાય એને સતત એનું આચરણ કરી શકતા નથી. પરંતુ એ તે કોઈકે કહ્યું હતું કે પ્રયાસ ક્યું છે અને એમાં સફળ પણ થયા છે. આવી શોધો અને ઉપામાર્ગદર્શન કરનારા એ માર્ગે જવા બંધાયેલા નથી. રસ્તો ચીંધનું થોને લીધે ઘણા ઉદ્યોગોમાં અમેરિકા, જર્મની કે ઈંગ્લાંડ કરતાં જાપાને પાટિયું કંઈ હું જ એ દિશામાં ચાલે છે? એ ગમે તે હો, પણ વેતન, વધારે પ્રગતિ કરી છે નાના ઉદ્યોગો અને મોટાં કારખાનાં વચ્ચે ત્યાં ' વ્યાપાર, વ્યાજ, નફો એ બધાં બદલાની ભિન્નભિન્ન પ્રકારની સહકાર સાધી શકાય છે. વિજ્ઞાનની શોધોનો ઉદ્યોગ માટે ઉપયોગ રીતે છે અને મનુષ્યને કામ કરવા ઉત્તેજન આપવાના કરવા તે પ્રજા નિ તર સંશોધન કરે છે. જાપાનનું આર્થિક તંત્ર દોષસાધન છે. અન્ય સાધનોની પેઠે એને પણ દુરૂપઉગ થાય છે, રહિત છે અથવા તે એની પ્રજામાં ખામીઓ નથી એમ કહેવાને પરંતુ એવા સાધનો અને બળોને સમાજના કલ્યાણ માટે કેવી રીતે આશય નથી, ૫તુ આત્મવિશ્વાસથી, સંપ્રદાયની અવગણના કરી, ઉપયોગ કરવો એ કેવળ સૂત્રોને આધારે કે એક કે બીજા વાદ'ને દેશના હિત માટે ત્યાંના લોકો જે રીતે તનતોડ કામ કરે છે એ વૃત્તિ, આશ્રય લીધાથી ન થઈ શકે. એને માટે જ્ઞાન, શાણપણ, દૌર્ય, સહિષણુતા એ નિષ્ઠા, ઉદ્યમ અને અંત આપણે ગ્રહણ કરવા જેવા છે. આ માટે જોઈએ; સ્પષ્ટ રીતે વિચાર કરવાની શકિત અને દીર્ધદષ્ટિ જોઈએ. કલ્પનાશીલ અને પ્રેરણા આપે એવું નેતૃત્વ જોઈએ અને જનતામાં , “આયોજનના પણ અનેક અર્થ-અનર્થ થાય છે. કેવા આસ્થા, ઉત્કંઠા અને શિસ્ત જોઈએ. પ્રકારનું આયોજન’ છે, તેનાં ધ્યેય અને હેતુ શાં છે, કઈ
આજે દુનિયાભરમાં વિપ્લવ થઈ રહ્યો છે. સમાનતા માટે, યોજનાને ઉચ્ચતર સ્થાન આપવામાં આવે છે અને એ યોજનાને
આર્થિક પરિસ્થિતિની સુધારણા માટે, સમૃદ્ધિની સાધનસામગ્રી
વધારવા માટે સતત પ્રયાસે અનેક દેશોમાં થાય છે. આને માટે આ અમલ કેમ થાય છે-એની તપાસ કર્યા વગર અને એ વિશે શાન્તિથી
જન આવશ્યક છે; પરંતુ એ ભૂલવું ન જોઈએ કે આયોજન મનુષ્ય નિર્ણય કર્યા વગર એક પક્ષ કહેશે કે “આયોજન ” અનાવશ્યક છે માટે છે, મનુષ્ય આયોજન માટે નથી. નહિ તો ' પોતાની શકિત અને અનિષ્ટ છે; જ્યારે બીજો કહેશે કે “ આજન” વડે જ ઉપરાંત બંધાવવાની એક ઈમારતને નકશે કાગળ પર દોરીને સૃષ્ટિમાં સ્વર્ગ આણી શકાય. માત્ર આયોજનની ભાવનાથી કેટ
સંતોષ માને, મનુષ્યોને બદલે મનુષ્યોનાં ચિત્રોને સાચાં લેખે,
વસ્તુને જોવાને બદલે આંઠાની ગણત્રી જ ગણ્યા કરે એના જેવી લાક ઉશ્કેરાઈ જાય છે, જ્યારે કેટલાકની આંખમાં હર્ષાશ્રુ આવે
સ્થિતિ આયોજન કરનારની થાય. બાઈબલમાં કહ્યું છે કે “ જાતિ છે. આવી લાગણીને આમાં અવકાશ નથી. આર્થિક તંત્રમાં કોઈ પ્રગટ ! એટલે જ્યોતિ પ્રગટી !' એમ આયોજનપંચ કે રાજ્યહેતુ માટે, કંઈક સંશ્લેષ સ્થાપવા માટે આયોજન તો એક માર્ગ છે; નેતાઓ પિકાર કરે કે ‘ઉન્નતિ થાઓ ! સમૃદ્ધ બને ” તો એથી રાષ્ટ્રની સમૃદ્ધિ વધારવાની એ એક રીતિ છે. કોઈ એક નીતિ ગ્રહણ
પ્રજા આગળ વધતી નથી. એને માટે અડગ નિશ્ચય અને અથાગ
પ્રયાસ જોઈએ. આપણું ધ્યેય શું છે એનો નિર્ણય કરીએ તો તે પ્રાપ્ત કર્યા પહેલાં એનાં પરિણામોને પૂરો વિચાર કરવો એ આયોજન ક્ર
કરવાના માર્ગો બુદ્ધિપૂર્વક શોધી શકીએ. તેમ જ માર્ગ જાણ્યા વગર નારનું લક્ષણ છે; ભૂલો કર્યા પછી એ સુધારવા મથવું એ એનું લક્ષણ કેવળ ધ્યેય આખે વખત લોકો સમક્ષ રજૂ કરવામાં સાર નથી. નથી. દુનિયાના લગભગ દરેક રાજ્ય વધતા-ઓછા પ્રમાણમાં
વ્યકિતના જીવનમાં અને સમાજની પ્રવૃત્તિમાં સાધન અને સાધ્ય એક કે બીજા પ્રકારનું આયોજન સ્વીકાર્યું છે; છતાં સરમુખત્યારી
એટલાં સંકળાયેલાં છે કે એકમાં પરિવર્તન થાય તે બીજું પણ બદ
લાઈ જાય. પર્વત પર જતાં જદે રસ્તે જઈએ, પગથિમાં ભૂલ વાળું સર્વોપરી રાજ્ય પણ એના નાગરિકના વ્યકિતગત જીવન પર
કરીએ તો નવાં વિક્ટ શિખરો નથી દેખાતાં ? ' સંપૂર્ણ સત્તા મેળવી શકતું નથી. સમાજના હિત અને વ્યકિતના
' મહાદેવ ગોવિન્દ રાનડેએ વર્ષો પહેલાં કહ્યું હતું કે જે પ્રશ્ન સ્વાતંત્ર્ય વચ્ચે સમન્વય સાધવાનું આયોજનકારનું આજે મુખ્ય ધર્મ-ફિલસૂફી-વિજ્ઞાનને છે, જે પ્રશ્ન પ્રાચીનકાળથી શાસ્ત્રો, ઋષિકર્તવ્ય છે. આ યુગમાં અને ખાસ કરીને આપણી પરિસ્થિતિમાં કોઈ મુનિઓ અને મહાપૃરુષે પૂછતા આવ્યા છે એ જ પ્રશ્ન અર્થશાસ્ત્રને ગૂઢ વ્યકિતવાદ અને ઉદ્દામ સમાજવાદ વચ્ચે પસંદગી કરવાની ,
છે કે અનિષ્ટમાંથી. મનુષ્ય કેમ મુકત થવું ? ભૌતિક પરિસ્થિતિને
લીધે જે અનિષ્ટો છે તે કેમ દૂર કરવા? કષ્ટો છે તેનું કે નિવારણ નથી. બલ્ક, ક્યા પ્રકારનું સામાજિક તંત્ર વ્યકિતના વિકાસને ધ્યા
કરવું ? વિદને અને અંતરાયો છે એની પર કેવી રીતે વિજય વિના આર્થિક ઉન્નતિ સાધી શકે એનું નિરૂપણ કરવાનું છે. અરા- મેળવવો એ અર્થશાસ્ત્રને પણ મૂળ પ્રશ્ન છે. વિપરીત અને પ્રતિજકતા, અન્યાય અને ગુલામીના ભયમાંથી મુકત રહે અને જ્યાં કુળ આર્થિક સંજોગોમાં પણ વ્યકિતનું અને જનતાનું કલ્યાણ કેમ સાહસ અને સંરક્ષણ બંને હોય એવી સમાજ ઘટના રચવી, સહેલી સાધવું તે એની અંતિમ ઉદ્દેશ છે. વિદ્યાબહેનના વિશુદ્ધ, દયાળુ
અને પરોપકારી જીવનને પણ આ જ હેતુ હતે એમ કહે છે તેમાં નથી, કોઈ પુસ્તકમાં એના પાઠ નથી, છતાં એ પ્રશ્ન અત્યારે મુખ્ય
અત્યુકિત નથી. એ કહેતાં હશે કે નહિ, પણ એમનું નિત્યનું આચછે. એને નિવેડો ભલે તરત ન આવી શકે, ભલે એની ગૂંચ ઉકેલતાં
રણ તો એવું જ હતું અને એ જાણતાં હતાં અને માનતાં હતાં કે ભૂલે થાય, પરંતુ અર્થશાસ્ત્રને તેમ જ સમાજશાસ્ત્રને એ જ કેયડે
न हि कल्याणकृत् कश्चित् दुर्गति तात गच्छति। છે અને એના પર અર્થવાહી ઉન્નતિને આધાર છે. અમેરિકાના સમાપ્ત
ગગનવિહારી મહેતા, મૂડીવાદ કે સોવિયેટ રશિયાના સામ્યવાદની નકલ આપણે કરવાની નથી, કરી શકવાના નથી; છતાં બન્નેના ઉત્તમ અંશે ગ્રહણ કરતાં
વિષયસૂચિ
પૃષ્ઠ અચકાવું. પણ જોઈએ નહિ. આપણી ભૂમિમાં આપણી આબેહવાને ' ' આર્થિક મૂલ્ય
ગગનવિહારી મહેતા- ૫૩ અનુકૂળ વૃક્ષો આપણે રોપવાનાં અને ઉગાડવાનાં છે. •
પૂ. બાપુજીની ૯૫ મી જન્મજયંતી ' આ વિશે જાપાન પાસેથી આપણે ઘણું શીખી શકીએ. ત્યાંના પ્રસંગે શ્રી. નારણદાસ ખુ. ગાંધીનું ' ' . ' લોકોની રાષ્ટ્રભાવના, એમનું ઐકય, એમનું સામાજિક સંગઠન દેશની
નારણદાસ ખુ. ગાંધી ૫૭ આર્થિક ઉન્નતિમાં કારણભૂત છે. એમનાં સાહસ અને અથાગ મહે- જૈન વિદ્યાપ્રસારક મંડળને પરિચય : રિષભદાસ રાંકા ૫૮ , નતને પરિણામે ભસ્મીભૂત થયેલો દેશ પંદર–સત્તર વર્ષમાં સજી- ભારતીય સંસ્કૃતિમાં ગુજરાતનું સ્થાન " દલસુખ માલવણિયા ૫૯ વન થયા છે. એટલું જ નહિ પણ સમૃદ્ધ બન્યો છે. જાપાનની પ્રગતિ આ બાલદીક્ષા સામે મૌન કેમ
' પણ વેગવાળી છે તે આ જ કારણોને લીધે. જાપાનની પ્રજા કઈ સેવવામાં આવે છે?
સત્યવતી શાહ ૬૦ ‘વાદ'માં, મંત્રમાં કે સૂત્રમાં માનતી નથી. પશ્ચિમના દેશની ઔદ્યો- ચીની આક્રમણ: ગિક રીત ગ્રહણ કરીને પોતાના દેશને અનુકૂળ બનાવવાની કુશળતા એક ચિન્તા–એક ચિન્તન : ' , 'ભંવરમલ સિંધી ૨૧ :
. . * * * * *
-
E
Page #141
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૭-૬૩
પ્રભુ જીવન
બાપુજીની ૯૫મી જન્મજયંતી પ્રસંગે શ્રી. નારણદાસ ખુ. ગાંધીનું મગળપ્રવચન
( આગામી ગાંધી જયંતી એટલે કે ૯૫મી રેંટિયા બારસને લક્ષમાં રાખીને રાજકોટ–રાષ્ટ્રીયશાળા તરફથી તા. ૨૭૧૬૬૩થી તા. ૧૪–૯–૬૩ ભાદરવા વદ ૧૨ સુધીના ૮૦ દિવસના કાર્યક્રમ ગાઠવવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું મુખ્ય અંગ કાંતણયજ્ઞ છે અને તેમાં ભાગ લેવા માટે તેમ જ સહકાર આપવા ઈચ્છતાં ભાઈ-બહેનો દરરોજનું ૮૦ તાર સૂતરનું દાન કરે અને ૮૦ સિક્કા દાન આપે એવી તેમના વિષે અપેક્ષા દાખવવામાં આવી છે. આ કાર્યક્રમના પ્રારંભ પ્રસંગે સૌરાષ્ટ્રની સમગ્ર રચનાત્મક પ્રવૃત્તિના પ્રમુખ સંચાલક મુરબ્બી શ્રી નારણદાસ ખુશાલદાસ ગાંધીએ નીચે મુજબ પ્રવચન કર્યું હતું. તંત્રી)
પૂજ્ય શ્રી બાપુજીની ૯૫મી જન્મજયંતી રેંટિયા બારરાના ૮૦ દિવસના કાર્યક્રમ તરીકે આપણે ઉજવતા આવ્યા છીએ તેને એક યુગ વીત્યો. ૩૦મા વર્ષમાં આ કાર્યક્રમ પ્રવેશ કરે છે. આથી થોડા સમયમાં વિશ્વનાં અનેક રાજ્યો લડાઈમાં ભાંગી ગયાં હતાં તે પોતાના કાર્યક્રમ ગોઠવી પ્રાણવાન અને સમૃદ્ધ થઈ ગયાં છે, જ્યારે પૂજ્યશ્રી બાપુજીએ આપણી આઝાદી મેળવવા અને તેને જાળવી રાખવા રેંટિયા જેવું સહજ સહેલું સાત્વિક સાધન આપણા હાથમાં મૂક્યું અને દઢ વિશ્વાસથી કહ્યું કે આ વસ્તુ જ આપણને અનેક ભયમાંથી ઉગારી લેશે. આ સાધન દેશને બુદ્ધિમાં ઉતરે નહિ તો હૃદયમાં તો ક્યાંથી ઉતરે ? સત્યાગ્રહના સમયમાં તેમના રેટિયા વિશેના આદેશને થૅડેધણે અંશે આપણે ઉપાડી લીધો હતો અને તેથી રાષ્ટ્ર તે લડતને માટે ભારે શકિત મેળવી હતી તે ભૂલી જઈ, આજે તે સાધન, દેશ, હાથમાંથી સરી જવા દે છે.
આનું એક કારણ એ પણ હોય કે જેણે જેણે ચરખાસંધ દ્વારા રેંટિયાનું ભારે કામ કર્યું તે આજે રાજરા વહન કરવામાં રોકાઈ ગયા છે. આમ હોય તો પણ જેમ ગીતામાં દુર્યોધને દ્રોણાચાર્યને કહ્યું હતું કે “ સર્વે મહાવીરો અને આપ પોતે પણ જ્યાં પોતપોતાને સ્થાને કામ કરતા હો ત્યાંથી ભીષ્મનું રક્ષણ કરવાનું કામ મુખ્ય રાખો ” આ પ્રમાણે આજના રાષ્ટ્રકાર્યકર્તાઓ રાજ ધુરા ભલે વહન કરે કે રાષ્ટ્રના અન્ય ભાર ભલે ઉપાડે, પણ રેટિયા ચુકાવા ન જોઈએ, રેંટિયો સચવાવા જોઈએ તેવી ભાવના તેમનામાં છે ખરી. તે માટે ખાદી કમિશન, ખાદી બાર્ડ જેવી સંસ્થાનું સર્જન કરી તેના હાથમાં જોઈએ તેટલું નાણુ આપી તે કામ તેને સોંપ્યું છે. તેમાં પણ ઊંચી કોટિના ખાદીભાવનાવાળા કાર્યકર્તાઓ · પણ રોકાયા છે, પણ તે મૂડિની વ્યવસ્થા અને સંચાલનમાં જ ઘણે ભાગે અટવાઈ ગયા છે અને ખાદીના ખરા કામથી દૂર રહ્યા છે.
ખાદી કામ પૈસાના જોરે થઈ શકે તેટલું ઠીક થયું છે, ઉત્પાદન ઠીક વધારી દીધું છે, ઘણા માણસોને કામ આપ્યું છે, પણ રેંટિયાના ખરા સ્વરૂપને તેઓ સમજી શકયા નથી, અને ઉલટું તેને વિકૃત બનાવ્યું છે.
રેટિયા ચલાવનારને પુરી રાજી કેમ મળે, રેટિયાદીઠ ઉત્પાદન કેમ વધે, ખાદી સસ્તી કેમ કરી શકાય, મીલની સરખામણીમાં ખાદીભાવને કેમ લાવી શકાય—તેવા તેવા પ્રશ્નોને હાથ ધરી તેને અનુરૂપ સાધન બનાવવામાં તેઓ પરોવાયા છે. અંબર રેંટિયા બન્યો છે. તેને તેઓએ ખૂબ વધાવી લીધા છેઅને પોતાના હાથમાં એક માહામૂલી ચીજ સાંપડી છે તેવા સંતોષ મેળવવા લાગ્યા છે. અંબરના ગુણદોષમાં અહિં નહિં ઉત, પણ તેની પાછળ જે શકિત, જે નાણું ખર્ચાયું છે તેના પ્રમાણમાં તે સફળ થયો નથી. હજારો રૂટિયામાંથી કોઈ રેંટિયો સારો ચાલે તેની કમાણી ઉપર લોકોનું ધ્યાન ખેંચવામાં આવે છે, પણ તેવા રેંટિયાનું પણ સાતત્ય
ભાગ્યે જ જોવા મળે.
લાખા રૂપિયા ખર્ચાયા છે, હજારોને તેનું શિક્ષણ આપ્યું છે, પણ તે રેંટિયા પાસેથી રાખેલી આશા થડે અંશે પણ ફળી નથી આમ કિમશન પોતે માનતું થયું છે અને તે જ મારા ક્શનને મહાર મારે છે. તેથી કોઈ નવા રેંટિયો શોધવાનું ચિંતવન ચાલી રહ્યું છે તેમ સંભળાય છે. અને આ સાચું હોય તો મારું નમ્ર સૂચન છે કે આવા આવા અધૃ વ સાધનને મેળવવામાં શકિત વાપરવાને બદલે યરવડા રેંટિયાને તેના ખરા સ્થાને પહોંચાડવામાં તેઓ રોકાઈ જાય. તે સ્થાન છે કરોડો દરિદ્રોને બેકારોને તેમની ઝુંપડીએ પહોંચાડવાનું. કરોડો દરિદ્રો અને બેકારો દરરોજના બે આના નથી કમાઈ શકતા તેવા આંકડાના અભ્યાસીઓ તેવા લોકોને બે આના
૫૭
જેટલી કમાણી આપી તેમાં પ્રાણ રૅડવાનું કામ છેડી બીજો વિચાર
કેમ કરી શકે ?
આને પહોંચવા માટે આપણી પાસે ઉત્તમ સાધન પડયું છે, તે યરવડા ચક્ર છે. અંબર રેંટિયામાં તો હજુ ગુણ દેખાય ત્યારે ખરા, પણ યરવડા ચક્રના ગુણ તો ગણતા થાકીએ તેમ નથી.
૧. યરવડા ચક્ર કરોડોની ઝુંપડીએ લઈ જઈ શકાય તેવા છે.
૨. તે ભૂખે મરતા માટે આશીર્વાદરૂપ છે.
૩. તેની કિંમત બહુ ઘેાડી છે.
૪. હિંદમાં ચાલતા કોઈ પણ રેંટિયાથી વજનમાં હલકો છે. ૫. તે ચલાવવામાં બીલકુલ મૂંઝવે તેવા નથી.
૬. તે બીજા રેટિયા કરતાં ઓછી જગ્યા રોકે છે.
૭. નાનું બાળક પણ સહેજે ચલાવી શકે છે. ૮. હજારો રેંટિયા ટુંકા સમયમાં બનાવી શકાય છે. ૯. તેની બનાવટ અને તેના ભાગા સાદામાં સાદા છે. ૧૦. તેનાથી બારિક સૂતર કાંતી શકાય છે. ૧૧. દુષ્કાળ જેવા આફતના સમયે આશીર્વાદરૂપ આ રેંટિયા જ બન્યો છે તેવા આ વર્ષે પણ આપણે અનુભવ લઈ રહ્યા છીએ. સૌરાષ્ટ્ર ખાદી મંડળે આ વર્ષે રેંટિયા મારફત અનેકને જે કામ પહોંચાડયું છે તેના આંકડા ભારે મહત્ત્વના છે. ૧૨. રામુહકાંતણ, રેંટિયા યજ્ઞ જેવા પવિત્ર કામમાં આ રેંટિયો જ કામ આવે તેવા છે.
૧૩. અંબર રેંટિયો ગમે તેટલા પ્રયાસ હોવા છતાં આ ગોકળગાયની ગતિને પહોંચી શક્યો નથી.
૧૪. આ વર્ષે દુષ્કાળગ્રસ્ત પ્રદેશમાં દોઢું કંતામણ આપ્યું અને હજારોની સંખ્યામાં યરવડા ચક્ર ચાલતા થયા, ત્યારે ત્રણ ગણી મજૂરી આપી શકવાના દાવા કરનાર અંબરની સંખ્યા વધી નહિ, વધે છ લાખની ખાદી કાઠિયાવાડ ખાદી મંડળ બનાવે છે તે દુષ્કાળને કારણે આ વર્ષે બાર લાખને આંકડે પહોંચશે.
આવા આ અનેક ગુણ ધરાવતા રેંટિયો આપણા હાથમાં છે. એટલે આજે નવા રેટિયો શેાધવાની આવશ્યકતા નથી. ખરી આવશ્યકતા છે આ રેંટિયાને કારોડાની ઝુંપડીએ પહોંચાડનાર કાર્યકર્તાઓ તૈયાર કરવાની. કમિશને પેાતાનું ધન, આવડત, શકિત, કાર્યકર્તા તૈયાર કરવામાં રોકવાં જોઈએ તે આજના વાતાવરણમાં દુષ્કર છે, પણ તે થાય તે જ રેંટિયો ખરા સ્વરૂપે સ્થાપી શકાય.
આ કામ દુષ્કર તો છે જ, પણ તે જ ખં કાર્ય છે તેવી પ્રતીતિ થાય તે, ભલે લાંબે સમયે ખાદી-જીવન જીવતા આવા કાર્યકર્તા નીપજે, પણ તે જ ખરો રસ્તો છે, અને જો આ કામની શકયતા જ નથી તેવા નિર્ણય ઉપ અવાય તો આજે હજારો કાર્યકર્તા, જેમાંથી ઘણાંમાં ખાદી ભાવનાનો અભાવ જ હશે. તેવાને કમિશનના સંચાલનના કામમાં
રાખવાનો કંઈ અર્થ નથી. તે પરિસ્થિતિમાંથી કમિશને પેાતાનું કામ સંકેલી પોતાનું વિસર્જન કરી ગરીબના નામે જે ધન ખર્ચાઈ રહ્યું છે તેમાંથી ઉગરી જવું જોઈએ. કમિશનની આવી નીતિથી રચનાત્મક કામ કરનાર ઉપર માઠી અસર પડે છે તે પણ ધ્યાનમાં લેવી જોઈએ.
રેટિયા બારસના કાર્યક્રમને યુગ વીત્યો. ખાદીકામ અનેક કસોટીઓમાંથી પસાર થયું છે. તેના મિશનના ઘણાં કાર્યકર્તા સાક્ષી છે. આજે રેંટિયા બારસના પ્રસંગે રેંટિયાને તેના ખરા સ્થાને સ્થાપવાનો સંકલ્પ કરી પૂજ્ય બાપુજીનું ખરું સ્મારક સાચવી લઈએ. રેંટિયા આપણી વચ્ચે મહાન સંદેશ લઈ આવ્યો છે તે પૂજ્ય બાપુજીનું સૂત્ર નજર સામે રાખીએ. બાકી તો ઈશ્વર જે જે પ્રમાણે જેને જેને દોરવશે. તે જ પ્રમાણે થવાનું છે.
આજે આપણે આ કાર્યક્રમ પ્રાર્થનાથી અને સમૂહ-કાંતણથી શરૂ કરીએ છીએ. આ `ભમાં, મધ્યમાં અને અંતમાં છેવટ તો પ્રાર્થના અને યજ્ઞ કાંતણ જ છે. બધા તે સમજે અને તેમાં ભાગ લે.
નારણદાસ મુ. ગાંધી
Page #142
--------------------------------------------------------------------------
________________
૫૮
પ્રબુદ્ધ જીવન
જૈન વિદ્યાપ્રસારક
મડળના પરિચય
(પ્રબુદ્ધ જીવનના તા. ૧૬-૯-૬૩ ના અંકમાં ‘ચિચવડનું પર્યટન’ શિર્ષક લેખમાં જે શિક્ષણસંસ્થાનો ઉલ્લેખ છે, અને જેના તાંત્રિક શિક્ષણ વિભાગ અને ઔદ્યોગિક શિક્ષણ વિભાગનું ગઈ તા. ૭-૭-૬૩ ના રોજ શ્રી પ્રતાપ ભોગીલાલ ઝવેરીએ ઉદ્ઘાટન કર્યું છે તે સંસ્થાના નીચે પરિચય આપવામાં આવે છે. તંત્રી)
મુંબઈ-પૂના માર્ગ ઉપર પૂનાથી દશ માઈલ દૂર ચિંચવડ ગામ આવેલું છે. ત્યાં જવા માટે રેલ્વેલાઈન અને સડક બન્ને રસ્તા છે. ચિચવ સ્ટેશન છે, અને પૂનાથી ચિંચવડની બસ સર્વીસ પણ છે. જૂના કરતાં ચિંચવડનાં હવાપાણી ઘણા સારાં છે અને પૂનાથી ચિંચવડ સુધીમાં સેંકડો નાના મેટા ઉદ્યોગો ચાલી રહ્યા છે. રાષ્ટ્રીય તથા ધાર્મિક પાર્શ્વભૂમિ
ચિંચવડ ગામનું ધાર્મિક તેમ જ રાષ્ટ્રીય બન્ને દષ્ટિએ મહત્વ છે. અહિં મારયા ગાસાંવી નામે એક ગજાનનભકત થઈ ગયા છે, જેમની નદીકિનારે ગણપતિમંદિરની બાજુમાં સમાધિ છે. એટલે ચિચવડ હિંદુઓનું તીર્થક્ષેત્ર થઈ ગયું છે. લોકમાન્ય તિલકનું કાર્યક્ષેત્ર ચિંચવડ આસપાસ વિસ્તરેલું હતું, ને ત્યાંની સ્વાવલંબી રાષ્ટ્રીય શાળાએ રાષ્ટ્રીય શિક્ષણમાં મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો હતા. પૂ. ગાંધીજી, કાકાસાહેબ કાલેલકર, જમનાલાલજી બજાજ વગેરેએ આ શાળાને માર્ગદર્શન, સહાય અને સાથ આપી રાષ્ટ્રીય શિક્ષણના પ્રચારમાં વેગ આપ્યો હતો. ચિંચવડ ગામે સ્વાતંત્ર્યની લડતમાં પણ બહુ સારો ભાગ ભજવ્યો હતો. જૈન વિદ્યાપ્રસારક મંડળ,
તા. ૧૬-૭-૧૩
પૂના, સેાલાપુર સતારા, અને અહમદનગર જિલ્લામાં રાજસ્થાન અને ગુજરાતમાંથી આવેલા હજારો જૈનો ઘરબાર વસાવીને રહ્યા છે. વર્ષા થયાં તેઓ દુકાનદારી, લેણદેણ, ખેતી વગેરે ધંધા કરતા આવ્યા છે. આ જિલ્લાની વસ્તી ઘણે ભાગે દુષ્કાળપીડિત જેવી હોવાથી ત્યાં આવી વસેલા જેનેાની સ્થિતિ પણ લગભગ એવી જ રહી છે. જેમ જેમ લેણદેણ ઉપર નિયંત્રણો આવતાં ગયાં તેમ તેમ તેમની સ્થિતિ વધારે ને વધારે બગડતી ગઈ. તેવા સમયમાં લગભગ પાંત્રીસેક વરસ ઉપર એક જૈન સાધુ પ્રેમરાજજીનું ચિંચવડમાં ચામાસુ થયું. તે વખતે એક ખેડૂત કે જેની પત્ની મૃત્યુ પામી હતી તે પેાતાનાં બે બાળકોને લઈને મહારાજજી પાસે આવ્યો અને કહ્યું કે આ બે બાળકોની રહેવા—ખાવાની ને શિક્ષણની વ્યવસ્થા શ્રી સંઘ કરે. મહારાજશ્રીએ બીજાઓની . પણ એવી કરૂણાજનક સ્થિતિ નિહાળી હતી. એટલે એમણે ચિંચવડની આસપાસ વસતા બાળકો માટે કંઈક શૈક્ષણિક વ્યવસ્થા કરવાની શ્રી સંઘને પ્રેરણા કરી, જેમાંથી ઉપરોકત સંસ્થનો જન્મ થયો. આ સંસ્થાને મહારાજશ્રી તથા શ્રી સંઘે મળી મહારાજશ્રીના ગુરૂ ફત્તેચંદજીનું નામ આપ્યું. એથી એ સંસ્થા ફત્તેચંદજી જૈન વિદ્યાલયના નામથી શરૂ થઈ. તે પછી પનવેલવાસી બાંઠિયા પરિવારે સારી એવી રકમ આપવાથી “બાંઠિયા પ્રાથમિક શાળા” શરૂ થઈ. શરૂઆતમાં આ સંસ્થા ગામમાં ચાલતી હતી, અને તેમાં ધાર્મિક તેમ જ વ્યવહારિક શિક્ષણ આપવામાં આવતું હતું, કેમકે ચિચવડનું વાતાવરણ રાષ્ટ્રીય હતું, એટલે આ શાળાએ સરકારી પાઠ્યક્રમ નહાતા સ્વીકાર્યો, તેમ જ સરકારી માન્યતા પણ નહોતી મેળવી. પરંતુ સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી સરકારી પાઠયક્રમ અનુસાર પ્રાથમિક શાળાથી લઈને હાઈસ્કૂલ સુધીના વર્ગો શરૂ કર્યા, અને બહારગામના વિદ્યાર્થીઓ માટે છાત્રાલય પણ શરૂ કર્યું. આ શાળાના ઝુકાવ પહેલેથી જ રાષ્ટ્રીયતા તરફ્નો હોઈને સ્વ. રાજેન્દ્રપ્રસાદજી, સ્વ. જમનાલાલજી, સ્વ. બાલાસાહેબ ખેર વગેરે રાષ્ટ્રપ્રુરુષો તરફથી આ શાળાને માર્ગદર્શન, મદદ અને સહયોગ મળ્યાં, અને શાળા સાથે સમય સમય પર મહાન વિચારક અને રાષ્ટ્રનેતાઓના સંપર્ક ચાલુ રહ્યો. પુસ્તકીયા જ્ઞાનને બદલે જીવનપયોગી શિક્ષણ આપવાના જે પ્રયત્નો આ શાળાએ કર્યા તેના પરિણામે રૂપચંદજી
(ઉપચંદજી) ભણશાળી જેવા તત્વનિષ્ઠ સેવક આ સંસ્થાને પ્રાપ્ત થયા. અને રામચંદ્રજી ભુંકડ, ધોડીરામજી ખીંવસરા તથા ધનરાજી ચારડિયા જેવા કાર્યકરો પણ મળ્યા. શ્રી રતનચંદજી બાંઠિયાએ વર્ષો સુધી આ સંસ્થાનું પ્રમુખસ્થાન સ્વીકારી સેવા આપી. મંત્રી તરીકે કનકમલજી ગુણાત, પરશરામજી ચારડિયા, ઉમેદમલજી ડુંગલિયા ભભૂતમલજી સંઘવી, શંકરલાલજી મુથા વગેરે ભાઈઓએ ઉત્તમ કાર્ય કર્યું. ખજાનચી તરીકે શ્રી શંકરલાલજી પેકરણ જેવા વ્યવહારકુશળ હિસાબી અને કડક વ્યકિત મળવાથી સંસ્થાને ખર્ચમાં હંમેશાં મિતવ્યયતા રહી. નવું વલણ .
પ્રારંભમાં આ સંસ્થા ગામમાં હતી.કેટલાયે વિદ્યાર્થીઓને તેમની સ્થિતિ જોઈને ઓછે ખર્ચ લઈ રાખવામાં આવતા. આ તૂટતા ખર્ચની પૂર્તિ કરવા માટે પજુસણ કે એવા તહેવારોના દિવસામાં ંડ એકત્ર કરવા માટે વિદ્યાર્થીઓને બહાર જવું પડતું. આ રીતે ફંડ ભેગું કરવાની પ્રથા મહારાષ્ટ્રમાં લગભગ દરેક સંસ્થાઓમાં હતી. પણ સમયાંતરે શ્રી ચંદ્રભાણજી ડાકલિયાને લાગ્યું કે આ યોગ્ય નથી થતું. તેમને વિચાર આવ્યો કે આ સંસ્થા સાથે જો ખેતીવાડી જોડવામાં આવે ને વિદ્યાર્થીઓ ખેતરમાં કામ કરે તે તેની આવકમાંથી ખર્ચ જેટલું મળી રહેશે અને બાળકોને ઘેર ઘેર માગવા જવું. નહિ પડે. એટલે તેમણે ગામ બહાર નદી કિનારે બીનખેતીની જંગલ જેવી ૬૫ એકર જમીન રૂા. ૧૫,૦૦૦માં ખરીદી, તેનું ટ્રસ્ટ કરી સંસ્થાને અર્પણ કરી. એ જમીનમાંથી ૧૦ એકર મકાન બાંધવાને માટે અને ૫૫ એકરખેડવા માટે રાખી. સાંસ્થા ત્યાં મકાના બાંધી કામ કરવા લાગી.
પરંતુ જમીન બીનખેતીની જંગલ જેવી હોઈને તેને ખેડવા લાયક બનાવવા માટે હજારો રૂપિયા ખર્ચવા છતાં હજી વધારે ખર્ચ કરવાની જરૂર હતી અને તેટલા રૂપિયા નાખવાની સગવડ ન હોવાથી જમીનમાંથી કરવા ધારેલી આવકની યોજના સફળ ન થઈ. ઉલટું જમીન સરખી કરવામાં જે રૂપિયા નાંખ્યા તેનું કરજ થઈ ગયું, અને સંસ્થા આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગઈ. વળી તેવામાં જ સંસ્થાના કાર્યાધ્યક્ષ શ્રી ધનરાજજી ચારડિયા અચાનક હૃદયરોગના હુમલાથી અવસાન પામ્યા એ બીજી આપત્તિ આવી પડી. હું તેમાં કેવી રીતે જોડાયો
એ વખતે હું પૂનામાં રહેતા હતા. સંસ્થાના મંત્રી શ્રી પરશરામજી ચેરડિયા અને ખજાનચી પોકરણાજીએ મનૅ કાર્યાધ્યક્ષ થવા કહ્યું. હું કોઈ પ્રકારના હોદૃો સ્વીકાર્યા વિના કોઈ કોઈ સંસ્થામાં સામાજિક કામ કરતો હતો, તે પ્રમાણે આ સંસ્થામાં પણ મે કોઈ પદ સ્વીકાર્યા વિના કામ કરવાની ઈચ્છા દર્શાવી. પરંતુ બધા મિત્રાના આગ્રહને વશ થઈ મારે એમની વાત માનવી પડી. સંસ્થાના કાર્યકર્તાઓમાં અંદર અંદર કંઈક મતભેદો પણ પ્રવર્તતા હતા. સંસ્થા ઉપર રૂ।. ૪૫૦૦૦નું કરજ હતું. વિકાસનું કામ અટકી પડ્યું હતું. આવી પરિસ્થિતિમાં સંસ્થા ફરીને યોગ્ય રીતે કામ કરતી થઈ જાય એ દ્રષ્ટિએ મેં બધાનું કહેવું માન્ય કર્યું, પણ શરત એટલી રાખી કે આ સંસ્થાના દ્રાર બધા સંપ્રદાયો માટે ખુલ્લા રહે અને બધા મિત્રો મને પૂરેપુરો સાથ આપે.
આર્થિક સ્થિતિ સુધરી
આવી વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કેવી રીતે કાઢવા તે વિષે શરૂઆતમાં હું ગભરાઈ ગયો હતો. પણ સમાજની ઉદારતા અને સાથીઓના સહકારે પરિસ્થિતિમાં પટ્ટો આણ્યો. ખેતીની જમીન કે જેમાંથી નફાને બદલે ખાટ, જતી હતી તેના ઉપર. વધારે ખર્ચ કરવાનું. પૈસા હતા નહિ, અને એમને એમ કામ ચલાવવામાં કરજના બાજો વધતા જતા હતા, એટલે પૈસા વધારે નાખવાને બદલે વ્યવસ્થા બદલવાના પ્રયત્નો કર્યા. . આમાં શ્રી મોહનલાલજી ભુંડે મોટું સાહસ કર્યું અને એમના પ્રયત્નોથી જમીન ઘટને બદલે આવક દેખાડવા લાગી. શ્રી ચંદ્રભાણજી ડાકલિયાએ એ જમીન ઉપર જો. બીજા રૂા. ૨૫૦૦૦ ખર્ચીએ તો વાર્ષિક રૂા. ૧૦,૦૦૦ની આવક થાય એવી યોજના કમિટિ સમક્ષ મૂકી અને સભામાં પણ ઘણીવાર ચર્ચાણી, પણ એ સાહસ કરવાની કોઈની
જનરલ
Page #143
--------------------------------------------------------------------------
________________
તા૧૬૭૬૩
પ્રબુદ્ધ જીવન
પદ
હિંમત ન ચાલી. પરંતુ આજે જમીન રૂા. પાંચથી છ હજારની આવક , દેખાડે છે, કદિ પણ ઘટ આવતી નથી. આ ખેતીની જમીનના પ્રશ્ન કરાંત વિદ્યાર્થીઓને વિકાસ,
(તા. ૫-૬-૬૩ના રોજ અમદાવાદની લાયન્સ ક્લબના મકાન બાંધવાને ખર, કરજમિ સલાવ વગેરે અનેક પ્રશ્નો સામે પડયા હતા. આવી વિક્ટ પરિસ્થિતિમાં પણ ફંડફાળા
ઉપક્રમે શ્રી. લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના મેળવવા માટે વિદ્યાર્થીઓ ને જ મોક્લવા એ નિર્ણય અફર રાખ્યો.
ડીરેકટર–મુખ્ય સંચાલક પંડિત દલસુખભાઈ માલવણિયાએ આપેલું સાથીઓને ચિન્તા થવા લાગી કે ક્યાંક સંસ્થા બંધ કરવાનો વખત વ્યાખ્યાન નીચે પ્રગટ કરવામાં આવે છે–તંત્રી : નહિં આવે ? પણ ખર્ચમાં કરકસર અને સમાજની ઉદારતાથી
ભારતીય સંસ્કૃતિમાં ગુજરાતનું સ્થાન એ વિષે થડે વિચાર કરજ ચૂકવાઈ ગયું અને વિકસામાં લગભગ રૂપિયા પચાસથી સાઠ હજાર ખર્ચી શકાયા. આજે સંસ્થા સ્વાવલંબી છે, એટલું જ
અહિ કરવો છે. માનવસમાજે આજ સુધીમાં આંતર–બાહ્ય જે નહિં પણ, જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ માટે સામા રૂા. ૧૦,૦૦૦
વિકાસ અથવા તો વિવિધ ક્ષેત્રે પગતિ કરી છે અને કરી રહ્યો છે તે ખર્ચ કરે છે.
સંસ્કૃતિ છે. એ વિકાસ કે પ્રગતિમાં ભારતે જે ભાગ ભજવ્યો છે તેને સંસ્થાનું કાર્ય વ્યવસ્થિત અને સુચારૂ રૂપે ચલાવવામાં સંસ્થાના
આપણે ભારતીય સંસ્કૃતિ કહી શકીએ.. પદાધિકારીઓ અને સાથીઓને સહકાર તો રહ્યો જ છે, પણ એ અવૈતનિક કાર્યકરો ઉપરાંત સ્થાયી રૂપે ત્યાં રહીને કામ કરનારા
પશુજીવન છોડીને માનવસમાજનું નિર્માણ થયું એને ઈતિઓને પણ મોટો સાથ છે. સંસ્થાના શિક્ષણકાર્યમાં મુખ્ય અધ્યાપક
હાસ બહુ લાંબો છે. તેમાં આપણે ઊંડા નહિ ઉતરીએ. પણ મનુષ્ય શ્રી ૨. ના. શાહ છે, અને છાત્રાલય તથા ઓફિસકાર્યમાં શ્રી કનક- મનુષ્યનું ભક્ષણ કરતો હતો એ સ્થિતિમાંથી આજે આપણે મનુષ્યમલજી જેની સેવા અત્યંત ઉપયોગી બની રહી છે. શ્રી. શાહના
ભક્ષણથી તે ઉગરી ગયા છીએ, પણ મનુષ્ય અંહારની આપણી ભાવના આવ્યા પછી મેટ્રીકની પરીક્ષાનું પરિણામ લગભગ ૯૦ ટકાએ પહોંચ્યું છે. સાથે સાથે ખર્ચમાં એમણે ઘણી કરકસર કરી છે તેને લીધે
હજી પશુતાની નજીક આપણને મૂકે છે પણ એ સંહારની પ્રક્રિયામાં સંસ્થાનું કાર્ય સુખરૂપ ચાલવા ઉપરાંત વિશેષ પ્રગતિ તરફ જઈ રહ્યું છે.
જે પરિવર્તન થયું છે તેને વિચાર આપણે જે કરીએ તે આ મનુષ્યની આજે આ સંસ્થા તરફથી બાળમંદિર, પ્રાથમિક સ્કુલ, હાઈ
સંસ્કૃતિને ક્રમિક વિકાને કેવો થયો છે તેનો આછો ખ્યાલ સ્કૂલ અને છાત્રાલય ચાલે છે. બન્ને સ્કુલના મળીને લગભગ ૮૦૦ આવશે. વૈજ્ઞાનિક શસ્ત્રોનું નિર્માણ થવા લાગ્યું છે તેને બારીકીથી વિદ્યાર્થીઓ છે, અને છાત્રાલયમાં ૭૦ વિદ્યાર્થી રહે છે. • વિચાર કરવાથી એ જણાશે કે મનુષ્ય અત્યારે એટમ અને હાઈ- વિકાસ યોજના
ડ્રોજન બોમ્બ બનાવતો થયો છે અને મિસાઈલ અને બીજાં પણ જે ચિચેવડમાં શહેરની જેમ લોકોનું આવવું જવું, વીજળી અને
શસ્ત્રો બનાવે છે તેમાં આનુષંગિકજે ભૌતિક પ્રગતિ છે તે અદ્ભુત છે. પાણીની સગવડ વગેરે છે, પણ શહેરની હોટેલ ને સીનેમા વગેરેથી બચી ગયું છે. સંસ્થા ગામથી દૂર નદી કિનારે રમણીય સ્થાન
ભાવનાને વિચાર કરીએ તે એટમ બોમ્બ જેવા શસ્ત્રો ભલે હિંસક ઉપર છે, ઔદ્યોગિક કારખાનાઓ વધી રહ્યાં છે, એટલે સંસ્થામાં શસ્ત્રો હોય પણ એથી લડાઈને સંભવ વધવાને બદલે ઘટયો છે એ નવા નવા ઔદ્યોગિક વિષયો શીખવવાને પ્રબંધ કરવો જોઈએ પણ સ્વીકારવું જોઈએ. મનુષ્યમાં જે પશુતાના સંસ્કારો શેષ છે એવી સાથીઓની માન્યતા છે, જેથી કરીને ઉદ્યોગો માટે કુશળ
તેમાંના ભયને કારણે આ બધી પ્રગતિ થઈ છે. છતાં એ એક જ ભયે કાર્યકર્તાઓ પેદા કરી શકાય. શહેરોમાં જ્યાં ઔદ્યોગિક ઉચ્ચ શિક્ષણનો ખર્ચ વિદ્યાર્થી દીઠ રૂ. ૧૨૫ આવે છે તે જ શિક્ષણ
મનુષ્યને કયાં ક્યાં લાવીને પટક છે. એનો વિચાર કરીએ તો એક અહીં રૂા. ૬૦માં આપી શકાય. એટલે સમાજ અને રાષ્ટ્રની દ્રષ્ટિએ
રીતે ભૌતિક સમૃદ્ધિનું સમગ્ર ચિત્ર આપણી સામે ખડું થાય છે. ટેકનીકલ કાર્યકર્તાઓ નિર્માણ કરવાનું કાર્ય ઉપયુક્ત છે અને વિદ્યા
માનવસમાજની આવી પ્રગતિમાં ભારતીય સમાજે જે ફાળો થીઓ શહેરની બૂરાઈઓથી બચી જાય એ બીજો લાભ છે. જો ચિચેવડમાં શાળાને પિલીટેકનીક કરી નાખવામાં આવે તો રૂ.
આજથી બસો વર્ષ પૂર્વે સુધી આપ્યો છે તે સર્વક્ષેત્રે ગણનાપાત્ર પચીસ લાખ ખર્ચ થાય. તેમાંથી રૂા. પંદર લાખ તે સરકાર હતો જ. મુસલમાન કાળમાં પણ ભારતીય સંસ્કૃતિને સર્વક્ષેત્રે આપે અને જનતા પાસેથી રૂા. દશ લાખ મેળવવાની આવશ્યકતા જે વિકાસ કર્યો તે ગણનાપાત્ર હતો; પણ અંગ્રેજો આવ્યા પછી એક રહે. ધાર્મિક તથા શૈક્ષણિક ટ્રસ્ટ પાસેથી તેમ જ ઉદ્યોગપતિઓ
મોટો તફાવત પડી ગયો. વિદ્યા અને સંસ્કૃતિનું વિતરણ થયું. તે એક પાસેથી આ સહાયતા મેળવવી જોઈએ. આમ કરવાથી આ શિક્ષણ મેળવેલા વિદ્યાર્થીઓને કામ મળવામાં મુશ્કેલી નહિ પડે ને ઉદ્યોગ
ખાસ વર્ગની સંપત્તિ ન રહી. આનું એક પરિણામ એ આવ્યું કે પતિઓને હોંશિયાર કામ કરનારા મળી રહેશે.
બહુજન સમાજ સુધી સંસ્કૃતિ અને તેના સાધનો પહોંચવાનો સંભવ ટેકનીકલ હાઈસ્કૂલ કરવાની પરવાનગી સરકાર તરફથી મળી ઊભા થયે- પણ રાજનીતિની દષ્ટિએ એકતા સધાયા છતાં જે આંતગઈ હોવાથી નવા સત્રથી ફત્તેચંદ વિદ્યાલયને ટેકનીકલ સ્કૂલમાં
રિક એકતા ટકાવના, સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું બળ હતું તે ગયું, બદલી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેને માટે વર્કશોપ બનાવવાને રૂ. પચાસ હજારને ખર્ચ થાય તેમ છે. આ રકંમ
અને તેનું સ્થાન અંગ્રેજી જેવી પરભાષાએ લીધું અને સ્થાનિક– એકત્ર કરવાની જવાબદારી શ્રી ભરત ગુલાબચંદ, નવલમલજી પ્રાંતિક ભાષાઓએ માથું ઊંચકર્યું. આથી જેને ભારતીય કહી શકાય ફિરોદિયા અને રૂષભદાસજી રાંકા ઉપર નાખવામાં આવી છે. ટેક- એવું જ સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યનું અધ્યયન-લેખન-અધ્યાપન નીક્લ હાઈસ્કુલ જૂન માસથી શરૂ થઈ જશે. '
વગેરે ક્રમે કરી સમાપ્ત થયું. પરિણામ એ આવ્યું કે આપણી પ્રજા સંસ્થામાં શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના ચારિત્રય ઉપર પણ ધ્યાન રાખવામાં આવે છે અને અહિના વિદ્યાર્થીઓ પરિશ્રમી,
પિતાના અમૂલ્ય. વારસાથી વંચિત થઈ અને તે પરદેશી સાહિત્યનું સેવાપરાયણ અને અનુશાસનપ્રિય થાય તેવા સંસ્કાર આપવાના પાન કરવા લાગી, કેળવણીને લાભ સમગ્ર પ્રજાને મળ્યો તે લાભ ખરો, બધા પ્રયત્નો થાય છે.
પણ પ્રજા પોતાના અમૂલ્ય વારસાથી વંચિત રહી અને વિદેશી સંસ્કૃ- જો સમાજ તરફથી ઉત્તેજન મળે તો મેં અને મારા કેટલાક
તીનાં ગુણગાન ગાવા લાગી. સદ્ભાગ્યે શાણા વિદેશીઓએ જ સાથીઓએ પૂરો સમય આ સંસ્થાને જ આપવાનો નિર્ણય કર્યો છે. અમારી અપેક્ષા છે કે રાષ્ટ્રને માટે યોગ્ય નાગરિક તૈયાર
આપણી આંખ ઊઘાડી અને આપણી સંસ્કૃતિને વારસો કેટલો કરવામાં સમાજ અમોને પૂરો સાથ આપે.
બહુમુલ્ય છે તે આપણને સમજાવ્યું. આપણે હજી આપણા વારસાનું અનુવાદક : શ્રી મેનાબહેન નરોત્તમદાસ
મૂલ્યાંકન કરીએ ત્યાં જ પાછલા સૈકામાં જે વૈજ્ઞાનિક પ્રગતિ થઈ | મૂળ હિંદી : શ્રી રિષભદાસ રાંકા છે તેથી આપણે અભિભૂત થયા છીએ અને તેને લાભ લેવા પાછળ આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા ગાંડા બનીને પડયા છીએ અને આપણી સંસ્કૃતિના વારસાનું મૂલ્ય શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી આગામી ઑગસ્ટ માસની સમજવા છતાં તેનું અનુસરણ અશકય બન્યું છે. ભારતીય સંસ્કૃતિના ૧૬મી તારીખથી ૨૪મી તારીખ સુધી એમ નવ દિવસની પર્યુષણ પ્રાચીન અવશેષો જે મોહન જો ડેરો વગેરેમાં મળ્યા હતા તે પ્રદેશ વ્યાખ્યાનમાળા ગોઠવવામાં આવશે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ હવે પાકીસ્તાનમાં ગયો. પણ એ અવશેની કડીરૂપ બનતા અવશે
Page #144
--------------------------------------------------------------------------
________________
'પ્રબુદ્ધ જીવન
તા. ૧
૭
-
૩,
. ગુજરાતમાં લોથલ વગેરે. સ્થળાએ જે મળ્યા છે તેથી ઈતિહાસના જેવા નાગરિકોને ધર્મની અંધશ્રદ્ધાની આડખીલીમાં નાંખી હેમી એ ક્ષેત્રમાં ગુજરાતનું મહત્ત્વ વધી ગયું છે.
દેવામાં આવે તે દેશનું, સમાજનું કેટલું કિંમતી ધન લુપ્ત થાય છે * : '. ભૌગોલિક દ્રષ્ટિએ ભારતને વિચાર કરીએ તે ત્રણ દિશાએ
એને વિચાર કરવામાં આવે છે ખરા ? ' - સમુદ્રથી અમે ઉત્તરમાં હિમાલયથી તે ઘેરાયેલ હોઈ અટુ પડી જાય ' ' આવી જ રીતે એક વિધવા માતાને ત્રણ ચાર દિકરીઓ છે. પણ આવી તેની એકલતા નિવારવા માટે જ તેનામાં જે શકિત આવી હતી. મોંઘવારીમાં પૂરું કરવાથી અશકત બનેલી એ માએ ‘ગઈણીજીને છે તેથી તેણે પોતાની સંસ્કૃતિના પ્રચારમાં અને વ્યાપાર- વહાણવટાના સંપર્ક સાધી, એની બે દીકરીઓ અનુક્રમે ૧૦, અને ૧૩ વર્ષ—ને ખેડાણમાં અદ્ભુત પરાક્રમ કરી બતાવ્યું છે. દુર્ગમ હિમાલયના પહા- ખાનગી રીતે દીક્ષા અપાવી વળાવી દીધેલી. એ છોકરીઓને સંપર્ક ડોમાં ઘાટીઓના માર્ગોએ અને દરિયાઈ માર્ગોએ ભારતમાં જેમ અધતાં છેકરીઓએ જણાવ્યું હતું કે “અમારી માએ અમને ગઈ
આક્રમણોને માર્ગ ખુલ્લે કરી આપે છે તેમ તેના સાંસ્કૃતિક વિસ્તા- ણસાબ સાથે રહેવા મક્લી છે. અમે એમનું કામ કરીએ છીએ, : " રને માર્ગ પણ ખુલ્લે કરી આપ્યો છે. પ્રાચીનકાળથી જ ભારતમાં એમના કપડાં ધોઈએ છીએ, રાત્રે એમના પગ દાબીએ છીએ.
વહાણવટામાં ગુજરાત મોખરે રહ્યું છે. છેક બુદ્ધકાળમાં શિહોરના અમને ખાવા મળે છે, અને પહેરવાને કપડાં મળે છે. અમારી મા વિજયકુમારે સિલોનમાં જઈને આપણી સંસ્કૃતિને ઝંડો રોપ્યો અમારું પોષણ કરી શકતી નહોતી. અમને ખબર નથી કે દીક્ષા હતા તે તે ઈતિહાસમાં નોંધાયું છે, પણ વણનોંધાયેલ એવી કેટલીયે એટલે શું? તમે લઈ જાઓ તે અમે તમારી સાથે આવવા તૈયાર હકીકતોના પરિણામે જ એમ બન્યું હોય એવું માનવામાં પ્રબળ છીએ પણ અમને ખવરાવજો.' કારણે છે. ભરૂચ જેવા બંદર વિષેની હકીકત તે હવે બહુ
આમ કરવાથી કિંમતી અને મહામેધી જિંદગી ધૂળમાં રગજાણીતી થઈ ગઈ છે અને તાજી હકીકતોને વિચાર કરીએ તે સૌરા
દોળાઈ જાય છે એવું તમને નથી લાગતું? સંસ્થાએ આ વાત ષ્ટ્રના ભાવનગર, જામનગર, મોરબી અને જુનાગઢના રાજવીઓએ
ઉપર કેમ કઈ જતનો પ્રકાશ ફેક નથી ? અને વણિકોએ બંદરી વ્યાપારમાં બ્રિટિશરાજને જે શિકસ્ત આંપી
સમજપૂર્વકના જ્ઞાન સાથે વૈરાગ્ય આવે તે એ વૈરાગ્ય ટકી તે કાંઈ અકસ્માત નથી પણ એ પ્રજામાં બંદરી વ્યાપાર વ્યવહારની
રહે છે. “સંસાર અસાર છે,’ ‘ સંસારમાં કોઈ સાર નથી.' એવી જે દીર્ઘકાલીન પરંપરા છે. તેનું જ સૂચક છે. ગુજરાત વિષે એક ભાવનાઓ આવા ઉગતા નવપલ્લવિત છાડવાઓ ઉપર લદાય તો, વિદ્રાનનું મંતવ્ય છે કે તે ડાહી અને વ્યવહારુ પ્રજા છે. આ ડહાપણની ધર્મની ઉન્નતિ થવાને બદલે ધર્મ ખોરંભે પડશે એમ તમને નથી લાગતું? ભૂમિકામાં તેને દીર્ધકાલીન વહાણવટું અને વ્યાપાર જ કારણ છે, એમ
તમને એમ નથી લાગતું કે બાળદીક્ષા ઉપર કોઈ ધારો અમલી માનવું રહ્યું. આથી બહાદુરી સાથે ડહાપણને સુમેળ આ પ્રજામાં
બનવું જોઈએ ? સરકાર સજાગ છે તો પછી આ વિલંબ શા માટે છે જે અન્યત્ર દુર્લભ છે. . .
છે? દીક્ષા ધર્મ એ માનવજીવનના ઉત્કર્ષ અને ઉન્નતિને અપૂર્ણ.' , ' . .
દલસુખ માલવણિયા
માર્ગ હશે, ૫તુ ફ_લ જેવા આવા કોમળ ભૂલકાઓ દીક્ષા ધર્મ અંગીઆ બાલદીક્ષા સામે શ્રીન કેમ સેવવામાં આવે છે? કાર કરે કે શાવવામાં આવે એમાં કશ ઉર્ષ દેખાતે નથી. મને ", (અમદાવાદ ખાતે ગયા જૂન માસની બીજી તારીખે પ્રત્યાઘાતી તો એમ લાગે છે કે ઉગતા છોડવાઓને આપણે કચડી નાંખીએ વિચારસરણીના પુરસ્કર્તા અને મુંડનભૂખ્યા મુનિવર શ્રી વિજ્ય- છીએ, મુકત હવામાં ખીલવા દેતાં નથી. સમાજનું આ પાપ રામચંદ્રસૂરિએ એક આખો કુટુંબ-પરિવાર, જેમાં દશ અને બાર કહેવાય કે પુણ્ય ? " વર્ષના બે બાળકોનો સમાવેશ થતો હતો તેને દીક્ષા આપી. તેને દીક્ષા ધર્મ જે અંગીકાર કરે છે, તેને “દીક્ષાર્થી’ કહેવાય છે. પણ સખત વિરોધ કરતા એક પત્ર જ્યોતિસંઘ પત્રિકાના તંત્રીને ઉદ્દેશીને આ બાળકો સમજતાં હશે કે “દીક્ષાર્થી' એટલે ? સંયમ જેનો બહેન સત્યવતી શાહે લખેલો તે, તે પત્રિકામાંથી નીચે સાભાર ઉધ્ધત
ધર્મ છે અને વૈરાગ્ય જેનો મર્મ છે. એવી વ્યકિતઓ ભલે કરવામાં આવે છે. આ પત્રને મુદો માત્ર જ્યોતિસંઘ પત્રિકના ધર્મ ગ્રહણ કરે, પણ જે આટલી નાની વયે સંયમ અને વૈરાગ્યનો મર્મ તંત્રીએ જ નહિ પણ આજના સામયિકોના દરેક મંત્રીએ ધ્યાનમાં પણ ન જાણે એ દીક્ષા શી રીતે પાળી શકે? તમારા જેવી પ્રખર લેવા જેવું છે. તંત્રી).
સંસ્થાઓએ સમાજના આવા નૈતિક બલિદાન સામે ઝંડો ફરકાવવો બહેનશ્રી,
જોઈએ એમ તમને નથી લાગતું? .- . હમણાં જ થોડાક દિવસ પહેલાં તાજેતરમાં જ એક શ્રીમંત
સહકુટુંબ દીક્ષા અપાતી હોય, નાનાં કુમળાં અબુધ બાળકો , કુટુંબે પતિ-પત્ની અને બાળકો સહિત દીક્ષા લીધી. એ સમાચાર
‘એ દીક્ષામાં સંડોવાયેલા હોય એ પ્રસંગને મહત્ત્વ આપવા માટે છેસમાજમાં સનસનાટી ફેલાવી હતી. દીક્ષા લે અને તેમાં ય મેટી
પ્રતિષ્ઠિત વ્યકિતઓ હાજરી આપે અને આ પ્રસંગને અવાસ્તવ 1 ઉમ્મરના માણસને સંસાર તરફ વૈરાગ્ય આવે એ તો સ્વાભાવિક છે;
પ્રતિષ્ઠા મળે એ ઉચિત છે? મને લાગે છે કે પ્રતિષ્ઠિત વ્યકિત૫તું જયારે આવા કોમળ ફૂલ જેવા પાંગરતાં બાળકોને વૈરાગ્ય
ઓએ હાજરી આપીને અપ્રત્યક્ષ રીતે ઉત્તેજન આપવું જોઈએ નહિ. - તરફ વાળીને અને “સંસાર અસાર છે” એમ સમજાવીને ખાઈમાં ધકેલી , વર્તમાનપત્રોએ પણ એની જાહેરાત કરી, પુખ્ત ઉમરની કરી દેવામાં આવે છે ત્યારે તે અમારાં રુંવાડા પણ ઊભાં થઈ જાય છે.
વ્યકિતઓ દુનિયાના કડવાં મીઠા અનુભવ પછી વૈરાગ્ય તરફ વળે. ' દીક્ષાને ભાવ, તથા એના સિદ્ધતે પણ જાણવાની
અને દુનિયાને મેહ છોડવા સમજપૂર્વક તૈયાર થાય એ ખુશી જેમનામાં બુદ્ધિ નથી, સમજ નથી, એવાં કુમળાં બાળકોને દીક્ષા
થવા જેવી વસ્તુ છે, આવકારવા જેવી વસ્તુ છે, અભિનંદનને ગ્રહણ કરાવે એ બળાત્કાર નથી શું?
યોગ્ય છે, એમાં કશું અસ્વાભાવિક નથી. પણ હીનાં ભૂલકાઓનું
શું ? વર્તમાનપત્રોમાં પણ સહકટુંબ દીક્ષા લેવાનાં ઓવારણાં બાળ–લોથી સમાજમાં અરાજકતા ફેલાય છે એ સાવ
લેવાય અને બાળકોને દીક્ષા આપવામાં આવે છે, એનો ખેદ અથવા છે છે. આ સાચી વાત છે. તે પછી બાળ દીક્ષાર્થીઓથી સમાજનું ધારણ કઈ નિર્દેશ પણ ન કરવામાં આવે એ અતિ દુ:ખદ બીના છે. વર્તમાન- રીતે ઊંચું આવે છે એ એક વિચારણીય પ્રશ્ન છે.
પત્રો કેવળ પ્રસંગનું ખ્યાન કરવા માટે છે કે લોકોના મનનું ધર્મની વાત વિચારીએ તો પણ એવું દેખાય છે કે, આવા નાની ગ્ય ઘડતર કરવા માટે છે ? મને લાગે છે કે આ બાબતમાં 'ઉમરના બાળકોને ધર્મનું જ્ઞાન હોતું નથી. જે જ્ઞાનની સમજ : ને વર્તમાનપત્રો પણ પોતાની ફરજ ચૂક્યાં છે. હોય તે જ્ઞાનને વગર વિચારે અમલી બનાવી દીક્ષાના સ્વરૂપમાં
' સત્યવતી શાહ * મૂવું તે સમાજને માટે શું હિતકર છે?
રાષ્ટ્રીય તેમ જ, આંતરરાષ્ટ્રીય રાજકીય પરિસ્થિતિ” આવી નાની ઉમ્મરના બાળકો દીક્ષા ગ્રહણ કરે તે ધર્મની વધુ શુદ્ધિ થતી હશે? વળી આ બાળકેએ એમની સ્વેચ્છાએ દીક્ષા
" શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું ગ્રહણ કરી હશે ?. શા માટે દીક્ષા ગ્રહણ કરી હશે ? આ બાબતમાં | મુલતવી રહેલું ભાષણ તમારી જેવી અગ્રગણ્ય સંસ્થાઓ કેમ કોઈ ' પડદો ઉંચકતી નથી ?
૨ છે કેમ મૌન સેવાયું છે?
શ્રી. મુંબઈ જૈન યુવક સંઘના આશય નીચે સંઘના કાર્યા- ર 3 કુમળી ફુ લ’ જેવી કળીઓને પરણાવી દે છે ત્યારે આટલે લયમાં (૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩) તા. ૨૦–૭-૬૩
ઉપાડે લેવામાં આવે છે અને ફ લ જેવા બાળકોને વૈરાગ્યના વહી- શનિવારના રોજ સાંજના ૬-૧૫ વાગે શ્રી. ચીમનલાલ ચકુભાઈ ક ણમાં સમજ્યા વગર બેસાડવામાં આવે ત્યારે કેમ મૌન સેવવામાં શાહ, રાષ્ટ્રીય તેમ જ, આંતરરાષ્ટ્રીય રાજકીય પરિસ્થિતિ” એ રીત : આવે છે.?.. *' ' . ' ' '
વિષય ઉપર જાહેર વ્યાખ્યાન આપશે. આ વિષયમાં રસ ધરાવતા હતાં છે. ". સમાજમાં સ્ત્રી અને પુરુષ એ દેશનધન છે. એક નાગરિક ભાઈ–બહેનને નિમંત્રણ છે. ':
તરીકે દરેકને સરખા હક્કો મળેલા છે. તે પછી આવા દેશના ધન..''' ': ' , ' મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘન
d
s
.
!..
"
કા કા
કા ;
Page #145
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૭-૬૩
જ
પ્ર બુદ્ધ
વ ન
ચીની આક્રમણ: એક ચિન્તા–એક ચિન્તન "India today is an an amazing example of high આપણા ઈતિહાસ અંગે, જીવનને આદર્શ અને નીતિ અંગે ચિંતનthinking and low action".
પુનતિન કરીએ. ઈતિહાસને ધક્કો ચિત્તા માટે નહિ પણ ચિંતન “ભારત ઉન્નત વિચાર અને અવનત આચારને એક
માટે હોય છે. આપણી બધી જ વિચારસરણી અને ચિંતન આજે અદ્ભુત નમુનો છે.”
જવાહરલાલ નહેરૂ.
કસોટીએ ચઢયાં છે. જે કંઈ બની ગયું છે તેને માત્ર યુદ્ધવિષયક
પડકાર નથી સમજવાને. વાસ્તવમાં તે જેમ જયપ્રકાશ નારાયણે ચીની આક્રમણના કારણે દેશ ઉપર સંકટ આવી પડયું છે અને
કહ્યું છે તેમ આ એક સામાજિક પડકાર છે. આપણે કઈ રીતે જ્યારે સંકટ માથા ઉપર હોય ત્યારે ચિન્તા થાય એ સ્વાભાવિક છે.'
વિચારીએ છીએ, કઈ રીતે કામ કરીએ છીએ અને આપણી સામાજિક, આજે ચારે બાજુ ચિન્તા અને ક્ષોભનું વાતાવરણ છે, પણ આપણે
આર્થિક, રાજનૈતિક વ્યવસ્થા કેવી છે તે બધા ઉપર પુનવિચારણા આ ચિન્તા અને ક્ષેમને ચિંતન અને પુનર્મૂલ્યાંકન કરવા માટેના
કરવાને પ્રેરણા આપતું આ આહવાહન છે. ઘણા લોકો આપણી ઉત્સાહમાં પરિવર્તિત કરવાનાં છે. સંકટ શકિતને પ્રેરે છે, અને
વિદેશ નીતિ ઉપર ફેરવિચારણા કરવાની વાત કરે છે, પણ વાસ્તવમાં ચિંતનથી એ શકિતનો વિકાસ થાય છે. તેમાંથી એજસ્વિતા આવે છે.
તે આપણી જીવનનીતિ બાબતમાં જ પુનવિચારણા અને પુનર્મુહજારો વર્ષથી આપણો દેશ શાંતિપ્રિય રહ્યો છે. આપણે
લ્યાંકન કરવાની જરૂર છે. આ બાબતમાં આજે પણ આપણી કયારેય કદિ કોઈ દેશ ઉપર આક્રમણ કર્યું નથી અને ઈતિહાસમાં
ચેતના અને ચિંતનના મૂળમાં શું પડયું છે? ઠોકર ખાઈને પણ નવી તે આપણી એક મહાનતા મનાય છે. બીજા દેશે સમય-સમય પર
રીતે વિચારવાના નામે પ્રાચીનતાની જ બાંગ જોરશોરથી પકારાતી આપણા ઉપર આક્રમણ કરતા રહ્યા અને આપણને પરાસ્ત કરી આ
સાંભળવામાં આવે છે. જે સંગઠ્ઠન અને અલાયદાપણાના કારણે દેશવાસી બની અથવા પ્રવાસી બની આપણા ઉપર તેમણે રાજ્ય
આપણે નબળા પડયા, હાય, પાછળ પડી ગયા, તેને જ ફરીને મજકર્યું છે. આ હકીકત સિદ્ધ કરી આપે છે કે આપણી ધર્મપરાયણતા
બૂત કરવાનું નામ જો રાષ્ટ્રીયતા કે જાગૃતિ હોય તો પછી આપણા કે શાન્તિપ્રિયતા એ આપણી દુર્બળતા જ હતી. આમ થવા છતાં પણ,
માટે કોઈ આશા રહી નથી. આ દેશનું એક દુર્ભાગ્ય છે કે જ્યારે આપણા આદર્શવાદને ભ્રમ દૂર નથી થયો અને વારંવાર એ ભ્રમ
માથે સંકટ આવી પડે છે ત્યારે આગળ વધવાને બદલે આપણે અને ભૂલનું આપણે ગાણું ગાયા કરીએ છીએ. વિજેતાને ધર્મ,
પાછળ પગલાં ભરીએ છીએ અને ધર્મક્ષેત્રની ઢાલ આગળ ધરી તેની સંસ્કૃતિ, ભાષા વગેરે અપનાવી લઈને એમને પણ આપણા
પિતાને છુપાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે પણ આપણે એ જ ઈતિહાસનું એક અંગ બનાવી દીધાં, અને વારંવાર સમન્વય નવો અધ્યાય ઈતિહાસમાં ઉમેરતા ગયા. કહેવાનો મતલબ એ છે કે
કર્યું છે, અને કદાચ બીજું કંઈ કરી શકીએ એમ પણ ન હોય.
આપણી સામે આજે રાષ્ટ્રીય ચારિત્ર્યને પ્રશ્ન છે અને એ આપણે આપણી દુર્બળતાને સમજવા અને તેનાં કારણે દૂર કરવાને
પ્રશ્ન પાછળ આપણો આખો ઈતિહાસ પડે છે એમાં જે કમજોરી બદલે તેમાં ગૌરવ માની સંતેષ લેવા લાગ્યા. આ ભ્રમજાળ આપણને
છે તે ધર્મ અને ઈતિહાસની ભ્રમજાળના કારણે છે, અને જ્યાં સુધી વધારે ને વધારે નબળા બનાવતી ગઈ અને વિદેશીઓ તેને લાભ ઉઠાવતા ગયા. આપણે ત્યાં આદર્શો, સિદ્ધાંતો વગેરેના સમન્વય
આ ભ્રમજાળને તોડી વાસ્તવિકતાની વિવેકભૂમિ પર આપણે નહિ ઉપરના શાસ્ત્રોનું પ્રમાણ વધતું ગયું પણ જીવનબળ ઘટતું ગયું.
આવીએ ત્યાં સુધી આપણને ચારિત્ર્ય પ્રાપ્ત થવાનું પણ નથી. ગત પંદર વર્ષોમાં આપણી આયોજન...યોજનાઓને બાદ
પરંપરાગત ઈતિહાસનું મૂળમાંથી નસ્તર કરવાનું આ કામ છે. જેટલું કરતાં, આ ઐતિહાસિક ભ્રમજાળમાંથી આપણે છૂટયા નથી. શાંતિ,
જલદ આ નસ્તર કરીશું તેટલા જલ્દિથી આપણે બચીશું. આ સહઅસ્તિત્વ, પંચશીલ વગેરે નવાં નામે આપીને આજના ઢંગના
દ્રષ્ટિએ આપણી અવસ્થા, વ્યવસ્થા કે સંસ્થાઓને મહિમામહ ધર્મપરાયણ આપણે રહ્યા છીએ. ખુદ આ દેશમાં માનવતાનું સ્વરૂપ
છોડી દઈને યથાર્થવાદીની દ્રષ્ટિએ ચિંતન કરવું જોઈએ. જીવનનું કેવું છે અને કેવું થતું જાય છે તેની આપણે પરવા કરતા નથી સત્ય એ છે કે તદૃન ઉણપ વિનાનું જીવન જીવવું મુશ્કેલ છે. હજારો અને વિશ્વ-માનવતાની દુંદુભિ વગાડી રહ્યા છીએ. જય જગત નું વર્ષના ઈતિહાસ ઉપરથી આપણે જાણીએ છીએ કે માનવી કયારે સૂત્ર ગજાવી રહ્યા છીએ, અને તે આપણને એટલું બધું સહામણું, પણ તેમાંથી ઊંચે નથી આવ્યો. આ સત્યને સ્વીકાર કરીને તેના મેહક અને ગર્વપષક લાગે છે કે તેની આગળ કે તેની નીચે દ્રષ્ટિ આધારે જીવન નિર્માણ કરવું જોઈએ. આજે સર્વત્ર આપણે બેવડું પણ કરવા માગતા નથી. પરિણામ એ આવ્યું છે કે 'આકાશ હાથમાં જીવન જીવીએ છીએ કે જે ભ્રષ્ટાચારને જ જન્માવે છે. જે બધા આવે છે, પણ જમીન ખસકતી જાય છે. આપણે આકાશના વિજેતા
કરે છે તે આપણે કરીએ છીએ અને તે જ માનવી સ્વભાવ છે. અને જમીન ઉપર પરાજિત બની ગયા છીએ. ચીન સાથેના સંબં- છતાં બોલી એવી બોલીએ છીએ-પ્રવચન એવા કરીએ છીએ કે જે ધને પણ આપણે આ જ ઈતિહાસ છે. “હિંદી ચીની ભાઈ ભાઈ કયાંય છે નહિ. પ્રવચન કરતી વખતે પણ નહિ કે તેની આગળ પાછળ
નાં સૂત્રો આજે પણ કાનમાં ગૂંજ્યા કરે છે. જેમ આપણે વિશ્વશાંતિ- પણ નહિ. મનુષ્ય જે કરી નથી શકતો તેને ધર્મ બતાવવો, તેના જ . ચશમાં જગતના બીજા રાજ્યકર્તાઓને આમંત્રણ આપી એમની ગુણગાન કરવા એ મનુષ્યને દુર્બળ બનાવે છે અને એ આંતરચરણધૂલીથી આ દેશને પવિત્ર કર્યો, તેમ ચીની ચાઉ-એન-લાઈનું દુર્બળતા તેની બાહ્ય દુર્બળતા પણ બની જાય છે. આજે આપણે પણ ભવ્ય સ્વાગત કર્યું. હજારો વર્ષથી ચાલી આવતી આપણી એ બેવડી દુર્બળતાના શિકાર બની ગયા છીએ. આ દુર્બળતા મહાનતાને નવે સ્વરૂપે સમજાવી, અને જ્યારે વિશ્વ-માનવતાના દૂર કરવાની પ્રેરણા કરવા માટે જ જાણે આ સિંહનાદ ગાજ્યો છે, મહાન આદર્શને સંતોષ માની તેની છાયામાં આરામ કરી રહ્યા અને એને જવાબ કેવળ શસ્ત્રાશસ્ત્રો નથી. વિચારોનું શસ્ત્ર પણ હતા, ત્યાં શાંતિનો ભંગ કરતું આક્રમણ ચીને કર્યું, અને આપણે આપણને જોઈશે. સામાજિક અને આર્થિક વ્યવસ્થાની સુરક્ષા અભેઘ કહો રાખ્યું “આ અકારણ આ મણ છે, અકસ્માત છે, એટલે આપણે
હોવી જોઈશે. તૈયાર નહોતા.” ખેર ! ચીને લડાઈ શરૂ કરી અને બંધ કરી. હારજીત જે થવાની હતી તે થઈ. પણ આજે સારી મેં સ્થિતિ અસ્પષ્ટ,
આજે દેશની સૌથી મોટી નબળાઈ એ છે કે ચારેબાજુ ઢીલાશ મૂંઝવણભરેલી અને કેટલી હદે કિંકર્તવ્યમૂઢતા જેવી બની ગઈ છે. છે. કર્તવ્ય, જવાબદારી અને આજ્ઞાપાલનની ભાવનાને સર્વથા હાસ - ઈતિહાસ બરાબર ચેતવણી આપતે રહ્યો છે. ચીની આક્રમણ થઈ રહ્યો છે. યોગ્યતા અને ક્ષમતાને અભાવ થતો જાય છે. દરેક એની તાજી ચેતવણી છે. એ ચેતવણી આપી રહ્યું છે કે આપણે વસ્તુને ફેલાવે થતું જાય છે અને તેને લાભ તે લોકોએ લીધો છે
Page #146
--------------------------------------------------------------------------
________________
પ્રભુ
અને લઈ રહ્યા છે કે જેઓના હાથમાં સત્તાનું સંચાલન છે. એ અંધ સંસ્થાનું બળ મતબળ છે. આ સ્થિતિએ દેશમાં ભયંકર ભ્રષ્ટાચાર ફેલાવ્યો છે. રાષ્ટ્રીય ચારિત્ર્યના અભાવમાં ચૂંટણી અને મતદાને ચારેબાજુ નબળાઈ પેદા કરી છે, બધાં અનિષ્ટોને આશ્રય આપ્યો છે. ચીની આક્રમણે આપણું પાત ખુલ્લુ કરી દીધું છે. આપણી રાષ્ટ્ર - ભકિત કેટલી ઊંડી છે તેની પ્રતીતિ કરાવી દીધી છે. વાસ્તવમાં જે રાજયપ્રણાલી આજે ચાલી રહી છે તેમાં ચારિત્ર્ય નથી, ઢીલી નીતિ એ જ એના આધાર છે. સત્તા અને સ્વાર્થ - જે વસ્તુ:ત: બન્ને એક જ છે - ને માટે કોઈ પણ કામ પાપ છે જ નહિ. પછી ચારિત્ર્ય કયાંથી આવે ને શા માટે આવે? ચૂંટણીઓ લ્યો. તે કેટલી ખર્ચાળ છે તે કોઈથી અજાણ્યું નથી. કાયદેસરના જે ખર્ચની છૂટ છે તેનાથી તા અનેકગણા વધારે ખર્ચ થાય છે. જે ચૂંટણીને કે ચૂંટાયેલા ખરીદી શકે છે તે રૂપિઆ આપે છે. લેવાવાળા એ પૂછતા નથી કે આ રૂપિયા કયાંથી આવ્યા. કેમકે તેને એ રૂપિયા નથી તે ચૂંટણી ખાતે જમા કરવાના હતા કે નથી તેની રસીદ આપવાની હોતી. આ ઉપરના રૂપિયાના ખેલ ઉપર ને ઉપર ચાલ્યા કરે છે, અને ઉપરથી અમને તે કાંઈ ખબર નથી એમ કહી પ્રમાણિકતાની વાત કરાય છે. રૂપિયાનું આ સાચું સ્વરૂપ છે, પછી તેને લેવાવાળા ભલેને . ગમે તે પ્રકારના આદર્શ ધરાવતા હોય. ફાળાના ચાપડાઓ જો ઉખેળવામાં આવે તો ખબર નથી કે તેમાંથી કેટલી કાળાશ મળી આવે, પણ આ પાપ ઉપર જ ધર્મ અને નીતિનાં ચક્રો ફર્યા કરે છે. આ આધાર પર ચૂંટાએલા પ્રતિનિધિની જવાબદારી કોના પ્રત્યે છે? અને એની એ જવાબદારીને સમજનારા પણ કેટલા હશે? અને જો સમજતા હોય તો એ પૂરી કરવાની યાગ્યતા પણ કેટલામાં છે? જો આજે ભારતમાં કોઈ એવું પદ હાય કે જેને માટે યોગ્યતાના પ્રશ્ન ન ઉઠાવવાના હોય તે તે વિધાનસભા કે લેાકસભાનું સભ્યપદ અને મંત્રી કે ઉપમંત્રીનું સ્થાન છે. આ પદ અપાય છે યોગ્યતા જોઈને નહિં પણ મતો મેળવવાની વ્યકિતની તાકાત ઉપર. આજે શાસન નથી ચાલતું, ચાલે છે મતો રૂપી ચક્રો અને તેને ચલાવનાર છે રૂપિયારૂપી એન્જીન.
આજ ચીની આક્રમણ થયું છે, છતાં રાજનીતિ તો મતો કોણ વધારે મેળવી શકશે તેને અનુલક્ષીને જે ચાલી રહી છે. વર્તમાન સ્થિતિથી ત્રસ્ત થએલા લાકમાનસને સમજી જઈ તેની ફાયદો ઉઠાવી જે પક્ષ અન્ય પક્ષને ફટકો મારી દે તેને લાભ છે. નેતા કે કાર્યકર્તા સંરક્ષણ ફંડ માટે ભાષણ કરીને પેાતાને જેટલા આગળ લાવશે કે જનસંપર્ક સાધશે તે જ તેને ભવિષ્યમાં કામ આવવાવાળી ચીજ છે. રાષ્ટ્રીય સંકટની જવાળામાં બધા પેાતાની રોટલી શેકી રહ્યા છે. દરેક નેતા બચતની વાત કરે છે, પણ બચતની દૃષ્ટિએ મંત્રીઓ કે ઉપમંત્રીઓને ઘટાડવાની વાત આવે છે તો તે એમ ને એમ ઊડી જાય છે. કોણ આ સંખ્યા ઘટાડે? તેના વિના મુખ્ય મંત્રી કેવી રીતે ટકી શકે? અને આ બચતયોજનાઓને નામે ભરાયેલી સભાના પ્રમુખસ્થાન માટે કે ઉદ્ઘાટન માટે કેટલા ખર્ચ કર્યો તેના કોઈએ હિસાબ રાખ્યા છે ખરો? છાપામાં છબી આવ્યા વિના આવાં કામે થયાં છે ખરાં? મને ખબર છે કે, છાપાઓમાં છબી આવે તે માટે સંરક્ષણ ફંડની રકમ સ્વીકારવા માટે કોઈ મુખ્ય મંત્રી કે ગવર્નર ન આવે ત્યાં સુધી કેટલાયે દિવસ સુધી એ રકમ એમ ને એમ રાખી મૂકવામાં આવી છે. છાપામાં ફોટા આવે તો જ એ ફંડની સાર્થકતા છે ને ? માટી વ્યકિતના આગમન માટે ફંડની રકમ અટકાવી રાખી—જયારે જવાની કડકડતી ઠંડીમાં ઉઘાડા શરીરે લડી રહ્યા હતા. આપણા
(10)
જીવન
તા. ૧૬-૭-૬૩
રાષ્ટ્રીય ચારિત્ર્યનું આ સ્વરૂપ છે. સંરક્ષણ ફંડ ઉઘરાવવાના પણ કાળાબજારો થયાં કે જેને કારણે કયાંક કયાંક તો રાજ્યસરકારોને ખાસ હુકમે કાઢવા પડયા. જવાનો માટે અપીલા કરી મેળવેલા રકતદાનનું લાહી બજારભાવે વેચાયું એવી હકીકતો પણ આપણે વાંચવી પડે છે.
ચીને અકસ્માત આક્રમણ કરી આપણને ચિન્તામાં નાખી દીધા. તેણે યુદ્ધવિરામ જાહેર કર્યો, આપણને મુંઝવણમાં મૂકી દીધા. હવે ચિન્તા ઓછી પણ ચિન્તન વધારે કરવાની જરૂરત છે. જીવનના દરેક ક્ષેત્રમાં પર પરાગત લદાયેલા બાજને હટાવી દઈ, ઈતિહાસના પ્રખર સત્યને સમજી, આપણા આદર્શ, નીતિ અને કાર્યોનું ફેરમૂલ્યાંકન કરવું જરૂરી છે. ઉપરછલ્લા કામથી નહિ ચાલે. મૂળમાં ઊંડા ઉતરવું જોઈશે. નહિં તે જે થયું છે તે જ થયા કરવાનું છે.
પાછલા બે અઢી મહિનામાં જે ઉત્સાહ દેશમાં દેખાતા હતા તે ઠંડો પડી ગયા છે. જેમ જીવન ચાલતું હતું તેમ ચાલ્યા કરે છે. આપણા દષ્ટિકોણ કે સ્વભાવમાં શું ફેર પડયો? હૃદયને પૂછીએ કે ગઈ કાલની ભૂલો આજે સુધારી ખરી? રાષ્ટ્રીય ચારિત્ર્ય નિર્માણ કરવા શું કર્યું? શું વિચાર્યું? જે ખોખરા સિદ્ધાંતોને ભભકભર્યું રૂપ ` આપી. આપણે પોતાની જાતને-પેાતાને દગા દીધા છે એને આજે પણ આપણે છોડી શકયા છીએ? જે આદર્શના તાણાવાણા જીવનની વાસ્તવિક ભૂમિકાને સ્પર્શતા ન હોય તેવા આદર્શોના ગુણગાન ગાઈ છાપાઓની સંખ્યા વધારી, ફાઈલ વધારી, પણ જીવનમાં કંઈ ન વધ્યા. નોકરશાહીને બદલે નેતાશાહી પેદા કરી જે વધારે અક્ષમ્ય, અયોગ્ય અને અનાચારી છે. નાકર કયારેક પણ ડરતા'તા પણ નેતા તે ડરાવ્યા જ કરે છે.
આજે લેાકશાહીના વાસ્તવિક પ્રકોપ પ્રગટ થવા જોઈએ. આજ સુધી દેશમાં જે કંઈ ચાલી રહ્યું છે તેને તદન બદલી નાખીને આપણે આગળ વધવાનું છે. આપણે ચોકકસ આગળ વધવું છે, ચીનને ભગાડવું છે, અને આપણી આદતો પણ બદલવી છે. આ બધું કરવા માટે એ અગ્નિસ્નાનમાંથી પસાર થઈ આપણી બધી દુર્બળતાઓ દુતિઓને તેમાં જલાવી દઈ બહાર નીકળવાનું છે. આંખો બંધ કરી સ્વર્ગ જોયા કરવું, અને બીજાઓએ કરેલી સ્તુતિથી આનંદવિભા બનવું એ આદત આપણે છોડવી જોઈશે. આ દેશનું એ એક મોટું દુર્ભાગ્ય છે કે રસ્તે રસ્તે ને ગલીએ ગલીએ આદર્શવાદીઓની ભીડ જામી છે કે જેઓ અતીત, અનાગત અને વર્તમાનના આદર્શ ગળુ ફાડી ફાડીને ઉચ્ચાર્યા કરે છે. એક આદર્શ બીજા આદર્શ સાથે અથડામણમાં આવે છે ને મતિભ્રમ ઉત્પન્ન થાય છે. પણ નેતાઓને તા આવું ગળું ફાડીને બાલનારાઓની જરૂર જ છે. એ તો બધા સાથે બાંધછોડ કરી પોતાના રથ ચલાવ્યે રાખે છે. રોજ રોજ કાપડની મિલાના લાઈસન્સો આપ્યું રાખે છે અને ખાદીની પૂજા પણ કરે છે. કેમકે તેના સિંહાસનની એક બાજુએ તેને મિલમાલિક ને મજૂરોનો ખપ છે, તે બીજી બાજુએ ખાદીરસેવક ને કારીગરો પણ ખપ છે. બન્ને તંત્રની કઠપુતલીઓ છે. જનતા શું સ્વીકારે ને શું ત્યાગે ? જવાબ નથી. કેવળ ભ્રમણા છે. તો આ અભૂતપૂર્વ સંકટ શું આપણને અભૂતપૂર્વ ચિન્તન કરવાની પ્રેરણા આપશે? ઉપર જણાવેલા મહાનતાના ભારથી લદાએલા આપણા અવાસ્તવિક આદર્શોની ભૂલભૂલામણીમાંથી બહાર નકીળી શત્રુને હ ંમેશને માટે દૂર કરી આપણા વાસ્તવિક જીવનના ઈતિહાસ રચી શકીશું ખરા?
અનુવાદ: મેનાબહેન નરોત્તમદાસ મૂળ હિંદી: ભંવરમલ સિંઘી
માલિક શ્રી મુંબઈ જૈન યુવક્ર સધ; મુદ્રક પ્રકાશકઃ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજીસ્ટ્રીટ, મુંબઈ ૩ મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુ`બઈ.
Page #147
--------------------------------------------------------------------------
________________
REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪
प्रजुद्ध Y
‘પ્રબુદ્ધ જૈન ’નું નવસંસ્કરણ વર્ષ ૨૫: અંક છ
મુંબઇ, ઓગસ્ટ ૧, ૧૯૬૩, ગુરૂવાર આફ્રિકા માટૅ શિલિંગ -
તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા
રશિયાનું વલણ એકંદરે યુદ્ધ નિવારવાનું જણાય છે.
રશિયાનું વલણ એકંદરે યુદ્ધ નિવારવાનું, ઠંડા યુદ્ધનું માનસ ઓછું કરવાનું અને શાંતિનું વાતાવરણ પેદા કરવાનું હોય તેમ સ્પષ્ટ જણાઈ આવે છે. આ વલણ માટે બે કારણા રજુ કરી શકાય તેમ છે. રશિયા આર્થિક રીતે સમૃદ્ધ થયું છે અને તેની દ્રષ્ટિ સલામતી પ્રતિ રહે તે સ્વાભાવિક છે. આ એક કારણ છે. બીજું કારણ છે આશુબામ્બની ભયાનક વિનાશકતાને પૂરો ખ્યાલ. રશિયા પાસે અણુબામ્બ વિપુલ પ્રમાણમાં છે. કદાચ અમેરિકા કરતાં ઓછા પ્રમાણમાં હશે, પરન્તુ જે છે તે ઘણા શકિતશાળી છે. આમ છતાં યુદ્ધમાં આ શસ્ત્રોનો ઉપયોગ થાય તે તેનું કેટલું ભયંકર પરિણામ આવે તેના ખ્યાલથી રશિયા પૂરેપૂરું જાગૃત છે. આ જાગૃતિ આપણને યુદ્ધના પ્રશ્ન વખતે જોવા મળી છે; કયુબા વખતે જો રશિયાએ સ્વસ્થતા જાળવીને થાડી પિછેહઠ ન કરી હોત તો દુનિયા એવી ભયંકર સ્થિતિમાં મૂકાઈ જાત કે તેમાંથી પાછા વળવાનું મુશ્કેલ બની જાત. અલબત્ત, ક્યુબાના પ્રશ્નમાં રશિયાએ પીછેહઠ કરી છે એ સ્પષ્ટ છે, પરન્તુ એ પીછેહઠ સમજપૂર્વકની હતી અને તેને પરિણામે ક્રુશ્ચેવની પ્રતિષ્ઠા વધવા પામી છે. યુરોપની પરિસ્થિતિ અને અમેરિકા
પશ્ચિમના દેશોમાં પરસ્પર મતભેદો વધતા જાય છે. ખાસ કરીને દ’ગાલની નીતિથી આ મતભેદ ઉદ્ભવ્યો છે. નાટો દેશામાં અમેરિકાનું વર્ચસ્વ રહે તે દ’ગાલને પસંદ નથી. દ’ગાલ માને છે કે યુરોપને અમેરિકા પર આધાર રાખવો પડે તે ઈચ્છવાયોગ્ય નથી. યુરોપ પગભર—ખાસ કરીને અણુશસ્ત્રોની બાબતમાં—હોવું જોઈએ, અને તે માટે યુરોપે જાતે અણુશસ્રો તૈયાર કરવા જોઈએ. દ’ગાલના મૃત મુજબ યુરોપ અણુશસ્ત્રોની બાબતમાં સ્વતંત્ર હોવું જોઈએ, એટલું જ નહિ પરન્તુ તેનું આર્થિક તંત્ર એક હોવું જોઈએ, સાથે રાજકીય તંત્ર પણ એક હોવું જોઈએ. બ્રિટન અમેરિકાની અસર તળે વધારે છે અને તેથી તે આ યોજનામાંથી બાકાત રહે તે જ આ યોજના પૂર્ણપણે અમલી બની શકે તેમ તેમનું માનવું છે. આ યોજનામાં બ્રિટન હોય તો અમેરિકાનું વર્ચસ્વ યુરોપમાં ઓછું કરવાનું ધ્યેય પૂર્ણ રીતે બર આવી ન શકે. દ’ગાલનું દઢ માનવું છે કે જો રશિયા યુરોપ પર આક્રમણ કરે તો અમેરિકા પોતાની સલામતી ખાતર યુરોપની વ્હારે નહિ આવે. આ નીતિને પાર પાડવા માટે દ’ગાલે જર્મ
શ્રી મુખઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નલ: ૨૦ નયા પૈસા
દેશપરદેશના રાજકારણનું
વિશ્લેષણ
"
[ “ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકીય પરિસ્થિતિ ” એ વિષય પર શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આશ્રાયે સંઘના કાર્યાલયમાં તા. ૬–૭૧૬૩ના રોજ શ્રી ચીમનલાલભાઈ ચકુભાઈ શાહનું જાહેર વ્યાખ્યાન યાજાયું હતું તેની નેધ અત્રે આપી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકીય પરિસ્થિતિથી યથાયોગ્ય રીતે માહિનગાર રહેવામાં આ પ્રવચન ઉપયોગી થઈ પડશે એવી આશા છે. મંત્રી] આપણે ફેબ્રુ આરી માસમાં છેલ્લાં મળ્યા ત્યાર પછીની આંતર- નીના સાથ લેવા શરૂ કર્યો છે અને ફ્રાન્સ અને જર્મની એક બને તે રાષ્ટ્રીય પરિસ્થિતિનું અવલાકન કરીશું તેં આપણને લાગશે કે આંતર- બેલ્જીયમ, હોલાન્ડ, વગેરે દેશને પણ આ યોજનામાં જોડાવું પડે જ. રાષ્ટ્રીય પરિસ્થિતિ હળવી બની છે. આપણે પ્રથમ પશ્ચિમના દેશોનું અવલાકન કરીએ.
દ’ગાલ પોતાની માન્યતાને અમલી બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે દ’ગાલની એ માન્યતા ખોટી છે તે બતાવવા કેનેડીએ યુરોપના પ્રવાસ શરૂ કર્યો. આ પ્રવાસ એવા વાતાવરણમાં શરૂ થયા હતો કે તે માટેનું વાતાવરણ અનુકૂળ કહેવાય નહિ, કેમ કે યુરોપમાં કોઈ પણ દેશના વડાની સ્થિરતા નથી, કોઈ તેના સ્થાન પર નિશ્ચિત નથી. આ સંજોગામાં તેમના પર ઉપજાવેલી અસર સ્થાયી બની શકે નહિ. આવું વાતાવરણ હોવા છતાં કેનેડીએ દ’ગાલનું વર્ચસ્વ વધતું અટકાવવા પ્રયાસ શરૂ કર્યો. અને તે પ્રયાસ સફળ થયા એમ અહેવાલા પરથી કહી શકાય તેમ છે. જર્મનીમાં તેમને ઉષ્માભર્યો આવકાર મળ્યા છે. કેનેડીએ જર્મનીના એડેનોર સાથે વાતચીત કરીને અમેરિકાનું દ્રષ્ટિબિંદુ રજુ કર્યું, એટલું જ નહિ પણ, તેના અનુગામીઓ સાથે પણ પરિસ્થિતિની પૂરી છણાવટ કરી. બીજા દેશામાં પણ કેનેડીને ઉષ્માભર્યો આવકાર મળ્યા. “અમેરિકા છેલ્લી ઘડી સુધી યુરોપની પડખે ઊભું રહેશે” એમ ઠસાવવામાં કેનેડી સફળ થયેલ છે તેમ કહી શકાય તેમ છે, અને તેટલે અંશે દ’ગાલની નીતિનો પાયા નિર્બળ બનવા પામેલ છે.
જીવન
અમેરિકા અને બ્રિટન બાબતમાં વિચારીએ તો કેનેડી મૈકમીલનના મીલન બાદ બંને વચ્ચેના મતભેદ ઓછા થયા છે, છતાં બ્રિટનમાં એક વર્ગ–ોન્ઝરવેટીવનો એક પક્ષ—એમ માને છે કે ઈંગ્લાંડ અત્યારે અમેરિકા પર વધારે પડતું પરતંત્ર છે. આટલા મોટા પ્રમાણમાં અમેરિકા પરની પરતંત્રતા બ્રિટન માટે ઈચ્છવાયોગ્ય નથી. આમ છતાં અત્યારની ઈંગ્લાન્ડની પરિસ્થિતિ જોતાં, તે અમેરિકાની વિશુદ્ધ કંઈ પણ કરી શકે તેમ નથી.
બીજી બાજુ અમેરિકા અને રશિયા પરસ્પર નજીક આવી રહ્યા છે તે ચીન કે દ’ગાલને ગમતું નથી, તે બંને દેશો પરસ્પર નજીક આવે તો તેમની પોતાની નીતિ નિષ્ફળ જાય તેમ તેમને લાગે છે.
આ રીતે યુરોપ - વિચિત્ર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલ છે. દ’ગાલની નીતિ સફળ થવાને આધાર દ’ગાલ તેના સ્થાને કેટલા વખત રહે છે અને પોતાનો પ્રભાવ કેટલા જાળવી શકે છે તેના પર છે. અત્યારે તે દ’ગાલને પ્રભાવ ઘણા છે, પરન્તુ અત્યારે એક માન્યતા એવી છે કે તે સત્તા પર પાંચ વર્ષથી વધુ સમય નહિ રહી શકે; એટલે તેની નીતિ સફળ થવાનો આધાર ઉપર કહ્યું તેમ તે કેટલા સમય સત્તાસ્થાને રહે છે અને કેટલા પ્રભાવ જાળવી શકે છે તે પર નિર્ભર છે. રશિયા અને ચીન
રશિયા અને તે ઉગ્રપણે આગળ
top
ચીન વચ્ચે વિચારસરણીના મતભેદ છે અને આવી રહ્યો છે. આ વિચારસરણીના મત
Page #148
--------------------------------------------------------------------------
________________
પ્રભુ
ભેદમાં “સામ્યવાદી જગતનું નેતૃત્વ કોના હાથમાં રહેવું જોઈએ એ પ્રશ્ન મુખ્ય જણાય છે. અત્યાર સુધી સામ્યવાદી દેશોમાં પૂર્વ યુરોપ, એશિયા, આફ્રિકાના સામ્યવાદી દેશોમાં—રશિયાનું નેતૃત્વ પૂર્ણપણે સ્વીકારાતું હતું. આ નેતૃત્વ ચીન જેવા વિશાળ દેશના પીઢ અને અનુભવી નેતા ચાઉ-માઓને ખૂંચી રહેલ છે અને તેમણે આ નેતાગીરી સામે પડકાર કર્યો છે.
ચીન આર્થિક દ્રષ્ટિએ રશિયા જેટલું સમૃદ્ધ નથી, એટલું જ નહિ પણ, વિકટ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આમ છતાં ૧૯૪૨થી નહિ, પરન્તુ છેક ૧૯૨૭થી ચીને ઘણા વિગ્રહો ખેલ્યા છે અને આથીયે વિકટ પરિસ્થિતિમાંથી તે પસાર થયું છે. ૧૯૪૯માં સત્તાસ્થાને આવ્યા બાદ ૧૪ વર્ષમાં ચાઉ–માઓની સરકારે જે પ્રગતિ કરી છે તે આપણે ૧૭ વર્ષમાં કરી તેથી ઓછી નથી. ચીને કોરિયા અને વિયેટનામમાં બે મેાટા વિગ્રહો ખેલ્યા. તેને પરિણામે ચીનને ઘડાવાની સારી તક મળી છે, અને તેથી આજે રશિયાની નેતાગીરીને પણ પડકારી રહ્યું છે. ચીનને રથિયા સાથેના સંઘર્ષનું એક બીજું કારણ પણ હોઈ શકે. . વિચારસરણીના મતભેદ એ તે સારાયે સામ્યવાદી જગતને સ્પર્શતા પ્રશ્ન છે, પરન્તુ તેની સાથે નૅશનાલીઝમ–રાષ્ટ્રના હિતના પ્રશ્ન—પણ સંકળાયેલા રહે છે. કોઈ પણ દેશની ગમે તે વિચારસરણી હાય, પરન્તુ તે પોતાના દેશનું હિત પ્રથમ જુએ અને પેાતાના રાષ્ટ્રના ભાગે કંઈ પણ કરવા તત્પર ન બને તે સ્વાભાવિક છે. રશિયાએ અત્યારે જે નીતિ અપનાવી છે તેમાં ચીનને પોતાના રાષ્ટ્રનું હિત જોખમાવાનો ભય લાગતા હોય અને તે કારણે તે રશિયાના નેતૃત્વને પડકારી રહ્યું હોય તેમ પણ બનવાજોગ છે.
3
જો ચીનને રશિયા સાથે માત્ર વિચારસરણીને મતભેદ હોત તો તે અત્યારના સંજોગોમાં આટલો ઉગ્ર બનવા ન પામત, કેમ કે ચીનને આલ્બેનિયા બાદ કરતા કોઈ પણ સામ્યવાદી દેશના ટૂંકા નથી. બીજી બાજુ ચીન ભારત જેવા એશિયાના મોટા દેશ સાથે સંઘર્ષમાં રોકાયેલું છે. આવા વિકટ સંજોગામાં પણ ચીન રશિયા સાથેના મતભેદ કેમ ઉગ્ર બનાવી રહેલ છે એના તાગ નીકળી શકતા નથી.
ચીન રશિયાને નમાવવા માટે એક મોટું જોખમ વ્હારી રહ્યું હોય તેમ લાગે છે. રશિયાને પશ્ચિમના દેશો તરફ ઢળતું અટકાવવા માટેની. ચીનની આ ચાલ હોય તે પણ બનવાજોગ છે. ચીનની એવી પણ માન્યતા હશે કે રશિયા ઉઘાડી રીતે તેની સાથે સંઘર્ષમાં નહિ પડે, પણ તેની આ માન્યતા ખોટી પડી છે તેમ ક્રુથ્રોવના ભાષણ પરથી અને સામ્યવાદી પક્ષના નિવેદન પરથી કહી શકાય તેમ છે.
અલબત્ત, ચીનના રશિયા સાથેના સંઘર્ષનું એક પરિણામ એ આવ્યું છે કે આફ્રિકાના અને એશિયાના અણવિકસિત દેશમાં ચીનનું કાંઈક વર્ચસ્વ વધ્યું છે. ચીન પોતાના કુશળતાપૂર્વકના પ્રચારને કારણે આ દેશમાં એવી હવા ઉભી કરી રહ્યું છે કે રશિયામાં હવે ક્રાન્તિકારી વલણ રહ્યું નથી અને તેથી તે સામ્યવાદી જગતના નેતૃત્વને લાયક નથી. આ જાતની માન્યતા ફેલાવવામાં તે કેટલેક અંશે સફળ પણ બન્યું છે. કોલમ્બા દેશો પણ ચીનના વર્ચસ્વ નીચે આવી ગયા છે. આફ્રિકાના દેશોની પરિષદમાં પણ તે જોવા મળ્યું, એટલે આ-િ કામાં રશિયાનું વર્ચસ્વ ઓછું થઈ રહેલ છે તેમ લાગે છે.
એક તરફ રશિયા અને ચીનના સંઘર્ષ અને બીજી તરફ દ’ગાલની નીતિથી પશ્ચિમી દેશોમાં વધતો મતભેદ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એક નવી પરિસ્થિતિ ઉત્પન્ન કરે છે, જેનાં પરિણામે દુરગામી હોવા સંભવ છે અને જેનું માપ કાઢવું અત્યારે શક્ય નથી. આ પરિસ્થિતિમાં વર્ષોના ઠંડા યુદ્ધથી ટેવાયેલ આપણું માનસ નવી પરિસ્થિતિને અનુકૂળ થવામાં મુશ્કેલી અનુભવશે. આ સંજોગામાં ભારતની તટસ્થતાની નીતિ ધરમૂળથી પુનવિચારણા માગી લે છે અને અજાણે પણ તેમાં ફેરફાર થઈ રહ્યો છે. તટસ્થતાની નીતિ હવે એટલી જ રહી છે કે પશ્ચિમી દેશોના આપણા સંબંધમાં રશિયાને ખાટું લાગે
જીવન
તા. ૧-૪-૬૭
તેવું કાંઈ ન કરવું, પણ પશ્ચિમી દેશે। સાથેના આપણા સંબંધ ગાઢ થતા જાય છે તેમાં બીજા તટસ્થ દેશો બહુ રાજી નથી. રંગભેદ દૂર કરવાની અમેરિકાની નીતિ
અમેરિકામાં અત્યારે જે મહત્ત્વનો બનાવ બની રહ્યો છે અને જેનાં દૂરગામી પરિણામો આવવાનાં છે તેના ઉલ્લેખ કરવો જરૂરી છે. અમેરિકામાં હબસીઓ પ્રત્યેના વલણમાં ફેરફાર · કરનારૂ ક્રાન્તિકારી પગલું કેનેડીએ ભર્યું છે. દુનિયામાં રંગભેદના પ્રશ્ન બાબતમાં મોટો વિગ્રહ ચાલી રહ્યો છે. આ સંજોગામાં હબસીઓ પ્રત્યે સમાનતા અપનાવનારું ક્રાન્તિકારી વલણ હિંમતપૂર્વક કેનેડીએ અખત્યાર કર્યું છે, એટલું જ નહિ પરન્તુ, ત્યાંની સુપ્રિમ કોર્ટે પણ રંગભેદની નીતિને દુર કરવાના ચુકાદાઓ આપેલ છે તે આપણ સર્વની ખરેખર પ્રશંસા માગી લે છે. અત્યારે મુખ્યત્વે બે દેશમાં-સાઉથ આફ્રિકા અને સાઉથ રહેાડેશિયામાં રંગભેદની નીતિ પ્રવર્તે છે. તેના ઉપર કેનેડીના વલણથી મેટ્રો ફટકો પડયો છે.
જે દેશમાં રંગભેદની નીતિ પ્રવર્તતી હોય તે દેશમાંથી રંગભેદ દૂર કરવા અને બે પ્રજાસમુદાય વચ્ચે સમાનતા સ્થાપવી તે કાર્ય સરળ નથી. આપણે ત્યાં અસ્પૃશ્યતાનું દૂષણ વિદ્યમાન છે. તે દૂર કરવા પૂ. બાપુજીએ ભગીરથ પ્રયત્ન કર્યો. કાયદા દ્વારા પણ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવેલ છે; આમ છતાં પ્રજામાંથી અસ્પૃશ્યતાનું માનસ ગયેલ નથી. રંગભેદ તો અસ્પૃશ્યતા કરતાં પણ વધારે વ્યાપક છે તેને દૂર કરવાનું કાર્ય તે અસ્પૃશ્યતા કરતાં પણ વધારે વિકટ છે.
આમ છતાં કેનેડીએ હબસીઓને બધા જાહેર સ્થાનામાં સમાનતા આપવાની નીતિ અખત્યા ૨ કરી છે અને તેને લગતું બીલ સેનેટ ઉપર મોકલ્યું છે. તેમના આ બીલને સેનેટનો કેટલો ટેકો મળે છે તે જોવાનું રહે છે. એક બે મુદ્દાઓ બાદ કરતાં કેનેડીના આ ક્રાન્તિકારી પગલાને સેનેટનો પણ ટેકો મળશે તેવી અપેક્ષા રહે છે. પ્રોર્ફોમા પ્રકરણ
ઈગ્લાંડમાં ઊભા થયેલા પ્રાફ્યુમો પ્રકરણે ત્યાંની વર્તમાન સરકારને હચમચાવી નાખેલ છે; આમ છતાં આ અખાયે બનાવને જાતીય સંબંધેાની દ્રષ્ટિયે ઈગ્લાંડમાં સર્વત્ર મહત્વ મળેલું જોવામાં આવે છે. ઈંગ્લાંડના વર્તમાનપત્રાએ પણ આ દ્રષ્ટિએ જ આ પ્રકરણનો પ્રચાર કર્યો છે; પરન્તુ એક જ વ્યકિત એવી છે જેણે આ પ્રકરણને અન્ય સ્વરૂપે આલેખ્યું છે. મજૂર પક્ષના નેતા હેરલ્ડ વિલ્સને ઈંગ્લાંડની પાર્લામેન્ટમાં કરેલા નિવેદનમાં આ પ્રકરણને બે રીતે મહત્વ આપ્યું છે: એક તો પ્રોડ્યુમોના આ પ્રકારના વર્તનને કારણે ઈંગ્યાંડની સલામતી જોખમાઈ છે. બીજું પાર્લામેન્ટમાં કોઈ પ્રધાન જૂઠું નિવેદન ન કરી શકે તેવી પરંપરા છે. આ પરંપરાના પ્રોફયુમાએ ભંગ કર્યો અને હાઉસ ઓફ કોમન્સમાં તથા પોતાના સાથીઓ સમક્ષ હડહડતું જૂઠ્ઠું બાલ્યા. આવી વ્યકિતનું જાહેર જીવનમાં સ્થાન હાઈ ન શકે એ બાબત ઉપર હેરલ્ડ વિલ્સને ભાર મૂકયો. આ સાથે તેમણે એ વાત પણ રજૂ કરી કે બ્રિટનની સલામતી જોખમમાં આવી પડે તેટલી હદે આ પ્રકરણ પહોંચવા છતાં, મેકમીલનની સરકારને ખબર ન પડે તે મેમીલનની એક દેશના મુખ્ય પ્રધાન તરીકેની લાયકાતનો અભાવ બતાવે છે. આ કારણે આવી સરકાર પણ સત્તાસ્થાને રહેવા લાયક નથી.
આ પ્રકરણમાં મુખ્ય પ્રધાન મેકમીલને કૂનેહભર્યું વલણ અખત્યાર કર્યું છે તેમ કહી શકાય. મેકમીલનની સરકારે આ પ્રસંગમાં રાજીનામું આપ્યું નહિ તેનું એક કારણ કલ્પી શકાય તેમ છે. એક સાધારણ ફૂટણખાનું પણ’ પ્રધાનમંડળને દૂર કરી શકે છે અગર તો સરકારને હચ મચાવી શકે છે તેવા દાખલા બ્રિટનના ઈતિહાસમાં બેસે તે ઠીક નહિ એમ સમજીને મેકમીલનની સરકારે રાજીનામું આપ્યું નહિ હોય. બીજા કારણે ખસી જવું પડે તો વાંધા નહિ, પણ આ કારણે તે
Page #149
--------------------------------------------------------------------------
________________
પ્રશુદ્ધ જીવન
તા. ૧-૪-૩
યથાર્થ છે.
ખસવું નહિ એવી માન્યતા મેકીલનની સરકારની હોય તો તે બ્રિટનમાં જાતીય જીવન એટલું વિકૃત બની ગયું છે કે તે રી આપણને કલ્પના આવી નહિ શકે. કહેવાતા “હાયર કલાસીસ”થી માંડીને સાધારણ વ્યકિત સુધી જાતીય વિકૃતિ ફેલાઈ ચૂકી હોય એમ લાગે છે. ત્યાંની પ્રજા જાતીય જીવનના આવા પ્રશ્નને ખારા મહત્વ આપતી હોય તેમ લાગતું નથી; એટલે વર્તમાનપત્રાએ આ બનાવને રોચક સ્વરૂપ આપીને અને લોકોને ગલગલીયાં થાય તે રીતે તેના અહેવાલ રજૂ કરીને, આ બનાવને બહેકાવવા પ્રયત્ન કર્યો છે. કેટલાંક વર્તમાનપત્રાએ તો ક્રિસ્ટીન કીલર અને બીજાં પાત્રોનાં સંસ્મરણા લેવા માટે હજારો પાઉન્ડ આપ્યા છે. બ્રિટનમાં જાતીય અધ:પતનનાં મૂળ કેટલાં ઊંડાં છે તેનો ખ્યાલ આ પરથી આવશે. ઈન્ડોનેશિયા – મલયેશિયા
મલયેશિયાનું સમવાયતંત્ર રચાયું તે એકંદરે સારું થયું છે. ઈન્ડોનેશિયાએ તેનો પોતાના હિતની દ્રષ્ટિએ વિરોધ કર્યો હતો, પણ છેવટ એ વિરોધની સામે થઈને પણ સમવાયતંત્ર રચવામાં બ્રિટન અને મલયેશિયાના દેશોએ ડહાપણ કર્યું છે. આ સમવાયતંત્ર રચાતાં એશિયામાં બ્રિટનના સામ્રાજ્યવાદના રહ્યા સહ્યા અંશોનો અંત આવે છે. મલયેશિયાના રચાયેલ સમવાયતંત્રમાં ચીની પ્રજાના ઘણા વર્ગ છે તે એક તેનું ભયસ્થાન છે.
કોંગ્રેસની વર્તમાન પરિસ્થિતિ :
ત્રણ પેટાચૂંટણીઓ
હવે આપણે દેશની આંતરિક પરિસ્થિતિ ઉપર આવીએ. “કૉંગ્રેસની વર્તમાન પરિસ્થિતિ અત્યંત શાનિય છે.” એમ હળવામાં હળવી રીતે કહેવું હોય તે કહી શકાય. આ પરિસ્થિતિ દેશને માટે અત્યંત ચિંતાજનક છે. એક વસ્તુ સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે કોંગ્રેસનું ચણતર જે નૈતિક પાયા પર હતું તે નૈતિક પાયો દૂર થયો છે. એટલા વ્યાપક પ્રમાણમાં દુર થયો છે કે કોંગ્રેસમાં તેની ફરી સ્થાપના થઈ શકશે કે કેમ તે વિષે શંકા રહે છે. કોંગ્રેસમાં નૈતિક ધારણ સતત નીચે ઊતરતું જાય છે અને તે કર્યાં જઈને અટકો તેની પના કરવી મુશ્કેલ છે.
આ પતન અટકાવવા માટે હિંમતપૂર્વક ક્રાન્તિકારી પગલાં લેવાવાં જોઈએ, પરન્તુ વર્તમાન નેતાગીરી તેવાં પગલાં લઈ શકશે કે કેમ તે વિષે પ્રજાના મનમાં સંદેહ રહેતા હોય તો તે અસ્થાને નથી. કોંગ્રેસમાં અંદરો અંદર જૂથવાદ એટલા દઢ થતા જાય છે કે આ જૂથવાદ દરેક રાજ્યમાં પોતપોતાની સત્તા ટકાવી રાખવા પ્રયત્ન કરી રહેલ છે અને તેમ કરતાં દેશના હિતને નુકસાન પહોંચતું હોય તે તેની પણ અવગણના કરી રહેલ છે. આ અટકાવવા માટે વરિષ્ટ મંડળ પગલાં લઈ રહેલ છે, પરન્તુ તે થીગડાં મારવા જેવા પગલાં છે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પૂરતા નથી. ઝગડાને વિલંબમાં નાખવા પૂરતાં જ પગલાં લેવાઈ રહ્યા હોય તેમ જણાય છે. રાષ્ટ્રીય કટોકટી વખતે રાજ્યકર્તા પક્ષ આટલા નિર્બળ હોય અને તેનું સ્થાન લઈ શકે તેવા બીજો કોઈ રજકીય પક્ષ ન હેાય તે દેશને માટે અત્યંત ચિંતાજનક સ્થિતિ છે. આની અસર તાજેતરની લાક સભાની ત્રણ ચુંટણીઓમાં જણાય છે.
છેલ્લી ચૂંટણીઓનું પરિણામ જોઈએ તે સંખ્યાની દ્રષ્ટિયે કોંગ્રેસની હાર થઈ નથી. રાજ્યની ધારાસભાઓમાં મોટા ભાગની બેઠકો કોંગ્રેસને મળી છે. પાર્લામેન્ટમાં પણ સારી સંખ્યામાં કોંગ્રેસ આવેલ છે. બંગાળમાં તો સામ્યવાદી બેઠકો પણ કોંગ્રેસને મળી છે. આમ છતાં તાજેતરમાં પેટા ચૂંટણીમાં ત્રણ બેઠકો માટે કોંગ્રેસ લડી તેમાં તેને હાર મળી તે બાબત કોંગ્રેરા માટે ઊંડી વિચારણાનો પ્રશ્ન બની રહે છે.
અમરોહામાં કોંગ્રેસે હાફીઝ ઈબ્રાહીમખાનને મૂક્યા તેમાં તેની બે રીતે ભૂલ થયેલી છે એમ હું માનું છું. એક તો હાફીઝ ઈબ્રા
3
૫
હીમખાન રાજ્યસભાના સભ્ય હતા તેમને લાકસમભાની બેઠક માટે મૂકવામાં આવ્યા તેની એક છાપ લોકો પર એવી પડી કે કોંગ્રેસને બીજો કોઈ યોગ્ય ઉમેદવાર નહિ ગળ્યો હોય એટલે હાફીઝ ઈબ્રાહીમખાનને ઉમેદવાર તરીકે ઊભા રાખવા પડયા. જો પરિસ્થિતિ આવી હોય તે તે શોચનીય છે. કોંગ્રેસની એ ગણતરી હશે કે અમરોહામાં મુસલમાનો વધારે છે અને જો મુસલમાન ઉમેદવાર હોય તે તેને મુસ્લિમોના મતો મળે અને ક્રિપલાણી સામે તે ટક્કર ઝીલી શકે. આ ગણતરી હોય તો તે કોમવાદને ઉત્તેજન આપ્યું ગણાય બીજું અમરોહામાં મુસ્લિમ મતદારોની સંખ્યા સારી હોવા છતાં તેઓ બહુમતીમાં નથી. આ વલણના હિંદુ મતદારોમાં એવા પ્રત્યાઘાતો પડયા હોય કે “કોંગ્રેસ મુસ્લિમ મતો પર જીવવા માગતી હોય તો આપણે શા માટે મુસ્લિમ ઉમેદવાહરને મત આપવા ?” આવા પ્રત્યાઘાતો હિંદુ મતદારોમાં પડયા હોય અને તે કારણે હિંદુઓએ મુસ્લિમ ઉમેદવારને મત ન આપ્યા હોય તો “કોમવાદ” ઊભા કરવા માટે કોંગ્રેસની જ જવાબદારી ગણાય. અમરોહામાં થયેલ કોંગ્રેસની હાર કોંગ્રેસ તંત્રને વિચારમાં મૂકી દે તેવી છે
ફરૂખાબાદમાં પણ કોંગ્રેસ ઉમેદવારની હાર થઈ તેનાં કારણો તપાસીશું તેા લાગશે કે કોંગ્રેસ ઉમેદવાર ૐ. કેસકર એટલા લોકપ્રિય ઉમેદવાર ન હતા. ડો. લાહીઆ સારા અર્થમાં કહીએ તો તોફાની માણસ કહી શકાય. આ સંજોગોમાં ડો લાહીઆની જીત થઈ તેમાં કોંગ્રેસની હાર થઈ છે એમ હું નહિ કહું. આમાં કૉંગ્રેસ ઉમેદવારની જ હાર થઈ છે અને કોઈ પ્રજાને માન્ય હોય તેવા ઉમેદવાર ત્યાં મૂકવામાં આવ્યા એમ હું માનું છું.
હોત । કોંગ્રેસની હાર ન થાત
કોંગ્રેસની રાજકોટમાં થયેલી હાર ઊંડી વિચારણા માગી લે તેવી છે. રાજકોટમાં કોઈ કોંગ્રેસ ઉમેદવાર તરીકે ઊભા રહેવા તૈયાર થયું નહિ એ બાબત કૉંગ્રેસની શિસ્તને સ્પર્શે છે. કોઈ પણ કોંગ્રેસમેનને તેના વિભાગમાં ઉમેદવાર તરીકે ઊભા રહેવાનું કહેવામાં આવે તે શિસ્તની દ્રષ્ટિએ તેનાથી ના પાડી શકાય નહિ, રાજકોટમાં ઉમેદવાર તરીકે ઊભા રહેવાનો આગ્રહ કરવામાં આવે અને છતાં કોંગ્રેસ ઉમેદવાર ના પાડે તે યોગ્ય થયું નથી. છેવટે રાજસભાના સભ્ય શ્રી જેઠાલાલ જોષીને ઉમેદવાર તરીકે ઊભા રાખવા પડયા. આ આખીયે બાબતની પ્રજાના માનસ પર વિપરીત છાપ પડી. જેઠાલાલ જોષી અત્યંત જૂના અને જાણીતા કાર્યકર છે તે વિષે બે મત નથી, પરન્તુ લોકોના મનમાં એવી છાપ પડી કે તે તે રાજસભાના સભ્ય ત છે, છતાં તેને શા માટે ફરી ઉમેદવાર તરીકે ઊભા રાખવામાં આવે છે? આ પરિસ્થિતિનો રાજાજીએ પણ લાભ ઉઠાવ્યો અને તેણે બ્રહ્માસ્ત્ર ફેકયું: “જેઠાલાલ જોષી તો અત્યારે તમારા વતી રાજસભામાં છે; તે પછી આ વિભાગમાંથી ના ઉમેદવારને ચૂંટીને લોકસભામાં પણ શા માટે ન ાકલવા? આમ કરવાથી આ વિભાગને એક રાજસભામાં અને એક લોકસભામાં – એમ બે ઉમેદવાર મળશે.” રાજાજીનું આ બ્રહ્માસ સફળ થયું. જેઠાલાલ જોષી જેવા કોંગ્રેસ ઉમેદવારની આ વિભાગમાં હાર થઈ.
કોંગ્રેસને સાંપડેલી ત્રણ વિભાગમાં હારનું અવલાકન કરીએ તો ચાલૂમ પડશે કે સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો દરેક સ્થળે મોટેભાગે એક યા બીજા કારણે અપ્રિય થઈ પડયા છે; એટલે કોંગ્રેસના ઉમેદવાર હોવાને કારણે જ જો ઉમેદવાર યોગ્ય ન હોય તો—કોંગ્રેસ ચૂંટણીમાં જીતી શકે તેવી પરિસ્થિતિ આજે રહી નથી.
શિહારની ચૂંટણીમાં શ્રી બળવંતરાય મહેતાનો વિજય થયો; તે વિજયને કોંગ્રેસના વિજય તરીકે ગણવાને બદલે શ્રી બળવંતશુય મહેતાના અંગત વિજ્ય ગણવા વધુ યથાર્થ થશે. ભાવનગરની પ્રથમ ચૂંટણી સમયે થોડી ગલત થઈ અને કંઈક અંશે વધુ વિશ્વાસ રાખ્યો તેના પરિણામમાંથી બોધપાઠ લઈને આ વખ
*
Page #150
--------------------------------------------------------------------------
________________
5 બુદ્ધ જીવન
તા. ૧-૮-૩
તની ચૂંટણીમાં શ્રી મહેતાએ સારી જાગૃતિ રોવી, ઘેર ઘેર જઈને લેકોને સમજાવ્યા અને બધા વર્ગોને સાથ મેળવવા પ્રયત્ન કર્યો. પરિણામે તેમને આ ચૂંટણીમાં સારી એવી સફળતા મળી. ૧૧ શ્રી બળવંતરાય મહેતાની લાયકાત અંગે બે મત છે જ નહિ. તેઓ જૂનામાં જૂના કસાયેલા કાર્યકર છે. પ્રથમ ચૂંટણીમાં તેમની હાર થઈ તે અકસ્માત જ હતું. તેને ગોહિલવાડની પ્રજાને પણ વસવસો રહી ગયેલો, પરનું શિહોરની ચૂંટણી વખતે તક મળી ત્યારે શ્રી મહેતાને પ્રજાએ જવલંત વિજય અપાવી પિતાને વસ
વસે દૂર કર્યો. ' ' ગુજરાતના પ્રધાનમંડળ સામે અસંતોષ છે અને તે કારણે
શ્રી બળવંતરાય મહેતાની ચૂંટણીમાં જીત થવા પામી છે એમ કોઈ
કહેવું હોય તો તે પાયાવિનાની વાત છે અને તેમાં કોંગ્રેરાની કસેવા ' રહેલી છે. આ અર્થ શ્રી બળવંતરાળ મહેતા પણ કરતા નહિ
હોય તેમ હું માનું છું. કોઈ પણ કોંગ્રેસ ઉમેદવાર પ્રધાનમંડળ સામે અસંતોષ વ્યકત કરીને, ચૂંટણીમાં જીતે એ માનવા હું તૈયાર નથી.
કોંગ્રેસની પરિસ્થિતિ અંગે એકંદર જોઈએ તે યુ. પી., ઓરિસ્સા, પંજાબ, કેરાળા, બિહારમાં 'પરિસ્થિતિ અત્યંત શરમજનક છે એમ કહીએ તે ખોટું નથી. બીજા સ્થળોએ પણ સત્તાની સાઠમારી તે જોવામાં આવે જ છે, આ સાઠમારીમાં ઉપર કહ્યું તેમ દરેક જૂથ પોતાના જ હિતને પ્રાધાન્ય આપી રહેલ છે અને કોંગ્રેસ કે દેશના હિતની અવગણના કરી રહેલ છે.
ચૂંટણી ફંડને પ્રશ્ન તાજેતરમાં ચૂંટણી માટે ફંડો ભેગા કરવાની જે વાત બહાર આવી છે તે પણ ગંભીર વિચારણા માગી લે તેવી છે. ચૂંટણી માટે ફંડ કરવામાં આવે તે અયોગ્ય નથી, એટલું જ નહિ પણ, જરૂરી છે. દરેક પક્ષને પોતપોતાના પક્ષના પ્રચાર માટે ફંડ કરવું પડે છે, પરનું તે ફંડ એકઠું કરીને પોતાના પક્ષને સોંપવું જોઈએ. તે જ પ્રમાણે કોંગ્રેસ નેતાઓએ એકત્રિત કરેલ ફંડ કોંગ્રેસને જ સોંપાવું જોઈએ. કોંગ્રેસ મારફત જ તેને ઉપયોગ કોંગ્રેસના પ્રચાર માટે થવું જોઈએ; તેને હિસાબ રાખ જોઈએ. કોઈ વ્યકિત ચૂંટણી માટે એકઠું કરાયેલું ફંડ પિતાની પાસે રાખે, પોતાની મરજી મુજબ વાપરે, કોંગ્રેસને તેને હિસાબ ન આપે તે આવી વ્યકિત તેમ કરવામાં પ્રમાણિક હોય તે પણ અયોગ્ય છે. કોંગ્રેસે આ બાબતમાં પૂરો વિચાર કરવો જોઈએ. ચૂંટણી માટે કોણ ફંડ કરી શકે ? કેવી રીતે કરી શકે? કોની પાસે તે ફંડ રહે અને કોના માટે તેને ઉપયોગ ન થાય? આ બાબતમાં કોંગ્રેસે પોતાની નીતિ સ્પષ્ટ કરવી જરૂરી છે.
ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ મારું દ્રઢપણે માનવું છે કે અત્યારના સંજોગોમાં વર્તમાન પ્રધાનમંડળમાં કાંઈ પણ ફેરફાર કરોતેમાં ગુજરાતનું હિત નથી, દેશનું પણ હિત નથી. સામાન્યપણે બીજા રાજ્યમાં જેવું પ્રધાનમંડળ છે તેના કરતાં ગુજરાતનું વર્તમાન પ્રધાન- મંડળ કોઈ પણ રીતે ઉતરનું છે તેમ માનવાને કોઈ કારણ નથી. અન્ય સ્થળોએ વહીવટી તંત્રમાં જે ખામીઓ છે તેથી વધારે ખામીઓ ગુજરાતના વર્તમાન પ્રધાનમંડળમાં છે તેમ પણ કહી શકાય તેમ
નથી. કોંગ્રેસના વહીવટ પ્રત્યે અન્ય સ્થળોએ જેવો અને જેટલો ' , અસંતોષ પ્રવર્તે છે તેટલો અને તે અસંતોષ ગુજરાતમાં પ્રવ
ર્તતો હોય તે બનવાજોગ છે, પરંતુ તેમ છતાં વર્તમાન પ્રધાનમંડળ બદલવા માટે કોઈ પણ ઉગ્ર કારણ ઉદભવ્યું છે તેમ કહી શકાય તેમ નથી; એટલે અત્યારના સંજોગોમાં પ્રદેશ સમિતિ કે ગુજરાત કોંગ્રેસ વર્તમાન પ્રધાનમંડળમાં પ્રતિ અસંતેષ પેદા કરીને ગુજરાતની સેવા કરે છે તેમ હું માનતો નથી.
કરી બળવંતરાત મહેતા પ્રથમ રટણીમાં જીત્યા હોત અને તેમણે પ્રધાનમંડળ રચ્યું હોત તો તે તેટલું જ યોગ્ય થાત, પણ એક યા બીજા કારણે તેમ બન્યું નહિ ત્યારે વર્તમાન પ્રધાનમંડળમાં અત્યારે ફેરફાર કરવો અયોગ્ય જ છે.
5 ' ચીન–સંરહદ
સરહદ ઉપર તાજેતરમાં યુદ્ધ ફાટી નીકળે તેમ માનવાને કોઈ કારણ નથી. ચીન અત્યારે સરહદ પર ગમે તેટલી તૈયારી કરી
રહેલ હોય, પણ તે. આક્રમણકારી કોઈ પગલું લે તેમ લાગતું નથી. , , ' અલબત્ત અત્યારે. સરહદ પર નંગ પરિસ્થિતિ પ્રવર્તે છે તેમ કહી , ': ', શકાય તેમ છે. કોલમ્બે દરખાસ્ત ભુલાઈ ગઈ છે અને ઉશ્કેરાટ
ભરી પરિસ્થિતિ વધતી જાય છે. આ સંજોગોમાં આપણે આપણું લશ્કરી તૈયારી તેટલા જ વેગથી ચાલુ રાખવાની રહે છે. ચીન ગમે
ત્યારે આક્રમણ કરે એમ સમજીને આપણે ગમે તેવી પળનો સામને કરવા માટેની પૂરતી તૈયારી રાખવાની રહે છે.
. - બ્રિટન અને અમેરિકા તરફથી ભારતને તાત્કાલિક સહાયલશ્કરી અને આર્થિક–પૂરતા પ્રમાણમાં મળી રહી છે, આમ છતાં તે લાંબા ગાળાની સહાય કરે તેમ લાગતું નથી; તેવી સહાય તે ન કરે તો તેમાં કશું ખોટું પણ નથી અને તે માટે આપણે આગ્રહ પણ ન રાખવો જોઈએ.
' પાકિસ્તાન આ તકને લાભ લઈને પાકિસ્તાન કાશ્મીરનું સમાધાન લાવવા પ્રયત્ન કરી રહેલ છે અને ચીનના પક્ષે જવાને ભય બતાવી રહેલ છે. અમુક અંશે પાકિસ્તાન ચીન તરફ ઢળવા લાગ્યું છે . પણ ખરું; આમ છતાં બ્રિટન કે અમેરિકા તેથી ડરી જઈને કંઈ પણ કરે તે શક્ય નથી. બ્રિટનની દ્રષ્ટિએ ભારત અને પાકિસ્તાન બંને કોમનવેલથના સભ્ય છે અને તેથી બ્રિટન બંને તરફ સમાન વલણ પ્રદશિત કરે તે સમજી શકાય તેવું છે. આ સંજોગોમાં માનભર્યા સમાધાન માટેની કોઈ પણ તક ભારતે જતી કરવી જોઈએ નહિ, પણ આવી તક અત્યારના વાતાવરણમાં ઉદ્ભવે તેમ જણાતું નથી.
કટોકટીભરી પરિસ્થિતિ દેશમાં અત્યારે કટોકટીભરી પરિસ્થિતિ ચાલુ રાખવામાં આવી ' છે. આ પરિસ્થિતિ થોડો વખત ચાલુ રાખવી જરૂરી છે, પરનું યુદ્ધ ન હોય તેય તે બહુ લાંબે વખત ચાલુ રહે તે ઈચ્છવાયોગ્ય નથી.
આપણે છેલ્લે મળ્યા ત્યાર બાદ બનેલા બનાવોનું વિહંગાવલોન આપણે કર્યું. અત્યારે કોઈ પણ દેશની નીતિ સ્થિર જણાતી નથી. આજે બનાવે પણ એટલા ઝડપથી બની રહ્યા છે કે તે મુજબ દરેક દેશે પોતપોતાની નીતિ બદલવી રહે છે. કોઈ એક જ નીતિને સિદ્ધાંત ગણીને વળગી રહેવું શક્ય નથી સંપાદક: શ્રી એમ. જે. દેસાઈ. ચીમનલાલ ચકુભાઈ શાહ. સંધના શુભેચ્છકોને, “પ્રબુદ્ધ જીવનના પ્રશંસકોને
પર્યુષણ વ્યાખ્યાનમાળા આવી રહી છે. એ પ્રસંગે સંઘના શુભેચ્છકોને તેમ જ પ્રબુદ્ધ જીવનના પ્રશંસકોને નીચે જણાવેલ અમારી વિનંતી ધ્યાનમાં લેવા પ્રાર્થના છે. - આજે ૩૫ વર્ષથી જૈન તેમ જ જૈનેતર સમાજની શ્રી મુંબઈ જૈન યુવક રાંધ અનેક રીતે રોવા બજાવી રહેલ છે. છેલ્લાં ૩૧ વર્ષથી સંઘ તરફથી પર્યુષણ વ્યાખ્યાનમાળા યોજાતી રહી છે અને તેના સ્વરૂપમાં જેમ વિકારા થતો રહ્યો છે તેવી રીતે તેની લોકપ્રિયતામાં પણ સતત વૃદ્ધિ થતી રહી છે. છેલ્લાં ૨૫ વર્ષથી સંધ તરફથી પ્રબુદ્ધ જીવન’ નામનું મુખપત્ર પ્રગટ થઈ રહ્યું છે. ગુજરાતી ભાષાના સામયિકોમાં પ્રબુદ્ધ જીવને અનોખી ભાત પાડી છે. સંધ તરફથી શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય તથા પુસ્તકાલય પણ આશરે ૨૫ વર્ષથી ચલાવવામાં આવે છે. આ વાચનાલય તથા પુસ્તકાલયને આસપાસ વસતા લોકો સારા પ્રમાણમાં લાભ લે છે. સંધ તરફથી વૈદ્યકીય રાહત નાતજાત કે ધર્મના કશા પણ ભેદભાવ સિવાય જરૂર ધરાવતા ભાઈ બહેનને આપવામાં આવે છે તેમ જ વૈદ્યકીય ઉપચારનાં સાધનો પૂરાં પાડવામાં આવે છે. સંઘ તરફથી અવારનવાર વિશિષ્ટ કોટિની વ્યકિતઓના વ્યાઅન્યાને યોજવામાં અાવે છે તેમ જ પર્યટગે પણ ગોઠવવામાં આવે છે. આ બધી પ્રવૃત્તિઓને પહોંચીવળવા માટે દર વર્ષે સંઘને આશરે રૂા. ૧૦,૦૦૦ની અપેક્ષા રહે છે. સંઘના શુભેચ્છકો અને ‘પ્રબુદ્ધ જીવનના પ્રશંસકો દર વર્ષે પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન સંઘની આર્થિક જરૂરિયાતને પહોંચી વળવા માટે પોતાને ઉદાર હાથ લંબાવતા રહ્યા છે. આ વખતે પણ સંઘના ફાળામાં પોતાની બને તેટલી રકમ ભરીને અમારા રૂ. ૧૦,૦૦૦ના લક્ષ્યાંકને પૂરો કરી આપવા ' વિનંતી છે. સહાયક ભાઈ–બહેને સંઘના સામાન્ય ફાળામાં અથવા તો સંધની કોઈ પણ એક પ્રવૃત્તિને તારવીને તે ખાતે પોતાને યોગ્ય લાગે તેવી રીતે રકમ ભરી શકે છે.
સંઘના જે સભ્યોએ હજુ સુધી પોતાનું વાર્ષિક લવાજમ રૂપિયા ૫ ભર્યું ન હોય તેમને પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન ભરી દેવા વિનંતી છે. પ્રબુદ્ધ જીવનની ઉપયોગીતા જેમના દિલમાં વસતી હોય તેમને પ્રબુદ્ધ જીવનના નવા ગ્રાહકો મેળવી આપવા વિનંતિ છે. ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ,
પરમાનંદ કુંવરજી કાપડિયા | મુંબઈ–૩ - - ચીમનલાલ જેઠાલાલ શાહ
'; }'' ' ', ' મંત્રીએ, મુંબઈ જૈન યુવક સંઘ
' ,
Page #151
--------------------------------------------------------------------------
________________
. તા૧-૮-૬૩ 1
ચિત્રભાનુપ્રકરણ મુંબઈ ખાતે પાયધુની ઉપર આવેલા ગોડીજીના ઉપાશ્રયમાં ચાતુ તારીખ પહેલાના અઠવાડિયા દરમિયાન જોશભેર વાટાઘાટો ચાલી મસ કરી રહેલા મુનિ ચંદ્રપ્રભસાગરજી ઉર્ફે ચિત્રભાનુ સામે પ્રજાતંત્રના રહી હતી અને તેના પરિણામે મુનિ ચિત્રભાનુ તરફથી તા. ૨૧મી તંત્રીએ છેલ્લા સાડાત્રણ મહિનાથી કલમને એવો ઝપાટો ચલાવ્યો જુલાઈના રોજ “પ્રજાતંત્રમાં મારા વિષે જે લખાણ આવે છે. તે છે કે તે વિષે કોઈ જૈન ભાઈ કે બહેન ભાગ્યે જ અજાણ બાબતમાં મારી કંઈ પણ ત્રુટિઓ હોય તો તેનું હું પ્રાયશ્ચિત કરું છું હોઈ શકે અને તેથી ‘ચિત્રભાનુ પ્રકરણ” એટલે શું એની પ્રબુદ્ધ- અને ભવિષ્યમાં આવું કાંઈ નહિ થાય તેની હું ખાતરી આપું છું.” જીવનના વાચકોને સમજૂતી આપવાની કોઈ જરૂર છે જ નહિ. આવી મતલબને એક પત્ર તા. ૨૧-૭૬૩ના રોજ આચાર્ય હેમવચગાળે પ્રજાતંત્રના તંત્રીએ ‘આ પ્રકરણને સુખદ અન્ત’ એમ
સાગરજીને રજુપ્રત કરવામાં આવ્યો છે અને એ જ પત્રને ઉલ્લેખ તા. ૧૦–૭-૬૩ના પ્રજાતંત્રતમાં જાહેર કરીને આ બાબતને લગતી કરીન આચાર્ય હેમસાગર તરફથી “તમારી સાથે વાતચીત થયા તહકૂબી જાહેર કરી હતી. પણ આ તહકૂબીને બે દિવસમાં જ અંત
મુજબને ચિત્રભાનુનો અમારી ઉપરને પત્ર અમને મળી આવ્યો હતો અને ત્યાર બાદ તંત્રીશ્રીએ પોતાની લેખિની વધારે
ગયો છે જેની નસ્લ આ સાથે બીડું છું. જે સુખદ સમા
ધાન થયું છે તે સાધુ સમાજ તથા જૈન સમાજ માટે ગૌરવરૂપ વેગથી ઉપાડી હતી અને તેમનાં લખાણોમાં મુનિશીના ચારિત્ર્ય ઉપર–શીલ
છે અને જૈન સમાજની તમે જે સેવા કરી છે તે માટે અમારાં ઉપર–ને કલ્પી શકાય એવા આક્ષેપો અને સૂચનોને વરસાદ
તમને અભિનંદન છે અને પ્રભુ જૈન સમાજની આવી સેવાઓ વરસાવવો શરૂ કર્યો હતો. ત્યાર બાદ તાજેતરમાં તા. ૨૨-૭-૬૩માં
કરવાની તમને તક આપે એવા અમારા તમને આશીર્વાદ છે.” આ પ્રજાતંત્રમાં મુનિશ્રી સામેની જેહાદને એકએક અંત આવ્યાની
મતલબનો પત્ર એ જ દિવસે પ્રજાતંત્રના તંત્રી ચીમનલાલ વાડીજાહેરાત કરવામાં આવી છે. આ તહકૂબી કેવી રીતે કયા સંયોગોમાં
લાલ શાહ ઉપર મોકલવામાં અથવા તે હાથે હાથ આપવામાં આવ્યો, ઊભી થઈ એની વિગતે સત્તાવાર રીતે જાણવામાં આવી નથી. પણ
છે. અહીં સ્પષ્ટ કરવાની જરૂર છે કે આ બંને પત્રના શબ્દોમાં આ તહકૂબી અંગે એ જ દિવસના પ્રજાતંત્રમાં પ્રગટ થયેલાં લખા
કોઈ હેરફેર હશે, પણ બંને પત્રની મતલબ-ભાવાર્થ-નિશ્ચિતપણે ણોમાં મુનિ ચિત્રભાનુના આચાર અને શીલ ઉપર કરવામાં
આ મુજબને જ છે. આ છે શ્રી ચીમનલાલ વાડીલાલે સ્વીકારેલા આવેલા કાતિલ પ્રહારો અંગે કોઈ દિલગીરી કે ક્ષમાયાચના ઉદ્ગાર
પૂર્ણવિરામની–પિતાની તેજીલી ડંખ ભરેલી કલમને એકાએક મ્યાન જોવામાં આવતો નથી, એટલું જ નહિ પણ, ‘એ યાદગાર પ્રસંગ’,
કરવાની–ભૂમિકા. કહેવાનું સુખદ સમાધાન કેવી રીતે ઊભું થયું તેની એ મથાળા નીચેના લખાણમાં એમ જણાવવામાં આવ્યું છે કે
વિગતે, કદાચ તેમાં સંડોવાયેલા સાધુઓની આબરૂ જાળવવાના છેવટે પ્રજાતંત્રના દ્રષ્ટિબિંદુને આચાર્ય શ્રી હેમસાગરજીએ (ચિત્ર- હેતુથી, અપ્રગટ રહે એમ આને લગતી વાટાઘાટ કરનાર ભાઈઓ ભાનુએ પોતાના ગુરુના અવસાન બાદ જેમને પિતાના ગુરુસ્થાને ઈચ્છે છે એ જાણવા છતાં જે વિગતનું અધુરું સૂચન શ્રી ચીમનલાલ સ્થાપ્યા છે અને ગેડીજીના ઉપાશ્રયમાં જેમની નિશ્રામાં રહે છે)
વાડીલાલ શાહે પિતાના લખાણમાં કર્યું છે તે વિગતે જૈન સમાજ સ્વીકાર કરીને ચીમનલાલ શાહને જૈન શાસનની સેવા બજાવવા માટે આગળ સમગ્રરૂપે રજૂ થવી જ જોઈએ, કે જેથી મુનિ ચિત્રભાનુ , આશીર્વાદ આપીને આ પ્રકરણનો અંત લાવવામાં મોટો હિસ્સો
અને ચીમનલાલ વાડીલાલ બંને પ્રસ્તુત વિવાદમાં કયાં ઊભા છે આપ્યો હતો.” આ પ્રમાણે ચિત્રમભાનુ સામે તેમણે સાડા ત્રણ મહિના તેની જૈન સમાજને પૂરી જાણ થાય—આ હેતુથી અપ્રગટ વિગતેને સુધી ચલાવેલી જેહાદની આ આચાર્યશ્રીએ કદર ક્યનું તંત્રીશ્રી પ્રગટ કરવાનું ઉચિત ધાર્યું છે. જણાવે છે અને એક વિજેતા તરીકે બહાર આવે છે. તદુપરાંત આ રીતે ચિત્રભાનુપ્રકરણને આવેલો અંત કજીયાનું માં પ્રભુ, એમને ક્ષમા કરો !” એ મથાળા નીચેના અગ્રલેખમાં તેઓ કાળું” એમ વિચારીને આ ઝધડાને--આ અમર્યાદિત પ્રચારના–કોઈ પણ એક સ્થળે જણાવે છે કે “પ્રજાતંત્રમાં જેટલી હકીકત પ્રસિદ્ધ થઈ છે રીતે અને કોઈ પણ ભોગે અંત લાવવો જ જોઈએ એવી આપણામાં એનાથી અનેકગણી હકીકતો હજુ સુધી અપ્રગટ રહેલી અમારા રહેલી સર્વસામાન્ય મનવૃત્તિને સૂચક છે અને ભીનું સંકેલાયા હાથમાં પડેલી છે.” વળી ચિત્રભાનું સામેના આ પ્રચાર પાછળ જેવું તેનું સ્વરૂપ છે. આમ ન હોય તો જે લખાણોએ મુનિ ચિત્રપોતાને હેતુ જૈન ધર્મનું ગૌરવ વધારવાનો હતો એમ જણાવીને ભાનુને કાળા ચિતરવામાં કોઈ બાકી રાખી નથી અને સાથે સાથે આગળ ચાલતાં તંત્રીશ્રી જણાવે છે કે “આ બાબતમાં અમારો હેતુ બીજી અનેક સુપ્રતિષ્ઠિત વ્યકિતઓની આબરૂ અને પ્રતિષ્ઠાને સિદ્ધ થાય છે. એથી વિશેષ અમે કંઇ પણ જાહેર રીતે કહેવા માંગતા પણ સારા પ્રમાણમાં સંડોવી છે, એટલું જ નહિ પણ, નથી. આ અંગેની વિગતેને જાહેર હિતમાં મૂકવા સમાજહિત આખી સાધુસંસ્થાની એક પ્રકારની અવહેલના કરી છે અને અને ધર્મની ભાવનાની દ્રષ્ટિએ અમે આવશ્યક લેખતા નહિ હોવાથી આખા જૈન સમાજની પ્રતિષ્ઠાને પાર વિનાની હાનિ કરી છે એ વિગતોની પ્રસિદ્ધિ માટે આગ્રહ નહિ સેવવાની અને વાચકોને
તેવાં લખાણો લખવા બદલ એક જેન આચાર્ય પ્રજાવિનંતિ કરીએ છીએ અને અમોને ખાતરી છે કે લાગતા વળગતાઓ
તંત્રના તંત્રીને અભિનંદન આપે, આશીર્વાદ આપે, તેના પણ એવો પ્રસંગ ઊભો કરવાની પરિસ્થિતિ અમારા માટે સર્જશે નહિ.”
વર્તનને જૈન સમાજની એક મોટી સેવા તરીકે મુલવે-આવી સ્વપર: આ પ્રમાણે સ્વીકારવામાં આવેલા પૂર્ણવિરામ અંગેનાં ઉપર
વંચના એક જૈન આચાર્યને હાથે થવાનું કદી સંભવે નહિ, આ આપેલાં વિધાને અનેક તર્કવિતર્કો પેદા કરે છે અને તેથી ચિત્રભાનુ
રીતે આ ચર્ચામાં સંડોવાયેલા અથવા તો સંડોવવામાં આવેલા બિચારા
આચાર્ય હેમસાગરજીની સ્થિતિ દયાજનક બની છે. આમ બને તે સાધુપ્રકરણને સમગ્ર સ્વરૂપે સમજવા માટે આ પૂર્ણવિરામની ભૂમિકા - જૈન સમાજ આગળ રજૂ થવી જ જોઈએ એમ લાગ્યા વિના
સંસ્થા અને જૈન સમાજનું એક દુર્દવ લેખાય. ચર્ચાના મુખ્ય પાત્રોરહેતું નથી. મંત્રીશ્રીએ જૈન સમાજની સેવા કરી છે, તેમને હેતુ
માંના એક શ્રી ચીમનલાલ વાડીલાલ શાહને આવું પ્રમાણપત્ર મળતાં સિદ્ધ થયો છે, આચાર્ય હેમસાગરે તેમને આશીર્વાદ આપ્યા છે
તેમના નાકની દાંડી ઊંચી ચઢી છે, જ્યારે બીજા શ્રી ચિત્રભાનુના
નાકની દાંડી, આવો ૫ત્ર તેમને લખી આપવો પડે તે કારણે, આ બધું છે શું? એવો પ્રશ્ન આ પ્રકરણમાં રસ ધરાવતા સૌ કોઈ 5. સને શો જ જોઈએતેથી આ બાબતની વિશેષ તપાસ
નીચી નમી છે. આવાં સમાધાને તત્કાળ સુખદ લાગે છે, પણ તેનું
લાંબદાર પરિણામ અનેક અનિષ્ટોથી ભરેલું લાગે છે. કરવાનું જરૂરી લાગ્યું. પરિણામે આધારભૂત સ્થળેથી જાણવા મળે છે કે
- આ રીતે આખી ચર્ચા સંકેલાયાનો સાર એ નીકળે છે કે – આ બાબતની પતાવટ કરવા માટે કેટલીક વ્યકિતઓ તરફથી ૨૨મી (૧) મુનિ ચિત્રભાનુના આચાર અને ચારિત્રય ઉપર પ્રજાતંત્રના
Page #152
--------------------------------------------------------------------------
________________
તંત્રી શ્રી ચીમનલાલ વાડીલાલ શાહે મૂકેલા ગંભીર આપે એમને યરવડા ચક્ર વિરુદ્ધ અંબર ચરખો
એમ ઊભા રહે છે, . (૨) આ પૂર્ણવિરામને ગમે ત્યારે છેડો આવી શકે છે. જેમ (પ્રબુધ જીવનમાં ગતાંકના પૂ. બાપુજીની ૫મી જન્મજયંતી પહેલાંની તહકુબી પછીના દિવસની સવારના વ્યાખ્યાનમાં પૂછાયેલા
પ્રસંગે શ્રી નારણદાસ ખુ. ગાંધીએ કરેલું મંગળ પ્રવચન પ્રગટ કરવામાં અમુક સવાલનો ચિત્રભાનુએ અમુક જવાબ આપે એ ઉપરથી
આવ્યું હતું અને એ પ્રવચનમાં અંબર ચરખાનો વિરોધ કરવામાં આવ્યો પ્રજાતંત્રના તંત્રીએ તેડી નાખી, એમ પ્રજાતંત્રના વાચકોના અથવા
હતો અને તેની અપેક્ષાએ ચાલુ યરવડા ચક્રની ૧૪.વિશેષતાઓની એક ' તો અન્ય અણધાર્યા સંગાના દબાણ નીચે અથવા તે ચિત્રભાનું
યાદી રજૂ કરવામાં આવી હતી. એ લેખ વાંચીને ગુજરાત રાજ્ય પ્રજાતંત્રના તંત્રીની અપેક્ષાથી અન્યથા વોં કે બેલે એવા કોઈ
ખાદી ગ્રામોદ્યોગ બૉર્ડની ખાદીયોજનાના નિયામક શ્રી ચીનુભાઈ . પણ સંયોગમાં આજનું પૂર્ણવિરામ અલ્પવિરામમાં પરિણમે–આવું
ગીરધરલાલ શાહે અંબર ચરખાનું સમર્થન કરતો એક લેખ પ્રબુદ્ધ જીવનમાં તંત્રીના લખાણમાં સૂચન રહેલું છે.
પ્રકાશનાથે લખી મોકલ્યો છે, જે નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી) * : અલબત્ત, લાગલગટ સાડાત્રણ મહિનાની મુનિ ચિત્રભાનું
| મુ. શ્રી નારણદાસકાકાની ખાદીની તપશ્ચર્યા એટલી ઊંડી સામેના અખલિત પ્રચારકાર્યો જૈન સમાજમાં અસાધારણ ઉકળાટ,
છે કે ખાદી કે ચરખા અંગે તેઓ જે કાંઈ બોલે તેની ખાદી અને બેદિલી અને વ્યાકૂળતા પેદા કરી હતી અને આ કેમ અટકે એ વિષે
ચરખાનું હિત જેને મન વસ્યું છે તે કોઈ પણ માણસ ઉપેક્ષા ન, સૌ કોઈ સારા પ્રમાણમાં ચિંતા ધરાવતા હતા અને તેથી આજે શ્રી
કરી શકે. જ્યારથી અંબર ચરખે ક્ષેત્રમાં આવ્યા છે ત્યારથી અંબર ' ' ચીમનલાલ વાડીલાલ શાહે પિતાના લખાણ અંગે સ્વીકારે પૂર્ણ
ચરખે ખાદી અને ચરખાના ખરા સ્વરૂપથી આખા ખાદી કોમને વિરામ સૌ કોઈના દિલમાં સ્વાભાવિક રીતે એક પ્રકારની રાહત
દૂર રાખી દેશે અને તે દ્વારા ખાદી કાર્યને કંઈક ગંભીર નુકસાન પેદા કરે છે, પણ જે પૂર્ણ વિરામ ગમે ત્યારે અપૂર્ણ વિરામમાં પલટા
પહોંચી જશે તેવું મુ. શ્રી નારણદાસકાકાને હંમેશાં લાગ્યા કરે છે. . ', વાને સંભવ છે, અને અઘતન પૂર્ણ વિરામ સ્થાયી પૂર્ણ વિરામમાં
તેથી કાંઈ નહિ તે વર્ષમાં એક વાર તે અંબર વિરુદ્ધ પિતા ' પરિણમે તે પણ, જે રીતે આ બધું ભીનું સંકેલાયું છે તેમાં ખરેખર સંતેષ ચિંતવવા જેવું કે આનંદ અનુભવવા જેવું કશું દેખાતું નથી.
પુણ્ય-પ્રકોપ ઠાલવ્યા વગર તેમનાથી રહી શકાતું નથી. આ વેળા પણ . મુનિ ચિત્રભાનુ ઉપર તેમણે મૂકેલા આક્ષેપે તેમના ચાલુ
એમણે એવું જ કાંઈક પ્રવચન કરેલ છે. બીજી બાજુ ખાદીમાં આચાર તેમ જ તેમના એક જૈન સાધુ તરીકેના ચારિત્ર્યને ગંભીરપણે એટલા જ ઓતપ્રેત અને એટલા જ આદરણીય એવા ઘણા કાર્યકરો : સ્પર્શે છે. આચારવિષયક આક્ષેપને આપણે બહુ મહત્વ ન આપીએ, છે કે જેમને અંબરમાં ગાંધીજીએ વિચારેલા સંશોધિત ચરખાનાં દર્શન પણ ચારિત્ર્યવિષયક • શીલવિષયક - આક્ષેપ એટલા બધા ગંભીર
થયાં છે. જો કે ઈતિહાસમાં ઘણી વાર એવું બન્યું છે કે એક જ માણજ છે કે તે સામે કોઈ પણ સમજદાર માનવી સર્વથા આંખ મીંચી * ન જ શકે. એ આક્ષેપમાં ખરેખર સંપૂર્ણ તથ્ય હોય અથવા તો
સનું કથન સત્ય હોય અને દુનિયા આખી બીજી રીતે વિચારતી હોય મહદ્ અંશે તથ્ય હોય તે આ પ્રકારનું સાધુ જીવન એ સાધુત્વની તો પણ તે સત્ય ન હોય. એટલે ઘણા લોકો અંબરના પક્ષમાં હોય નરી વિડંબના છે એમ જ કહેવું પડે. જો એમાં કશું તથ્ય ન હોય, તેટલી હકીકત મુ. શ્રી નારણદાસકાકાના કથનને સાચી પરિસ્થિતિથી અથવા તો અંશ માત્ર તથ્ય ઉપર અતાની ઈમારત ૧ણવવામાં આવી હોય તે, તેવા આક્ષેપો કરવામાં રાચતું પત્રકારત્વ હીન-કોટિનું
વેગળું ગણી નાખવા માટે પૂરતી નથી. છે, કોઈ એક સુપ્રતિષ્ઠિત વ્યકિતને સમાજમાં એકદમ નીચે ઉતારી | મુ. શ્રી નારણદાસકાકાએ ચાલુ યરવડાચક્રના ગુણોના ૧૪ નાખવાની પ્રક્રિયારૂપ છે એમ કહેવું પડે. એટલા માટે આ પ્રકારના મુદ્દા રજૂ કર્યા છે. જો કે એ રજૂઆતમાં એ ગુણો અંબર ચરખાને આક્ષેપમાં રહેલા તથ્થાતથ્યની કોઈક ગંભીર ચકાસણી થવાની બહુ
પણ થોડે ઘણે અંશે લાગુ પડે છે કે નહિ અને અંબર ચરખો જરૂર હતી એમ મને અને મારી માફક વિચાર કરતા કેટલાક સાથી ' ' , મિત્રોને લાગતું હતું, અને તેથી આ માટે અમારી તરફથી જે
કેટલીક દ્રષ્ટિએ વધારાના ગુણો ધરાવે છે કે નહિ તેની કોઈ સ્પષ્ટતા કોઈ પણ એક પક્ષે ઢળેલા ન હોય, અને જેમની સમાજનિષ્ઠા નથી. એમ છતાં પણ ૧૪ ગુણોની યાદીની નીચે મુ. શ્રી નારણદાસવિશે બેમત ન હોય એવી ત્રણ કે પાંચ વિશિષ્ટ વ્યકિતઓની એક કાકા જણાવે છે કે “આવા આવા અનેક ગુણ ધરાવતો રેંટિયો ' તપાસ સમિતિ ઊભી કરવાનો પ્રયત્ન ચાલતો હતો. આવી
આપણા હાથમાં છે, એટલે આજે નવા રેટિયા શોધવાની આવતપાસ સમિતિ ઊભી થઈ શકી હોત અને તેને બંને પક્ષોએ પુરો
ક્યતા નથી.” ચાલુ યરવડા ચક્ર હમણાં હમણાં કાંઈ નવી નવાઈને સાથ આપ્યો હોત અને જરૂરી એવી બધી સામગ્રી તે એકઠી કરી શકી હોત તો તેને નિર્ણય જૈન સમાજને જરૂર માર્ગદર્શક બન્યો
શરૂ થયો હોય તેવું નથી. ઉપર જણાવેલ ૧૪ ગુણવાળો રેંટિયો . હોત, અને આજે જે કેવળ ભીનું સંકેલવાની રીતે ચર્ચાના અંત. ગાંધીજીના જમાનામાં પણ હતે. ખુદ ગાંધીજી પોતે પણ યરવડાઆવ્યો છે તે અંત ન આવત. આવી સમિતિ ઊભી કરવામાં કેટ- ચક્રના કાંતનાર હતા, એટલું જ નહિ પણ, યરવડાચકમાં નાનાં મોટાં લીક મુશ્કેલીઓ હોઈને, અમારા આ પ્રયત્ન મૂર્તરૂપ ધારણ કરે તે ગાંધ.
સંશોધન કરવામાં પણ ગાંધીજીનો પ્રત્યક્ષ હાથ હતો. છતાં ખુદ પહેલાં, આ ચર્ચાને એક યા બીજા પ્રકારે અંત આવ્યો છે અને હવે તેને ચૂંથવામાં તુરત કોઈ ખાસ લાભ દેખાતો નથી અને તેથી
ગાંધીજીને પણ વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા દ્વારા કાપડ ઉત્પાદન માટે ' . ઉપર જણાવેલ તપાસ સમિતિ માટે હવે કોઈ અવકાશ રહેતો નથી. યરવડાચક્રની કાર્યક્ષમતા ઘણી ઓછી લાગેલી. તે હકીકત તો લગભગ પણ આજે જેને પૂર્ણ વિરામ લેખવામાં આવે છે તે ચાલુ રહે તો જીવનના અંત સુધી અવારનવાર ચરખાના સંશોધનકારોને કરેલા '. પણ તેનાં બે પરિણામો તો અવશ્ય આવવાનાં જ: * તેમના સંબોધનમાં સૂચિત જ છે. ગાંધીજીનાં નિર્વાણ પહેલાં જ્યારે ' (૧) મુનિ ચિત્રભાનુના ચારિત્રય ઉપરના આરોપ તેમની
ગાંધીજી છેલ્લી વાર સેવાગ્રામ છાડતા હતા ત્યારે શ્રી કૃણદારાભાઈને જીવનયાત્રામાં જ્યાં ત્યાં અને જ્યારે ને ત્યારે અવરોધો ઊભા કર્યા કરશે, કાષ્ટ્રઘંટા માફક તેમના પગમાં જ્યાં ત્યાં અટવાયા કરશે અને
ચરખા સંશોધન બાબત તેમણે જે શબ્દો કહેલા તે આ અંગેની તેના વળગાડથી તે કદિ પણ છૂટી નહિ શકે..
તેમની બેચેની જાહેર કરે છે. આ રહ્યા તે શબ્દો:-
. . (૨) પ્રસ્તુત પ્રકરણમાં આપણે જોયું તેમ એકને કેન્દ્રમાં “શું આપણે એ ચરખો ન શોધી શકીએ કે લોકો ઘેર ઘેર રાખીને અનેકને સાથે સાથે કાતરતી એ પ્રકારની તેમની લેખન- રાજી થઈને કાંતે, અને કાંતવાને એમને ઉપદેશ ન આપવો પડે ? પ્રવૃત્તિ સત્યોપાસનાના નામે, ધર્મગૌરવના નામે, નિરંકુશપણે ચાલ્યા કરવાની અને તેમાંથી તરેહ તરેહનાં દુઃખદ, ગ્લાનિજનક
આપણા દિમાગ જડ થઈ ગયા છે, નહિ તો એવો ચરખ બનાવી - પ્રકરણ નિર્માણ થતાં રહેવાનાં.
લે તે કોઈ મુશ્કેલ વાત નથી.” " આ છે ચિત્રભાનુ પ્રકરણ ઉપર હાલ તુરત પડેલા પડદાની - આજનો ચાલુ યરવડાચક્ર અનેક ગુણ ધરાવતા હોવા છતાં ફલશ્રુતિ..
' પણ, નવ ચરખે શિધવાની આવશ્યકતા છે તેવા પ્રતિપાદન માટે
",
E+;
S
: :
3
Page #153
--------------------------------------------------------------------------
________________
.
“ તા. ૧- ૮ ૩
પ્રબુદ્ધ જીવન એક વ્યકિત સમક્ષ તેમણે કરેલાં આવાં સૂચનને આપણે કદાચ 'રાર્થવ્યવસ્થાના સાચાપણાના નક્કર ખડક પર જ ઊભું રહેવું રહ્યું. ' , વિશેષ મહત્વ ન આપીએ, તે પણ ગાંધીજીએ કલ્પેલ સંશોધિત બીજી બાજુએ અંબર ચરખાએ હાથ કંતામણના ક્ષેત્રમાં “રીંગ ચરખે કેવો હોવો જોઈએ તે અંગે આપણી પાસે તેમને તથા ચરખા- સ્પીનીંગ”—મૂડી કતાઈ–વહેલવહેલી દાખલ કરી. બે આંગળીના ટેરવાથી સંઘને સ્પષ્ટ અભિપ્રાય છે. તા. ૨૪ જુલાઈ ૧૯૨૯ના રોજ તે અત્યાર સુધી કામ કરવામાં આવતું હતું. તેના બદલે હવે કેટલીક વખતના “યંગ ઈન્ડીઆ”માં ગાંધીજીએ સ્પેલ સંશોધિત ચરખો યાંત્રિક તેમ જ તાંત્રિક પદ્ધતિ દાખલ થઈ છે. આ બધાં માટે બનાવવા માટે એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરેલ તેમાં આઠ હથકંતામણનું ક્ષેત્ર માનરિક રીતે તૈયાર ન જ ગણાય. તેને સ્થિર થવા શરતે આપેલી. તેમાંની બધી શરતો અહીં આપીને જગ્યા નહિ રોકું, માટે કાંઈક સમયની જરૂર રહે છે. અંબર ચરખો આબે માંડ સાતેક પરંતુ તેમની એક શરત નંબર-૪ સવિશેષ મહત્વની હતી જે નીચે વર્ષ થયાં છે. એ સાતે ય વર્ષોથી હું તેની સાથે છું. અને એ સાતે ય મુજબ છે :
વર્ષોમાં મેં પ્રત્યક્ષપણે તેના પર કોઈ ચાલુ રાખી છે. યરવડાચક ' સતત આઠ કલાક કામ કરીને ૧૨થી ૨૦ નંબરનું ૧૬૦૦૦
પર પણ મેં ઓછી કતાઈ નથી કરી. બંનેના લાભાલાભ, કાંતણ વાર સૂતર કંતાવું જોઈએ.”
કરવાવાળાને બરાબર સમજાય તેમાં પણ કાંઈ નવાઈ નથી. એક
વખત ટેકનિક સમજાઈ જાય તો છેવટનો અંબર ચરખો તેના આ જાહેરાત વેળા યરવડાચક્ર જેટલી કાર્યક્ષમતાવાળા ચરખા
સંતનારને આઠ કલાકમાં ૧૬ ૦ ૦ ૦ વાર સૂતર આપી દઈ શકે તેમ મોજુદ હતા જ. અનેક ગુણ ધરાવતા યરવડાચક્રની કાર્યક્ષમતા આજે
છે તે વાત હું પિતાના જાતઅનુભવ ઉપરથી કહી શકું તેમ છું. પણ આઠ કલાકના ૨૫૦૦ વારથી વધારે નથી. ઉપરની શરત
સમસ્ત દેશ પોતાના કામના કલાકોમાંથી કેટલા કલાક કાપડ ઉત્પાદન ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાની
માટે આપી શકે તેમ છે તેનો વિચાર કરીને ગાંધીજીએ ચાલુ યરવડાદ્રષ્ટિએ ચરખાની જરૂરી કાર્યક્ષમતા ગાંધીજીએ ૧૯૨૯માં પણ
ચક્ર કરતાં કાંઈક વધુ કાર્યક્ષમ સાધન બનાવવા તરફ લોકોને પ્રેર્યા ૧૬૦૦૦ વાર મૂકી હતી. આજે ૧૯૬૩માં જો કાંઈક ફરક થયો
હતા. આજે આપણી પાસે એવું સાધન આવી ગયું છે. તેની આજની .. હોય તો તે કાર્યક્ષમતા વધારવા તરફ થયો છે, ઘટાડવા તરફ નહિ.
દેખાતી તત્કાલીન નિષ્ફળતાનાં વિધાનમાં પણ ઘણું તથ્ય નથી એટલે “આવા આવા અનેક ગુણ ધરાવતે રેટિયો આપણા હાથમાં
લાગતું. આજે પણ કેટલાંય કુટુંબ છેલ્લા કેટલાંક વર્ષોથી અંબર છે, એટલે નવો રેંટિયો શોધવાની આવશ્યકતા નથી.” એમ કહેવું
ચરખા ઉપર સતત માસિક રૂપિયા ૫૦થી ૬૦ રૂપિયા કમાઈ લે છે.. એ ગાંધીજીએ ધારેલી સમાજવ્યવસ્થાની કલ્પના સાથે બેસતું
કેટલીક જગ્યાએ અંબર ચરખો નિષ્ફળ થતો દેખાય છે તેનું કારણ આવતું લાગતું નથી. એમ તે જ્યારે એક લાખ રૂપિયાનું ઈનામ .
તે તે જગ્યાઓની સંસ્થા કે કાર્યકર્તાઓની બિનઆવડત સિવાય ચરખા સંઘ તરફથી જાહેર થયું, ત્યારે પણ તે વેળા કોઈકે તે નવી
બીજું કાંઈ મને જણાયું નથી. એવી સંસ્થાઓએ પોતપોતાના નવી શોધ તરફ અણગમો બતાવ્યો જ હશે. તા. ૨૧-૧૧-૧૯૨૯ના
કાર્યકર્તાઓમાં જે કાંઈ ઉણપ હોય તેને સુધારવા પ્રયત્ન કરી યંગ ઈન્ડિયામાં ગાંધીજીનું નીચેનું લખાણ ખાસ ધ્યાન ખેંચે
જોઈએ. તેવું છે:
હવે માત્ર સવારા વધુ પડતા ખર્ચાને જ રહે છે. એ સારું “કાંતણ–આંદોલનને જન્મ આપનારાઓ એવો રેંટિયો શોધ
છે કે, ખાદી કામ પૈરાના જોરે થઈ નહિ શકે. જો આપણે વિકેન્દ્રિત વાના પ્રયત્ન કરી રહ્યા છે, જે વડે ઝૂ પડામાં રહેનારાઓ આજના
અર્થવ્યવસ્થાને લક્ષમાં રાખીને ચરખાને તેની ઉચ્ચતમ કાર્ય રેટિયા કરતાં વધુ પ્રમાણમાં અને વધુ બારીક સૂતર એટલા જ
ક્ષમતાએ પહોંચાડીશું અને તેમ કરનાર લોકોના કાર્યમાં અવરોધો વખતમાં પોતાના ઝુંપડામાં બેસીને કાંતી શકે. આ પ્રયોમાં જરા યે
નાખ્યા સિવાય આજે શોધાયેલ અંબર ચરખાન પૂર્ણ ઉપયોગ અરગતિ નથી. ઘરનાં યંત્રોને સુધારવાની પ્રગતિશીલ પદ્ધતિ
કરીને ખાદીને પ્રમાણમાં સરતી, સારી અને ટકાઉ બનાવશું, ઉત્પા- * પ્રાચીનકાળથી ચાલતી આવી છે. તકતીની જગા રેંટિયાએ લીધી.
દન વધારશું અને તેના વેચાણની સારી વ્યવસ્થા કરીશું તો રેંટિયામાં પણ ધીરે ધીરે સુધારા થતા ગયા તે આજે જુદા જુદા
આજના વિષમ કાળમાં પણ આપણે કેન્દ્રિત અર્થવ્યવસ્થા સ્થાપના પ્રાંતમાં ચાલતા જુદા જુદા નમૂનાના જૂના રેટિયાએ ઉપરથી
કરી શકીશું અને ચરખાને તેનું ખરું સ્થાન અપાવી શકીશું. " જોઈ શકાશે.” ગાંધીજીનું આવું લખાણ હોય એટલા જ માત્રથી ચરખામાં
મુ. શ્રી નારણદાસાકાએ ગણાવેલ યરવડા ચક્રના ૧૪ શોધ કરવાની આવશ્યકતા છે તેવું કંઈ પૂરવાર નથી થઈ જતું.
ગુણ ઉપરાંત પણ કેટલાક ગુણો અંબર ચરખામાં પડયા છે. પરંતુ કોઈ પણ વસ્તુ પરિપૂર્ણતાએ પહોંચી ગઈ છે અને તેમાં
તેમાં મોટામાં મોટો ગુણ એ છે કે, સાંજ પડતાં છેલ્લામાં છેલ્લી - સુધારાની કોઈ આવશ્યક્તા નથી એમ કહેવું એ પોતાની ચોક્કસ
ઢબને અંબર ચરખે વા થી શ રૂપિયાની કમાણી આપવાની શકિત માન્યતાને વધારે પડતું મહત્વ આપી દેવા જેવું લાગે છે. અપૂર્ણ
ધરાવે છે, અને છતાં પણ તે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાના નિર્માણને બુદ્ધિવાળા મનુષ્યની કોઈ પણ શોધને આગળ વધારવા નવાં નવાં
અનુકૂળ છે. ખરે જ આપણે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા સાર્વત્રિક સંશોધનની જરૂર રહે જ છે. આ રીતે વિચારતાં મુ. શ્રી નારણદાસ
કરવા માંગતા હોઈએ તો સાધનામાં સુધારા ન જ કરવા તેવો કાકાનું “આજે નવ રંટિયો શોધવાની આવશ્યકતા નથી.” એ વિધાન
ખોટો આગ્રહ લઈને બેસવાથી અને પોતે એ ખોટા આગ્રહ કેમે ગળે ઉતરતું નથી.
દ્વારા લોકોનું કંઈક ભલું કરી રહ્યા હોઈએ તેવી રૂચિકરે
ભ્રમણાથી ખાદી કામને નુકસાન જ પહોંચાડવાના છીએ. માટે - મુ. શ્રી નારણદાસકાકાનું બીજું મહત્વનું વિધાન એ છે કે
જેટલી ઝડપથી આપણે આ બાબતને સમજીને કાર્યક્ષમ સાધન લાખ રૂપિયાનો ખર્ચ કરવા છતાં અંબર ચરખો ફળીભૂત થયો નથી.
તરફ વળીશું તેટલી જ ઝડપથી મુ. શ્રી. નારણદાસકાકી જે સમા- * ખાદી કાર્ય મૂળે જ ધીમું કાર્ય છે. તા. ૧૫મી ઑગસ્ટ ૧૯૪૭
જની કલ્પના કરી રહ્યા છે તે તરફ આગળ વધી શકીશું. પછી ખાદી કાર્યમાં વેગ આપનાર આઝાદી મેળવવાની તમન્નાને ચમકારો ખાદી ક્ષેત્રમાંથી નીકળી ગયો. બીજી બાજુ તા. ૩૦મી
ચીનુભાઈ ગી. શાહ જાન્યુઆરી ૧૯૪૮ના દિવસ પછી ખાદીને તેના પ્રણેતાની પ્રત્યક્ષ
નિયામક ખાદી યોજના • પ્રતિભા મળતી બંધ થઈ. એટલે હવેના ખાદી કાર્યો વિકેન્દ્રિત
ગુજરાત રાજ્ય ખા. ગ્રા. બૉર્ડ
:
Page #154
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
,
તા. ૧-૮-૩
તાજેતરમાં આપણે ગુમાવેલાં માનવરત્નો
સ્વ. સેવામૂર્તિ કપિલાબહેન મહેતા * ગયા જૂન માસની ૧૧મી તારીખે ભગિની સમાજના એક પ્રમુખ ' કાર્યકર્તા શ્રીમતી કપિલાબહેન મંગળદાસ મહેતાં એક ગંભીર મટર અકસ્માતને ભેગ બનતાં સુરત ખાતે અવસાન પામ્યાં છે, અને આ રીતે એક નિષ્ઠાવાન સામાજિક કાર્યકર્તા તરીકેની ઉજજવળ
કારકિર્દીના અકાળે અંત આવ્યો છે. તેમના પતિ મુંબઈના એક જાણીતા " સેલિસીટર હતા. કપિલાબહેન ૧૯૪૨ ની સાલમાં ‘કવીટ ઈંડીયા”
ની લડતમાં ભાગ લેતાં જેલમાં ગયા હતા અને છ મહિનાને જેલ- વાસ તેમણે ભેગવ્યું હતું. સમાજસેવા તરફ તેઓ વર્ષોથી ઢળેલા હતા. ભગિની સમાજ તરફથી વર્ષો પહેલાં હરિજનના ઉદ્ધારકાર્યને અનુલક્ષીને ઊભું કરવામાં આવેલ ચંદનબહેન શાહ સેવા મંદિરના તેઓ કેટલાક સમય સુધી મંત્રી હતા. તેમના પતિના અવસાન બાદ તેમણે પોતાનો બધો સમય અને શકિત એક યા બીજા પ્રકારના સેવા- કાર્યને અર્પિત કર્યા હતાં. તેમના ઉપર આધાર રાખીને ભગિની સમાજે ઉદવાડા ખાતે ૧૯૪૫ની સાલમાં એક સેવાકેન્દ્ર ઊભું કર્યું હતું. આ સેવાકેન્દ્ર તેમના હાથે ખૂબ વિકાસ પામ્યું હતું. તે કેન્દ્ર હસ્તક ઊભું કરવામાં આવેલ કન્યા છાત્રાલયમાં આજે ૧૫૦ કન્યાઓ સાથે વસે છે અને ભણે છે. ઉદવાડાને કેન્દ્રમાં રાખીને તેઓ આસપાસનાં ગામડાઓમાં ફરતા રહેતા હતા. તેઓ કસ્તુરબા સેવાશ્રમ મરોલીના એક ટ્રસ્ટી હોઈને તે અંગેના કોઈ કામસર નીકળેલા ' અને તા. ૧૦-૬-૬૩ ના રોજ માંગરોળ તાલુકામાં આવેલા કેવડી ગામથી ઘેડે દૂર કરજણ નદી પાસે એક ગંભીર મટર અકસ્માતના ભાગ બની બેઠા. તેમને ત્યાંથી બેભાન અવસ્થામાં સુરત જનરલ હૌસ્પિ
ટલમાં લઈ આવ્યા અને બીજે દિવસે સાંજે તેમણે દેહ છોડે. આ એ રીતે સેવાકાર્યને વરેલા જીવનને એ જ કાર્યમાં અંત આવ્યો. આજે
આપણા દેશમાં સેવાના ક્ષેત્રને વરેલી અનેક બહેને જોવા જાણ- વામાં આવે છે, પણ પિલા બહેન જેવી નીતાંત મૌન, કશી પણ જાહે- રાતની અપેક્ષા વિનાની અને અનુપમ નિષ્ઠા તથા પરિશ્રમથી ભરેલી અને ગામડાંની પછાત બહેનોના સુખ દુ:ખ સાથે એકરૂપ બનેલી
એવી સમાજસેવિકા બહુ વિરલ જોવામાં આવશે. ' ' સ્વ. છોટાલાલ ત્રિભોવનદાસ શાહ - તા. ૮-૭-'૧૩ ના રોજ ભાવનગર ખાતે ત્યાંના એક વર્ષો જૂના જાણીતા સામાજિક કાર્યકર શાહ છોટાલાલ ત્રિભવનદાસનું ૮૩ વર્ષની ઉમરે અવસાન થયું છે. તેમની અનેક સેવામાં સૌથી વધારે નોંધપાત્ર સેવા આજથી પચ્ચીસ વર્ષ પહેલાં તેમણે શરૂ કરેલા દવા
ખાનાને લગતી છે. આ દવાખાનામાં પ્રારંભથી આજ સુધી માત્ર એક ' ', પૈસે લઈને દર્દીઓની દવા કરવામાં આવે છે. આ દવાખાનામાં મોટા - ભાગે આર્યુર્વેદની દવાઓને ઉપયોગ કરવામાં આવે છે
અને ગડગુમડ ઉપર દેશી મલમપટ્ટી તથા પાટાપીંડી કરવામાં આવે છે - અને આ દ્વારા અનેક ગરીબ માણસોને લગભગ વિનામૂલ્ય પાર * વિનાની રાહત મળી રહી છે.
આ ઉપરાંત છેલ્લાં પચ્ચીસ વર્ષથી તેઓ લેકોની બીજી પણ * અનેક રીતે સેવા કરી રહ્યા હતા અને જીંદગીના છેડા સુધી તેમની ' આ પરોપકાર પ્રવૃત્તિ ચાલુ હતી. તેમને પિતાને અનાજને બંધ ' હતો અને આર્થિક સ્થિતિ સારી હતી, એમ છતાં તેમનું જીવન
સાદાઈ અને કરકસરથી ભરેલું હતું. વળી, સામાજિક કાર્યો અંગે તેમનામાં ભારે, હૈયા ઉકલત હતી. તેમને અભ્યાસ નહિ જેવો હત; ભાષા ખડબચડી હતી; રીતભાત પણ જરા બરછક લાગે. પણ તેમને નામાં ભારે નિડરતા હતી અને એટલું જ સત્યપરાયણ તેમનું જીવન હતું. વ્યાપારથી તેઓ વર્ષોથી અલગ થઈ ગયા હતા કોઈ પણ પ્રકારનું અભિમાન નહિ, જીવનમાં એક પ્રકારને વૈરાગ્ય, નજીકના પ્રત્યે પણ
કોઈ મેહમમતા નહિ. ફકત સેવાની તેમને ધૂન લાગી હતી. નિર્બળના તેઓ બેલી હતા અને અસહાયને તેઓ ટેકારૂપ હતો. આજે દરેક ગામ યા શહેરમાં આ પ્રકારના કોઈ ને કોઈ પરગજુ માનવીનાં દર્શન થાય છે. સદ્ગત છોટાભાઈ ભાવનગરનું એક ભૂષણ, ધારાને આધાર હતા. તેમના જવાથી જાણે કે, એક મોટી પેઢી ભાંગી પડી હોય એવી ભાવનગરને ખોટ પડી છે. અનેક લોકસેવકો આવશે. અને જશે, પણ આ ધુની, નિષ્ઠાવાન લોકસેવક ભાવનગરને બીજે જલદીથી નહિ મળે.
સ્વ. બરજોરજી ફરામજી ભરૂચ ગયા જુલાઈ માસના પહેલા પખવાડિયા દરમિયાન મુંબઈ ખાતે શ્રી બરજોરજી ફરામજી ભરૂચાનું ૮૩ વર્ષની ઉંમરે અવસાન થયું છે, ' શ્રી વૈકુંઠભાઈ ‘જાગૃતિ ' માં તેમનો પરિચય આપતાં જણાવે છે તે મુજબ તેમને શ્રી વિઠ્ઠલદાસ જેરાજાણી કે, શ્રી શંકરલાલ બેંકર સિવાય આજે ખાદી કાર્યકરોમાં ભાગ્યે જ બીજું કોઈ જાણીતું હશે. જો કે તેઓ સત્તાવાર રીતે કોઈ કોંગ્રેસ કમિટી કે ચરખા સંઘ કે તેમાંથી નીકબેલી બીજી પેટા સંસ્થાઓ સાથે જોડાયેલા નહોતા, આમ છતાં પણ, તેમના પ્રવૃત્તિકાળ દરમિયાન સ્વાતંત્ર્ય આંદોલનના અને ખાદી કાર્યના તેઓ એક ભારે સક્રિય અને અત્યંત ભાવનાશીલ પુરસ્કર્તા હતા.
જ્યારે ખાદી કેવળ એક ખડબચડું કાપડ હતું ત્યારે મધ્યમ વર્ગના પારસી ગૃહસ્થ એવા શ્રી ભરૂચા જેમણે ત્યાં સુધીનું બધું જીવન મુંબઈ જેવા મોટા શહેરમાં ગાળ્યું હતું તેમણે ખાદીને અપનાવી હતી અને આજથી ચાલીસ વર્ષ પહેલાં મધ્યમ વર્ગના લોકો જે મુલાયમ પ્રકારનાં કપડાં વાપરતા હતા તેમને તેમણે પરિત્યાગ કર્યો હતો. તેમણે પારસી ઢબને સંપૂર્ણ ખાદીને પિશાક ધારણ કર્યો હતો અને તેમની ખાદીની ટોપીને ઘાટ પણ ચાલુ ગાંધીટોપીથી જુદા ઘાટને ગોળ વાડકા જેવો હતઆટલું જ નહિ પણ, તેમણે પ્રેસ અને પ્લેટફોર્મ ઉપર તેમ જ વ્યકિતગત રમજાવટ દ્વારા ખાદી સિવાયના બીજા કાપડના ઉપયોગથી દૂર રહેવા માટે ભારે જોરદાર પ્રચારક ચલાવ્યું હતું. કોઈ પણ શુભ કાર્યમાં જોડાવાને સદા તત્પર એવા શ્રી ભરૂચાએ ખાદીને લોકપ્રિય બનાવવા માટે કેટલાય સમય સુધી ખાદી અને સ્વદેશીના પ્રદર્શને જવાના કાર્યમાં ખૂબ સહકાર આપતા હતા તેમ જ ખૂબ જ મદદરૂપ નીવડતા હતા.
જીંદગીનાં પાછળનાં વર્ષો દરમિયાન શારીરિક ક્ષમતા ઘટી જવાથી તેમને લગભગ નિષ્ક્રિયતા સ્વીકારવી પડી હતી. કોંગ્રેસ સાથેના મતભેદો પણ તેમાં કારણભૂત હતા. પણ તે પહેલાંનાં વર્ષો દરમિયાન તેઓ B. P. B, આવી ટૂંકી સહી વડે દૈનિક પત્રોમાં જાહેર , પત્ર લખીને દેશના પ્રશ્નોની તેમ જ ચાલુ ઘટનાઓની વેધક આલચના કરતા હતા. આ પત્રો એ દિવસોમાં અમે ખૂબ રસપૂર્વક વાંચતાં હતાં. ખાદી કાર્યકરો તેમ જ કોંગ્રેસના વર્તુળમાં તેઓ એક સંસ્થા ” સમાન હતા. સૌ સાથે તેઓ પૂરી મીઠાશથી વર્તતા હતા અને જેમનાથી તેઓ જુદા પડતા હતા તેમના પ્રત્યે પણ તેઓ કદિ અસહિષ્ણુતા કે, અનુદાર ભાવ દાખવતા નહોતા. તેમનામાં કોઈ ડોળ, દેખાવ કે દંભ મળે નહિ. સાદા સીધા સરળ એવા શ્રી બરજોરજી ફરામજી ભરૂચ જેમના જેમના તેઓ પરિચયમાં આવેલા તે રાવની પ્રીતિ અને આદરને પાત્ર બન્યા હતા. તેમના અવસાનથી મુંબઈને એક મિત્ર અને નિષ્ઠાવાન લોકસેવકની ખેટ પડી છે.
પરમાનંદ સ્વ. રસિકલાલ માણેકલાલ શાહનું અકાળ અવસાન ' .
એક વિચારકે મૃત્યુને ‘એક વિસામા” તરીકે વર્ણવ્યું છે. જિંદગીભર .. કાર્યરત રહી, આરામની પરવા નહિ કરનાર માટે વાનપ્રસ્થાશ્રમ પછી “મૃત્યુ” એ એક વિસામારૂપ હશે, પરંતુ જેના કાર્યની હજુ શરૂઆત થાય છે, એને માટે “મૃત્યુ વિસામારૂપ નહિ પણ શાપરૂપ
*
*
Page #155
--------------------------------------------------------------------------
________________
તા. ૧૮-૬૩
પ્રબુદ્ધ જીવ ન
બની જાય છે. આવું જ શ્રી રસિકલાલ માણેકલાલ શાહ વિષે બન્યું. હજુ વનમાં પ્રવેશવાને પણ જેમને બેએક વર્ષની વાર હતી, હજુ તે જેમનાં કાર્યોનાં પાયા પર ઈમારત ચણાવવાની શરૂઆત થવાની હતી, એવા એક યુવાન કાર્યકરને મુત્યુએ ગયા સામવારે ઉષા પ્રકટે તે પહેલાં ઉપાડી લીધા.
સ્વભાવે શાંત અને હસમુખા શ્રી રસિકભાઈ સાથેના મારો પરિચય છેલ્લાં પાંત્રીસ વર્ષથી હતા. અમદાવાદના સંઘે સલ અને પછી ઉગ્ર બનેલ ‘પરમાણંદ – સંઘબહાર - પ્રકરણ’ દરમિયાન શ્રી અમદાવાદ જૈન યુવક સંઘના જે કાર્યકર્તાઓ આપમેળે કે કાળબળે ખસી ગયા તેમની જગાઓ પૂરવાનું અમારે ફાળે આવ્યું. ત્યારથી અમે એકબીજાની નજીક આવતા ગયા અને છેલ્લાં કેટલાંય વર્ષોથી શ્રી અમદાવાદ જૈન યુવક સંઘ, વિનાબંધારણે પણ ‘વ્યાખ્યાનમાળા’ પૂરતી પોતાની કાર્યવાહી ચાલુ રાખી રહ્યું છે તેનું વર્ષોથી મંત્રીપદ તેઓ સંભાળી રહેલા. બાળદીક્ષા સામેના તેમનો અણગમો અને પર્યુષણ વ્યાખ્યાનમાળા માટેનું તેમનું મમત્વ - આ બન્ને પ્રવૃત્તિમાં જેમને જેમને રસ હતો તે સૌને તેઓ જાગૃત રાખતા.
હિંદુસ્તાનમાં વ્યાપારના ક્ષેત્રે પોતાની આગવી કાર્યપદ્ધતિથી સુપ્રસિદ્ધ ‘મકતી કાપડ મારકીટ' ના એઓ છેલ્લાં બે વર્ષથી મંત્રી હતા. વળી વષૅ પહેલાં સહકારી ધા૨ણે એજ કાપડ મારકીટ સભ્યો માટે દુકાનોનું ભવ્ય આયોજન કર્યું એ સહકારી સોસાયટીના પણ મંત્રી હતા. ગણતરીબાજ વ્યાપારીઓની પ્રીતિ સંપાદન કરી, મંત્રીપદ માટે યુવાનવયે યોગ્યતા કેળવવી એ ઓછી સિદ્ધિ ન કહેવાય.
રાષ્ટ્રિય પ્રવૃત્તિમાં પણ તેઓ એટલા જ રચ્યાપચ્યા રહેતા. કૉંગ્રેસની ટિકિટ પર દશેક વર્ષ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તેઓ એક સભ્ય હતા. દ્રિભાપી મુંબઈ રાજયના ઉકળતા ચરુ વખતે, જયારે તળ અમદાવાદમાં દ્વિભાષી મુંબઈની વાત કરવી એ પણ જોખમ હતું ત્યારે, અમદાવાદ કોંગ્રેસ શહેર - સમિતિનું ઉપપ્રમુખપદ પણ તેઓ સંભાળી શકેલા. માનનીય શ્રી મોરારજીભાઈની અમદાવાદની તોફાની સભાના સમયે તેમને માર પડવા છતાં, તેઓ પોતાના મંતવ્યથી જરાયે ચલિત થયેલા નહિ. કુશળ વેપારી હોવાની સાથે એમના સ્વભાવમાં અનોખી ઉદારતા હતી. મારો પોતાનો જ અનુભવ કહું તો, યારે જયારે કોઈ પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની માટે ‘સહાય’ ની ચિઠ્ઠી લખી હશે ત્યારે, વિનાપુને એમણે સ્વીકારી જ લીધેલી અને અન્ય સંસ્થાઓ માટે પણ એ જ હકીકત સાચી હતી. આમ સામાજિક અને રાજકીય ક્ષેત્રે ભિન્ન વિચારો ધરાવતા હોવા છતાં બન્ને ક્ષેત્રના કાર્યકરો સાથે એમને સારો સુમેળ હતા; તેઓ અજાતશત્રુ જેવા હતા.
પંદરેક દિવસ પહેલાં, અમદાવાદથી હું મુંબઈ આવવાનો હતો તેજ દિવસે અમે સવારમાં મળ્યા. ત્યારે એ કહે કે, ‘આ વર્ષે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં કોને કોને આમંત્રણ આપ્યું છે? હું તો ભાગ નહિ લઈ શકું.' મેં કારણ પૂછ્યું, ત્યારે એમણે આફ્રિકા જતા હોવાની વાત કરી ઉમેર્યું: ‘ઈચ્છા હોવા છતાંય, ઉતાવળ કરીશ તો કે ભાગ નહિ લઈ શકું.' ત્યારે કોને ખબર કે આ વાક્ય અન્ય રીતે સાચું પડશે? આ. વર્ષે અને હવે પછીનાં વર્ષોમાં પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અમારી સૌની પાછળ બેસી, શાંતિથી શ્રાવણ કરનાર અને વ્યાખ્યાનમાળાને વધુ ને વધુ ફાલતીફુલતી જોઈ પ્રસન્ન થનાર શ્રી રસિકભાઈ સદેહે અમારી સાથે નહિ હોય. અલબત્ત, અમારી સૌની વચ્ચે એમની સ્મૃતિ હશે જ,
તેમના અકાળ અવસાનથી જૈન સમાજે ઉષ:કાળે પ્રકટીને સુવાસ પ્રસરાવવા પ્રફુલ્લિત બની રહેલ પુષ્પને ગુમાવ્યું છે. અમદાવાદ શહેરે એક અજાતશત્રુ નાગરિક, અને ગુજરતની સામાજિક તેમજ રાજકીય પ્રવૃત્તિએ, કંઈક કરી છૂટવા માટે યત્ન કરી રહેલ ઉત્સુક યુવાન કાર્યકર ધીરજલાલ ધનજીભાઈ શાહ.
પ્રકીણ નોંધ
ફરજીયાત બચત યોજના વિષે વિનોબાજી
૭૧
પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી પદયાત્રા દરમિયાન તા. ૧૦–૧–૬૩ ના પ્રવચનમાં અનિવાર્ય બચત યોજના Compulsory Savings Scheme સંબંધમાં વિનોબાજીએ નીચે મુજબ જણાવ્યું હતું:
“ આજે એક ધારાસભ્યે મારી સામે કેટલાક સવાલો રજૂ કર્યા. તેમણે મારી સામે બે વાત મૂકી, તેમાંની એક હતી અનિવાર્ય બચત Compulsory Savings Scheme વાળી વાત. આ યોજના મધ્યમ વર્ગના લોકો માટે ભારે તકલીફ ઊભી કરે તેવી છે. તેમણે મને તેનું સ્વરૂપ સમજાવ્યું. ઓછી વધતી આવકવાળા માટે બચતના દરમાં ફેરફાર છે. નીચેના લાકોને (એટલે કે અતિ સામાન્ય સ્થિતિના લોકોને) આછું દેવું પડે છે, અને ઉપરની સ્થિતિના લોકોને વધારે આપવું પડે છે. નીચેવાળા એટલે કે જેમની આવક પ્રતિ માસ રૂા. ૧૨૫ હોય તે લોકોને ત્રણ ટકા અથવા તો પેણાચાર રૂપિયા દેવા પડશે.
“આ ૧૨૫ રૂપિયાની આવકનો શું અર્થ છે? મધ્યમ વર્ગના કુટુંબ પરિવારમાં એક માણા કમાતા હોય છે અને તેની ઉપર પાંચ માણકીના પરિવાર ભતા હોય છે. બાળકોના શિક્ષણનો ખર્ચ વગેરે સર્વ પ્રકારનો ખર્ચ તે રકમમાંથી જ કાઢવાના હોય છે. પાંચ માણ સાના પરિવાર માટે એકક્ષા પચ્ચીસ રૂપિયા એટલે વ્યકિત દીઠ પચ્ચીરા રૂપિયા થયા. તેમાંથી પણ અનિવાર્ય બચતની રકમ જો લઈ લેવામાં આવે તો તે વિષે શું કહેવું? આમ છતાં પણ “ચીન સાથે મુકાબલા કરવા માટે આટલું શાષણ કરવું જ પડશે” એમ સરકારનું કહેવું છે. “બીજી બાબત એ બતાવી કે, ચોખાનો ભાવ પાંત્રીસ રૂપિયાના મણ એટલે કે ચૌદ આને શેર સુધી પહોંચી ગયો છે. ચોખા આટલા બધા માંધા કે જે ખાવામાં સૌથી વધારે વપરાય છે! એક બાજુ આ મોંઘવારી અને બીજી ગાજુ આ અનિવાર્ય બચત ! આ બે વચ્ચે બિચારા સામાન્ય લોકો પીસાઈ જવાના,
"
ܕܝ
જિયાત અથવા તે અનિવાર્ય બચતને લગતા રારકારી કાનૂન અંગેના વિનોબાજીના વિરોધમાં સામાન્ય પ્રજાજનોની લાગણીનો અને મૂંઝવણનો પ્રતિધ્વનિ રહેલા છે. ભારત સરકારે પ્રસ્તુત બચત યોજનાને અમલી બનાવતાં પહેલાં આ વિરોધ ગંભીરપણે વિચાર કરવા જ જોઈએ . અને ફરજિયાત બચત અંગેની આવકની રકમને આવકવેરાના ધારણ જેટલી મેોટી બનાવવી જ જોઈએ અને એ રીતે મૂળ અંદાજાયેલી સરકારી આવકમાં થતા ઘટાડાને બીજી રીતે ભરપાઈ કરી લેવા જોઈએ.
પણ આ યોજના લાકસભામાં બજેટ રજૂ થયું એટલે માર્ચની પહેલી તારીખથી પ્રજા સમક્ષ મૂકવામાં આવી છે અને હવે તો તેને કાનૂની અમલનું રૂપ મળી ચૂક્યું છે અને ભારતના અર્થસચિવ આ યોજનાનું મક્કમપણે સમર્થન કરી રહ્યા છે. તો પ્રશ્ન એ થાય છે કે, સાડાત્રણ મહિના વિનોબાજી કયાં ઉંધતા હતા? તેઓ દેશના એક જવાબદાર નેતા છે, પ્રજાના સુખ દુ:ખની સતત ચિંતા ધરાવે છે. આવી. જેમની જવાબદારી હોય અને આવી ચિંતા ધરાવવાના જેમને દાવા હોય તેમણે સરકારી બજેટ અને તેના પ્રજાજીવન ઉપર પડતા આઘાત-પ્રત્યાઘાતો વિષે સજાગ રહેવું જ જોઈએ અને સરકારના જે પગલાંથી પ્રજાની તકલીફ વધી જશે તેમ લાગે તે પગલું ભરતાં સરકારને વખતસર અટકાવવી જોઈએ. પ્રજાજીવનને સ્પર્શતા આવા વિષય અંગે કોઈ ધારાસભ્ય આવીને વિનેબાજીનું ધ્યાન ખેંચે ત્યારે તેમને ખબર પડે અને પછી આવી બાબત અંગે પોતાનો પ્રકોપ જાહેર કરે એ પ્રજાના સુખદુ:ખ વિષેની પૂરી જાગૃતિના અભાવ દાખવે છે. જ્યારે ધારાસભાની એરણ ઉપર આ પ્રશ્ન ટીપોઈ રહ્યો હતો ત્યારે વિનોબાજી તે વિષે જે કાંઈ બાલે યા કહે તેની અચૂક અસર પડયા વિના ન રહેત. આજે તો આવા વિરોધ અને આવા પ્રકોપ ‘હવે તમે ઘણા મોડા છે,
Page #156
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ
અમલી બનેલી યોજનામાં હવે ફેરફારની શક્યતા નથી' આવા જવાબ વડે અરણ્યરૂદનમાં પરિણમે તો તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. દેસાઈબંધુઓ વળી પાછા ગુજરાત સરકાર સામેના બહારવટે
હર -
આજથી બરાબર બાર મહિના પહેલાં અમદાવાદ ખાતે કાળુપુર કોંગ્રેસ સમિતિના ઉપક્રમે ત્રણ મંડળ સમિતિના કોંગ્રેસી કાર્યકોના સંમેલનમાં તા. ૨૯-૭-’૬૩ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ પ્રમુખ અને ગુજરાત વિદ્યાપીઠના ઉપ-કુલપતિશ્રી ઠાકોરભાઈ દેસાઈએ ગુજરાતની કોંગ્રેસ સરકાર સામે જેહાદ પોકારનું એક વ્યાખ્યાન કર્યું હતું અને તેની ‘ગુજરાત સરકાર સામે એક પ્રકારનું બહારવટું ' એ મથાળા નીચે તા. ૧૬-૮-’૬૨ ના પ્રબુદ્ધ જીવનમાં વિગતવાર આલેાચના કરવામાં આવી હતી. એ આલાચનામાં શ્રી ઠાકોરભાઈને સાથ આપતા ‘સત્યાગ્રહ'ના તંત્રી શ્રી મગનભાઈ દેસાઈ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આજે પણ એ જ દેસાઈ બંધુઓએ વર્તમાન પ્રધાનમંડળ સામે ખાસ કરીને મુખ્ય પ્રથાન ડૉ. જીવરાજ મહેતા, શ્રી રસિકલાલ પરીખ અને શ્રી રતુભાઈ અદાણી સાર-ફ્રીથી જેહાદ શરૂ કરી છે અને આ પ્રધાનમંડળ. ત્રણ પ્રધાનને-સત્તાસ્થાન ઉપરથી જેમ બને તેમ જલ્દીથી ખરોડવા હાકલ કરી છે.
આની શરૂઆત “હવે આગળ શું?' એ મથાળા નીચે તા. ૨૨-૬-’૬૩ તથા તા. ૧૩-૭-’૬૩ ના ‘સત્યાગ્રહ ’માં લેખા લખીને શ્રી મગનભાઈ દેસાઈએ કરી છે. શિહેારની તાજેતરમાં થયેલી ચૂંટણીમાં શ્રી બળવંતરાય મહેતાની જીત ગુજરાતની આજના પ્રધાનમંડળને પડકાર રૂપ છે એવું એ જીતને રૂપ આપીને તેમના લખવા મુજબ જેના વિષે અસંતોષ દિનપ્રતિદિન વધતો જાય છે રસ્તે ડૉ. જીવરાજ મહેતા-અધિષ્ઠિત પ્રધાનમંડળની ફેરબદલી કરવાની જરૂરિયાત ઉપર શ્રી મગનભાઈ દેસાઈએ ઉપર જણાવેલ લેખા દ્વારા ખૂબ ભાર મૂક્યો છે અને શિહોરની ચૂંટણીનું શ્રી બળવંતરાય મહેતા તરફી પરિણામ જે રાજકારણી ફેરફારની અપેક્ષા રાખે છે એ ફેરફારને સત્વર મૂર્ત રૂપ આપવાનો તેમણે અનુરોધ કર્યો છે. ‘હવે આગળ શું?’ એ પ્રશ્ન પાછળ રહેલા તેમનો આશય આ મુજબના છે.
આ લેખે!માં રજૂ કરવામાં આવેલા વિચારો ગુજરાતના રાજ કારણી વાતાવરણને ક્ષુબ્ધ કરી રહ્યા હતા. એવામાં શ્રી ઠાકોરભાઈ દેસાઈએ રાજકોટ ખાતે તાજેતરમાં પત્રકારોને મુલાકાત આપતાં રજૂ કરેલા ઉદ્ગારો બેફામ અને બીનજવાબદાર વાણીના બેનમૂન નમૂના રજૂ કરે છે. આ મુલાકાતનો સાર તા. ૨૫-૭-’૬૩ના જન્મભૂમિમાં સવાલ-જવાબના આકારમાં નીચે મુજબ આપવામાં આવ્યો છે. પ્રશ્ન : ગુજરાત કોંગ્રેસમાં અત્યારે જે પરિસ્થિતિ છે તેના ઉકેલ શું?
ઉત્તર : એનો ઉકેલ એક જ છે. કાં તો ત્રણ પ્રધાનોએ જવું જોઈએ અથવા તો તેમને હાંકી કાઢવા જોઈએ,
પ્રશ્ન : એ ઉકેલ અમલી કેમ બનાવતા નથી ?
ઉત્તર : તમે ધારો એટલું એ સહેલું નથી. અમારે આ માટે શ્રી નહેરૂને પ્રતીતિ કરાવવાની છે કે આ તંત્ર ચાલી શકે તેમ નથી. આવી પ્રતીતિ અમે કરાવી શકયા નથી; પરંતુ થી નહેરૂ પણ આ ત્રિપુટીને પૂરાં પાંચ વર્ષ સત્તા પર રાખી શકશે નિહ. જો કોંગ્રેસ આ લાકોને કાઢી ન શકે તો તે નિર્જીવ સંસ્થા છે એમ હું માનીશ અને આવી નિર્જીવ સંસ્થા સાથે મારે કેવા સંબંધ રાખવા તે વિચારવું પડશે. અમારી કમ નસીબી છે કે, અત્યારની સરકારને વિરોધ પક્ષ ચાહે છે અને કોંગ્રેસ પક્ષ ચાહતા નથી. એ લોકોને વિરોધીઓના ટ્રેક ઉપર રાજ્ય કરવું છે. એ તે એક વખત સત્તા ઉપરથી ઉતરે પછી તેમને ખબર પડે કે લોકોમાં તેમનું શું સ્થાન છે? મારો શબ્દ લખી રાખજો : ‘સત્તા ઉપરથી ઉતર્યા પછી માર્યા માર્યા ફરશે.' સંસ્થામાં રહેવા માટે ઘેાડીક સેવાની મૂડી જોઈએ છે. કોઈ રાજ્યમાં વિરોધી પક્ષની સરકાર ચાલતી હોય તેના કરતાં પણ બદતર રીતે કૉંગ્રેસ સરકાર ચાલે છે. અમદાવાદમાં હું પત્રકારો સાથે ઝાઝું બોલતા નથી, કારણ કે બધા પત્રકારોને આ લોકોએ ખિસ્સામાં
રાખ્યા છે.
આ રીતે આ બન્ને દેસાઈ બંધુઓએ ગુજરાતની કોંગ્રેસ સામે વળી પાછું ફરીથી બહારવટુ શરૂ કર્યું છે અને એ બેમાં પણ
જીવન
તા. ૧૮-૩
શ્રી ઠાકોરભાઈએ બાલવામાં–પોતાના વિચારો રજૂ કરવામાં—શિસ્તની, સભ્યતાની બધી મર્યાદા બાજુએ મૂકી દીધી છે. આના પરિણામે ગુજરાતના રાજકારણમાં ભારે ખળભળાટ પેદા થયો છે અને કંઈ કંઈ પરિણામોની અટકળો શરૂ થઈ છે. ગુજરાતમાં બે વર્ષથી સ્થિર
થયેલી સરકારને આજની કટોકટીની પરિસ્થિતિમાં ઉથલાવી નાખવા
માગતી આ હિલચાલથી શું લાભ થવાના છે તેની કોઈ કલ્પના આવતી નથી. જે કાંઈ બની રહ્યું છે તે કોઈ અમંગળ ભાવીની આગાહી કરે છે અને કોંગ્રેસ અંદરની જૂથબંધીએ ભારતના અન્ય રાજયોની જે અવદશા કરી છે તેવી અવદશા તરફ ગુજરાત પણ ઘસડાઈ રહ્યું હોય એમ લાગે છે. સત્તાના રાજકારણે સૌ કોઈને પ્રમત્ત બનાવ્યા છે. સત્તા ઉપર છે તેમાંથી કોઈ સત્તા છોડવાને તૈયાર નથી અને સત્તા ઉપર નથી તેમને સત્તા પ્રાપ્ત કરવાની ઘેલછાએ પ્રમત્ત બનાવ્યા છે. આવા વાતાવરણમાં હાલ તુરત કોઈ સમજણ અને શાણપણભર્યા ઉકેલની આશા દેખાતી નથી. ગુજરાતના સર્વોત્કૃષ્ટ નેતા લેખાતા માન્યવર શ્રી મેરારજીભાઈ “ જોવિ ‰ળોતિ મામ્ ” ‘મને કોઈ સાંભળતું નથી' એવી અસહાય. દશા અનુભવતા લાગે છે. ગુજરાતનું જાણે કે આજે કોઈ ધણીધારી ન હોય એવી માનસિક અરાજકતા ચોતરફ ફેલાયેલી દિસે છે. ગાંધીજી અને વલ્લભભાઈના ગુજરાતની આવી દશા જોઈને દિલ ઊંડી વ્યાથા અનુભવે છે. પરમાનંદ
સફળ તપસ્યા
‘અમે સાત દિવસના ઉપવાસ કરીએ છીએ−' આ વાક્ય
લખેલું મેટું પાટિયું ટીંગાડીને લંડનમાં સાત જણાએ ગયા વર્ષના ગસ્ટની અગિયારમીથી અઢારમી લગી ઉપવાસ કર્યા. ઉપવાસ કરવાનો હેતુ આ હતા કે દુનિયાની વસ્તિના બે તૃતીયાંશને પેટપૂરણ ખાવાનું મળતું નથી, છતાં અસ્રશત્રુ ઉપર કેણ જાણે કેટલા હજાર કરોડ રૂપિયાનું ખર્ચ થાય છે—આ હકીકત પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચવું અને આ વસ્તુસ્થિતિ બાબત આપણી સૌની, એક એક જણની, અંગત જવાબદારી છે તથા અહિંસાથી આ સમસ્યાનો ઉકેલ આવી શકે એમ સૌને બતાવવું. ઍફૅમ નામે ઍકસફર્ડમાં સંક્ટનિવારિણી સંસ્થા છે એને માટે ઉપવાસીઓએ આ રીતે લગભગ ૨૫ પાઉંડ ઉઘરાવ્યા, અને સાત દિવસ પોતે કાંઈ ખાધું નહિ એના કરીને બીજા ૨૦ પાઉ`ડ એ સંસ્થાને માલ્યા.
આવી જ રીતે ટૉનબ્રિજમાં છ જણાએ છઠ (૪૮ ક્લાકનો ઉપવાસ ) કર્યો, તો પડખે થઈને જે નિકળે તે થોડાક પૈસા આપી જાય એવું બન્યું. એક સ્ત્રીએ તે બસનું ભાડું આપી દીધું ને ઘેર ચાલીને ગઈ. સાંજના સાતથી 'રાતના બાર લગીમાં પાંચ પાઉડ ભેગા થયા. પછી થોડોક સંતેષ અનુભવીને ઉપવાસી સૂઈ ગયા. તેમાંના કેટલાક તે નદીકાંઠાના કઠેડાથી લંબાવેલી તાડપત્રી (ટારપોલિન ) નીચે જ સૂતા. બીજે દિવસે તો ટોનબ્રિજના કેટલાક રહેવાસીઓએ પણ સહઉપવાસ કર્યો. ઘણા વેપારી બાજુએથી વારે વારે નિકળ્યા તે સૌએ પોતા આગળ ખુડદો હતા તે બધા ઉપવાસીના ડબામાં ઠલવી દીધા. એક જણને ભીડને લીધે પેાતાની મેટર ઠીક ઠીક વાર ઊભી રાખવી પડી. એણે એક પાઉડની નોટ ફગાવી. ઉપવાસીએ ૪૦ પાઉંડ ભેગા કરવાની આશા રાખી હતી તેને બદલે આમ ૭૯ પાઉંડ ભેગા થયા.
બુર્નમાઉથમાં કેટલાક જણે છત્રીસ કલાકના ઉપવાસ તથા જાગરણ કર્યું અને ૨૧૬ પાઉંડ ભૂખમુકિતની લડત માટે ઉઘરાવ્યા. નૅરિચમાં બાર કલાનો ઉપવાસ કરીને કેટલાક જણે ૧૧૦ પાઉંડ ભેગા કર્યા.
લીસ્ટરના ટાઉનહોલ ચેકમાં પચાસ જણૅ ૨૪ કલાકનો ઉપવાસ કર્યો અને લગભગ સો પાઉંડ ભેગા કર્યા.
। મુસલમાન રાજા ( ઉપવાસ ) કરે એટલું જ નહિ પણ જકાત ( દાન ) આપે એ આવશ્યક ગણાય છે. જૈનમાં દાન, શીલ, તપ ને ભાવ એ ધર્મનાં ચાર અંગ ગણાય છે. ઘણા જૈનને ઉપવાસ કરના જાણ્યા છે, પણ તપ તો ધર્મનું ત્રીજું અંગ છે; પહેલું અંગ તે દાન છે, ને બીજું, અંગ ચારિત્ર છે.
દેસાઈ વાલજી ગોવિન્દજી
Page #157
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૮-૪૩
ભારતીય સંસ્કૃતિ માં ગુજરાતનું સ્થાન, (ગતાંકથી ચાલુ)
અનેકાંતવાદ વિશેના જે અનેક ગ્રંથે આપ્યા છે તે તે સમગ્ર ભારદક્ષિણ ભારત સિવાયના સમગ્ર ભારતમાં મુસલમાનોએ તીય દર્શનના મુકુટમણિ જેવાં છે. જેમ વસ્તુપાલ તેજપાલે બંધાવેલા મંદિરોને ઘાણ કાઢી નાખ્યો છે. એમ છતાં પણ કુમારપાલના
દેલવાડાનાં ભવ્ય મંદિરો ગુજરાતની શિલ્પસ્થાપત્ય સમૃદ્ધિની કાળના અને બીજાં અનેક મંદિરો ગુજરાતમાં સુરક્ષિત રહી શકયાં છે,
વિજયપતાકા આજે દુનિયામાં ફરફરાવે છે તેમ આ દાર્શનિક ગ્રંથો પણ એટલું જ નહિ પણ, અમદાવાદમાં તે નગરશેઠની પહોંચ હેઠ
વિચારોમાં સમન્વયની ભાવનાને વિજયડંકો વગાડે છે. તેમાં એક
એવી તાત્ત્વિક ભાવનાને ઉદ્ઘોષ છે જે રાજકીય ક્ષેત્રે આજે આપણે દિલ્હીના બાદશાહ સુધી હતી અને તેથી તેઓ મુસલમાએ તેડેલાં
સહઅસ્તિત્વની ભાવનામાં પણ જોઈએ છીએ. જૈન મંદિરને ફરી બંધાવવાનું ખર્ચ બાદશાહ પાસેથી લઈ શકયા.
નિર્માણ કરીને તેને સાચવી રાખવું એ એક વિશેષ શકિતની આ તેમની કુનેહ કાંઈ એક પેઢીની ન હોઈ શકે અને એવી કુનેહ
અપેક્ષા રાખે છે. ભારતમાં અનેક વિષયોમાં સાહિત્યનું ખેડાણ થયું કેવળ ગુજરાતમાં જ જોવામાં આવી છે. છેલ્લે છેલ્લે ગાંધીજીનું
અને વ્યાપારી ગુજરાતે એને પણ વ્યાપાર કર્યો છે. પ્રાચીન સાહિવ્યવહારુ ડહાપણ આપણે જોયું. એને કારણે સમગ્ર ભારતવર્ષ સ્વાધીન
ત્યની સાચવણી જે ગુજરાતમાં થઈ છે તેથી તે આજે કેવળ ભારત થયું એમ ગૌરવ સાથે આપણે કહી શકીએ અને સરદાર વલ્લભ- જ નહિ પણ વિશ્વ તેનું ણી રહેશે. બલિન, લંડન, યોર્ક કે ભાઈ પટેલની કુશળતાએ રજવાડાં દૂર કરી ભારતની એકતા સાધી બોસ્ટન, કે વિદેશમાં ગમે ત્યાં ભારતીય હસ્તપ્રતો હશે તેમની જે આપી તેના મૂળમાં પણ સૈકા જૂની પરંપરાને જ કારણ ક૯પી શકાય.
બહુમૂલ્ય સંપત્તિ છે તે ગુજરાતમાંથી તે તે દેશમાં ગઈ છે. અંગ્રેકેવળ વ્યકિતગત સામર્થ્ય નહિ, વ્યકિતગત સામર્થ્ય ખરું, પણ એના
જેના જમાનામાં જ્યારે આપણે આપણી સંસ્કૃતિની નિંદામાં પડયા ઘડતરમાં જે પ્રાગત વારસો હોય છે તે બહુ મોટો ભાગ ભજવે છે.
હતા ત્યારે ગુજરાતે જે ભારતીય સંસ્કૃતિને અમૂલ્ય સાહિત્ય-વાર
સંઘરી રાખ્યો હતો તેમાંથી તે તે દેશના વિદ્વાનો ખરીદ કરીને લઈ પારસીઓને ગુજરાતે આશ્રય આપ્યો એ તો તાજી હકીકત
ગયા, અને પિતાના જ્ઞાનભંડારોને તેમણે સમૃદ્ધ કર્યા. કહેવાય અને એથી સરવાળે તે ગુજરાતને ઘણો જ લાભ થયો છે
ભગવાન બુદ્ધનો મૈત્રીને સંદેશ ઉત્કૃષ્ટ રૂપમાં આપનાર એ હકીકત છે. પણ ભગવાન શ્રી કૃષ્ણને પણ મથુરા છોડી સૌરાષ્ટ્રમાં
ગુજરાતના શાંતિદેવ હતા અને તેમને બેધિચર્યાવતાર ખરી રીતે જ આશ્રય લેવો પડયે હતે. અને આજે કૃષ્ણભકિત સમગ્ર ભારતમાં બૈદ્ધધર્મને જ નવે અવતાર છે. બૌદ્ધોના મહાયાનના પ્રચારમાં ફેલાઈ છે, એમ છતાં પણ, બીજા કોઈ પણ માગ કરતાં ગુજરાતને બધિર્યાવતાર અને શિયાસમુરચયને જે ફાળે છે તેને ખ્યાલ ભકિતમાર્ગ જ વધારે અનુકુળ થઈ પડે તેના કારણોને વિચાર આપણને ભારતમાં બેઠા નહિ મળે, પણ જો આપણે નેપાળ-તિબ્બતકરીએ તે પણ ગુજરાતની વ્યવહારુ મૃદુ-પ્રકૃતિ જ તેના મૂળમાં જાપાન જેવા મહાયાની બૌદ્ધ ધર્મવાળા દેશોને ધાર્મિક ઈતિહાસ માલમ પડશે. જૈન ધર્મમાં ભકિતમાર્ગને જે વિકાસ આજે દેખાય જોઈએ તે તે પ્રત્યક્ષ થાય છે. છે તેના મૂળમાં પણ આ વૈષ્ણવભકિત છે એ નિઃશંક છે.
ગુજરાતીએ વિશે કહેવાય છે કે તેઓ શરીરે સશકત નથી. ભગવાન મહાવીર પહેલાં પણ જૈન ધર્મ ઉત્તર અને પૂર્વ આંકડાશાસ્ત્રીની તપાસ માત્ર સ્કૂલન્કૅલેજ સુધીની હોય છે, પણ ભારતમાં હતા, પણ વચલા કળમાં કણના સમયમાં નેમિનાથે સમગ્રભાવે આ આક્ષેપમાં તથ્ય નથી. ગમે તે કારણે અંગ્રેજોએ એ ધર્મની અહિંસાનું જે પ્રકારે પાલન કર્યું તે રોમાંચક ઈતિહાસ
ગુજરાત-સૌરાષ્ટ્રમાંથી સૈન્યમાં ભરતી કરી નહિ એટલે આપણી પ્રજા ગુજરાતમાં સર્જાયો અને આપણે જોઈએ છીએ કે આજની પાંજરા
લડાયક નથી-એનું પ્રમાણપત્ર મળ્યું છે. પણ સત્યાગ્રહની વ્યવસ્થિત પિળની સંસ્થા જે પ્રકારે સમગ્ર ભારતમાં ફેલાઈ છે તેનાં મૂળ ગુજ
લડાઈઓમાં જે જોમ-જુ ગુજરાતે દેખાડયો છે અને આજે પણ રાતમાં જ છે.
ગુજરાતની પ્રજા જે રીતે પોતાની રાજ્યવ્યવસ્થા વિશે જાગૃતિ ભ.મહાવીરે ઉપદેશ આપ્યો બિહારમાં પણ તે ઉપદેશની
સેવે છે તેનાં મૂળ ઊંડાં હોવા જોઈએ. જે પ્રજા સત્યાગ્રહની લડાઈમાં
શૌર્ય દેખાડી શકી તે શરીરે સાવ નમાલી હોય એમ કેમ બને? અંતિમ વાચના કરાવવાનું અને તે વાચનાને લખબદ્ધ કરી આપણા
સમગ્ર ભારતવર્ષમાં ફરી વળે. ગુજરાતના ખેડૂત અને વ્યાપારી સુધી પહોંચાડવાનું કામ ગુજરાતમાં આવેલ વલ્લભીમાં જ થયું. વર્ગ જે જાગૃત વર્ગ અન્યત્ર દુર્લભ છે. કુદરતી પાણીની સગવડ અને ત્યાર પછી એ આગમની સેંકડો પ્રાકૃત અને અને સંસ્કૃત ટીકા- ઓછી છતાં પોતાના પરિશ્રમથી ગુજરાતના ખેડૂતે જમીનને સેનું એનું નિર્માણ ગુજરાતમાં થયું. અને નિ:શંક કહી શકાય કે જૈન દર્શ
ઓગળતી કરી છે અને વ્યાપારી વર્ગે કાપડથી માંડીને દવા સુધીના . નના વિવિધ વિષયોને સ્પર્શનું સાહિત્ય છે તેને ઘણો મોટો ભાગ
અનેક ઉઘોગો સ્થાપ્યા છે અને હવે તેલ, પેટ્રોલ મળી આવવાથી ગુજરાતમાં જ રચાય છે.
ગુજરાતની સમૃદ્ધિમાં અનેકગણો વધારો થશે. પણ આ ગુજરાતની કાલિદાસે ઉજૈનમાં કે તેની આસપાસ રહીને મહાકાવ્યોનું
વ્યાપારી બુદ્ધિએ કેળવણીને પણ વ્યાપાર શરૂ કર્યો છે એ એની '
વિચિત્રતા છે. કેળવણી અર્થે જે દાન-પ્રવાહ ગુજરાતમાં વહ્યો નિર્માણ કર્યું પણ તેની અનેક ટીકાઓ ગુજરાતમાં લખાઈ છે.
છે તેવો ભારતમાં અન્યત્ર જોવા મળતો નથી, બાણની કાદમ્બરીનું રહસ્ય એક જૈન મુનિએ ગુજરાતમાં રહીને
સમાપ્ત
દલસુખ માલવણીઓ ઉઘાડી આપ્યું. અન્યથા એ કઠિનતમ ગ્રંથનું યથાર્થ વિવરણ અશકય હતું. શ્રી હર્ષના નૈષધચરિતની ટીકા પણ ગુજરાતમાં લખાઈ છે. વિષયસૂચિ
પૃષ્ઠ તો માધકવિએ શિશુપાલ વધ જેવું મહાકાવ્ય આપણા ગુજરાતમાં જ દેશ-પરદેશના રાજકારણનું વિશ્લેષણ ચીમનલાલ ચકુબાઈ શાહ ૬૩ રહ્યું છે. આચાર્ય હેમચંદ્રને કલિકાલસર્વજ્ઞનું જે બિરુદ આપ- ચિત્રભાનુ-પ્રકરણ
પરમાનંદ વામાં આવ્યું છે તે તેમણે ગુજરાતમાં વિદ્યા સમૃદ્ધિનું નિર્માણ કર્યું
યરવડા ચક વિરુદ્ધ અંબર ચરખો ચીનુભાઈ ગી. શાહ તેથી. હેમચંદ્રના શિષ્ય રામચંદ્ર-ગુણચંદ્ર' નાટકક્ષેત્રે તે કાળે સારી
. તાજેતરમાં આપણે ગુમાવેલાં માનવરને પરમાનંદ
પ્રકીર્ણ નોંધ: ફરજીયાત બચત પરમાનંદ પ્રગતિ કરી હતી, અનેક નાટક લખ્યાં હતાં, એટલું જ નહિ પણ, યોજના વિશે વિનોબાજી, દેસાઈનવેસરથી નાટયશાસ્ત્રનું પણ નિર્માણ કર્યું હતું.
બંધુઓ વળી પાછા ગુજરાત ભારતીય દર્શનમાં વૈશેષિક દર્શન અને ન્યાયદર્શન ઉપર સરકાર સામેના બહારવટે. વિશિષ્ટ પ્રકારની ટીકાઓનું નિર્માણ જે થયું છે તે કોઈ પણ કાળે
સફળ તપસ્યા
વાલજી ગેવિન્દજી દેસાઈ ૭૨ ગુજરાતને ગૌરવ અપાવે તેવું છે અને વિશેષતા તે ગુજરાતની
ભારતીય સંસ્કૃતિમાં ગુજરાતનું સ્થાન દલસુખભાઈ માલવણિયા ૭૩
લાલભાઈ દલતભાઈ એ છે કે જૈનાચાર્યોએ ભારતીય સમગ્ર દર્શનનો સમન્વય કરીને ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર
Page #158
--------------------------------------------------------------------------
________________
* * ૭૪
પ્રબુદ્ધ, જીવન
.
તા૧-૮
લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર
કે, અમદાવાદ ખાતે, પૂનાના ભાંડારકર સંશોધન કેન્દ્રની યાદ આપે તેટલું સમૃદ્ધ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરનું પાંચ લાખ રૂપિયાના ખર્ચે બંધાવવામાં આવેલ મકાનનું ગયા મે માસની ૧૧ મી તારીખે ભારતના મહાઅમાત્ય પંડિત જવાહર લાલ નહેરુના વરદ હસ્તે ઉદ્ઘાટન કરાવવામાં આવ્યું હતું તેને નીચે પરિચય આપવામાં આવે છે. તંત્રી
૧ - , સંસ્કૃત, પાલી, અર્ધમાગધી, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના શકતો નથી. આવી વર્ણનાત્મક સૂચિ હોય તો જ આ સામગ્રીને મળીને કુલ ૨૬૦૦૦ જેટલા હસ્તલિખિત ગ્રંથ અને ૧૭૦૦૦
દેશવિદેશના સંશોધકો ઉપયોગ કરી શકે. આથી સંસ્થા એક વર્ણ
નાત્મક સૂચિ તૈયાર કરી રહી છે અને તે તૈયાર કરવા તથા પુસ્તકો ધરાવતી આ સંસ્થા ગુજરાતની આ પ્રકારની કદાચ સમૃદ્ધમાં
પ્રગટ કરવા માટે ભારત સરકારે તેને રૂા. ૨૦,૦૦b ની ગ્રાન્ટ સમૃદ્ધ સંસ્થા છે, અને સંશોધન માટે વિદ્વાનોને અને સંશોધકોને તેઅોડ
આપેલી છે. આ ગ્રંથસૂચિ ટૂંક સમયમાં પ્રગટ કરવામાં આવનાર છે.. તકો પૂરી પાડી રહી છે. કાળના વહેણ સાથે ઘસાઈ ઘરાઈને દિનપ્રતિ- જૈન આગમની પણ એક સૂચિ સંસ્થા અત્યારે તૈયાર કરી દિન' લુપ્ત થઈ રહેલા પુરાતન અવશે અહિ-તહિંથી મેળવી રહી છે. આ ઉપરાંત આ ગ્રંથે પ્રગટ કરવા માટે પણ સંસ્થાને
ગ્રાન્ટ મળી છે. યોગ્ય સંશોધકોને સંસ્થા શિષ્યવૃત્તિ પણ આપે છે. તેની કાળજીભરી સાચવણી કરવાનું કાર્ય પણ આ સંસ્થા કરી
સંસ્થાના ટ્રસ્ટી તરીકે શ્રી ચીનુભાઈ ચીમનભાઈ, શ્રી અરવિંદ રહી છે અને અત્યારે સંખ્યાબંધ પ્રાચીન અવશેષે આ સંસ્થા જતને
નરોત્તમ લાલભાઈ, અને શ્રી શ્રેણિક કસ્તુરભાઈ છે, જયારે કરી રહી છે.
મેનેજીંગ બોર્ડમાં શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ (અધ્યક્ષ), શ્રી. .. તામ્રપત્ર, શિલાલેખે, અને જુના હસ્તલિખિત ગ્રંથના સ્વરૂપમાં
બી. કે. મજમુદાર, શ્રી ચંદ્રકાન્ત ટાલાલ ગાંધી, શ્રી ચીનુભાઈ ગુજરાતમાં રામૃદ્ધ સાંસ્કૃતિક સામગ્રી પડી છે, પણ તે જુદે જુદે ઠેકાણે ચીમનભાઈ શ્રી વિક્રમ સારાભાઈ, શ્રી અરવિંદ નરોત્તમભાઈ, વેરાયલી પડી છે. તેને એક સ્થળે એકત્ર કરીને કાળજીથી સાચવવાની
શ્રી શ્રેણિક કસ્તુરભાઈ (મંત્રી), અને શ્રી દલસુખ માવણિયા
(એકસ ઓફિશિયો) છે અને માનદ સભ્યો તરીકે મુનિશ્રી પુણ્યકોઈએ દરકાર કરી નથી. આવી કિંમતી સામગ્રી એક જગ્યાએ
વિજયજી, પંડિત સુખલાલજી સંઘવી અને પ્રાધ્યાપક રસિકલાલ એકત્રિત થાય, તેનું જતન થાય અને સંશોધકોને તેને ઉપયોગ
છોટાલાલ પરીખ છે. ' ,
' ' ' કરવાની પૂરી તક મળે તે માટે ભારતીય વિદ્યાની એક વ્યાપક સંસ્થાની
આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા રચના કરવાનો વિચાર મુનિશ્રી પુણ્યવિજયજી અને શેઠ શ્રી કરતુર
- શ્રી મુંબઈ જૈન યુવકસંઘ તરફથી ચાલુ થયેલા ઑગસ્ટ ભાઈને આવ્યો. પરિણામે શિક્ષણ પ્રત્યેના અપાર પ્રેમ માટે જાણીતા
માસની તા. ૧૬ અને શુક્રવારથી તા. ૨૪ અને શનિવાર એમ - સ્વ. લાલભાઈ દલપતભાઈનાં કુટુંબીજનો તરફથી ૧૯૫૬ની ૭મી જૂને .
નવ દિવસની આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળા ગોઠવવામાં લાલભાઈ દલપતભાઈ સંસ્કૃતિ વિદ્યામંદિર ટ્રસ્ટની રચના
' આવી છે. શરૂઆતના સાત દિવસની વ્યાખ્યાન સભાઓ ફ્રેંચ બ્રીજ : કરવામાં આવી. આ ઉપરાંત સંસ્થાના ખર્ચને પહોંચી વળવા માટે
પાસે આવેલા બ્લવાટકી લેંજમાં સવારના ૮ થી ૧૦મા સુધી વાર્ષિક એક લાખ રૂપિયાની આવક થાય તે રીતે સ્થાયી મિલકતોનું
ભરવામાં આવશે. છેલ્લા બે દિવસની વ્યાખ્યાન સભાઓ ભારતીય એક ટ્રસ્ટ શ્રી મહિનાબાઈ લાલભાઈના નામે કરવામાં આવ્યું હતું.
વિદ્યાભવનમાં સવારના ૮ થી ૧૧ સુધી ભરવામાં આવશે. " આ ટ્રસ્ટને શેઠ શ્રી કસ્તુરભાઈના કુટુંબીજનો તરફથી સાડા છ .
વ્યાખ્યાનમાળાનો કાર્યક્રમ હજુ સંપૂર્ણપણે નક્કી થયો નથી પણ . લાખ રૂપિયાની ઉદાર સખાવત આપવામાં આવી છે. '
શ્રી ગુરૂદયાલ મલીકજી આયાર્ય રજનીક્ષજી, શ્રી. ઢેબરભાઈ '': ભાષા, સાહિત્ય, ઈતિહાસ, તત્ત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, ધર્મ, ખગોળ
શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રી, શ્રી દુલેરાય માટલિયા, વગેરે વકતાઓનાં આ શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર, સ્થાપત્ય કળા, વૈદક વગેરે ભારતીય વિદ્યાને .
વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાને થશે. પહેલા દિવસે પંડિત દલસુખભાઈ ( અભ્યાસ તથા સંશોધન કરવા માટે સંશોધકોને પૂરતી સવલત પુરી પાડવાની આ સંસ્થાની નેમ પરિપૂર્ણ કરવા માટે દેશવિદેશથી
માલવણિયા અને ડૅ. રાજેન્દ્ર વ્યાસનાં વ્યાખ્યાને હશે. છેલ્લા
દિવસે મહાસતી ઉજજવળકુમારી અને મુંબઈના રાજયપાલ શ્રીમતી આવતા વિદ્વાને માટે એક અતિથિગૃહ ટુંક સમયમાં તૈયાર
વિજયાલક્ષ્મી પંડિત વ્યાખ્યાન આપવા માટે પધારશે. . - કરવાની યોજના વિચારવામાં આવી છે. . . પાંચ વર્ષના ટૂંકા ગાળામાં ૨૬૦૦૦ જેટલા હસ્તલિખિત
મંત્રીઓ, મુંબઈ જૈન યુવકસંઘ ગ્રંથો આ સંસ્થાએ એકઠા કર્યા છે, જેમાં પ્રાકૃત, સંસ્કૃત, અપ- પુસ્તકાલયમાં વસાવવા લાયક, શિક્ષણ સંસ્થામાં ઇતર વાંચન ભ્રંશ, જુના ગુજરાતી, હિંદી અને રાજસ્થાની ગ્રંથોનો સમાવેશ
તરીકે ઉપયોગમાં લેવા લાયક તેમ જ કોઈ પણ શુભ પ્રસંગે થાય છે. આમાંના મોટા ભાગના ગ્રથ કાગળ ઉપર લખાયેલા
* વહેચવા લાયક પુસ્તક ' • છે. મુનિશ્રી પુણ્યવિજયજીએ આ સંસ્થાને ૯૦૦૧ હસ્તલિખિત
સત્ય શિવ સુન્દરમ્ . ગ્રથ ભેટ આપ્યા છે, તે ઉપરાંત શેઠ આણંદજી કલ્યાણજી,
શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાને લેખસંગ્રહ નગર શેઠ કસ્તુરભાઈ મણિભાઈ, મુનિશ્રી બાલચંદ્રજી વગેરે પાસેથી પણ આ સંસ્થાને અમૂલ્ય હસ્તલિખિત ગ્રંથ ભેટ મળ્યા છે. રૂા.
કાકાસાહેબ કાલેલકર અને પંડિત સુખલાલજીના પ્રવેશકો સાથે ૮૦૦૦૦ ની કિંમતના ૬૦૦૦ હસ્તલિખિત ગ્રંથે આ સંસ્થાએ
કિમત રૂા. ૩, પિસ્ટેજ ૦૬-૦ ' ખરીદ્યા પણ છે.
- બોધિસત્ત્વ . આ ગ્રંથોની સૂચિ બનાવવામાં આવી છે અને તેનું કાળજી
સ્વ. ધર્માનંદ કસબી રચિત મૂળ મરાઠી નાટક . ભર્યું જતન થાય છે. આ ગ્રંથ વેદ, આગમ, બૌદ્ધ ધર્મ, તંત્ર,
- ', ' અનુવાદ : - જૈન દર્શન, ભારતીય તત્ત્વજ્ઞાન, ધર્મશાસ્ત્ર, પુરાણ, રાજકારણ,
.
શ્રી પરમાનંદ કુંવરજીકાપડિયા તથા શ્રીકાન્તિલાલ બડિયા સંગીત, વ્યાકરણ, ગણિત, વૈદક, વગેરે વિષયે અંગેના છે. આવા હરતલિખિત ગ્રંથે વધુને વધુ પ્રાપ્ત કરવાની આ સંસ્થાને હોંશ છે.
* કિંમત રૂા. ૧-૮-૦, પિસ્ટેજ ૦-૨-૦.' ગ્રંથસંગ્રહ ગમે તેટલો વિશાળ અને સમૃદ્ધ હોય તે પણ મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો તથા પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો માટે તેની સચિ વિના તે સંગ્રહ સંશોધકો માટે બહુ ઉપયોગી નીવડી સત્ય શિર્વ સુન્દરમ કિંમત રૂા.૨. બધિરાવ: કિંમત રૂા૧
માલિકઃ શ્રી મુંબઈ જૈન યુવક સંધ; મુક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજીસ્ટ્રીટ, મુંબઈ ૩
"મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ.
Page #159
--------------------------------------------------------------------------
________________
प्रमुद्ध भवन
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ : ૨૦ નયા પૈસા
REGD. No. B-4268 વાર્ષિક લવાજમ રૂા. ૪
‘પ્રબુદ્ધ જૈન ’નું નવસંસ્કરણ વર્ષ ૨૫ : અંક
4
મુંબઇ, ઓગસ્ટ ૧૬, ૧૯૬૩, શુક્રવાર આફ્રિકા માટે (શલિંગ -
તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા
કૈલાસવાસી સ્વામી શિવાનંદ સરસ્વતી
ભારતના ઈતિહાસની દરેક કટોકટીના સમયે—પછી તે ધાર્મિક હો કે રાજકીય હા—તત્કાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે ઈશ્વરે મહાત્માઓને—મહાન નેતાને આપણી વચ્ચે માકલ્યા છે. સાધુ વસવાણી, સ્વામી રામદાસ અને સ્વામી શિવાનંદ—આ
( ગયા જુલાઈ માસની ૧૪મી તારીખે ઋષિકેશ સમીપમાં નિવાસ કરતા સ્વામી શિવાનંદ સરસ્વતી કાળધર્મને પામ્યા છે. તેમના ગાઢ સંપર્કમાં આવેલાં એક અનુયાયી બહેન ડો. લક્ષ્મીદેવી પીરચંદાણીએ અંગ્રેજીમાં લખી આપેલી સ્વામીજીના પરિચયની નોંધના અનુવાદ નીચે આપવામાં આવે છે. સ્વામીજીની અંતિમ માંદગી સમયે પણ આ બહેન સ્વામીજીના સાન્નિધ્યમાં હતાં. આ રીતે સ્વામીજીના પરિચય આપવા માટે તે સંપૂર્ણ અધિકારી છે. પરમાનંદ ) ગરીબ દર્દીઓને મદદ પવા પાછળ પોતાની કમાણીનો મોટો ભાગ તે વાપરી નાખતા. દરેક વ્યકિત તેમની પાસેથી વૈદ્યકીય મદદની અપેક્ષા રાખતા, એટલું જ નહિ પણ, પેાતાની અંગત એવી સમસ્યાઓના પણ તેમની પાસેથી ઉકેલ મેળવવાની આશા સેવતો હતો. આને લીધે દર્દીના દર્દનો ઉપચાર કરવા સાથે ડો. કુપ્પુસ્વામીએ તેમની આસપાસ વસતા લોકોના અંતરજીવનમાં
ત્રણે એ કોટિના મહાપુરુષો છે અને જ્યારે આધ્યાત્મિક મૂલ્યો લગભગ શૂન્યતાની કક્ષાએ પહોંચી રહ્યાં છે ત્યારે માત્ર ભારતના જ નહિ પણ આખી દુનિયાના આધુનિક માનવીને દારવા માટે—માર્ગદર્શન આપવા માટે—તેમનું આપણા જગતમાં આગમન થયું છે. આમાંની છેલ્લી બે
વિભૂતિઓ તાજેતરમાં નિર્વાણ પામી છે.
અપ્પાયા દિખ્ખીતાર જેઓ આજે પણ તામીલનાડમાં એક મહાન ધાર્મિક નેતા અને પંડિત તરીકે બહુ ખ્યાતનામ વ્યકિતવિશેષ છે, તેમના નામી કુટુંબમાં આજથી ૭૬ વર્ષ પહેલાં સ્વામી શિવાનંદના જન્મ થયો હતો. તેમનું નામ કુપ્પુસ્વામી પાડવામાં આવ્યું હતું. તેમની આકૃતિ અતિ સુંદર હતી, શરીર ભારે સુદઢ હતું અને સ્વભાવ પણ ખૂબ મીલનસાર હતા. કોલેજમાં તે અગ્રસ્થાને હતા અને શિક્ષણવિષયક, સાંસ્કૃતિક તેમ જ શરીરવ્યાયામને લગતી . કાલેજની સર્વ પ્રવૃત્તિઓમાં તેઓ અગ્ર ભાગ લેતા હતા. તેમણે ડોકટરી લાઈન-વૈદ્યકીય શિક્ષણની દિશા—ગ્રહણ કરી હતી, કારણ કે તે દ્વારા માનવજાતની સેવા કરવા માટે ખૂબ અવકાશ છે એમ તેમનું માનવું હતું. પોતાના જ્ઞાન અને અનુભવના અન્યને લાભ આપવાની તેમની ઈચ્છામાંથી એમ્બ્રોઝીયા (અમૃત) એ નામના સામિયકનો ઉદ્ભવ થયો હતો. આ સામયિકમાં એ સમયના આયુર્વેદના અને એલેાપથીના સર્વશ્રેષ્ઠ ડાકટરોના
આરોગ્ય અને તેની રક્ષાને લગતા ઉપયોગી લેખો પ્રગટ કરવામાં આવતા હતા. અમુક અંશે તેમનામાં રહેલી સાહસિકતાના કારણે, પણ મુખ્યત્વે કરીને મજૂરો તરીકે કામ કરતા નીચેના થરના હજારો હિન્દીઓને મદદરૂપ બનવાના આશયથી, મલાયામાં ટી પ્લેન્ટર્સ એસોસીએશનમાં તેમણે નોકરી સ્વીકારી હતી. તેમની સખ્ત કામગીરી, વ્યવસાયી કુશળતા અને માણસા સાથે કામ લેવાની આવડતને લીધે તેમના યુરોપિયન માલેકોના પણ તેઓ પ્રીતિપાત્ર બન્યા હતા. પોતાના દર્દીઓની તેઓ ખૂબ ચીવટપૂર્વક નોંધા રાખતા અને વૈદ્યકીય સામયિકો ઉપર તે નિબંધો લખી માકલતા અને તેને લીધે ઇગ્લાંડની અનેક મેડિકલ એસસીએશનના તેઓ સભ્ય બન્યા હતા. તેઓ સારી રીતે પૈસા કમાતા, પણ પોતાના
પણ પ્રવેશ પ્રાપ્ત કર્યો હતો. માણસજાતની નૈતિક અને આધ્યાત્મિક અધોગતિ નિહાળીને તે ઊંડી વ્યથા અનુભવવા લાગ્યા અને માણસ જો જીવનનું નિયમન કરતાં કાનૂન વિષે પૂરો સભાન બને તો જ આ અધોગતિનું નિવારણ શકય બને એમ તેમને લાગવા માંડયું. જેમ જેમ આ બાબતનો તેઓ વધારે ને વધારે વિચાર કરવા લાગ્યા તેમ તેમ તેમને પ્રતીતિ થવા લાગી કે માણસમાં રહેલા પ્રમુપ્ત એવા દિવ્ય તત્ત્વને જાગૃત કરવું એ જ ખરા મહત્ત્વનું કાર્ય છે. પરિણામે તેમણે એક દિવસે મલાયા છેડયું અને પાતાની આધ્યાત્મિક ભૂમિ સમા ભારત ખાતે તે પાછા ફર્યા.
માનવીને દિવ્યતા તરફ વાળવાનું સ્વત: સ્વીકારેલું જીવનકાર્ય શરૂ કરવાની પૂર્વ તૈયારી તરીકે તેમણે બે વર્ષ સુધી ભારત આખામાં એક યાત્રી તરીકે સતત પરિભ્રમણ કર્યું અને તે દરમિયાન તેમણે પુષ્કળ કષ્ટ વેઠ્યું, પણ સાથે સાથે અનેક મહાત્માઓના પ્રત્યક્ષ પરિચયમાં તેઓ આવ્યા. આખરે તેમણે સ્વામી વિષ્ણુદેવાનંદ સરસ્વતી પાસે સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી અને તપસ્યા માટે સાધના માટે તેઓ ઋષિકેશ નજીક આવેલા સ્વર્ગાશ્રમમાં સ્થિર થઈને રહ્યા. અહીં તેમણે ગંભીરપણે અને એકાગ્ર ભાવે આધ્યાત્મિક સાધના શરૂ કરી. વળી, ધર્મશાસ્ત્રોનું પણ અધ્યયન પણ એટલી જ ઉત્કટતાથી તેમણે આરંભ્યું. તદુપરાંત આસપાસ વસતા વિચરતા સાધુસંતોની તેમ જ યાત્રિકોની તેમણે શકય તેટલી સેવા કરવા માંડી. કલાકોના કલાક પ્રાર્થનામાં—ધ્યાનમાં— તેઓ પસાર કરવા લાગ્યા. એ સાધનાના દિવસમાં તેઓ આ રીતે પ્રાર્થના કરતાં—“આ કૃપાળુ પરમાત્મા! મને સત્યના સાક્ષાત્કાર કરાવ! મને કામ, ક્રોધ, માન, માયા, લાભથી મુકિત અપાવ! આ પૃથ્વી ઉપર મને તું એવા એક પયગંબર–સંદેશવાહક—બનાવ કે જેથી હું આ દુનિયા ઉપર આનંદ, શાંતિ અને સુખનું વાતાવરણ નિર્માણ કરી શકું! આ મારું મન, શરીર અને ઈન્દ્રિએ તારી સેવામાં અને તારાં સંતાનોની સેવામાં સમર્પિત થાઓ ! વિશ્વબંધુત્વની ભાવના મારામાં જાગૃત થાઓ! સૌ 'કોઈ વિષે મારામાં આત્મવત્ પ્રેમભાવ પ્રગટો ! તને મારા નમસ્કાર હો! ઓ દયાળુ 'દેવ! તને મારા નમસ્કાર હો !” આ તેમની પ્રાર્થના કેવી રીતે પ્રતિ ધ્વનિત થઈ, કેવી રીતે સફળ બની તે તેમના પરિચયમાં આવનાર સૌ કોઈ જાણે છે. શિવાનંદજીએ જે કાંઈ ધાર્યું હતું તે
વિ
Page #160
--------------------------------------------------------------------------
________________
૭૬
પ્રભુ
અને તેથી પણ વધારે તેમને સિદ્ધ થયું. એક તેજસ્વી અને ં સુમધુર અંગ્રેજી બાલનાર સંન્યાસી કે જે આજના આધુનિક માનવી સમજી શકે એવા આકારમાં પુરાણાં સત્યો રજુ કરી રહેલ છે. ઘટાવી રહેલ છે—આવા એક સંન્યાસી તરીકે તેમની ચાતરફ ખ્યાતિ ફેલાવા લાગી. તેમના લેખા સામયિકોમાં પ્રગટ થવા લાગ્યા. આધ્યાત્મિક ઉત્કર્ષના માર્ગ દાખવતી વ્યવહારૂ સૂચનાઓ આપતી પુસ્તિકાઓ પ્રસિદ્ધ થવા લાગી.
અનેક લોકો તેમના દર્શને આવવા લાગ્યા. અનેક લોકોએ તેમની સાથે રહેવાની અને તેમના અનુયાયી બનવાની માગણી કરી. પરિણામે ગંગાની આ બાજુએ (સ્વર્ણાશ્રામની સામેની બાજુએ) એક નાના સરખા આશ્રમની શરૂઆત થઈ. આ આશ્રમ આજે એક મોટા વટવૃક્ષની માફક ફાલીકુલી રહ્યો છે. તેની અંદર એક સુંદર શિવાલય છે, એક અન્નક્ષેત્ર, એક હાસ્પિટલ, એક યોગવેદાન્તના વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, એક અતિથિગૃહ, અને એક અદ્યતન સાધનસામગ્રીવાળુ' મુદ્રણાલય કે જયાં હજારો પુસ્તકો છપાય છે અને મફ્ત વહેંચવામાં આવે છે—આવી તેની અનેક શાખા - પ્રશાખાઓ નિર્માણ થઈ છે. અહિં વસતા સ્વામીજીના અનુયાયીઓની સંખ્યા વધતી ચાલી. દરેકને પાતાની યોગ્યતા પ્રમાણે વિકાસ સાધવાની તક મળવા લાગી. સ્વામીજીનું શિક્ષણ—તેમની દ્વારા અપાતી તાલીમ–સર્વસ્પર્શી હતી. તેઓ વ્યકિતના સમગ્ર વિકાસમાં માનતા હતા. આસન, પ્રાણાયામ, નિષ્કામ કર્મ, પ્રાર્થના અને ઉપાસના અને ધર્મશાસ્ત્રોના અભ્યાસ--આ તેમની તાલીમના મુખ્ય અંગા હતા. તેઓ સેવા ઉપર ખૂબ ભાર મૂકતા હતા અને આશ્રમની તેમજ ડીવાઈન લાઈફ સાસાયટી તેમણે સ્થાપેલી સંસ્થા) ની બધી વિગતા ઉપર તેઓ જાતે ધ્યાન આપતા હતા.
સ્વામીજીના વ્યકિતત્ત્વ વિષે આપણામાં આદર અને પ્રેમ ઉત્પન્ન થાય એવા તેમનામાં અનેક ગુણા હતા, પણ સૌથી વધારે આકર્ષક અને નીતરતા ગુણ હતા તેમના સર્વસ્પર્શી પ્રેમભાવ. તેઓ કોઈનું દુ:ખ જોઈ શકતા નહોતા અને મદદની અપેક્ષા રાખતી કોઈ પણ વ્યકિત અંગે, તે મદદને યોગ્ય છે કે નહિ એવા વિચાર કરવા આપણે કદિ પણ થોભવું ન જોઈએ એમ, તેઓ અમને અનેક વાર કહેતા. મદદની અમુકને જરૂર છે એટલું જાણવું તે આપણા માટે પૂરતું છે અને એ મદદ છૂટથી અને આનંદપૂર્વક આપવી ઘટે છે. તેમની ઉદારતાને કોઈ સીમા નહોતી.
આપણું ધ્યાન ખેંચે એવી તેમની બીજી વિશેષતા એ હતી કે, તેમને દિવ્યતામાં અને આપણા દરેકમાં રહેલા શિવતત્ત્વમાં— ભલાઈમાં—ઊંડી પ્રતીતિ હતી. દરેકમાંથી તેનું વિશિષ્ટ અને કોષ્ટ તત્ત્વ બહાર લાવવાની અને અત્યન્ત નિરાશ બનેલા માનવીમાં પણ આત્મવિશ્વાસ પેદા કરવાની તેમનામાં અદ્ભુત શકિત હતી. આપણા કોય અને વિકાસને સાધક તેમ જ બાધક એવી દરેક બાબત વિષે માર્ગદર્શન આપવાના હેતુથી તેમણે ૩૦૦ ઉપરાંત પુસ્તકો લખ્યાં હતાં. આ પુસ્તકો આપણા ધર્મશાસ્ત્રોના દોહન રૂપ છે અને સરળ છતાં સચાટ એવા ગદ્યમાં, તેમ જ નાટક, કાવ્ય અને ગીતના આકારમાં લખાયેલા છે. તેમનામાં. સહજ એવી વિનોદવૃત્તિ હતી. વળી Detach and Attach; Be good, do good; Adjust and .Adept; Be kind, be compassionate; Excell in service, expand in love and advance in knowledge -ખાટાને છેડો, ખરાને વળગા; ભલા થાઓ, ભલું કરો; ગોઠવાઓ અને અનુકૂળ થાઓ; માયાળુ બના, કરૂણાળુ થાઓ; સેવામાં ચડિયાતા થાઓ, પ્રેમમાં પહાળા થાઓ, જ્ઞાનમાં આગળ વધા—આવા ટુંકા ટૂંકા વાકયોમાં પેાતાના ઉપદેશને તેઓ સમાવી દેતા. સર્વ કોઈને અને સર્વ પ્રસંગે તેમના ઉપદેશ અથવા તા સંદેશો આ પ્રકારના હતો. “સેવા કરે, ચાહા, આપે, પવિત્ર બનો, ધ્યાન કરો અને સાક્ષાત્કાર કરો’ *Serve, love, give, purify, meditate and realise.' તેમની બુદ્ધિની તીવ્રતા ચકિત કરે તેવી હતી. અને તેમની સ્મરણશકિત અસાધારણ હતી. તેમના પરિચયમાં જેટલા વધારે આવીએ તેટલા. તેમના વિષે આપણા આદર વધતા.
જીવન
તા. ૧૬-૮-૬૩
પોતાની મહત્તા વિષે જાણે કે બીલકુલ અજ્ઞાત હાય. તેમ દરેક સાથે તેઓ ખૂબ આદરથી અને પૂરી નમ્રતાથી વર્તતા. તેમનામાં બાળક જેવી સાદાઈ હતી, આનંદ ઉમિઓ વડે તેઓ સદાં પ્રફુલ્લ પ્રસન્ન દેખાતા.
શિવાનંદજી, જેવી રીતે આપણે તેમને જાણતા હતા તે આકારમાં, આજ હવે માજીદ નથી. તેમનું શરીર જે પંચભૂતનું બનેલું હતું તેમાં ગયા જુલાઈ માસની ૧૩મી તારીખે મળી ગયું છે, પણ તેમનો આત્મા વિશ્વાત્મા સાથે એકરૂપ બની ગયા છે અને આપણને દારવા માટે સદામાદ છે. શિવાનંદજી તેમના કિંમતી ગ્રન્થા દ્રારા પેાતાની પાછળ એક મોટો વારસા મૂકી ગયા છે. બ્રહ્મસૂત્ર, ઉપનિષદો અને શ્રીમદ્ ભગવદ્ગીતા ઉપરની તેમની ટીકાઓ ભારે સરળ અને ભવ્ય છે. તેમાં પણ છેવટના ગ્રંથની ટીકા તેને લગતી સર્વોત્તમ લેખાતી ટીકાઓ માંની એક છે. ‘Essence of Yoga','Vedanta in Daily Life', 'Aids to God-Realisation', 'Mind, its mysteries and control' આ તેમના ઉપયોગી ગ્રંથા છે, જયારે ‘સાધના' પુસ્તક તા દિવ્ય જીવનના દરેક ચાહકે અવશ્ય વાચવું જોઈએ અને જીવનમાં ઉતારવું જોઈએ તેવું છે. તેમની સાદી અને ટૂંકા ટુંકા વાક્યો વાળી લેખનશૈલી તેમના ઉપદેશાને આપણા ચિત્ત ઉપર ભારે અસરકારક રીતે મુદ્રિત કરે છે અને લેખકના વ્યકિતત્ત્વના ચિત્રને મારા કોઈ શબ્દો કરતાં વધારે સ્પષ્ટતાથી રજા કરે છે. શિવાનંદજી એક સ્થળે જણાવે છે કે, “તમારો ગમે તે ધર્મ હાય, તમારા ગમે તે ઈષ્ટદેવ હાય, તમારી ગમે તે ભાષા કે દેશ હોય, તમારી ગમે તે ઉંમર કે જાતિ હોય, તમારા અહંને કેમ દબાવવા, અને તમારા ચિત્તનિમ્ન પ્રકૃતિનો કેમ નાશ કરવા એને માર્ગ—એનો ઉપાયજો તમે જાણતા હો તે તમે સહેલાઈથી આગળ વધી શકશો. ખરી શિત અને અનન્ત આનંદ માટે આ એક જ રસ્તે મે શોધી કાઢયા છે અથવા તો મને જડી આવ્યો છે. આમ હોવાથી દલીલ કે ચર્ચા વડે લોકોને સમજાવવાનો હું પ્રયત્ન કરતા નથી. સાચા ધર્મના પાયા સત્ય, પ્રેમ અને પવિત્રતા છે. આના સમર્થન માટે ધર્મશાસ્ત્રોમાંથી અનુકૂળ અને પ્રમાણભૂત એવા ઉલ્લેખા શેાધવા પાછળ હું મારો સમય ગુમાવતા નથી, પણ તે મુજબ મારા જીવનને ઘડું છું, તેને વ્યવહારમાં—આચારમાં—ઉતારૂં છું અને એ રીતે અન્યને દ્રષ્ટાંતરૂપ બનવા પ્રયત્ન કરૂ છું. દુનિયાનાં બધા ધર્મશાસ્ર ખરી રીતે એક છે. અને તેથી પ્રેમ અને સમભાવનું, ભલાપણા અને માયાળુપણાનું, સેવા અને ઉપાસનાનું આપણે સાથે મળીને ગાન ગાઈએ, નામ અને આકારના બધા અંતરાયો ફગાવી દ્યો ! ભૂત માત્રના હાર્દમાં રહેલી એકતાને શેાધા ! તમારા આધ્યાત્મિક આલિંગનમાં સમગ્ર માનવજાતને સમાવી ઘો !”
આશ્રમમાં હંમેશાં સવારે ઉચ્ચારાતી નીચે આપેલી શિવાનંદજીની વિશ્વસ્પર્શી પ્રાર્થના પણ ભારે પ્રકાશદાયી છે :–
“આ દયા અને કરુણાના પરમ આરાધ્ય સ્વામી ! તને મારા નમસ્કાર અને સાષ્ટાંગ પ્રણામ હો ! તું સર્વવ્યાપક, સર્વ શકિતમાન, સર્વ જ્ઞાની છે, તું સત્, ચિત્ અને એકાન્ત આનંદ છે, તું સર્વ ભૂતમાત્રના અન્તર્યામી છે, અમને તું ઊંડી સમજણ ધરાવતું હ્રદય આપ, સમાન દર્શન, સમધારણયુકત મન, શ્રાદ્ધા, ભકિત અને શાણપણ આપ, પ્રલાભનાના સામના કર અને મનનું નિયંત્રણ કરે, આવું અન્તર્ગત આધ્યાત્મિક બળ આપ, અહંકાર, મેહ, લાભ અને મત્સરથી અમને મુકત કર. દિવ્ય ગુણા વડે અમારા દિલને સભર બનાવ, આ સર્વ નામ અને રૂપમાં તને નિરખવા દે, આ સર્વ નામ અને રૂપ દ્રારા તારી સેવા કરવા દે, તારૂ સ્મરણ અમને સદા કાયમ રહે, તારા મહિમાનું અમને ગાન કરવા દે, અમારી જીવ્યા ઉપર તારા નામનું સદા રટણ હા ! સદાને માટે, સદાને માટે તારામાં અમારો વાસ હે!” અનુવાદક : 'પરમાનંદ
મૂળ અંગ્રેજી: લક્ષ્મીદેવી મીરચંદાણી
Page #161
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૮-૬૩
પ્રબુદ્ધ જીવન
પ્રકીર્ણ નોંધ
✩
સેવાવ્રતી, સાહિત્યોપાસક શ્રી ગોકુળભાઈ દૌલતરામ ભટ્ટ
સન્માન સમારંભ
મુંબઈને—વિશેષત: વિલેપા નેસુપરિચિત, પ્રિય અને આદરણીય તેમ જ અનેક સેવાક્ષેત્રાને વરેલા એવા શ્રી ગોકુળભાઈ દૌલતરામ ભટ્ટ ૧૯૬૦ ફેબ્રુઆરી તા. ૨૫ મી મહાશિવરાત્રીના રોજ ૬૦ વર્ષ પૂરાં કર્યા હતાં. તેમના જીવનનાં આ સીમાચિહ્નને અનુલક્ષીને એટલે કે તેમની ષષ્ટિપૂર્તિને નિમિત્તે રાજસ્થાન સેવાસંઘે જયપુર ખાતે શ્રી જયપ્રકાશ નારાયણના અધ્યક્ષસ્થાને એક ભવ્ય સમારંભનું આયોજન કર્યું હતું અને તેમને આશરે રૂા. ૧,૨૦,૦૦૦ની થેલી, ભૂદાન પત્ર ‘ગ્રામરાજના ૬૧૦૦ ગ્રાહકો અને ૬૧૦૦ સૂત્રાંજલિ અર્પણ કરીને, તેમના વ્યકિતત્ત્વ અને કાર્ય પ્રત્યે પોતાની ગુણજ્ઞતા અને કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. આ પ્રસંગની તે દિવસેાનાં ‘પ્રબુદ્ધ જીવન’માં નોંધ કરવામાં આવી હતી.
આ શ્રી ગોકુળભાઈ ભટ્ટના જીવનનાં પ્રારંભનાં ઉત્તમ વર્ષો તો મુંબઈ અને વિશેષત: તેના ઉપનગર વિલેપારલેમાં દીર્ઘ સમય સુધી ભિન્ન ભિન્ન સેવાકાર્યો પાછળ વ્યતીત થયાં હતાં. મુંબઈ ખાતે ૧૯૨૧ની સાલમાં શરૂ કરવામાં આવેલી રાષ્ટ્રીય શાળાના આચાર્ય તરીકે રાષ્ટ્રીય શિક્ષણનું, કોંગ્રેસના એકનિષ્ઠ સેવક તરીકે કોંગ્રેસનું, સત્યાગ્રહની લડતો દરમિયાન સન ૧૯૩૦-૩૨માં વિલેપારલે ખાતે ઊભી કરવામાં આવેલી ઉપનગર સત્યાગ્રહ છાવણીના સંચાલનનું, લડત સિવાયનાં વર્ષો દરમિયાન ખાદી, હરિજન સેવા, સાહિત્ય લેખન-પ્રકાશનનું, મહિલા પ્રવૃત્તિનું, વિલેપારલે મ્યુનિસિપાલિટીના સભ્ય અને સ્વાસ્થ્ય સમિતિના અધ્યક્ષ તરીકેનું, વર્ષો સુધી વિલેપારલે સાહિત્ય સભાનું તેમ જ એવાં બીજાં અનેક સામાજિક અને રચનાત્મક કાર્યોનું તેમણે સંચાલન કર્યું હતું. મુંબઈના ઉપનગરોનું ક્ષેત્ર છેાડીને તેઓ ઘણું ખરું ૧૯૩૪ની સાલમાં રાજસ્થાન ગયા. ત્યાં પણ તેઓ સમયાન્તરે રાજસ્થાન પ્રાન્તિક કોંગ્રેસ સમિતિના અધ્યક્ષસ્થાને પહોંચ્યા, તત્કાલીન ભારતીય સ્વરાજ્ય સંસદના તેઓ સભ્ય બન્યા તથા કોંગ્રેસની વરિષ્ઠ કારોબારીના સભ્યપદે નિયુકત થયા. અને એ રીતે અખિલ ભારતના રાજકારણના ક્ષેત્રમાં તેમણે મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું. પાછળનાં વર્ષોમાં તે સર્વોદય પ્રવૃત્તિ સાથે—કોંગ્રેસ સાથેના સંબંધ કાયમ રાખીને-વધારે ગાઢપણે જોડાયા. અને સર્વોદય વિચારસરણીના સામયિક ‘ગ્રામરાજના તે તંત્રી બન્યા.
આમ જ્યારે રાજસ્થાને તેમની પષ્ટિપૂતિ ઉજવી ત્યારે, મુંબઈ ઉપનગરે પણ કંઈક કરવું જોઈએ, આવી ઈચ્છા સાહજિક રીતે તેમના કેટલાક મિત્રોના મનમાં જાગી અને તે ઈચ્છાએ શ્રી ગોકુળભાઈ દૌલતરામ ભટ્ટ પષ્ટિપૂતિ સન્માન સમિતિ'નું મૂર્તરૂપ લીધું. આ સમિતિએ શ્રી ગાકુળભાઈની અનેકવિધ સેવાઓના પરિચય આપતા અને કૃતજ્ઞતાભાવ પ્રગટ કરતા ગોકુળભાઈના મિત્રો અને પ્રશંસકોના હાથે લખાયેલા પ્રશિસ્તિલેખાના તેમ જ તેમની અનેક પઘરચનાઓમાંથી પસંદગી કરીને તેના સંગ્રહના સમાવેશ કરે એવા એક અભિનંદન ગ્રંથ તૈયાર કરવાનું અને એવા ગ્રંથ તૈયાર થયે શ્રી ગોકળભાઈના સન્માન સમારંભ યોજવાનું નક્કી કર્યું. આ અભિનંદન ગ્રંથ તૈયાર કરતાં ત્રણ વર્ષ વહી ગયાં આખરે સુંદર અને સુશ્લિષ્ટ આકાર ધારણ કરતા એવા પ્રસ્તુત અભિનંદન ગ્રંથ તૈયાર થયો, જેના લેખ વિભાગનું સંપાદન)થી રતુભાઈ દેસાઈએ કર્યું, અને જેના કાવ્ય વિભાગનું સંપાદન આચાર્ય શ્રી રામપ્રસાદ પ્રે. બક્ષીએ કર્યું.
Es The
અને આ અભિનંદન ગ્રંથના અર્પણ વિધિ નિમિત્તે ઑગસ્ટ માસની ચેાથી તારીખ અને રવિવારના રોજ સાંજના ་39 વસે
bisc #jals
*
Ge
✩
16]y[$2
શ્રી
કાકાસાહેબ કાલેલકરના પ્રમુખપણા નીચે વિલેપારલે ખાતે ‘સરલ સર્જન'ની વ્યાખ્યાનશાળામાં એક સન્માન સમારંભ યોજવામાં આવ્યો. અને આ પ્રસંગે શ્રી ગોકુળભાઈના પ્રશંસક અનેક ભાઈબહેનો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયાં. સન્માન સમિતિન પ્રમુખ શ્રી વૈંકુંઠભાઈ લ. મહેતાએ સ્વાગત કરતાં શ્રી ગોકુળભાઈન વિશિષ્ટ વ્યકિતત્ત્વનો અને અનેક ક્ષેત્રને સ્પર્શતી તેમની સેવા એનો પરિચય આપ્યો અને તેમને અનુસરીને પ્રારંભમાં શીર ભાઈ દેસાઈએ અને ત્યાર બાદ મહારાષ્ટ્રના શિક્ષણમંત્રી શ્રી શાંતિલાલ હ. શાહ, ‘સંદેશ’ના તંત્રી અને ગોકુળભાઈના એક વખતના યિ કપિલરાય મ. મહેતા, ખાદી કાર્યકર્તા શ્રી દિલખુશભાઈ દિવાનજી શ્રી ઉછરંગરાય ઢેબર, ડૉ. પી. જી. વર્તક, બહેન દેવગામી દેશોમ ગુલાબદાસ બ્રોકર, ગોકુળભાઈના જૂના જેલસાથી શ્રીકાની અલી વગેરે અનેક સ્વજનો, મિત્રા, સાથીઓએ શ્રી કુભાઈના [3] Jb33 + !! >&3 વકતવ્યમાં પ્રશંસા અને કૃતજ્ઞતાના સૂર પુરાવ્યા. કાસાહેબ કાલેલક કરે પણ પ્રમુખસ્થાનેથી પ્રસંગોચિત પ્રવકીનો ગળાઈનું ગુણગાન કર્યું. શ્રી ગોકુળભાઈએ સૌ કોઈને અભિમાનતાં જે વિશિષ્ટ પ્રસંગાએ તેમના બાલ્યકાળથી આજ સુધીના વનમાં ધડતરમાં ભાગ ભજવ્યો છે તે પ્રસંગોને હળવા સરમાં રજકાનું HI GIFTER SIE સમારંભના ગંભીર વાતાવરણને હળતું અને હસતું બનાવ્યું. શ્રી માર્કંડરાય બ. મહેતાએ આભારનિવેદન કર્યું. આ સમારંભ[સામ ત્રણ કલાક સુધી ચાલ્યો, અને એમ છતા પ્રારંભથી ઉપસ્થિત ચલા ભાઈ-બહેનેામાંથી સમારંભ પૂરા ISPF CTFIN IFAL કે ચાલી ગયું હતું, આ દર્શાવે છે શીોકુળભાઈ પિતોની અનેક મિત્રો-પ્રશંસકોની અથાત્ મમતા અને ઊંડોદરભાઈ આ નોંધના અનુસંધાનમાં પ્રસ્તુત પાત અભિમર ગ્રંથ માટે લખી આપેલી ગોકુળભાઈ અંગેની મારી મરણ નોંધ નીચે પ્રગટ કરતાં આનંદ અનુભવું છું. GJK !! 19lJG “ હું વિલેપારલેમાં ૧૯ ની સાલ આસાસ રહેવા ગયેલા ત્યારથી શ્રી ગોકુલભાઈ સાથે મારો પરિચયની શરૂઆત થયેલા. એ દિવસામાં ત્યાં અંગ્રેજી ચારૂં સુધી શિક્ષણ આપતી રાષ્ટ્રીય અગા
JPG EF $D[ TFP TE
ચાલતી હતી. આ શાળાનું એકાન્સમિતિ દ્વારા સંચાલન કરવામાં
આવતું અને તેમાં શ્રી ગોકુળભાઈનું સ્થાન મુખ્ય હતું. તે દિવસમાં
ભાગ લેતા ભાઈઓ સાથે મારો પરિચય થતા ધારા સમય Zyc_ible! - D 5. N]> 14°C
બાદ તે શાળા સમિતિમાં જોડાવાનું બન્યું અને સ શાળાના મંત્રી તરીકે કેટલાંક વર્ષો સુધી કામ કરવાનું, મારા ભો આવ્યું. જ્યાંની કાંગ્રેસી પ્રવૃત્તિમાં પણ જોડાયા હતા અને તેમાં તા ગાકુળભાઈ આસ્થાના હતાં તિમિરને કારણે મે વર્ષોના વહેવા સાથે અમારો પરિચય વધતો ગયો અને એમિક વિધયામાં સમાન રસ હોવાને પગમા સ્નેહ વધારે સુદ્રઢ થયો. ગાકુળભાઈએ વિલે પારલેમÜરાહિમા પણ શરૂ કરેલી. વળી મુંબઈમાં તેમણે રાષ્ટ્રીય શાળા ઊભી કરી હતી અને તેના તેઓ આચાર્ય હતા. શિક્ષણને લગતી કેટલીક જવાબદારી તેમણે માથે લીધી હતી. આમ દિવસના મોટા ભાગનાંની ચષ્ટ્રીય શાળાના કામ પાછળ અને બાકીના સમમ વિલેપારલેની અનેક જાહેર પ્રવૃત્તિ પાછળ એમએ દિવસોમાં ાણ વિીસે કલાકી એ જાહેર જીવનમાં રોકાયેલા રહેતા હાર #TF1] a]s is
૧૯૩૦-૩૨ની સવિનય સત્યાગ્રટના લડર્સ દરમિયાન વિલેપારલે એક મહત્વનું યુકેન્દ્ર બન્યું હતું, રામી આનંદ, સ્વ૦ જમનાલાલ બજાવ॰ ૬કિલાલ 4. માવાલા,૧૦ બાળાસાહેબ ખેર વગેરમાર્ગેથાનિ વિલે પાર્લેમાઁડાયેલી આ લડતના મુખ્ય સંચાલકો હતા. વેલાનાbo vigol sis વિલેપારલમાં આ વડવું જૈકી એક છાવણી
'>ss[ p>z cj# $©j*_*
Page #162
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬--૬૩
* ઊભી કરવામાં આવી હતી. આ છાવણીની યોજનાની મુખ્ય
જવાબદારી શ્રી ગોકુળભાઈને માથે હતી. આ લડતમાં મેં પણ થોડો ભાગ લીધેલ હોઈને ગોકુળભાઈ સાથે વધારે નિકટ પરિચયમાં આવવાનું બન્યું હતું.
આ લડત પૂરી થયા બાદ તેમનું પ્રવૃત્તિક્ષેત્ર મુંબઈ અને - વિલે પારલેને બદલે શિરોહીં અને રાજસ્થાન બન્યું હતું. તેઓ મૂળ શિરોહીના હતા. વિલેપારલેની કામગીરી દ્વારા રાષ્ટ્રના કોંગ્રેસી નેતાઓની હરોળમાં તેમણે મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આમ વધતી જતી પ્રતિષ્ઠા અને કાર્યશકિતનો લાભ પિતાના વતન પ્રદેશને આપો અને રાજસ્થાનમાં કેંગ્રેસ પ્રવૃત્તિની જમાવટ કરવી એ હેતુથી તેઓ વિલેપારલે છોડીને શિરોહી "બાજ વધારે રહેતા-ફરતા થયા. હું પણ ૧૯૩૬ની સાલમાં વિલેપારલે છાડીને હંમેશને માટે મુંબઈ રહેતો થયો. આમ અમારા ચાલુ સંપર્ક-સમાગમનો અંત આવ્યો. આમ છતાં અમારો સ્નેહસંબંધ પહેલાં જેટલે જ ઉષ્માભર્યો ચાલુ રહ્યો છે. રાજસ્થાન આજે તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર બન્યું છે. એમ છતાં વિલેપારલે સાથેના તેમના સંબંધો તૂટયા નથી. વિલેપારલે એટલે કે મુંબઈ તેઓ અવારનવાર આવે છે, અને આવે છે. ત્યારે પ્રત્યક્ષ કે ટેલિફોનથી તેમને અવારનવાર મળવાનું બને છે. અમારી વચ્ચે સ્થપાયેલ સ્વજનભાવ આજે એકસરખે ટકી રહ્યો છે. - રાજદ્વારી ક્ષેત્રે વર્ષોથી કામ કરતી અનેક વ્યકિતઓના સીધા પરિચયમાં આવવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું છે. આમાંથી કેટલાકની એક સામાન્ય સમાજસેવકમાંથી એક યા બીજા પ્રદેશના પ્રધાનપદે પહોંચવા સુધીની ચડતી થઈ છે. અત્યંત સાદા જીવનમાંથી પૂર્ણ વૈભવશાળી જીવન તેમાંના કેટલાક માણી રહ્યા છે. રહેણીકરણીની નમ્રતાને સ્થાને કેટલાકના વર્તનવ્યવહારમાં સત્તાના રૂઆબે પ્રવેશ કર્યો છે. ભાગ અને બલિદાન માગતા રાજકારણે સત્તાપ્રાપ્તિના રાજકારણમાં પલટો ખાધ છે. આની ચિત્રવિચિત્ર અસર રાજકારણમાં રંગાયેલા માણસે ઉપર પડે એ તદ્દન સ્વાભાવિક છે. આમ અનેક લોકો અનેક રીતે પલટાયા છે. માત્ર ગોકળભાઈ
જ્યારે મેં તેમને પહેલવહેલાં જોયા-જાણ્યા, તે વિનમ, નિર્મળ, સાદા, સેવાનિષ્ટ સ્નેહપરાયણ ગોકુળભાઈ સત્તાપ્રતિષ્ઠાનાં અનેક શિખરો સર કરવા છતાં આજે પણ એના એ જ ગોકુળભાઈ રહ્યા છે. સત્યની ઉપાસના અને લોકસેવાની સાધના–આ બે લક્ષ્યની આરાધના પાછળ તેમનું આખું જીવન વ્યતીત થયું છે. કેંગ્રેસની કારોબારી સુધી તેઓ પહોંચ્યા છે. સમય જતાં કેંગ્રેસની ક્ષતિઓથી વ્યથિત બનતાં, આજે કેટલાક સમયથી તેઓ સર્વોદય તરફ ઢળ્યા લાગે છે. તેમની અન્ત:પ્રેરણા તેમને જ્યાં ખેંચી જાય છે, ત્યાં તેઓ જાય છે. તેઓ આંતરબાહ્ય એકરૂપ જીવન ગાળે છે અને સ્વપરને ઉત્કર્ષ સાધે છે. સત્તાના કોઈ પ્રલોભને તેમના મગજને ભમાવ્યું નથી. સેવા એ તેમના જીવનને પ્રધાન સૂર રહ્યો છે. આજના ભારતમાં તેમની હરોળમાં મૂકી શકાય એવા બહુ ઓછા પ્રજાસેવકો નજરે પડે છે. તેમણે પ્રજા-જીવનનાં અનેક ક્ષેત્રોની જીવનપર્યન્ત અનેકવિધ સેવાઓ કરીને પોતાના જીવનને ધન્ય ચરિતાર્થ બનાવ્યું છે.” '
છેવટે શ્રી ગોકળભાઈની ૬૨મી જન્મતિથિને ઉંબરેથી- મહાશિવરાત્રીના રોજ–તેમણે રચેલું કાવ્ય નીચે આપીને આ નોંધ પૂરી કરીએ.
જીવન દષ્ટિ
ઉપજાતિ–વસંત - હજી ય ના દષ્ટિ મને મળી છે,
જડી ન આંખે હજી ઉઘડી છે,
કળી હજી પલ્લવમાં પડી છે, : ' ને આમઆશે હજી મંજરી છે, . ' . ત્યારે કહું શું? શીદ પ્રશ્ન પૂછો
કે દ્રષ્ટિ શી જીવનની તમારી?”
લાધે યદિ શિવકૃપાથકી નેત્રરત્ન, ' જો અંતરે અમલતા અજવાળું દેય.
કેંગ્રેસ સંસ્થાની અદ્યતન અવનતિનું શ્રી એસ. એન. મિશ્ર કરેલું નિદાન
કેંગ્રેસ સંસ્થામાં વધતી જતી શિથિલતા કેમ અટકાવવી, કેમ દૂર કરવી એને વિચાર કરવા માટે, ૮૪ સભ્યોના રીકવીઝીશનના પરિણામે, ઑગસ્ટ માસની ૯મી તારીખે ન્યુ દિલ્હી ખાતે અખિલ હિંદ મહાસભા સમિતિની બેઠક મળવાની હતી એ ટાંકણે લોકસભાના સભ્ય શ્રી એસ. એન. મિઝો એક નિવેદન તૈયાર કરીને અખિલ મહાસભા સમિતિના સભ્ય ઉપર કહ્યું હવું. તે નિવેદનમાં કેંગ્રેસ પક્ષને આજે જે વ્યાધિ લાગુ પડયો છે તેનું નિદાન કરતા ત્રણ મુદ્દાઓને તેમણે મુખ્યપણે આગળ ધર્યા છે: (૧) ધનપ્રભાવિત રાજકારણ, (૨). લોકશાહીનો અને ન્યાયયુકત વ્યવહારને અભાવ અને (૩) સત્તાસ્થાન ઉપર બેઠેલા કેંગ્રેસીઓ અને બાકીના કોંગ્રેસીઓ વચ્ચે સતત વધતું જતું અંતર. '
(૧) એ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આજે કેંગ્રેસના સભ્ય બનવા માટે જે ધોરણ સ્વીકારવામાં આવ્યું છે અને અમલી બનેલ છે તે ધારણ અનુસાર કેંગ્રેસ–સંસ્થા સભ્યોની બહુ મોટી સંખ્યા હોવાનો દાવો કરી શકે તેમ છે, પણ તેથી તે એક મહાન સંસ્થા બની શકતી નથી. તેનું પરિણામ જેની પાસે દ્રવ્યનું સાધન વધારે તેના હાથમાં સંસ્થા ઉપરનો કાબૂ વધારે એવી સ્થિતિ પેદા કરવામાં આવે છે અને સરકારી તંત્ર પર પણ એનું જ વર્ચસ જામેલું રહે છે. આપણે જ્યાં સુધી આ દ્રવ્યના પ્રભુત્વને ખાળી ન શકીએ ત્યાં સુધી કોંગ્રેસ કદિ પણ સામાજિક અને આર્થિક પ્રગતિનું સાધન બની ન જ શકે. ઉલટું આને લીધે સંસ્થાને બહુ જસ્ટિથી હાંસ થતો જવાન અને જોતજોતામાં તે ખલાસ થઈ જવાની..
(૨) પક્ષમાં રહેલી લોકશાહી અને ન્યાયબુદ્ધિ. અંગે એ નિવેદન જણાવે છે કે જો કે technicallyબંધારણની રીતે–પરસ્પર ચર્ચા–વિચાર વિનિમય–અંગે પૂ૨ સ્વાતંત્રય છે, એમ છતાં પણ, વાસ્તવિક રીતે એને લગતા વાતાવરણને મોટા ભાગે અભાવ હોય છે. ખરા દિલની અને મુકત મનની ચર્ચાવિચારણા તેને લગતાં જોખમોથી–અંગત રીતે પ્રતિકૂળ પરિણામ આવવાના જોખમેથી–મુકત હોતી નથી. કેટલેક ઠેકાણે સત્તાના ઠેકેદારો અને અનુયાયી લેખાતા કાર્યકરો વચ્ચે એક પ્રકારની feudal relationship-સત્તાધારી માલિક અને નેકર વચ્ચે હોય એ પ્રકારને સંબંધ–સ્થાપિત થયેલો માલુમ પડે છે. પરિણામે કેંગ્રેસ પક્ષ એ સમાનધર્મી સાથીઓનું બંધુમંડળ હોવું જોઈએ એવી સ્થિતિ રહી નથી. અખિલ હિંદ મહાસભા સમિતિ, પ્રાંન્તિક કેંગ્રેસ સમિતિ અને કોંગ્રેસના વાર્ષિક અધિવેશનના પ્રભુત્વમાં અને મહત્ત્વમાં જે , ઘટાડો થયો છે તે માટે પણ આ જ પરિસ્થિતિ જવાબદાર છે. સર્વોચ્ચ કક્ષાએ કોંગ્રેસની કારોબારી અને મધ્યસ્થ ચૂંટણી સમિતિના વર્ચસને પણ આ જ કારણે ઘણી ક્ષતિ પહોંચી છે.
એ નિવેદનમાં આગળ ચાલતાં જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસીઓમાં એવી લાગણી મજબુતપણે પ્રસરેલી છે કે જે આગેવાને સત્તા ઉપર છે તેમની આપખુદી અને માથાભારેપણા સામે કોઈ બચાવો ઉપાય જ નથી. આપણા દેશમાં કાનૂની રાજ્ય પ્રચલિત કરવા માગીએ છીએ, પણ કોંગ્રેસની સંસ્થામાં આવું કશું છે જ નહિ. એવી કોઈ ગઠવણ હોવી જોઈએ કે જે દ્વારા એક સાધારણમાં સાધારણ કેંગ્રેસી પણ પૂરું રક્ષણ મેળવી શકે અને સર્વોચ્ચ સત્તાધીશ, તે ગમે તેવું સ્થાન કે મોભો ધરાવતો હોય તે પણ, શિક્ષાપાત્ર બની શકે. આવી ગોઠવણ દ્વારા, મહેનત અને વળતર વચ્ચે આજે કોઈ સુમેળવાળો સંબંધ દેખાતું નથી તે સંબંધ સ્થાપિત કરી શકાશે. આવા સુમેળયુકત-ન્યાયયુકત-સંબંધના
આ ભાસ આભાસ નક્કી પ્રમાણે, - આ વારિ, તેને મૃગનીર , જાણો - દષ્ટિ મળે શું દગ પૂળ પાયે? • જીવ્યું ફળ વિણ આશ છાંયે? આથી વિશેષ વધુ યાચવું છે ઉચિત? ને માંગ માંગ કરવું પુરુષાર્થદત્ય.
:
.
Page #163
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૮-૬૩
પ્રભુ
અભાવે, સામાજિક ન્યાયમુકત સમાજરચનાની સ્થાપના કરવાની દિશાએ કોંગ્રેસ પક્ષ અસરકારક સાધન બની શકે કે કેમ તે વિષે કોઈને પણ શંકા આવે એ સ્વભાવિક છે.
(૩) સત્તાસ્થાન ઉપર જે બિરાજે છે તેએ અને અન્ય કાંગ્રેસીઓને લગતા પ્રશ્ન અંગે પ્રસ્તુત નિવેદન જણાવે છે કે ઘણા ખરા આગેવાન કોંગ્રેસીઓ આજે પુષ્કળ સરકારી જવાબદારીએ વહી રહ્યા છે. આ હકીકત જ સંસ્થાને અને તેના પ્રભાવને નબળા પાડવા માટે જવાબદાર છે. મદ્રાસના મુખ્ય પ્રધાન શ્રી કે. કામરાજે એવી સૂચના કર્યાનું જાણવવામાં આવ્યું છે કે મહત્ત્વના કોંગ્રેસી સત્તાસ્થાન છેડે અને સંસ્થાની પુનર્રચનાના કામમાં લાગી જાય. આ સૂચનાના જો અસ્વીકાર કરવામાં આવશે તે દેશભરમાં તેના માનસિક પ્રતિકૂળ પ્રત્યાઘાતો પડયા વિના નહિ રહે.
પ્રસ્તુત નિવેદન કોંગ્રેસકર્મચારીઓ વચ્ચે ઊભી થયેલી આ—ભ્રામક નહિ પણ વાસ્તવિક–દીવાલને નાબૂદ કરવા માટે કોંગ્રેસ-નેતાગીરીને તત્કાળ પગલાં ભરવા અને મજબૂત હાથે કામ લેવા અનુરોધ કરે છે અને જણાવે છે કે કોંગ્રેસીઓ સત્તા માટે અંદર અંદર લડી રહ્યા છે અને પડાપડી કરી રહ્યા છે તે આ હકીકતને પુરવાર કરે છે. તદુપરાંત આ નિવેદન ઉચ્ચ સ્થાનામાં ઘર કરી રહેલ ભ્રષ્ટાચારની બદીને દઢતાપૂર્વક અને જરૂર હોય ત્યાં કડક બનીને નાબૂદ કરવા આગ્રહ કરે છે. આ બાબતો હાથમાં લેવા માટે એક high powered-body-ખૂબ સત્તા ધરાવતી એવી એક સમિતિઽભી કરવા માટે ઘણા લાંબા વખતથી માગણી થઈ રહો છે. જયારે આપણા જ કોંગ્રેસીઓ દેશની આગેવાન વ્યકિત વિષે લાંચરૂશ્વતના આક્ષેપો વહેતા કરવામાં વિરોધપક્ષના લોકો સાથે હાથ મેળવતાં માલુમ પડે છે ત્યારે આવી એક સમિતિ ઉભી કરવાની વાતનો ઈન્કાર કરવાનું અત્યન્ત મુશ્કેલ બની જાય છે.
શ્રી એસ. એન. મિશ્રાના આ નિવેદનના અનુસંધાનમાં અખિલ હિંદ મહાસભા સમિતિ શું નિર્ણય લે છે અને તેને કેવી રીતે અમલી બનાવે છે તે હવે જોવાનું રહે છે, પણ શ્રી મિશ્રાના નિવેદનમાં કોંગ્રેસની અદ્યતન અવનતિનું જે નિદાન કરવામાં આવ્યું છે તે ઘણે અંશે સાચું લાગે છે, “ગઈ કાલના ગરીબ કોંગ્રેસીઓ આજે તવંગર બની બેઠા છે. '
થોડા દિવસ પહેલાં ઈન્દોર ખાતે મધ્ય પ્રદેશના કૉંગ્રેસીઓની ચાર દિવસની તાલીમી શિબિર અને સેમીનારનું જુલાઈ માસની ૩૧મીના રોજ ઉદ્ઘાટન કરતાં કોંગ્રેસ પ્રમુખ શ્રી સંજીવૈયાએ જણાવ્યું કે “કોંગ્રેસે પોતાની પ્રતિષ્ઠા ગુમાવી છે. કારણ કે, આઝાદી મળ્યા પહેલાં જે કોંગ્રેસીઓ ગરીબી ભાગવતા હતા તેઓ આજે લક્ષાધિપતિ થઈ ગયા છે. કેટલાક અનેક સિનેમા ઘરોના માલિક બની ગયા છે. કેટલાક મોટી મિલ્કત, મોટરગાડીના કાફલા અને વાહનવ્યવહારની પુષ્કળ સગવડો ધરાવતા થયા છે. આ બધું તેમને કાંથી શી રીતે પ્રાપ્ત થયું? આ સવાલનો કોઈ જવાબ મળતો નથી. વિધાનસભાના અને લોકસભાના બહુ થેડા ધારાસભ્યોએ પાતાની અંગત મિલ્કતની કે કમાણી દ્વારા મેળવેલી મિલ્કતની વિગતો દર્શાવતાં વાર્ષિક પત્રકો-annual returns ભરીને મોકલ્યાં છે.” કેંગ્રેસના પ્રમુખના આ ઉદ્ગારા ભારે અજાયબી પેદા કરે તેવા છે. એવું શું તેમના જોવા-જાણવામાં આવ્યું કે જેથી, જાણે કે કોઈ ઊંડું દર્દ અનુભવતા હાય એ રીતે કોંગ્રેસ પ્રમુખને આવા ઉદ્ગારો કાઢવાની ફરજ પડી છે? સામાન્ય શિરસ્તા મુજબ કોંગ્રેસ પ્રમુખ આમ કદિ બોલે જ નહિ, પણ પ્રજા-જીવનના પ્રાણને કોરી ખાતી ચોતરફની અધાગિત જેના નિર્માણમાં કોંગ્રેસીઓના ફાળા નાના સુના નથી તે એવી છે કે સાચા દિલના કોઈ પણ માનવીને અકળાવી નાંખે, કોંગ્રેસ પ્રમુખના
જીવન
૯
ઉપરના ઉદ્ગારો ગણતરીપૂર્વકની વિચારણાનું નહિ પણ અંદર ધૂંધવાઈ રહેલા ઉકળાટ અને અકળામણનું અણધાર્યું છતાં સ્વાભાવિક પરિણામ હોય એમ લાગે છે. આ અન્ય કોઈને નહિ પણ આપણ સર્વને એક યા બીજી રીતે લાગુ પડતાં વિધાન છે એમ આપણે સમજવાનું છે.
Party before Post: પક્ષ પહેલા, અધિકાર પછી: Well done if well done: સુશ્રૃતં યવિ મુષ્કૃતમ્ ।
ઓંગષ્ટ માસની તા. ૯ તથા ૧૦મી ના રોજ મળનારી અખિલ હિંદ મહાસભા સમિતિ સમક્ષ રજૂ કરવા માટે મદ્રાસ રાજ્યના મુખ્ય પ્રધાન શ્રી કે. કામરાજ નાદરે કોંગ્રેસની કારોબારી ઉપર નીચેની દરખાસ્ત મોકલી હતી :
“જે. આગેવાન કોંગ્રેસીઓ-- Senior Congressmen –આજે સરકારી તંત્રમાં સત્તા સ્થાન ઉપર હોય તેમણે પોતપોતાનાં સત્તાસ્થાનોને પરિત્યાગ કરવો જોઈએ અને સંસ્થાકીય કામકાજને સર્વથા સમર્પિત બનવું જોઈએ. ”
કોંગ્રેસની કારોબારીએ . આ દરખાસ્તના સ્વીકાર કરીને તે અંગે નીચે મુજબના વિગતવાર ઠરાવ ઘડીને અખિલ હિંદ મહાસભાની દિલ્હી ખાતે તા. ૧૦મી ઓગષ્ટના રોજ મળેલી બેઠક ઉપર બહાલી માટે મેકલી આપ્યો હતો : –
“એ. આઈ. સી. સી. (all India, Congress Committeeઅખિલ હિંદ મહાસભા સમિતિ ) કારોબારી સમિતિએ મેકલેલા નીચે આપેલા ઠરાવ અંગે પુખ્ત વિચાર કરીને તે ઠરાવને આવકારે છે અને તેનું સર્વથા સમર્થન કરે છે. એ, આઈ, સી. સી. આ ઠરાવના અમલ કરવા માટે જલ્દી પગલાં ભરવાની કારોબારી સમિતિને સત્તા આપે છે.
“ રાષ્ટ્રીય મહાસભાએ પરદેશી હકુમતમાંથી મુકિત મેળવવાના કાર્યમાં ઐતિહાસિક ભાગ ભજવ્યો હતો. આઝાદી પ્રાપ્ત થયા બાદ, કોંગ્રેસે દેશના રાજ્યવહીવટના ભારે બાજો વહન કર્યો છે અને આપણા લાખો પ્રજાજનોને આઝાદીનાં ફળાના ભાગીદાર બનાવવાના અને દેશને સામાજિક અને આર્થિક વિકાસ સત્ત્વર સાધવાના પ્રયત્ન કર્યો છે.
આ દરમિયાન દેશની બહારના આક્રમણને લીધે અને દેશની અંદર ઊભાં થતાં વિભાજક અને પ્રત્યાઘાતી બળાને લીધે દેશ એક ગંભીર કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. આ તબક્કે રાષ્ટ્રીય મહાસભાને ઘણી ગંભીર જવાબદારી અદા કરવાની છે. આ જવાબદારી ત્યારે જ સફળતાપૂર્વક અદા થઈ શકે કે, જ્યારે પક્ષ શિસ્ત બદ્ધ હોય અને સામુદાયિક એકતાપૂર્વક કામ કરી શકે તેવી સ્થિતિમાં હોય. કમનસીબે, તાજેતરના ભૂતકાળમાં પક્ષમાં જૂથબંધીઓ અને તેને લગતા સંઘર્ષો ઊભાં થવાને લીધે કોંગ્રેસ-સંસ્થામાં ઢીલાપણુ પેદા થયું છે. સંસ્થાને નિર્બળ બનાવતાં આ અનિચ્છનીય વલણાની કોઈ પણ રીતે અટકાયત થવી જોઈએ. ગાંધીજીના નેતૃત્વ અને માર્ગદર્શન નીચે નિર્માણ થયેલી કોંગ્રેસની ભવ્ય પરંપરાને અનુરૂપ હાય એવા પગલાંઓ વડે જ કોંગ્રેસની આ શિથિલતા નાબૂદ કરી શકાય તેમ છે.
“આ સમસ્યાના સંદર્ભમાં શ્રી કામરાજ એવી દરખાસ્ત લઈ આવ્યા કે, જે આગેવાન કૉંગ્રેસીઓ આજે સરકારી તંત્રમાં સત્તાસ્થાન ઉપર હાય તેમણે પોતપોતાનાં સત્તાસ્થાનાનો પરિત્યાગ કરવા જોઈએ અને સંસ્થાકીય કામકાજને સર્વથા સમર્પિત બનવું જોઈએ. કારોબારીએ આ દરખાસ્તને આવકારી છે અને એ દિશાએ સક્રિય બનવાનો નિર્ણય કર્યો છે.
“સહજપણે અપેક્ષા રાખવામાં આવે એ મુજબ, સૌથી પહેલાં રાજીનામું આપનાર ભારતના મહાઅમાત્ય શ્રી જવાહરલાલ નહેરૂ હતા. કારોબારીએ મહાઅમાત્યના રાજીનામાના તેની બધી બાજુએથી
Page #164
--------------------------------------------------------------------------
________________
પ્રભુ
વિચાર કર્યો અને સર્વાનુમતે એવા નિર્ણય પર આવી કે, આ રાજીનામાના સ્વીકાર રાષ્ટ્રના હિતને સર્વથા ઘાતક બને અને આ પગલા પાછળના મૂળ હેતુ માર્યો જાય.
૨૦
“આ પ્રક્રિયા દરમિયાન એ બાબત અચૂકપણે ધ્યાનમાં રાખવાની રહે છે કે, દેશના રાજ્યવહીવટ કોઈ પણ સંયોગામાં નબળા પડવા ન જ જોઈએ. આ સંયોગામાં કારોબારી સમિતિએ સર્વાનુમતે ઠરાવ્યું કે મહા અમાત્યે પોતાનું રાજીનામું સ્વીકારવાનો આગ્રહ કરવા નહિ.
“ઘણા મુખ્ય પ્રધાનોએ અને કેન્દ્રના તેમ જ રાજ્યના પ્રધાનોએ સહજ સ્મુતિથી આ અભિપ્રાયને વધાવી લીધા છે અને પોત પેાતાનાં સત્તાસ્થાનેા છેડવાની અને સંસ્થાની જવાબદારી સ્વીકારવાની તૈયારી દાખવી છે. આ રાજીનામાં સંબંધમાં નિર્ણય લેવાની જવાબદારી સ્વીકારવા કારોબારી સમિતિએ મહાઅમાત્યને વિનંતિ કરી છે.
“પ્રધાનોના હાથે થનારો સત્તાસ્થાનાના પરિત્યાગ દેશમાં એક નવું વાતાવરણ જરૂર પેદા કરશે, પણ સંસ્થામાં નવા પ્રાણ પૂરવા માટે તેમ જ • તેની તાકાત વધારવા માટે આ ઉપરાંત બીજો કાર્યક્રમ વિચારવાના તેમ જ અમલી બનાવવાના રહેશે, આવા કાર્યક્રમનો ગંભીરપણે વિચાર કરવા ઘટે છે અને તેની વિગતા નક્કી કરવાની રહે છે. કારોબારી સમિતિએ ઉપરની દરખાસ્તને અમલી બનાવવા માટે સત્ત્વર પગલાં ભરવાના નિર્ણય કર્યો છે. ”
કોંગ્રેસ કારોબારીના આ ઠરાવને એ. આઈ. સી. સી. એ સર્વા - નુમતે પસાર કર્યા છે. કોંગ્રેસના આ ઠરાવ એક નવું જ પ્રસ્થાન સૂચવે છે. આજની શિથિલતા અને સત્તાલેાલુપતા નાબૂદ કરવાની દિશાએ આ, અતિ મહત્ત્વનું પગલું છે અને તેથી તેને આપણે સહર્ષ આવકારીએ અને મહા અમાત્ય નહેરૂ અને કોંગ્રેસની કારોબારી મક્કમપણે અને કડક હાથે કામ લઈને કોંગ્રેસની સંસ્થાને અને તેના હસ્તકના રાજ્યવહીવટને વિશુદ્ધ, સુદ્રઢ, અને શંકાતીત બનાવે એવી આશા આપણે વ્યકત કરીએ.
તા. ૧૩–૮–૬૩ના ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં એ, આઈ. સી. સી.ના આ નિર્ણયનું અભિનંદન કરતા અને તેને આવકાર આપતા અગ્રલેખ ‘Well done, if well done' ‘સુદ્ધાં અતિ સુØતમ્ ’ એ મથાળા નીચે પ્રગટ કરવામાં આવ્યો છે. આ મથાળું બહુ સૂચક છે. તેના ભાવાર્થ એ છે કે પ્રસ્તુત નિર્ણયના સત્વર અને સુયોગ્ય રીતે જો અમલ કરવામાં આવે ત આ નિર્ણય સર્વ પ્રકારે અભિનન્દન કરવા યોગ્ય છે.-પરમાનંદ
-:૦૦:~~~
બાળદીક્ષા
આજથી પચાસ કે સાઠ વર્ષ પહેલાં એવા જમાનો હતા કે તેને આપણે સુધારા-યુગ કહી શકીએ. ત્યારે રડવું કુટવું, બાળવિવાહ, વિધવા વિવાહ, બાળદિક્ષા, શિક્ષણ, એવા એવા સામાજિક અનિષ્ટો દૂર કરાવવા ખૂબ પ્રચાર થતો. છાપાંઓમાં પણ આને અંગેનાં થયેલાં ભાષણા છપાતાં ને લોકમાનસ એ તરફ વિચાર કરવા તરફ ખેંચાયેલું રહેતું. આજના યુગ રાજકારણીય યુગ લાગે છે. પ્રધાનમંડળમાં મતભેદ, વિદેશમાં એલચીઓની નિમણૂંક, પ્રધાનના પ્રવાસ, પંચવર્ષીય યોજના વગેરે એવું એવું જ દૈનિક પત્રામાં વાંચવામાં આવશે. કાંય થયેલા અન્યાય કે કોઈ સામાજિક અનિષ્ઠ બનાવ બન્યો હશે તે તેની હકીકત છાપાંમાં આવશે, પણ તેના ઉપર વધારે ઉહાપાહ થતા નથી. એકાદ દિવસ જરા ચર્ચા થાય, અને પછી ચૂપકીદી. બધાંને રાજકારણમાં રસ છે. સમાજ કર્યાં જઈ રહ્યો છે. સમાજ માટે શું કરવું જરૂરી છે તે તરફ આજે બહુ ઓછું લક્ષ અપાય છે.
બાળદીક્ષા એ પણ આવા સામાજિક અનિષ્ટોમાંનું એક
જીવન
તા. ૧૬-૮-૩
અનિષ્ટ છે. પચીસ ત્રીસ વર્ષ ઉપર આ પ્રશ્ન ઉપર ખૂબ આંદોલન ચાલ્યું હતું. વડોદરા રાજ્યે બાળદીક્ષા પ્રતિબંધક કાયદો પણ કર્યો હતા. મુંબઈ જૈન યુવક સંઘે આ પ્રશ્નને પ્રાણપ્રશ્નની જેમ હાથ ધર્યો હતો. તે વખતના ઉહાપાહના કારણે કે ગમે તેમ પણ ત્યાર બાદ બાળદીક્ષાના પ્રસંગ બહુ સાંભળવામાં આવતા નહાતા. હમણાં હમણાંમાં એ વસ્તુ ફરીને વિકસતી જતી દેખાય છે. એક બે ઠેકાણે નાનાં છેાકરાંઓને ભગાડીને દીક્ષા આપવાના સમાચાર સાંભળ્યા ને અમદાવાદમાં આચાર્ય વિજયરામચંદ્ર સૂરીજીએ જાહેરમાં દશ અને બાર વર્ષનાં બાળકોને દીક્ષા આપી.
દીક્ષાના હેતુ છે જીવનશુદ્ધિ કરી આત્માને પરમહંસની સ્થિતિ તરફ લઈ જવા. દશ કે બાર વર્ષનું બાળક આત્માની બાબતમાં કે જીવનશુદ્ધિની બાબતમાં શું સમજતું હોય ? ભવિષ્યમાં શું શારીરિક કષ્ટ સહન કરવું પડશે, શું માનસિક યાતના વેઠવી પડશે તેની એને કશી યે કલ્પના ન હોય. માત્ર આસપાસનાની વાત સાંભળી તેનું મન ભરમાઈ જાય છે અને ભાળાં કુમળાં બાળકને એક સંકુચિત વાડામાં પૂરી દેવામાં આવે છે. પરિણામે તેઓ ધીમે ધીમે શિથિલાચારી થઈ જાય છે અથવા તો જો હિંમત હાય તે પંદર વીસ વર્ષ સુધી સાધુ અવસ્થામાં રહ્યા છતાં પણ દીક્ષા છોડી દેવાને તૈયાર થાય છે. આ રીતે આપણે ચારિત્ર્યનું મહત્ત્વ કેટલું ઘટાડી દીધું છે? કહેવાય છે એમ કે મનુષ્યને વાતાવરણનીસંસર્ગની અસર ખૂબ થાય છે. જો બાળપણથો જ સંન્યસ્તાવસ્થા કેળવી હોય તેા સહેલાઈથી તે સાધુ. આચારોને અનુકૂળ થઈ શકે. તેની બધી શકિતઓ તાજી અને જાગૃત હોય ત્યારે જ વધારે વીર્ય ફોરવી શકે અને સાધ્ય તરફ સહેલાઈથી આગળ વધી શકે. આ વાત અમુક અંશે કદાચ સત્ય હશે, પણ એવા જીવ આજના કાળે તો હજારમાં એક નીકળવા પણ મુશ્કેલ છે. બાકીનાંઓ માટે તે જે વેશ સ્વીકાર્યો તેના આચારવિચાર ઈચ્છાએ કે અનિચ્છાએ પાળ્યે જ છૂટકો થાય છે. આ પ્રમાણે એક બાળકની અણસમજણનો લાભ લઈ તેને અમુક બંધનોમાં નાખી દેવાય છે. કદાચ તેના માતાપિતા અંધશ્રાદ્ધાને કારણે એમ માને કે અમે બાળકની જિંદગી સુધારી દીધી, પણ જિંદગી સુધરી કે કેમ તે તો દીક્ષાર્થીનું મન જ કહી શકે. એકંદરે તો ઉંમર વધતાં જીવનના આઘાત પ્રત્યાઘાતો અને વાસનાઓની ભરતી ઓટ સામે ટકી રહેવું તેને માટે મુશ્કેલ બને છે, અને એવા પરાણેના દમનથી છાનાછપના અનેક શિથિલાચારો સેવવાના પ્રસંગેા બને છે. ત્યારે જ આજે સંમેલના ભરી સાધુએને પેાતાના આચાર શુદ્ધ પાળવાની વિનંતી કરતા ઠરાવો કરવા પડે છે ને?
સાધુ સંસ્થાને આજના યુવાનોને પણ આદરણીય લાગે એવી ઉચ્ચ કક્ષાએ લઈ જવી હોય તો સમાજના નેતાઓએ આ બાળદીક્ષા પર અવશ્ય પ્રતિબંધ મૂકવા જોઈએ. જીવનના આઘાત પ્રત્યાઘાતો ખમીને જેને અંતરમાંથી વૈરાગ્ય જાગ્યો છે એવી અનુભવી વ્યકિતઓ જે દીક્ષા લેશે તે તે જરૂર જીવનશુદ્ધિની ઉચ્ચ દશાએ પહોંચશે અને ત્યારે એ શાંતમૂર્તિના પ્રભાવ સહેજે જનતા ઉપર પડશે. બાકી આજે એ જીવનો ઉદ્ધાર કરીએ છીએ એવા ઉપકારના અંચળા ઓઢી માત્ર પેાતાના પરિવાર વધારવાની તૃષ્ણામાં જે દીક્ષા અપાય છે તેમાં દીક્ષાર્થીનું હિત થાય છે કે નહિં તેતે જ્ઞાની જાણે, પણ શાસનનું હિત તે સધાતું નથી જ. ગુરુમહારાજા આ ઉપર વિચારણા કરી. દીક્ષાર્થીની યોગ્યતા અને સમજણની કસોટી કરી પછી દીક્ષા આપવા તૈયાર થાય તે તે બધાંને હિતાવહ છે.
‘વિકાસ ’માંથી ઉદ્ધૃત
મેનાબહેન નરોત્તમદાસ
Page #165
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૮-૧૩
પ્રબુદ્ધ જીવન મહાન ગુર્જર વૈજ્ઞાનિક પ્રોફેસર ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજજર
પ્રોફેસર ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજજર (ટુંકામાં ટી. કે. મુકાયેલી પ્રતિભાશાળી વ્યકિત તરીકે પ્રોફેસરે ગજજરની અનેક - ગજજર) નો જન્મ ૧૮૬૩ ના ઑગસ્ટની ત્રીજી તારીખે. સિદ્ધિઓનું પૂરું નિરૂપણ કરવા જઈએ તો એક મોટો ગ્રંથ ભરાય
એટલે આ છે તેમની જન્મશતાબ્દીનું વર્ષ. વિજ્ઞાન અને ટેક- એટલી સામગ્રી મળે. તેવી રીતે જે સહગામી ત્રુટિઓએ તથા અનેક નીકલ કેળવણીના વિષયમાં સંશોધનનું મંડાણ કરી ગુજરાતના દુર્ભાગ્ય – સંયોગોએ એમનું ઉત્તર જીવન કરૂણ, નિષ્ફળ અને યુવકોને તેમાં રસ લેતાં કરવાનું મહામાન પ્રોફેસર ટી. કે. દુ:ખભર્યું બનાવ્યું તેમજ તેમની તેજસ્વી બુદ્ધિને લાભ દેશને -ગજજરને જાય છે. ગજજરે ગુજરાતમાં વૈજ્ઞાનિક સંશોધનનું પૂરેપૂરો ન લેવા દીધો એ વિષે અત્યારે મૌન જ ઉચિત બીજ રોપ્યું. તે આજે વૃક્ષરૂપે ફાલતું જાય છે.
લાગે છે. એમના જીવનની રસાયણસમી પ્રેરણાઓ તેમજ ગજજર સાહેબે જે સિદ્ધિ હાંસલ કરી તેની યોગ્ય
ગંભીર ચેતવણીઓ અવિદિત રહી નથી. કદર બુઝવા એ જમાનામાં શી પરિસ્થિતિ હતી એ જરા
આપણા વિજ્ઞાન સાહિત્યને પોતાની સેવા આપનાર ત્રણ જોઈ જઈએ. ૧૮૫૭ના બળવા પછીને એ જમાને. દેશમાં
ગુજરાતીઓ–પ્રોફેસર ત્રિભુવનદાસ ગજજર, પ્રોફેસર હસમનરાય અંગ્રેજી રાજયસત્તાને આરંભ થઈ ચૂકી હતી. અંગ્રેજી
કપુરરાય મહેતા, અને “વીસમી સદી'ના તંત્રી હાજી મહમદ શિક્ષણ વિસ્તરતું જતું હતું. કેળવણીની સંસ્થાઓ ગણીગાંઠી "
અલારખિયા શિવજી. એક વૈજ્ઞાનિક, બીજો સાહિત્યપ્રેમી અને હતી. મુંબઈ, કલકત્તા અને મદ્રાસમાં યુનિવર્સિટીઓ સ્થપાઈ
ત્રીજો પત્રકાર. કોઈ પણ મેળ વગરની ત્રિપુટી, પણ અકાળે હતી, પરંતુ એમના પ્રારંભના દિવસો હતા. દેશમાં વિજ્ઞાનનું
મૃત્યુને લીધે ત્રણેની આશાભર્યું કારકીર્દી અધવચ જ કપાઈ શિક્ષણ નહીંવત હતું. સંશોધનનું મહત્ત્વ અંકાયું ન હતું. વિજ્ઞાનની
ગઈ. બીજા બે કરતાં ગજજરસાહેબનું સ્થાન અને વ્યકિતત્વ સંસ્થાઓ જૂજ હતી. આવશ્યક સાધન અને સગવડો ખૂબ ઓછાં
તદન જુદું અને આખા ગુજરાતમાં તેમજ હિંદમાં અનેરૂં
અને પ્રભાવશાળી હતું. હતાં. સંશોધન અંગે સહાયક વૈજ્ઞાનિક વાતાવરણનો અભાવ હતો.
- વિજ્ઞાનની પરિભાષા ગુજરાતી ભાષામાં ઉતારવાને પ્રથમ શ્રી ત્રિભુવનદાસને જન્મ સુરત શહેરમાં ગજજર કુટુંબમાં
ભગીરથ પ્રયાસ પ્રોફેસર. ગજજરે આરંભ્યો હતો. વડોદરાના થયો હતો. નાના ત્રિભુવનની બુદ્ધિ તીવ્ર અને ચપળ હતી. કલાભવનના શિક્ષણમાં અને પાઠયપુસ્તકોની તૈયારીમાં એમને સોળ વર્ષની વયે મેટ્રિક પાસ કરી આગળ અભ્યાસ માટે શ્રમ તત્પરતે સફળ થયો હતો. ગુજરાતીમાં વિજ્ઞાનનું અવએલ્ફીન્સ્ટન કોલેજમાં જોડાયા. વિજ્ઞાનને અભ્યાસ પસંદ કર્યો
તારણ કરવાની સૌથી પહેલી અને તે કાળના પ્રમાણમાં ઘણી
હિમતભરી અભિલાષાઓના, યોજનાના અને પ્રવૃત્તિઓના અને બી. એસ. સી. માં પ્રથમ વર્ગમાં પાસ થયા. એમ. એ.
ગજજર પિતા હતા. ગુજરાતી વિજ્ઞાન સાહિત્યની ઉત્પત્તિનું ને અભ્યાસ વિજ્ઞાનના વિષયો લઈને કર્યો અને પરીક્ષામાં આ થયું પ્રથમ પ્રકરણ. ગુજરાતી માધ્યમની કલ્પના પણ ઉજજવળ ફત્તેહ મેળવી. '
આપણા કેળવણીકારોને નહોતી ત્યારે ગુજરાતમાં છે. ગજજરે એ જમાનામાં આપણા દેશની આર્થિક સ્થિતિ ઘણી
કેવા પ્રયાસ કર્યા હતા તેના ભાનથી આપણે નમ્ર અને કઢંગી હતી. આપણે પૈસે પરદેશ ઘસડાઈ જત: આપણા
ઉત્સાહી બનવાનું રહે છે. એ આખા કાર્યની મહત્તા વિશે હવે
કોઈને સંશય રહે એમ નથી. ઉદ્યોગેનું નિકંદન નીકળતું હતું. દેશપ્રેમી ગજજરને આ ખટકતું હતું. તેમણે પોતાના વિજ્ઞાનના અભ્યાસને ઉપયોગ કરી દેશની .. ગુજરાત સાહિત્ય પરિષદની દષ્ટિ વિજ્ઞાન સાહિત્ય તરફ સ્થિતિ સુધારવા વિચારો કર્યા. તેમણે હિંદમાં થતા કાચા માલમાંથી
બરોબર વળી – એ પરિષદના પ્રથમ વિજ્ઞાન વિભાગની વિજ્ઞાનને ઉપયોગ કરી વસ્તુઓ તૈયાર કરવા, એ અંગે દેશના
બેઠક વખતે – તેઓ અત્યંત બિમાર હતા અને ત્રણ માસની યુવકોને હુનરઉદ્યોગની તાલીમ આપી કારખાનાં કાઢવા વિચારો અંદર તેમણે દેહ છોડયા (ઈ. સ. ૧૯૨૦, જાલાઈ ૧૬). " કરવા માંડયા, અને સુરતમાં એ અંગે એક હુન્નર ઉદ્યોગશાળા ગજજરસાહેબ સમાજસુધારક પણ હતા. એ વખતે કાઢી. પણ સહાયના અભાવે આગળ વધી શકાયું નહીં. આમ
સ્ત્રીઓની અજ્ઞાનમય દુ:ખભરી સ્થિતિમાંથી તેમને ઉન્નતિને ગુજરાતમાં ટેકનિકલનું શિક્ષણનું મંડાણ કરનાર ગજજર છે.
માર્ગે દોરવા, વિધવાઓના જીવન સુધારવા ગજજર સાહેબ - શ્રી ગજજર વડોદરામાં કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા.
સ્વ. દયારામ ગીડુમલ, બહેરામજી મલબારી સાથે કામ શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડની કીતિ હુન્નરપ્રેમી
કરતા. સેવાસદન, ચંદારામજી ગર્લ્સ હાઈસ્કૂલની અને ઉદ્યોગપ્રેમી રાજવી તરીકે બધે હતી. તેમણે કલાભવન
સ્થાપનામાં પોતે સારે રસ લીધા હતા. પોતાનાં બહેન ગં. સ્વ. ખેલવાને હુકમ કાઢો અને યુવાન ગજજર તેના પ્રથમ
નાની બહેનને વિદ્યાભ્યાસ કરાવી તેમણે સ્ત્રી–સેવાના કામમાં પ્રિન્સીપાલ નીમાયા. આમ ગજજરને પોતાને અનુકૂળ રસ લેતાં કર્યા. પરિણામે મુંબઈ, સુરત, રાજકોટની વનિતાકાર્યક્ષેત્ર મળી ગયું. કલાભવનમાં વણાટ, કાંતણ, ઈજનેરી, વિશ્રામની સુંદર સંસ્થાઓ ઊભી થઈ. બ્લીચીંગ, ડાઈંગ, પ્રિન્ટીંગ, ફોટોગ્રાફી વગેરે વિષયો શીખવવાનું ગજજરને મુદ્રાલેખ હતો: “અન્યને સારૂં જીવન સમર્પણ કરો.” શરૂ થયું. પણ તેજસ્વી પુરૂ સામેને તેજોદૂષ સંસારવિદ્યુત પૂર્વ હિંદ (બંગાળ)માં જે કામ આચાર્ય પ્રફુલચંદરેએ કર્યું છે. પરિણામે ગજજરને વડોદરા છોડવું પડયું, અને મુંબઈમાં તે કામ પશ્ચિમ હિંદ (ગુજરાત) માં પ્રોફેસર ગજજરે કર્યું. બંગાવસવાટ શરૂ કર્યો. ગજજર સાહેબ રસાયણવિજ્ઞાનના એક સમર્થ ળમાં રસાયણ ઉત્પાદક ઉદ્યોગ ઊભું કરવામાં રે ની મદદ, આચાર્ય તરીકે, વડોદરા કલાભવનના આદ્યપ્રણેતા તરીકે, મુંબઈમાં પ્રેરણા ખૂબ હતી. પ્રે. ગજજર એ કામ શરૂ કરવામાં પ્રવૃત વિજ્ઞાનના ઉચ્ચ શિક્ષણ અને સંશોધનને તથા રાસાયણિક હતા: એલેમ્બીકની સ્થાપના કરી, છતાં સંજોગેની પ્રતિકૂળતાએ ઉદ્યોગને અસાધારણ વેગ આપનાર તરીકે, મુંબઈમાં મહારાણી તેમને એ કાર્ય પૂરેપૂરું પાર ઉતારવા ન દીધું. પણ તેમના વિકટોરિયાના આરસના પૂતળા પરથી ડામરના ડાઘ કાઢી પ્રયાસની સાક્ષીરૂપે ગુજરાતને રસાયણ– ઉત્પાદક ઉદ્યોગ નાખનાર ચમત્કારિક રસાયણવિદ તરીકે, જૂનાં પીળાં પડી ગયેલાં ફાલ્યો ? લ્યો છે. આવા પ્રતિભાશાળી ગજજરસાહેબની જન્મમેતીને ધોઈ તદન નવાં જેવા બનાવવાની રીત શોધનાર
શતાબ્દી, આપણે ઉજવી એ આપણુ બડભાગ્ય છે. આ રસાયણ શાસ્ત્રી તરીકે, પ્લેગ કોલેરા જેવાં ભયંકર દર્દીની
પ્રસંગ આપણા વિજ્ઞાન અને ટેકનોલોજીના અભ્યાસીઓને
પ્રેરણા આપે, અને હિંદનું વિજ્ઞાન સમસ્ત જગતને કલ્યાણ નવી અને અકસીર ઔષધી શેધી જનસમાજને આપનાર
રૂપ બને. તરીકે, અસામાન્ય શકિતવાળી અને તદ્દન અસામાન્ય પરિસ્થિતિમાં
નૃસિંહ મૂળજી શાહ
:
Page #166
--------------------------------------------------------------------------
________________
પ્રભુ જીવન
અયુબખાનનું શાસન
પચિક વર્ષ પહેલાં પાકિસ્તાનમાં સંસદીય લેાકશાહીને ઉથલાવી નાખવામાં આવી. ત્યારે સત્તાભ્રષ્ટ થયેલા રાકીય નેતાઓ સિવાય કોઈએ ફૂંકારો સરખાયે કર્યો નહિં. લિયાકતઅલીખાનની હત્યા પછી દેશમાં અસ્થિરતાનો યુગ બેઠો હતો. આઠ વર્ષથીયે ઓછા સમયમાં વડા પ્રધાન ચાર ચાર વાર બદલાયા હતા. રાજકીય નેતાઆએ ખુરશી શોધી લેવાની રમત માંડી હતી અને સંગીત-ખુરશીની આ રમતમાં તાલ દેવાતા હોય તેમ વચ્ચે વચ્ચે કાશ્મીરને “મુકત” કરવાનાં વચના અપાતાં હતાં. આ બધાની વચ્ચે એકકે વડા પ્રધાન સરકારની સાચી ફરજો ઉપર ચિત્ત એકાગ્ર કરી શકયા ન હતા,
૬. બધાએ વડા પ્રધાનામાં જમીન માલિકીના પ્રશ્નને હાથ ધરવાની હિંમતના કે પછી દાનતના અભાવ હતો. આજની ફેશનને અનુસરીને. ૧૯૫૫માં એક પંચવર્ષીય યોજના તો શરૂ કરવામાં આવી હતી; પણ એ સાવ કલ્પનાશૂન્ય યોજના હતી અને તેમાં માત્ર ખર્ચના હિસાબ કાઢી આપનારા અધિકારીની જ છાપ દેખાતી હતી. પશ્ચિમ પાકિસ્તાનમાં મૂડીરોકણ કરવાથી વધુ સારાં નેવધુ ઝડપી પરિણામ આવશે એમ કહીને મૂડી ત્યાં જ કેન્દ્રિત કરવામાં આવી. આથી બન્ને વિભાગા વચ્ચેની આર્થિક અસમાનતા વધુ ઘેરી બની અને પૂર્વ પાકિસ્તાનમાં અસંતોષ વધ્યો. પાકિસ્તાનના ઘણા લોકોને તે એમ જ લાગ્યું હશે કે પંચવર્ષીય યોજનાથી અપ્રમાણિકતા અને લાંચરુશવતની તક વધી છે. રાજકીય નેતાઓ કે સરકારી અમલદારો કોઇ આ તકનો લાભ લેવાનું ચૂકતા ન હતા.
ર :-૧૯૫૮ના ઓકટોબરમાં જનરલ અયુબખાને સત્તા આંચકી લીધી ત્યાં સુધીમાં વહીવટી તંત્રે અને દેશની સર્વસત્તાધીશ સંસ્થા બંધારણસભાએ પ્રજાના તમામ વર્ગોમાં પૂરેપૂરી અપકીર્તિ પ્રાપ્ત કરી લીધી હતી. આથી જયારે આ ઘોડેસવાર સૈનિકે રાજ્યની લગામ પોતાના હાથમાં લઇ દેશને રાજકીય નેતાઓના ગેરવહીવટમાંથી મુકત કરવાનું વચન આપ્યું ત્યારે પાકિસ્તાનભરમાં તેમને અંતરના ઉમળકાથી વધાવી લેવામાં આવ્યા. આમજનતા જ નહિ પણ વિદ્યાર્થીઓના અને પુખ્ત વયના બુદ્ધિજીવીઓના મનમાં પણ મોટી માટી આશાઓ જાગૃત થઈ. આ આશાએ ધીમે ધીમે કરમાઈ ગઈ છે અને આજે આખાએ પાકિસ્તાનમાં સુંદર સ્વપ્નું ભાંગી પડયું હોય તેવી મનેવૃત્તિ પ્રસરી રહી છે.. એમ લાગે છે કે ધાડા પર બેસીને ધસમસતા સૈનિક કયાંક આડે રસ્તે ચડી ગયા છે.
કરવામાં
અયુબખાનનું શરૂ શરૂનું શાસન ઠીક ઠીક ઉત્સાહપ્રેરક હતું, લશ્કરની વ્યવસ્થિતતા માટેના સ્વાભાવિક પ્રેમથી આ શાસને શહેરોને વધુ સ્વચ્છ દેખાવ આપ્યો. તરત ઉપર ઉપરની સુઘડતા અને સ્વચ્છતાથી પ્રભાવિત બનતા કરાંચીના કેટલાક ખબરપત્રીઓએ ઉકરડા ઝડપથી ખસેડવાનાં રાજકીય પરિણામેા વિષે લખાણા માકલવા માંડયાં, આથીયે વધુ અગત્યની વાત એ કે વહીવટી તંત્રની સાફસૂફી કરવાનો પણ થોડાક પ્રયત્ન થયો. મુલકી નોકરિયાતાની સાફસૂફી આવી અને કેટલાક અગ્રણી રાજકીય નેતાઓ સામે લાંચરુશ્વતના આરોપસર ખટલા દાખલ કરવામાં આવ્યા. કરારોને ચેતવણી આપવામાં આવી કે છુપાવેલી આવક નહિં બતાવા અને સરકારના હકનું સરકારને નહિ આપે. તે તમારી સામે કડક હાથે કામ લેવામાં આવશે. એક બે મહિનામાં તો ૧૩૫ કરોડ રૂપિયાની છુપાવેલી આવક જાહેર થંઈ અને સરકારી તીજોરીમાં લગભગ ૩૦ કરોડ રૂપિયાનાં ઉમેરો થયા. (એ બતાવે છે કે માત્ર કરવેરા વધારીને જ સરકારની આવક વધારી શકાય એવું નથી. આ વાત નવી દિલ્હીના એક પછી એક નાણામંત્રીના ખ્યાલ બહાર ગઈ લાગે છે.) પણ પ્રવૃત્તિના
આ પ્રારંભિક જુવાળ પછી યુબખાનનું તંત્ર હવે હાંફી ગયું લાગે
તા. ૧૬-૪-૬૩
છે. કદાચ તેની પાસે નવા-વિચારો ખૂટી પડયા હશે તેથી આમ બન્યું હશે.
પ્રમુખ અયુબખાનની ભૂલ એ થઈ કે પાકિસ્તાનની તમામ. બૂરાઈનું મૂળ રાજકીય નેતાઓ અને સંસદીય પદ્ધતિ છે એમ તેમાની બેઠા. પરિણામે વ્યવસાયી સૈનિકની રાજકીય અપરિપકવતાના કારણે તેઓ એવા નિર્ણય પર આવ્યા કે જો સંસદીય પદ્ધતિ દૂર કરવામાં આવે અને પાયાની લોકશાહી”ની સ્થાપના કરવામાં આવે તો. ફરી પાછા સૈા સારાં વાનાં થઇ રહે. લુચ્ચા માણસાને કાઢી, વિચારસરણીની પરવા ન કરો, આપણું કામ આગળ ધપાવ્યે રાખો. સારું તંત્ર ચલાવવા માટે જરૂર છે માત્ર ઠીક ઠીક અંશે પ્રમાણિક અને કુશળ અમલદારોની, લશ્કરી કાયદાના અમલ દરમિયાન લશ્કરી ભેાજનશાળાઓમાં કેવી દલીલા થતી હશેની કલ્પના કરવાનું મુશ્કેલ નથી, પણ જીવન હવે એવું સરળ રહ્યું નથી..
જો અયુબખાનના શાસને રાજકીય નેતાઓની ખરેખરી નિષ્ફળતાના ઉપયોગ કર્યા હાત, પ્રજાના અધિકારહીન વર્ગોને વાજબી હિસ્સા મળે તેવા આર્થિક કાર્યક્રમ રચવાની ને તેનો અમલ કરવાની નિષ્ફળતાના ઉપાય કર્યો હાત, તો તે તંત્ર હાંફી ન જાત. સંસદીય શાસને પશ્ચિમ પાકિસ્તાનની મોટી મેાટી જાગીરોને તોડવા કઈ જ ન કર્યું. તેમ તેણે. પૂર્વ પાકિસ્તાનના ખેડૂતોની દુ:ખી સ્થિતિ સુધારવા પણ કંઈ ન કર્યું”. પહેલી પંચવર્ષીય યોજનામાં સમાનતા તરફનું વલણ ન હતું. એ વલણ ન હોય તો રાષ્ટ્રીય વિકાસની યોજનાઓ માટે લોકોમાં ઉત્સાહની અપેક્ષા રાખવી નિરર્થક છે. પણ આથીયે વધારે ખરાબ તે એ હતું કે આ યોજનાએ દેશના બે વિભાગા વચ્ચેની અસમાનતામાં વધારો કર્યો. કાં તો અયુબખાન અને તેમના સલાહકારોમાં પાયાના સુધારા કરવાની સમજણ નહોતી અથવા દાનત નહોતી. તેમણે ગણાતસુધારાના કેટલાક કાયદા હાથમાં તો લીધા, પણ તેનાથી જમીન વિનાના ખેડૂતોતી સ્થિતિ સુધરી નહિ. એ ખરું કે આવી સમસ્યાઓ સહેલાઇથી ઊકલતી નથી. પણ લશ્કરી કાયદાના શાસનમાં જે લોકો અસાધારણ સત્તા ભાગવે છે તે વિશિષ્ટ અધિકારોની કિલ્લેબંધી પર પ્રહાર. કરવા એ સત્તાનો ઉપયોગ કરશે એવી અપેક્ષા સામાન્ય રીતે રખાય.
છે. જનરલ અયુબખાને સંસદીય શાસનને ઉથલાવી પાડયું ત્યારે પાકિસ્તાનની આમ જંનતાની અપેક્ષા તે આવી જ હતી...
પણ આ અપેક્ષા વધુ પડતી હતી. સત્તાપલટો એ ક્રાન્તિ છે એવી. ભૂલભરેલી પણ વ્યાપક રીતે પ્રસરેલી માન્યતામાંથી આ ખોટી અપેક્ષા ઉદ્ભવી હતી. અલબત્ત, ક્રાંતિકારી જૂથોએ સત્તાના કેન્દ્ર પર રાશા હુમલા કરી સત્તા કબજે કર્યા બાદ, ક્રાન્તિકારી ફેરફારના કાર્યક્રમ અમલમા મુક્યા હોય એવું પણ બન્યું છે, પણ શાસ્ત્ર હુમલા કરનારા બધા હમેશાં ક્રાંતિકારી નથી હોતા. શ્રી નિકોલસ કાલ્ડરે ‘ફોરેન એફેર્સના તાજેતરના અંક્માં કહ્યું છે તેમ ગયા દસ વર્ષના ઈતિહાસમાં એશિયા અને દક્ષિણ અમેરિકામાં સંસદીય લેાકશાહી જગ્યાએ અને સંસદીય લેાકશાહીની સરમુખત્યારી આવી હોય તેવા ઘણા બનાવા બન્યાં છે, છતાં ત્યાંના સમાજના પાયામાં રહેલી સત્તાતુલામાં પલટો આવ્યો નથી. નાસર તો કયાંક જ દેખાય છે, મોટે ભાગે તો બધે અયુબ જ જણાય છે.
પ્રમુખ અયુબખાનને કદાચ હવે સમજાઈ ગયું હશે કે દેશનું શાસન ચલાવવામાં, અને ખાસ કરીને અત્યંત મુશ્કેલ પ્રશ્નાના ભાર નીચે દબાયેલા અલ્પવિકસિંત દેશનું શાસન ચલાવવામાં, કાયદે ને વ્યવસ્થા જાળવવાં એટલું જ પૂરતું નથી, તેમ કોઈ વિચારસરણીવિહીન અને વ્યવહારૂ ગણાતી પદ્ધતિએ સરકાર આર્થિક આયોજનના સ્વીકાર કરે તે પણ પુરતું નથી. વ્યવસાયી સૈનિક તરીકે અયુબખાન
4
Page #167
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૮-૬૩
પ્રબુદ્ધ જીવન
વિચાસરણીને ઓછાયો પણ જેમાં હોય તેવી કોઈ પણ વસ્તુ પ્રત્યે શંકાશીલ છે. પણ આયોજનમાં તે પગલે પગલે વિચારસરણીની
પસંદગી કરવાની આવે જ છે. કામ કરવા માંડીએ એમ કહેતાં પહેલાં હાથમાં લીધેલું કામ એ યોગ્ય કામ છે કે નહિ તે વિચારવાનું રહે જ છે. આયોજન કરવું તે તો બરાબર, પણ શા હેતુ માટે આયોજન કરવું? આયોજનના લક્ષ્યની પસંદગી હિસાબનીશા પર કે અમલદારો પર છેડી શકાય નહિ. અયુબખાનનું તંત્ર તેણે કાઢી મૂકેલા રાજકીય નેતાઓ કરતાં વધુ સારું કામ નથી કરી શક્યું તેનું મુખ્ય કારણ એ છે કે તેણે રાજકીય નેતાગીરીની જવાબદારીમાંથી છટકવાના પ્રયત્ન કર્યો છે અને રાજનીતિ નક્કી કરવાનો ભાર અમલદારોના નમી ગયેલા ખભા પર નાખ્યો છે.
પાતિાનની આજની સ્થિતિ પાંચ વર્ષ પહેલાંની સ્થિતિ કરતાં સારી નથી. અમુક રીતે તો આજની સ્થિતિ વધારે જોખમભરેલી છે. દેશની પૂર્વ પાંખ કોઈ પણ સમય કરતાં આજે વધારે વિરોધી મનોવૃત્તિ ધરાવે છે. બીજી પંચવર્ષીય યોજનાની મૂડીરોકાણની નીતિએ વધુ સમૃદ્ધ પશ્ચિમ પાંખ અને ગરીબ તથા વસ્તીથી ઉભરાતી પૂર્વ પાંખ વચ્ચે અસમાનતા વધારી છે. પાકિસ્તાનના આયોજન-પંચના નાયબ મુખ્ય અર્થશાસ્ત્રી ડો. ` મહેબુબુલ હકના કહેવા પ્રમાણે પૂર્વ પાકિસ્તાનની માથાદિઠ ' આવક પશ્ચિમ પાકિસ્તાન કરતાં ૬૦ ટકા ઓછી છે. આવી પરિસ્થિતિમાં જોખમેા દેખીતાં છે. કહેવાનો આશય એ નથી કે પૂર્વ પાકિસ્તાન પશ્ચિમ પાશ્તિાનથી અલગ થઈ જવાના કોઈ તાત્કાલિક ભય છે. વળી પાકિસ્તાનની એકતા ઉપર કોઈ જોખમ આવી જ પડે તો તેને આવશ્યક દૃઢતાથી મારી હઠાવવામાં આવે એમાં જરાયે શંકા નથી. પણ અસંતોષને પરિણામે આવા અલગતાવાદી ધડાકો ન થાય તો પણ અસંતોષ એટલા પ્રસરી તો શકે કે જેને લીધે પાકિસ્તાનની સરકારની શકિત ને તેનાં સાધના દેશની એકતા જાળવવામાં જ ખર્ચાઈ જાય.
આવી ક્ષણે તો ભાવિ ખરેખર ઊજળું જણાતું નથી. અઠવાડિયાં પર અઠવાડિયાં પસાર થતાં જશે તેમ તેમ સંપૂર્ણ પ્રતિનિધિત્વવાળી સરકારની પુન:સ્થાપના કરવાની અને સંસદીય પદ્ધતિ ફરી ચાલુ કરવાની માગણી કદાચ વધુ ઉગ્ર બનતી જશે. સંસદીય લોક્શાહીની પુન: સ્થાપનાથી પાકિસ્તાનની સ્થિતિ સુધરી જ જશે એમ માનવું જરૂર ગમે. પણ રાજકીય નેતાઓ અયુબખાનના તંત્રના વિરોધ કરવામાં જ સંપેલા છે. આથી વિચાર થાય છે કે વધુ સ્પષ્ટ હેતુવાળા બીજો કોઈ ધોડેસવાર સૈનિક પાછા તખ્તા પર આવશે કે શું ?
‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાંથી સાભાર ઉદધૃત
મૂળ અંગ્રેજી: નંદન કાગલ પ્રજાતંત્ર”ના તંત્રી તરફથી મળેલી નોટીસ
તે અંગે સધની કા. વા. સમિતિના ઠરાવ
શ્રી મુંબઈ જૈન યુવક સંધની કાર્યવાહક સમિતિની તા. ૧૧-૮-૬૩ સેામવારના રોજ મળેલી સભાએ ઉપર જણાવેલી ખાખત અંગે સર્વાનુમતે નીચે મુજબ ઠરાવ કર્યાં છેઃ
દ્ર મુનિ ચિત્રભાનુ સંબધે પ્રજાત ંત્રમાં લગભગ ત્રણ મહિના સુધી જે લખાણા આવ્યાં અને તે પ્રકરણને જે રીતે અંત આવ્યા એ વિષે શ્રી પરમાનંદભાઈએ પ્રબુદ્ધ જીવન'ના તા. ૧-૮-૬૩ના અંકમાં ‘ચિત્રભાનુ પ્રકરણ' એ મથાળા નીચે જે લેખ લખ્યા છે તેમાં જણાવેલ વિચાર જૈન સમાજના ધણા વિચારશીલ માણસાના આ પ્રકરણ અંગેના યથા પ્રત્યાઘાતા રજુ કરે છે એમ સંઘની કાર્યવાહક સમિતિ માને છે.
શ્રી પરમાનદભાઈને આ લેખ છપાયા પછી તેમના વિષે પ્રજાત ંત્રમાં જે લખાણા પ્રગટ કરવામાં આવ્યાં
9
23
છે તે વાંચીને મુંબઈ જૈન યુવક સઘની કાર્યવાહક સમિતિ ઘણું દુ:ખ અને રષ અનુભવે છે.
વિશેષમાં શ્રી ચીમનલાલ વાડીલાલે એમના વકીલ મારફત શ્રી પરમાનંદભાઈના લેખથી પેાતાની બદનક્ષી થઇ છે એમ જણાવી એમની સામે કાયદેસર પગલાં લેવાની નેટીસ આપી છે.
એ નેટીસમાં સૂચવવામાં આવ્યું છે તે મુજબ, જો આવાં કોઈ પગલાં શ્રો પરમાનદભાઇ સામે લેવામાં આવે તેા તેના બચાવ કરવામાં શ્રી મુંબઇ જૈન યુવક સઘ શ્રી પરમાનદભાઈને પાતાથી બનતી બધી મદદ કરવાને નિર્ણય કરે છે.”
મત્રોએ, મુબઈ જૈન યુવક સંઘ ખાદી ખેાડની
પ્રવૃત્તિ
(‘પ્રબુદ્ધ જીવન’ ના ગતાંકમાં ‘યરવડા ચક્ર વિરૂદ્ધ અંબર ચરખા' એ મથાળા નીચે એક લેખ પ્રગટ થયા હતા. તેના અનુસંધાનમાં શ્રી વાલજી ગેાવિન્દજી દેસાઈ તરફથી મળેલી ટૂંકી નોંધ નીચે પ્રગટ કરવામાં આવે છે. અહિં એ જણાવવું અસ્થાને નહિ ગણાય કે શ્રી વાલજીભાઈ એક વિદ્નાન, બહુશ્રુત, સાહિત્યોપાસક તો છે જ, પણ સાથે સાથે વર્ષોથી હ ંમેશાં ચોકકસ સમય કાંતવા પાછળ ગાળે છે અને મોટા ભાગે પેાતાના કાંતેલા સુતરની જ ખાદી પેાતાનાં કપડાં માટે વાપરે છે. આ દષ્ટિએ આ સંબંધમાં તેઓ જે કાંઈ કહે તેનું સવિશેષ મહત્ત્વ છે. પરમાનંદ)
કાંતનારી દિવસના ૧૬,૦૦૦ વાર સૂતર કાંઠે અને ૫૦-૬૦ રૂપિયાની માસિક કમાણી કરેતા તેમાં કોઈના બાપનું શું જાય? ઉલટા સૌ રાજી જ થાય. પણ શ્રી કમળાબાઈ નામે અભ્યાસશીલ પત્રકારણે સરકારી હેવાલને આધારે જણાવ્યું છે કે બીજી યોજનાના કાળમાં અંબર રેંટિયા વર્ષમાં ૩૦૦ દિવસ રોજ ૮ કલાક ફરે એવી બાર્ડની ધારણા હતી તેને બદલે તે ૨૦૦ દિવસ સરેરાશ ૨ કલાક ફર્યા, એટલે ધારેલા વખતના છઠ્ઠો ભાગ અંબર રેટિયા ચાલ્યા. વળી સાડા ત્રણ લાખ અંબર રેંટિયા કાંતનારીઓને આપ્યા તેમાંથી ઘણી મોટી સંખ્યા વાપર્યા વિનાજ પડી રહી. એટલે ત્રીજી યોજનાનું લક્ષ્ય શું છે તે કે ૮ વર્ષ પહેલાં આપેલા ગા લાખ રેંટિયામાંથી રેંટિયાને ચાલતા કરવા.
શા લાખ
આ અસંતાષકારક પરિણામનું કારણ શું ? કારણરૂપે અંબરની રચનામાં કાંઈક દોષ હશે, જેને લીધે તે વારે વારે બગડતા હોવા જોઈએ.
બોર્ડની ખાદીને ૨૦ ટકાની સરકારી મદદ (સબસીડિ) મળે છે, તો પણ કમળાબાઈ કહે છે કે તે એ જ જાતના મિલકાપડ કરતાં બમણી માંઘી હોય છે, એનું તો કાંઈ નહિ, પણ તે ઓછી ટકે છે એમ કહે છે. એમ હાય તો તે વધારે ટકાઉં થાય તેને પ્રયત્ન કરવા જોઈએ.
વળી કમળાબાઈ કહે છે કે, શ્રી ઢેબરના કહેવા પ્રમાણે કાંતનારીને આજ ત્રણથી છ આનાનું નિર્યું પડે છે. આજનો રૂપિયા જૂની પાવલી બરાબર પણ નથી. એટલે આજના દિવાના ત્રણ - છ આના એટલે પહેલાંના ત્રણ - છ પૈસા થાય. તો પછી ગાંધીજી કાંતનારીને જીવાઈ જોણું કે તામણ મળે એવી ગાઠવણ કરતા હતા તેનું શું થયું?
ખરી વાત તો એ છે કે, ગાંધીજીના કહેવા પ્રમાણે ઘેર ઘેર ચૂલા હોય છે તેમ રેંટિયા હોય, અને જે સૂતર કાંતે તે ખાદી પહેરે અને જે ખાદી પહેરે તે સૂતર કાંતે. આમ ઘેર ઘેર સ્થાપનાના અધિકારી તો યરવડા ચક્ર જ છે તે દીવા જેવું સ્પષ્ટ છે. દેસાઈ વાલજી ગોવિંદજી
Page #168
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૮-૬૩
પર્યુષણ વ્યાખ્યાનમાળા - શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ઓગસ્ટ માસની ૧૬ મી તારીખ શુક્રવારથી ૨૪ તારીખ શનિવાર સુધી એમ નવ દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળા જવામાં આવી છે. આ નવે દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન અધ્યાપક ગેરીપ્રસાદ ચુનીલાલ ઝાલા શેભાવશે. શરૂઆતના સાત દિવસની વ્યાખ્યાનસભાઓ ફૅચબ્રીજ ઉપર આવેલા બ્લેવસ્કી લેજમાં સવારે સાડા આઠ વાગ્યે ભરવામાં આવશે અને છેવટનાં બે દિવસની વ્યાખ્યાનસભાઓ ભારતીય વિદ્યાભવનમાં ભરવામાં આવશે. આ વ્યાખ્યાનમાળાનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે – તારીખ સ્થળ
વ્યાખ્યાતા
વ્યાખ્યાનવિષય ૧૬ શુક્રવાર બ્લવાટકી લેજ અધ્યાપક દલસુખભાઈ માલવણિયા હિન્દુ અને જૈન ધર્મ
(કુમારી હેલન કેલર: ડો. રાજેન્દ્ર વ્યાસ '
અંધની નજરે એક અંધ ૧૭ શનિવાર
શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા હિમાલયનાં તીર્થસ્થાને શ્રી શાન્તિલાલ સી. શાહ
ભારતીય સંસ્કૃતિમાં
જૈન સંસ્કૃતિને ફાળે ૧૮ રવિવાર આચાર્ય હરભાઈ ત્રિવેદી
સમાજસ્વાથ્ય શ્રી ઉછરંગરાય ન. ઢેબર
વિકસતી સામાજિક અહિંસા શ્રી નયનબહેન ભણશાળી - ભજનો ૧૯ સેમવાર શ્રી રામુભાઇ પંડિત
મિલેવાન છલાસ: અતરાત્માને
વફાદાર માનવી શ્રી કૃષ્ણશંકર દલસુખરામ શાસ્ત્રી શ્રીમદ્દ ભાગવતનું હાર્દ ૨૦ મંગળવાર પ્રાધ્યાપક ભૂપેન્દ્ર ત્રિવેદી
મીરાંબાઈ શ્રી મૃણાલિની દેસાઈ
સન્ત જ્ઞાનેશ્વર ૨૧ બુધવાર આચાર્ય ધીરૂભાઈ ઠાકર
અવધુત આનંદઘન : શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહ ઉદયમાન અભિનવ સંસ્કૃતિ
રામ અને કૃષ્ણ: એક ૨૨ ગુરૂવાર અધ્યાપક કરસન માણેક
તુલનાત્મક વિચારણા " - આચાર્ય રજનીશજી - ' વિશ્વશાન્તિ અને અહિંસા ' ૨૭ શુક્રવાર ભારતીય વિદ્યાભવન પ્રીન્સીપાલ ભૈર્યબાળા વેર આપણે કઈ તરફ?
- રાજ્યપાલ વિજયાલક્ષ્મી પંડિત ગાંધીજી વિષેનાં સંસ્મરણે
શ્રી અજિત શેઠ તથા નિરૂપમા શેઠ ભજન ૨૪ શનિવાર )
. શ્રી ગુરુદયાળ મલિકજી '
મહાસતી ઉજજવળકુમારી , વિશ્વ મંત્રી , . . - ' ' આ વ્યાખ્યાનમાળામાં રસ ધરાવતા ભાઇબહેનને સભાસ્થળે વખતસર આવી પહોંચવા, વ્યાખ્યાને ચાલતાં હોય તે દરમિયાન પુરી શાન્તિ જાળવવા અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘને તેમ જ સંઘની વિવિધ પ્રવૃત્તિઓને આર્થિક સહાય વડે સીચિત કરવા પ્રાર્થના
પરમાનંદ કુંવરજી કાપડિયા ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ,
- ચીમનલાલ જેઠાલાલ શાહ મુંબઈ, ૩,
મંત્રીઓ, શ્રી મુંબઈ જૈન યુવક સંઘા. સંધના શુભેચ્છને, પ્રબુદ્ધ જીવનના પ્રશંસકોનેપર્યુષણ વ્યાખ્યાનમાળા ચાલી રહી છે. એ પ્રસંગે સંઘના આવે છે તેમજ વૈદ્યકીય ઉપચારનાં સાધનો પૂરાં પાડવામાં આવે શુભેચ્છકોને તેમ જ પ્રબુદ્ધ જીવનના પ્રશંસકોને નીચે જણાવેલ છે. રઘ તરફથી અવારનવાર વિશિષ્ટ કોટિની વ્યકિતઓના વ્યાખ્યાન અમારી વિનંતી ધ્યાનમાં લેવા પ્રાર્થના છે.
યોજવામાં આવે છે તેમજ પર્યટને પણ ગોઠવવામાં આવે છે. આ આજે ૩૫ વર્ષથી જેન તેમજ જૈનેતર સમાજની શ્રી મુંબઈ બધી પ્રવૃત્તિઓ પહોંચી વળવા માટે દર વર્ષે સંઘને આશરે રૂ. જૈન યુવક સંઘ અનેક રીતે સેવા બજાવી રહેલ છે. છેલ્લાં ૩૧ વર્ષથી ૧૦,૦૦૦ની અપેક્ષા રહે છે. સંઘના શુભેચ્છકો અને પ્રબુદ્ધ સંઘ તરફથી પર્યુષણ વ્યાખ્યાનમાળા યોજાતી રહી છે અને તેના જીવન ના પ્રશંસકો દર વર્ષે પર્યુષણ 'cણાખ્યાનમાળા દરમિયાન સ્વરૂપમાં જેમ વિકાસ થતો રહ્યો છે તેવી રીતે તેની લોકપ્રિયતામાં સંધની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે પોતાને ઉદાર હાથ પણ સતત વૃદ્ધિ થતી રહી છે. છેલ્લાં ૨૫ વર્ષથી સંઘ તરફથી લંબાવતા રહ્યા છે. આ વખતે પણ સંઘના ફળોમાં પડતાની બને છે ‘પ્રબુદ્ધ, જીવન' નામનું મુખપત્ર પ્રગટ થઈ રહ્યું છે. ગુજરાતી
તેટલી રકમ ભરીને અમારા રૂ. ૧૦,૦૦૦ના લક્ષ્યાંકને પૂરો કરી ભાષાના સામયિકોમાં પ્રબુદ્ધ જીવને અનેખી ભાત પાડી છે. સંઘ
અ.પવા વિનંતી છે. સહાયક ભાઈ–બહેને સંઘની સામાન્ય કાળામાં
અથવા તો સંધની કોઈ પણ એક પ્રવૃત્તિને તારવીને તે ખાતે તરફથી શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય તથા પુસ્તકાલય, પણ આશરે ૨૫ વર્ષથી ચલાવવામાં આવે છે. આ
પિતાને યોગ્ય લાગે તેવી રીતે રકમ ભરી શકે છે.'' વાચનાલય તથા પુસ્તકાલયને આસપાસ વસતા લોકો સારા પ્રમણમાં ૪૫,૪૭, ધનજી સ્ટ્રીટ, * * * 'પરમાનંદ કુંવરજી કાપડિયા લાભ લે છે. સંઘ તરફથી વૈઘકીય રાહત નાતજાત કે ધર્મના કશા મુંબઈ-૩ , , ' ', ' 'ચીમનલાલ જેઠાલાલ શાહ પણ ભેદભાવ સિવાય જરૂર ધરાવતા ભાઇ બહેનને આપવામાં , " ક , , , , મંત્રીઓ, મુંબઈ, જૈન યુવક સંઘ માલિકે શ્રી મુંબઈ જૈન યુવક સંધ; મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશને સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩
મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ.
ઈશુ ખ્રિસ્ત : '
,
Page #169
--------------------------------------------------------------------------
________________
REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂ. ૪
પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ. ૨૫: અંક ૯
પ્રબુદ્ધ જીવન
મુંબઈ, સપ્ટેમ્બર ૧, ૧૯૬૩, રવિવાર આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ: ૨૦ નયા પૈસા
તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા
હિમાલયનો સંદેશો
Eા કહેવાય છે કે દુનિયાના બધા પહાડોમાં હિમાલય આધુનિક છે. તપસ્યા કરી છે. આર્યજાતિના માતપિતા શંકર-પાર્વતી હિમાલયના મને તે માટે દુ:ખ નથી તેમ અભિમાન પણ નથી. ભલે તે આજ તિલક સમાન કૈલાસ પર્વત ઉપર વિરાજમાન છે. અમારા દેવકાલને હોય, પણ તે યે તેની ઉંમર ઓછીમાં ઓછી પાંચ દશ દેવીઓ હિમાલયમાં વસે છે. એટલા માટે જ કાલીદાસે હિમાલયને લાખ વરસની જરૂર છે જ, પહાડોના પરિવારમાં કોઈ સૌથી “દેવતાત્મા” કહ્યો છે. એ બધાએ દેવ અને પિમુનિઓ માનસવૃદ્ધ અને કોઈ સૌથી નાનું હોવાના જ. આપણા ભાગ્યમાં સરોવરમાં સ્નાન કરવા જાય છે, તેની નજીકમાં જ રાવણહૃદનું હિમાલય પિતાની અદાથી આપણને પ્રાપ્ત થયા છે, અને એને સરોવર છે, અને ગૌરીકુંડ પણ એ બેની નજીક જ છે. ભારતની માટે હું મને ભાગ્યશાળી ગણું છું. હિમાલયની પર્વતમાળા ચાર નદીનું ઉદ્ભવરથાન અને ચીનની બે મુખ્ય નદીઓનું બે હજાર માઈલ લાંબી અને બસો માઈલ પહોળી છે, અને ઉગમસ્થાન કૈલાસ માનસ સરોવરની આજુબાજુના પ્રદેશમાં જ છે. સંપૂર્ણ હિમાલય એક વિશાળ ચંદ્રરેખાના આકારે છે–એટલી અમારા હૃદયની ભાવના જેટલી હિમાલયની આ બાજુના વાતની ખબર ભારતના આબાલવૃદ્ધ સૌને હોવી જોઈએ. હિમાલયની પ્રદેશ સાથે સંકળાયેલી છે એટલી જ હિમાલયની પેલી બાજુના આ બાજ શિવાલિક પહાડ અને પેલી બાજુ માંધાતા પહાડ છે પ્રદેશ સાથે પણ સંકળાયેલી છે. એ પણ આપણે કદી ભૂલવાનું નથી.
અને અમારા શાયમુનિ ભગવાન બુદ્ધની કૃપાદષ્ટિ પણ મને એ વાતનું દુ:ખ છે, કે આપણામાંના વિદ્વાન ગણાતા હિમાલયની બંને બાજુએ આશીર્વાદ આપી રહી છે. ઘણા હિંદુ ભાઈઓને ખબર પણ નથી કે ત્રિવિષ્ટપ (તિબેટ)ના રાજા હિમાલયનું દર્શન દરેક ભારતીયને પાવન કરે છે. હિમાકુબેર અને વાંકાના રાજા રાવણ બે માજાયા સગા ભાઈઓ હતા. લયની હવા પ્રાણદાયિની છે. હિમાલયનાં ઝરણામાં અમૃતજળ રાવણે કુબેરને હરાવ્યો અને પછી બધું જ હારી ગયેલા ભાઈને વહે છે. હિમાલયની વનસ્પતિઓ અને જડીબુટ્ટીઓ આજે પણ તિબેટનું રાજ્ય આપી પોતે લંકાને રાજા બન્યો અને એક સમ્રાટના આપણા સાધુઓના બટવામાંથી મળી આવે છે. જ્યાં સુધી વૈભવથી રહેવા લાગ્યું.
આપણા ઋષિમુનિઓ અને ધર્માચાર્યોએ હિમાલય સાથે સંબંધ લોકમાન્ય તિલક કહે છે કે આર્યોનું મૂળ ઉદ્ભવસ્થાન જારી રાખ્યો, ત્યાં સુધી આપણી સંસ્કૃતિની ઉજજ્વળતા પણ જળવાઈ ઉત્તરધ્રુવ તરફ છે. આને માટે એમણે વેદગ્રં થેમાંથી અકાટય રહી. આપણા મહાન સમ્રાટો પણ જીંદગીના છેલ્લા દિવસે પ્રમાણે રજૂ કર્યા છે. જ્યોતિષ અને ભૂસ્તરશાસ્ત્રના સિદ્ધાંત પણ હિમાલયમાં વિતાવવા આવતા. તે કાળનાં તીર્થસ્થાન અને કલાપૂર્ણ આનું સમર્થન કરે છે, તો પછી એમની એ વાતને હું વિરોધ કેવી મંદિરનાં અવશે આજે પણ હિમાલયમાં ઠેર ઠેર જોવા મળે છે. રીતે કરું? યુરોપના કેટલાક લોકો કહે છે કે આર્યોનું મૂળ સ્થાન કોઈએ એક વાકય કહ્યું છે તે સાચું જ છે કે, “પહાડોને સંદેશો સ્વિટ્ઝર્લેન્ડની આસપાસમાં કયાંક હતું. અને તેના પૂરાવામાં છે ‘સ્વાવલંબન અને સ્વરાજ્ય' અને મેદાનને સંદેશ છે ‘સામ્રાજ.” તેઓ ભાષાશાસ્ત્ર અને શબ્દશાસ્ત્રને આગળ લાવે છે. આર્યોનું મોસ્કો, પટના, ઈન્દ્રપ્રસ્થ, પેકિંગ એ બધી સામ્રાજ્યની મુળ સ્થાન યુરોપમાં હતું એમ કહ્યા વિના તેમને સંતોષ નથી રાજધાની છે. માત્ર ગાંધીજીએ કહ્યું કે વિશાળ મેદાન, લોકમાતા વળતે. જર્મન પ્રજા કહે છે “અસલી આર્ય તો અમે જ હતા.” નદીઓ, સમૃદ્ધ ખેતી અને બાગબગીચા આપણને અહિંસાને આર્યજાતિને તેઓ “Indo-Germanic' કહે છે. જેમને સંદેશ આપે છે. ઈતિહાસ ઉજજવળ છે એમની સાથે પોતાને સંબંધ જોડવાનો આ બધું માનવાને હું તૈયાર છું. પણ હું એમ કહીશ કે માનવકોઈ પ્રયાસ કરે તો હું તેનો વિરોધ નહિ કરું.
જીવનના બધા પ્રશ્નોનું ચિન્તન તે હિમાલયના હિમધવલ શિખરોની - નાનપણમાં અમને એમ શીખવવામાં આવ્યું હતું કે એશિયા સંનિધિમાં જ થઈ શકે છે. બુદ્ધ ભગવાન કહેતા કે ધ્યાન કરવા અને યુરોપની વચ્ચે જે કાસ્પીયન સમુદ્ર છે તેની આસપાસ માટે નજર સામે પાણી કે ભૂમિનું મંડલ રચે, અને ચિંતન આર્યોનું મૂળ સ્થાન હતું. આપણે તરત માની લીધું કે “કાશ્યપીય માટે સંક્રમણ કરો. આપણી સંસ્કૃતિના સંસ્થાપક, સંચાલક અને સાગર” એ જ કાસ્પીયન સમુદ્ર હોવો જોઈએ. આવી આવી સંરક્ષક સાધુસંતોએ ધ્યાન માટે હિમાલયના ચિરહિમવિભૂષિત ઘણી વાત સાંભળી છે. આજે મને જો કોઈ પૂછે કે આ બાબતમાં શિખરોને જ પસંદ કર્યા છે અને ચિંતન માટે ગંગોત્રી, જમ્નોત્રી, તમે શું માને છે? તે એક ક્ષણ પણ ખચકાયા વિના કહી કેદાર, બદરી, મહાબળેશ્વર, અમરકંટક આદિ નદીઓના ઉગમદઉં કે અમારું આદિમ સ્થાન હિમાલય છે. તેની પહેલાંના ઈતિહાસ સ્થાનની યાત્રા સૂચવી છે. કે પ્રાણ ઈતિહાસ સાથે મને કંઈ લેવાદેવા નથી. આર્યજાતિની ' જયારે મેં પૂર્વ આફ્રિકાને પ્રવાસ કર્યો ત્યારે હરવખત ભાવના કહેતી જ આવી છે કે અમારા પ્રષિમુનિઓએ હિમાલયમાં નીલ નદીના ડુંગમસ્થાન ઉપર અને અમર સરોવરને કિનારે મને
Page #170
--------------------------------------------------------------------------
________________
ek
પ્રબુદ્ધ
આવા જ અનુભવ થયા હતા. લાનાવલામાં ઈંદ્રાયણી નદીનું ઉગમસ્થાન જોવા ગયો ત્યારે ત્યાં મને ભીમા અને ચંદ્રભાગાનાં દર્શન થયાં હતાં. દશ્ય ગમે તેવું હાય, પણ ત્યાં વાયુમંડળમાં અધ્યાત્મની શાંત પ્રભાવશાળી લહેરો વહેતી હોય છે, જે હ્રદયને પવિત્ર કરી દે છે. ધ્યાન અને ચિંતનની પરંપરા આપણે ભૂલી ગયા છીએ. અધ્યાત્મ સાથેના આપણા સાધનાત્મક પરિચય તૂટી ગયો છે. આપણે કેવળ તાર્કિક અને દાર્શનિક ચર્ચાઓ સુધી જ અધ્યાત્મને વિસ્તારીએ છીએ. એટલે આપણા સંતોની વાણી અને હિમાલયની પ્રેરણા આપણા હૃદયને સંપૂર્ણ જાગૃત નથી કરતી અને આત્મિક સમૃદ્ધિ આપણને પ્રાપ્ત થતી નથી.
પણ આપણામાં ગમે તેટલી ત્રુટિઓ હાય, આપણે આપણા પૂર્વજોના વારસદારો છીએ, એમનું જ લેહી આપણી નસામાં વહે છે. થોડા જ પ્રયત્નથી આપણી મૈત્રિક અને આધ્યાત્મિક સંપત્તિ આપણે ફરીને પ્રાપ્ત કરી શકીશું. બાહ્ય પ્રકૃતિ અને આપણી માનસિક પ્રકૃતિ જરૂર મદદ કરશે. અંતરાય નડે છે આપણા આધુનિક શિક્ષણની સંકુચિતતાને હું માનું છું કે જો આપણે પશ્ચાતાપ કરીએ . અને ભિકતિવનમ્ર બની. હિમાલયની યાત્રા કરીએ તે જરૂર હિમાલયના સંદેશા આપણને સાંભળવા મળશે. (૨)
મનુષ્યજીવન દિશા અને કાળથી ઘેરાયેલું છે. બંનેના સંબંધ વિસ્તૃત વિસ્તાર સાથે છે. કહેવાય છે કે, દિશા અને કાળ એક જ ચીજ છે. પણ આપણે એના ઊંડાણમાં ન ઊતરીએ.
હિમાલયનું દર્શન થતાં જ સર્વપ્રથમ તેની ઊંચાઈ, તેને વિસ્તાર અને તેના અસંખ્ય શિખરોની વિવિધતા ઉપર ધ્યાન જાય છે, પણ એમાં આપણું મન ઠરતું નથી. ધ્યાન કહે છે કે જ્યારે તમે ચિરહિમ શિખરોને જુઓ ત્યારે કાળનું પણ ચિન્તન થવું જ જોઈએ. આ શિખરો સદાકાળ એકસરખા જ સ્થિર ઊભા છે, તેની ઉપરના બરફના જથ્થા કયારેક ઘટશે, કયારેક વધશે. આ શિખરો ઉપર પવન કયારેક મંદ વહેશે તે! કયારેક ઝંઝાવાત મચાવશે, પણ આ બધું બનવા છતાં પણ એ શિખરો ઉપરની શાંતિ કયારે પણ ક્ષુબ્ધ નહિ થાય. એ શિખરો ઉપર નથી કોઈ વૃક્ષ-વનસ્પતિ કે નથી કોઈ કિલકિલાટ કરતાં પંખીઓ, વાદળાની લીલા જોવાને પણ આજ સુધી કોઈ ત્યાં પહોંચતું નહોતું. કાળા પત્થર અનેં સફેદ બરફ સિવાય ત્યાં કંઈ જ નથી. ચાર માનો ચાર અને છ માના તો છ ઋતુઓ આ સકળ પૃથ્વીને રમાડે છે, પણ આ શિખરોની ઊંચાઈ ઉપર તેની પણ કંઈ અસર પડતી નથી. એ તે ત્યાં સનાતનકાળ પેાતાની સમાધિમાં નિમગ્ન છે.
તે
આવા સ્થાન ઉપર કાળના નાનામેટા વિભાગ પાડવા અર્થહીન છે. આજ અને કાલ, આ સાલ અને ગઈ સાલ, આ યુગ કે બીજો યુગ એવી કાળગણના એને માટે નથી. ત્યાં જો ગણવું જ હોય તે એક છે વર્તમાન ક્ષણ અને બીજો છે અનંત કાળ, વેદાન્તની પરિભાષામાં પણ સત્ય એ જ છે. વર્તમાન ક્ષણ અને અનંતકાળ. બાકી બધું ઉપાધિ છે, માયા છે, મિથ્યા છે.
આ કાળમાં ઈતિહાસ તો શું, પણ પૃથ્વી, સૂર્યમાળા અને તારાસમૂહોને ઈતિહાસ પણ તુચ્છ અને હાસ્યાસ્પદ બની રહ્યો છે. સાંત દ્વારા અનંતનું ચિંતન થઈ શકે છે, સાક્ષાત્કાર થઈ શકે છે. એ જ સાન્તની ઉપયોગીતા છે. આ પ્રત્યક્ષ ચિર-હિમશિખર અને વર્તમાન ક્ષણ એ બેની સહાયથી આપણે કાળની અનન્તતાનું ચિન્તન કરી શકીએ છીએ. આ આલંબન ન હેાત તા ચિન્તન શૂન્ય બની જાત,
હિમાલયના આ શિખરો ઉપર કેવળ બરફ અને બરફ જ છે. બરફની અખંડ એકતા છે. પણ આ જ બરફ જ્યારે પાણી રૂપ બની નીચે વહેવા લાગે છે ત્યારે કેવી અદ્ભુત અને વિવિધ સૃષ્ટિ સર્જે છે? દેવદાર, ચીડ અને ચિનારનાં મેટાં મેટાં વૃક્ષો, વાંસ
જીવન
તા. ૧-૯-૨૩
અને પદમનાં નાનાં વૃક્ષા, એનાં ફળ ને ક્લ, એને આશ્નાયે જીવનારા અને જીવનાનન્દનો અનુભવ કરતાં પશુપક્ષી, કીટ પતંગ બધાં જ હિમજળની પ્રજા છે, તેનું સર્જન છે.
અનન્તા કાળ--પ્રવાહ તરફ જ્યારે આપણે નજર ફેંકીએ છીએ ત્યા૨ે ઈતિહાસ સત્યરૂપમાં પ્રગટ થાય છે અને માનવ જીવનનાં અનંત યુગોથી થતા આવેલા વિકાસ તરફ આપણુ ધ્યાન ખેંચાય છે. આ . પહાડમાં બેસીને ઋષિમુનિઓએ જે ઈતિહાસ આપણને આપ્યો છે તે કોઈ દશકોનો કે શતકોના નથી, પણ યુગાના ને કલ્પાના છે. કાળનું ચિન્તન કરતાં જો આપણને ભવ્યતાના સાક્ષાત્કાર ન થયા તો એ ચિન્તન શા કામનું? મનુષ્ય જયારે ક્ષુદ્ર બની જાય છે ત્યારે પાપ, કિલ્મિષ અને અધર્મ તેનામાં પ્રવેશે છે. જો આપણે પાપથી મુકત થવા ઈચ્છતા હોઈએ, પાપનું પ્રશપન કરવા માગતા હોઈએ તે આપણે અનેક કલ્પાનું એક સાથે ચિન્તન કરવું જોઈશે. આજે જે સૂર્ય ચંદ્ર દેખાય છે તેવા જ બીજા સૂર્ય ચંદ્ર એની પહેલાં હતા. પહાડ અને સમુદ્ર, મનુષ્ય અને સામ્રાજ્ય, સૂર્ય અને તેની ગ્રહમાળાઓ પેદા થાય છે. આ બધાંનું નિયમન કરવાવાળું છે ‘ત’ અને આ ‘ત’ને આધાર છે સત્યના. એના દર્શનથી જ –સાક્ષાત્કારથી જન્મનુષ્ય પાપમુકત થાય છે. હિમાલય જો આપણને કોઈ ચીજની દીક્ષા આપતા હોય તે તે છે ભૂમાની. અને મનુષ્ય ગદ્ગદ્ થઈ બોલી ઊઠે છે:यो वै भूमा तद् अमृतम् नाल्पे सुखमस्ति ।
આ
હિમાલય ઉપર પહોંચીને જ યુધિષ્ઠિરે ભારતના સંતાનોને સંદેશે! પાઠવ્યો—“ત અને સત્ય પર આધારિત ધર્મમાં તમારી બુદ્ધિ જોડો, અને તેને માટે “ મનસ્તુ મહવસ્તુ ચ” તમારા મનને ચિત્તને હૃદયને જેટલું બની શકે તેટલું વિશાળ કરો. અનન્તની ભાષામાં વિચારો, કર્મ કરો અને તેનાથી અલિપ્ત રહી તેના ઉપર ચિન્તન કરો.”
વ્યકિત તરીકે, સમુદાય તરીકે, રાષ્ટ્ર તરીકે, કે સમસ્ત માનવતા તરીકે આજે આપણે જે પ્રવૃત્તિ કરીએ તેના દોષો કે તેની વ્યર્થતા આપણે ત્યારે જ સમજી શકીએ કે જયારે આપણે હરેક ચીજને અનંતતાની કસોટી ઉપર કસવા તત્પર બનીએ.
કહેવાય છે કે નૌકાર્બીશની નજર જ્યાં સુધી ધ્રુવ ઉપર સ્થિર હોય ત્યાં સુધી તેનું નૌકાસંચાલન અને સમુદ્રપ્રવાસ સુરક્ષિત ગણાય છે. રાષ્ટ્રરૂપી વહાણને ઈતિહાસના પ્રવાસમાં સુરક્ષિત રીતે હંકારી જવું હોય તે આપણે ભૂમિ ઉપર હંમેશા સ્થિર દષ્ટિ રાખીને ચાલવું જોઈશે. હિમાલયનાં શિખરોને જોતાં એ સ્થિરતા સહજસિદ્ધ થાય છે અને દરેક ચીજનું તારતમ્ય સ્પષ્ટ થવાથી જીવનની ગતિ અને નીતિ શુદ્ધ થાય છે. હિમાલયની આ બાજુએ આપણે ભારતવાસીઓ રહીએ છીએ. પેલી બાજુએ આપણા ચીની બંધુઓ રહે છે. આજે ભલે આપણી વચ્ચે ઝઘડા થાય, પણ તે અનંતકાળ સુધી ચાલુ રહેવાના નથી, જયારે આપણા પડોશ, આપણું સાન્નિધ્ય, આપણું સહજીવન, સાહચર્ય અને સહકાર અનંતકાળ સુધી ટકી રહેવાનાં છે. પાકિસ્તાનની બાબતમાં પણ આ જ વાત છે. જે કર્તવ્ય વર્તમાન ક્ષણે આપણા ઉપર આવી પડયું છે, જે અનિવાર્ય છે તેના ઉપરની નિષ્ઠા કાયમ રાખવા છતાં પણ, ચિરજીવનને અનુરૂપ આપણી નીતિ રહેશે. વંશ આપસમાં લડશે. આખરે સહયોગ સાધવા અને સહયોગ આગળ ચાલશે એકબીજામાં ઓતપ્રોત થઈ જવા. ધર્મ ચાલશે ધાર્મિકતાના વિકાસ માટે. ધાર્મિકતા સિદ્ધ થતાં ધર્મના ત્યાગ જ કરવાના છે. જેમ જ્ઞાન-વિજ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી તેના ગ્રંથાની આવશ્યકતા રહેતી નથી, તેમ ધાર્મિકતાં સિદ્ધ થતાં બધા ધર્મોનાં કલેવરોને વિસર્જન કરવાના રહેશે. જે પડે ઈંડાના અંદરના જીવની રક્ષા કરી એ પડને તેડીને જ અંદરથી બચ્ચું બહાર આવશે. ઈંડા ઉપરનું પડ બંધાય છે આખરે તૂટવા માટે જ, જો તે ન તૂટે તે જે જીવની રક્ષા તેણે કરી તેની જ હત્યાનું પાપ તેને લાગવાનું. કેવળ ધર્મના નહિ, વંશના નહિ, પણ તમામ સંકુચિતતા અને એકાંગીતાના ઈંડા તાડીને, ફોડીને બહાર આવી જીવનને કૃતાર્થ કરવાના સમય પાકી ગયો છે. આ જ માનવજાતિ માટે મુકિત મહેાત્સવ બનશે, અને આ જ છે હિમાલયના હિમશિખરોને સંદેશ. . અનુવાદક : શ્રી મેનાબહેન મૂળ હિંદી: કાકાસાહેબ કાલેલકર
Page #171
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૯-૬૩
પ્રબુદ્ધ જીવન
સન્તપુરૂષ સ્વામી રામદાસ
સ્વામીજીનો સંક્ષિપ્ત પરિચય મેંગલોરથી ઘેડે દૂર આવેલા કાહનગઢની નજીકમાં આવેલા છું.” શ્રી રામદાસજીની યાત્રા દરમિયાન ગીતાનું આ વાકય અક્ષપોતાના આશ્રમમાં ગત જુન માસની ૨૫મી તારીખે સ્વામી રથ: ખરું છે તેની પ્રતીતિ વાંચનારને થાય છે. કાશ્મીરથી કન્યારામદાસને એકાએક દેહવિલય થયો. તેમની ૭૯ વર્ષની જીવન- કુમારી સુધીના સમસ્ત ભારતની યાત્રા રામદાસજીએ બે ત્રણ કારકીર્દીને સંક્ષિપ્ત પરિચય આપતાં તા. ૧૭-૮-૬૩ નાં ‘જયોતિ- વાર કરી હશે. આ યાત્રામાં બનેલા ઘણા પ્રસંગો એમના બીજા ધર'માં “સ્વામી રામદાસ” એ માથાળા નીચે શ્રી “સત્સંગી'એ પુસ્તક In The Vision of God માં વર્ણવેલા છે. આ લખેલે એક લાંબો લેખ પ્રગટ થયો છે. તેમાંથી સ્વામીજીને બંને પુસ્તકો અદભુત રસથી ભરેલાં છે. આપણે આસ્તિક હોઈએ સંક્ષિપ્ત પરિચય આપતા ઉપયોગી વિભાગે નીચે સાભાર ઉધૂત કે નાસ્તિક, શ્રદ્ધાપ્રધાન હોઈએ કે તર્કપ્રધાન – આ પુસ્તકો વાંચી કરવામાં આવે છે :
આશ્ચર્યમુગ્ધ થયા વિના રહી શકતા નથી. ભકત જો ભગવાનનું શ્રી રામદાસજી એક ઉચ્ચ કોટિના મહાન સંત હતા. નિરંતર સ્મરણ કરે છે તે ભગવાન એનું સ્મરણ કરે છે, ભરણએમનું પૂર્વાશ્રમનું નામ વિઠ્ઠલરાવ, પિતાનું નામ બાળકૃષ્ણરાવ અને પોપણ કરે છે, એટલું જ નહિ, પિતાનું સ્વરૂપ એની સમક્ષ ખુલ્લું માતાનું નામ લલિતાબાઈ. બેંગલોર પાસે હોસદ્ધ ગ ગામમાં તેઓ કરે છે, અને એના દ્વારા અનેકને તારે છે. પિતાના પ્રવાસ દર૧૮૮૪ના એપ્રિલ માસમાં જન્મ્યા હતા. હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ મિયાન રામદાસજીનું તો એક જ કામ હતું – ભગવાનનું સતત પૂરો કરી તેઓ મુંબઈ ગયા અને ત્યાંની વી. જે. ટેકનિકલ સ્કૂલમાં નામસ્મરણ કરતા રહેવું. નામસ્મરણને જ પ્રતાપે એમને કૃષ્ણ, સ્પિનિંગ વીવીંગ શીખ્યા. ભણી રહ્યા
જીસસ અને બુદ્ધનાં દર્શન થાય છે. પછી તેમણે લગ્ન કર્યા, ને લગભગ
શ્રી રમણ મહર્ષિના આશ્રમની પણ ચૌદેક વર્ષ એમને ગૃહસ્થાશ્રમ ચાલ્યો.
તેમણે મુલાકાત લીધી હતી. આ આ દરમિયાન એમણે મદ્રાસ, ત્રાવણ
મુલાકાતનું વર્ણન કરતાં તેઓ લખે કોર, ગડગ, ગુલબર્ગા, કોઈમ્બતુર,
છે, “મહર્ષિએ પોતાની તેજસ્વી નડીઆદ, અમદાવાદ વગેરે શહેરોની
દષ્ટિ રામદાસ તરફ ફેરવી અને જાણે મિલમાં થોડા વખત કામ કર્યું
એ દષ્ટિવાટે જ રામદાસમાં શકિતહતું. પછી મેંગલોરમાં રહી પદરનું
સંચાર કરતા હોય (પોતાની આશિષ કારખાનું કાઢયું. આ કારખાનું
આપતા હોય) એમ બે ત્રણ મિનિટ નિષ્ફળ નીવડયું અને તે દરમિયાન
સ્થિર નજરે જોઈ રહ્યા; પછી ડોકું એક બે અનુભવ એવા થયા કે
ધુણાવ્યું. રામદાસમાં કોઈ અનિર્વચનીય એમનું મન સંસારમાંથી ઉપરામ
માનંદ ઊભરાવા લાગ્યો, અને આખું પામી પરમાર્થ તરફ વળ્યું. આ
શરીર પવનથી પાંદડું કંપે એમ * દરમિયાન એમના પિતા તરફથી
કંપવા લાગ્યું. હે રામ! કેવો અદ્ભુત એમને ‘શ્રી રામ જયરામ જયજય
તારો પ્રેમ છે.” રામ” (આ મંત્રમાં રામદાસજીએ છે
નોંધપાત્ર વસ્તુ એ છે કે શ્રી ઉમેરેલો છે.) એ મંત્રને ઉપદેશ મળ્યો.
રમણ મહર્ષિ કશું બોલતા નથી, પછી એક રાત્રે તેઓ પોતાની
રામદાસજી ફરી કોઈ વાર એમને પત્ની તથા એકની એક પુત્રીને
મળતા નથી અને છતાં પોતાને સર્વ ત્યજી ચાલી નીકળ્યા. ૧૯૨૨ ની
સહુ દૃઢ રહ્યો-સર્વત્ર બ્રહ્યડિસેમ્બરની ર૯મી તારીખે પિતાને
દર્શનને- અનુભવ શ્રી મહર્ષિ દ્વારા હાથે જ તેમણે ભગવાં પહેર્યા અને સાતપુરૂષ સ્વામી રામદાસ 8 થશે પિતાનું નામ રામદાસ રાખ્યું. આ પ્રસંગે પિતે ત્રણ પ્રતિજ્ઞા લીધી: ૧૯૩૧માં સ્વામીજીએ મેંગલરથી થોડે દૂર કાન્હનગઢ (૧) આજથી આજીવન રામની જ સેવામાં અને રામના જ ચિતનમાં સ્ટેશનથી ચારેક માઈલ પર મનંતાન નામના આશ્રમ સમર્પી દેવું. (૨) સ્ત્રીમાત્રને માતા ગણી પૂર્ણ બ્રહ્મચર્ય પાળવું. (૩) સ્થાપ્યું. ત્યાં તેમને માતાજી કૃષણીબાઈ આવી મળ્યાં અને આશ્રમની ભિક્ષાથી જ જીવનનિર્વાહ કરો. પછી તે કેવળ ભગવાનને દેખરેખ ઉપાડી લીધી. ૧૯૩૭-૩૮ માં સ્વામીજી ફરી યાત્રાએ નીકળ્યા. ભરોંસે જ ભારતનાં તીર્થધામની યાત્રાએ નીકળી પડયા. પોતે કશી જ યોજના કરતા નહિ અને રસ્તામાં જે કોઈ સાધુ મળી
૧૯૩૮ ની ભારતયાત્રા પછી સ્વામીજી અગિયારેક વર્ષ સ્થિર જાય તેને રામે જ મોકલ્યો છે (અથવા તે જ રામ છે એમ માની
થઈ આશ્રમમાં જ રહ્યા; પણ ભકતોના આગ્રહને લઈ ફરી પાછા તે જયાં લઈ જાય અને જેમ લઈ જાય તેમ જતા. આ યાત્રા દર
મુસાફરીએ નીકળવા લાગ્યા. આ પ્રવાસમાં માતા કૃણાબાઈ મિયાન થયેલા અદભુત અનુભવોનું વર્ણન તેમણે ( In Quest એમની સાથે રહેતાં. ૧૯૫૪-૫૫માં એમણે પરદેશને પ્રવાસ of God) નામના પુસ્તકમાં કર્યું છે. ગીતામાં ભગવાન કહે છે કે,
પણ ખેડયો. જર્મની, સ્વિત્ઝર્લેન્ડ, ફ્રાન્સ, ઇગ્લેંડ, અમેરિકા જયાં अनन्याश्विंतयंतो माम, ये जनाः पर्युपासते । જયાં એ ગયા ત્યાં અનેક જિજ્ઞાસુઓ, મુમુક્ષુઓ એમના વ્યકિતત્વથી
तेषां नित्याभियुक्तानां, योगक्षेमं वहाम्यहम् ॥ મુગ્ધ થઈ એમના પ્રશંસકો અને શિષ્યો બની ગયા. એમને એટલે કે, “જે લોકો અનન્ય ભાવે મારું ચિતવન કરતાં મને રામમંત્ર દરિયાપારના દેશોમાં પણ ગાજત થયા. સ્વામીજીમાં કોઈ ભજે છે તે નિત્ય મારામાં જ રત રહેલાનાં યોગક્ષેમનો ભાર હું ઉઠાવું પણ પ્રકારની સાંપ્રદાયિકતા ન હોવાથી પ્રત્યેક કોમ અને ધર્મના
Page #172
--------------------------------------------------------------------------
________________
૮૮
પ્રબુદ્ધ જીવન
માણસાને તેમનું આકર્ષણ થતું. કેથેટલીક ધર્મના પાદરીઓ પણ એમને પેાતાના મઠમાં બાલાવતા. પરદેશામાં સ્વામીજીએ આપેલા વાર્તાલાપા Ramdas Speaks નામનાં દરાનાનાં નાનાં પુસ્તકોમાં સંઘરાયલા છે. અધ્યાત્મ માર્ગે જનારા પ્રવાસીને આ પુસ્તકોમાંથી પૂરતું માર્ગદર્શન મળી રહે છે; પોતાને ઊઠતી અનેક શંકાઓનું સામાધાન થઈ જાય છે.”
સ્વામીજીને ભાવભરી અજલિ
ન્યાયમૂર્તિ ડી. વી. વ્યાસ, જેઓ સ્વામી રામદાસના એક અનુયાયી છે અને જેમણે સ્વામી રામદાસના તત્ત્વદર્શન અંગે ઊંડું અવગાહન કર્યું છે તેમને સ્વામી રામદાસના વિશિષ્ટ વ્યકિતત્ત્વ અંગે કાંઈક લખી આપવાની વિનંતિ કરતાં તેમના તરફથી ઊંડા ભકિતભાવથી સ્વર્ગસ્થ સંતને અંજલિ આપતા અંગ્રેજીમાં લખેલા એક લેખ મળ્યા છે, જેને નીચે ગુજરાતી અનુવાદ આપવામાં આવે છે:
“૧, જે માનવજાતિ સુખ અને આનંદની અનાદિ કાળથી શેાધ કરી રહી છે તે માનવજાતિ માટે ૧૯૬૩ના જૂન માસની ૨૫મી તારીખે એક હૃદયઘાતક ઘટના નિર્માણ થઈ ગઈ. એ દિવસે સાંજે દક્ષિણ ભારતના ખ્યાતનામ સંત, આનંદાશ્રમના સ્થાપક અને દુનિયાભરના હજારો નરનારીઓના આત્માઓને પ્રકાશિત કરનાર એક આધ્યાત્મિક જયોતિર્ધર સ્વામી રામદાસ એકાએક કાળધર્મને પામ્યા. જયારે માનવજાતનું ચિત્ત દ્વેષ અને મત્સર વડે, અસૂયા અને દૃષ્ટતા વડે, અવિશ્વાસ અને આશંકા વડે વ્યાકૂળ બની બેઠું છે એવા આ દિવસોમાં જેમની મુખાકૃતિ ઉપર દિવ્ય આનંદની આભા સદા પથરાયલી રહેતી હતી એવા સ્વામી રામદાસ એક અજોડ અનન્ય વ્યકિત હતા. સરળ, પવિત્ર, પાવક, પૂજયભાવપ્રેરક, પ્રેમમય દિવ્ય, એવું તેમનું વ્યકિતત્ત્વ હતું. વિશ્વવ્યાપી પ્રેમ અને સેવાની તેઓ મૂર્તિ હતા. બાળક જેવી તેમની નિર્દોષતા વડે, અનુકરણીય એવા તેમના સ્મિત વડે, અસીમ પ્રેમ અને કરુણા વડે તેઓ ભારતભરમાં તેમ જ ભારતની બહાર પણ અસંખ્ય માનવીઓના પ્રેમપાત્ર આરાધ્યદેવતા બન્યા હતા. પરમાત્માના સાક્ષાત્કાર માટે કઠણ વ્રત–ઉપાસના, દુષ્કર તપશ્ચર્યા કે ગાઢ જંગલામાં જઈને એકાન્ત સેવન કરવાનું તેઓ કદિ નહાતા કહેતા. પરમાત્મા આપણી અંદર છે તેમજ બહાર છે, આ દુનિયાના દરેક જીવ તેમની જ અભિવ્યકિત છે અને તેમના નામના અનવરત જાપ કરવા
વડે ચિત્તમાં તેમનું સતત સ્મરણ હોવું એ જ તેમને પહોંચવાનાતેમના સાક્ષાત્કાર કરવાના નિશ્ચિત અને સરળમાં સરળ ઉપાય છે એમ તે મેશાં ઉપદેશ આપતા. સ્વામી રામદાસના પ્રકાશદાયી સાન્નિધ્યમાં ખેદ અને ગ્લાનિ, નિરાશા અને વ્યથા, દુન્યવી મુંઝવણ, સંઘર્ષ અને ચિન્તનની અનવસ્થા છેડી જતા અને આનંદના, પ્રસન્નતાના, શાન્તિને, સ્વરથતાના, સમતાના ચિત્ત અનુભવ કરતું. તેમની ઉપસ્થિતિમાં માણસના મનમાંથી દ્વેષભાવ સરી જતો અને પ્રેમ તેનું સ્થાન લેતા, હિંસા ઓગળી જતી અને તેના સ્થાને કરુણા જાગૃત થતી.”
૨. જો કાળનો કોઈ પ્રારંભ હોય તે કાળના પ્રારંભથી માનવજાત સુખને માટે સતત પ્રયત્ન કરતી રહી છે. બીજા શબ્દમાં સુખ એ જ માણસની અનાદિકાળની અને કદિ નહિ અટકતી એવી ખાજનો વિષય બનેલ છે. પણ માનવી—અને માનવી શબ્દમાં સ્રીના સમાવેશ થાય જ છે—જો કે સુખને શોધી રહ્યો છે અને તે પ્રાપ્ત કરવા માટે વલખાં મારી રહેલ છે, એમ છતાં સુખ તેના હાથમાં આવતું જ નથી. આ એક કમનસીબ અને દુ:ખદ હકીકત છે. આનું કારણ, જો આપણે જોવા–સમજવાનો પ્રયત્ન માત્ર કરીએ તો, સહજમાં સમજાય તેવું છે. માનવી એટલા બધા સ્વાર્થી છે, એટલા બધા એકાંતપણે અને ભયંકર રીતે સ્વાર્થી
તા. ૧૯-૬૩
છે કે, તેની સર્વ શારીરિક તેમ જ માનસિક પ્રક્રિયાઓમાં અન્ય સર્વથી અલગ એવી રીતે તે માત્ર પોતાની જાતને જ વિચાર કરતા હોય છે અને આખી દુનિયા માત્ર તેના માટે જ અસ્તિત્ત્વ ધરાવે છે અને માત્ર તેના જ ભલા અને સુખ માટે આ દુનિયાનું સર્વ કાંઈ બનવું જોઈએ એમ તે વિચારતા હોય છે.
“૩, સૌ કોઈ જાણે છે તે મુજબ વિજ્ઞાને માણસને સાગરના તળિયા સુધી પહોંચવાની તાકાત આપી છે. તેણે તેને આકાશમાં બહુ ઊંચે સુધી ઉડતા કર્યો છે. અત્યાર સુધીમાં અડધા ડઝન વિશ્વયાત્રીઓ આકાશમાં ૧૫૦ માઈલ સુધી ઊંચે ઉડી શકયા છે અને કલાકના ૧૮૦૦૦ માઈલની ગતિ તેઓ સિદ્ધ કરી શકયા છે. એ દિવસ પણ કદાચ દૂર નથી કે જયારે માણસ ચંદ્ર સુધી તે ખરો, પણ મંગળ, શુક્ર, અને ગુરુના ગ્રહો કે જે લાખા માઈલના અન્તરે આવેલ છે ત્યાં સુધી પણ પહોંચવાને સમર્થ બને. મુદ્દો એ છે કે, માણસે વિજ્ઞાનની મદદ વડે આકાશમાં બહુ ઊંચે સુધી અને સાગરમાં બહુ ઊંડે સુધી જવાની વિદ્યા સિદ્ધ કરી છે, પણ આ પૃથ્વી ઉપર કેમ ચાલવું, ઈશ્વરે તેને જે ભૌતિક આકાર આપ્યો છે, જે શરીર આપ્યું છે તેના સારામાં સારો ઉપયોગ કેમ કરવા, જીવન કેમ જીવવું, અન્ય માનવસાથીઓના સંદર્ભમાં કેમ વર્તવું—આ તેને આવડે છે કે નહિ તે આથી પણ વધારે મહત્ત્વના સવાલ છે. જયાં જયાં આપણે નજર નાંખીએ છીએ ત્યાં ત્યાં આપણને બેચેની, અશાન્તિ અને વ્યાકુળતા, વહેમ અને ભય, શંકા અને અશ્વિાસ નજરે પડે છે. માનવજાતનું હૃદય દુ:ખી છે. માનવીના આત્મા વ્યાધિગ્રસ્ત છે. શા માટે ? જવાબ સાવ સીધા છે. માનવીના મનમાં, તેના હૃદયમાં, તેના આત્મામાં ભયંકરમાં ભયંકર બળવો પેદા થયા છે. આ ઈશ્વર સામેના બળવા છે. માણસે તેના રારજનહાર સામે બળવો. પાકાર્યો છે. ઈશ્વરાભિમુખ બનવાની તેનામાં કોઈ ઈચ્છા નથી. ઈશ્વરને વિચાર કરવાની તેનામાં કોઈ વૃત્તિ નથી, તેને કોઈ ફ ુરસદ નથી. મહાન શંકરાચાયૅ કહ્યું છે. તેમ:
R
अंगं गलितं पलितं मुण्डं, दशनविहीनं जातं तुण्ड
वृध्धो याति गृहीत्वा दण्डं तदपि न मुण्चत्याशापिण्डम् ॥ ૪. આજે જે પ્રકારનું જીવન જીવાઈ રહ્યું છે તે જીવન સમગ્ર જીવનના મૂળ સાથે બેસુરૂ બની ગયું છે. જીવનનું સંગીત ભારે મેળ વિનાનું બની બેઠું છે. સ્વામી રામદાસના પ્રેરક પ્રકાશાજજવલ સાન્નિધ્યમાં માણસના દિલને આ બળવા શમી જતા હતા. જીવનના પરસ્પર મેળવિનાના સુરો વિલય પામતા હતા અને જીવનની સંગીતમયતા, જીવનની સંવાદિતા, જીવનની એકરૂપતા, જીવનની સમ્રુદ્ધતા, દિવ્યતા, પવિત્રતા સમજાતી હતી, અનુભવાતી હતી. આવા મહાન સંત, આવા મહાન ઉદ્ધારક, આવા મહાન વ્યાધિનિવારક સ્વામી રામદાસ હતા. આવી મહાન આધ્યાત્મિક જ્યોતિ છેલ્લાં પચ્ચીસ વર્ષથી આનંદાશ્રમમાંથ પ્રકાશી રહી હતી અને જેનું તેજ ચાતરફ વિસ્તરી રહ્યું હતું તે ૧૯૬૩ના જુલાઈ માસની ૨૫ મી તારીખે એકાએક બુઝાઈ ગઈ અને અસંખ્ય જિજ્ઞાસુઓ અને મુમુક્ષુઓ દુ:ખ અને ગ્લાનિ વડે વ્યાકૂળ બની બેઠાં. ઈશ્વરની ગતિ—વિધિ અકળ છે અને તેને પાર પામવા મુશ્કેલ છે, એથી તે જે કાંઈ કરે તેને સ્વીકાર્યું જ આપણા છૂટકો છે. તેને આધીન બનવું એ જ માત્ર આપણું કર્તવ્ય બને છે.”
રશિયાના પ્રવાસનાં સંસ્મરણા
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૭–૯–૬૩ શનિવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે સંઘના કાર્યાલયમાં (૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩) તાજેતરમાં રશિયાના પ્રવાસેથી પાછા ફરેલા શ્રી નવલમલ કુંદનમલ ફિોદિયા પોતાનાં પ્રવાસના સંસ્મરણે રજુ કરશે. આ જાહેર સભામાં આ વિષયમાં રસ ધરાવતાં ભાઈબહેનોને સપ્રેમ નિમંત્રણ આપવામાં આવે છે.
મંત્રીઓ : મુંબઈ જૈન યુવક સંઘ
'
Page #173
--------------------------------------------------------------------------
________________
તા ૧-૯-૬૩
પ્રિય વિમળા બહેન,
તા. ૧-૪-’૬૩ના તમારા પત્ર સાથે તમારા લખાણની નકલ મળ્યાની પહોંચ મે' લખી હતી. ત્યાર બાદ તમારા તરફથી એક કાર્ડ મળેલ છે. તમને પત્ર લખવાનો વિચાર કર્યા કરતો હતો, પણ છૂટા છવાયાં રોકાણા આડે તમને પત્ર લખવાનું મુલતવી રહ્યા કરતું હતું.
પ્રબુદ્ધ જીવન
બહેન વિમળા ઠંકાર સાથેના પત્રવિનિમય
(‘પ્રબુદ્ધ જીવન’ના વાચકો બહેન વિમલા ઠકારથી સુપરિચિત છે. ભૂદાન આંદોલનમાં આઠ વર્ષ સુધી લાગલગાટ કામ કર્યા બાદ કેવા વૈચારિક પરિવર્તનના કારણે તે આંદોલન તેમણે છેડયું તેનું વિવરણ ગત વર્ષના પ્રબુદ્ધ જીવન'નાં અંકોમાં પ્રગટ કરવામાં આવ્યું છે. ત્યાર બાદ તેઓ યુરોપ ગયાં અને ત્યાં કેટલાક સમય રહીને ભારત ખાતે પાછાં ફર્યા અને હાલ કેટલાક વખતથી આબુ ખાતે રહે છે અને વાંચન લેખનમાં પોતાનો સમય ગાળે છે. આ બાબત પણ ‘પ્રબુદ્ધ જીવન'ના વાચકો જાણે છે. એક યા બીજા નિમિત્તે તેમની સાથે મારો પત્રવ્યવહાર ચાલતો રહ્યો છે. ‘પ્રબુદ્ધ જીવન’ના વાચકો અમારા સહચિંતનના ભાગીદાર બને એ હેતુથી તેમની અનુમતિપૂર્વક તેમની ઉપર એપ્રિલ માસની ૩૦ મી તારીખે લખેલા મારો પત્ર અને જૂન માસની ૩૦ મી તારીખે તેમણે મારી ઉપર લખેલે પત્ર-આ બન્ને નીચે આપવામાં આવે છે. ત્યાર પછીના પત્રવ્યવહાર યથાવકાશ હવે પછી પ્રગટ કરવામાં આવશે. અહીં એ જણાવવાની જરૂર છે કે, મારો પત્ર મૂળ ગુજરાતીમાં લખાયેલા હતા, જ્યારે તેમનો પત્ર મૂળ અંગ્રેજીમાં આવેલા, જેનો અહીં અનુવાદ આપવામાં આવ્યો છે. પરમાનંદ) મુંબઈ, તા૦ ૩૦-૪-’૬૩.
આજે તમને અન્ય કોઈ મિત્રે પૂછેલા સવાલા અને તમે આપેલા જવાબઆ બધું ટાઈપ કરેલું લખાણ તમે મારી ઉંપર મોકલેલું તે હું ફરીથી વાંચી ગયો. તેમાં ચર્ચેલા મુદાઆનું હું કોઈ વિશેષ વિવેચન કરવા માગતો નથી. એ દ્ગારા તમને હું વધારે ઊંડાણથી સમજી શકું છું અને તમારો પણ તે જ ઉદ્દેશ છે એમ હું સમજું છું. આમ છતાં એક બાબત વિષે તમને કાંઈક લખવા મન થાય છે. આ પ્રશ્નેત્તરીમાં એક પ્રશ્ન એ છે કે, "Why did your interest in creating a non-violent society fade away?” (અહિંસક સમાજરચના નિર્માણ કરવા અંગેના તમારો રસ શા માટે એસરી ગયો?) એના જવાબ આપતાં બીજી બાબતો સાથે સર્વોદય આંદોલનના ઉલ્લેખ કરતાં તમે જણાવા છે કે "The Sarvodaya movement in India has also become a victim of the nationalistic outlook and spirit. The Sino-Indian border dispute has exposed the Sarvodaya thinkers and workers.”( ભારતમાં ચાલેલું સર્હદય આંદોલન પણ આ કટોકટીના વખતે રાષ્ટ્રવાદી વલણ અને ભાવનાનું ભાગ બની ગયું છે. ચીન-ભારત વચ્ચેના સરહદી ઝઘડાએ સર્વોદય વિચારકો અને કાર્યકરોને ખુલ્લા પાડયા છે.) આના અનુસંધાનમાં હું એમ જણાવવા માગું છું કે, જો સર્વોદય આંદાલનને માત્ર વિચારણાના ક્ષેત્રને વળગીને ચાલવાનું હોત તો તેમાં તમે જે રાષ્ટ્રીય ભાવની સંકીર્ણતા જુએ છે તેવી સંકીર્ણતા દેખાવાની કોઈ પરિસ્થિતિ જ ઊભી થઈ ન હોત. પણ આખરે તેનું કાર્ય વિચારણાના ક્ષેત્ર પૂરતું સીમિત જ નહિ, તેનું કાર્ય તેની વિશિષ્ટ વિચારણાને અનુરૂપ એવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું છે અને તે પ્રવૃત્તિ ભારતના ભૌગોલિક ક્ષેત્ર સાથે પ્રત્યક્ષ સંબંધ ધરાવે છે. એટલે જ્યારે સર્વોદય વિચાર સાથે સંબંધ ધરાવતી વ્યકિતઓને ભારત ઉપર ચીને કરેલું આક્રમણ ખરેખર અનુચિત અને અધર્મમય લાગે ત્યારે ભારતના પક્ષ લેવા એ તેમને અનિવાર્ય ધર્મ રૂપે પ્રાપ્ત થાય છે. આમ છતાં પણ આ પ્રશ્ન અંગે સર્વોદયવાદીઓનું વલણ અન્ય રાષ્ટ્રવાદીઓની અપેક્ષાએ તટસ્થ રહ્યું છે એવી મારા મન ઉપર છાપ પડેલી છે.
આ પ્રસંગે આજે તમે જે પ્રકારની જીવનવૃત્તિ—જીવન પદ્ધતિ સ્વીકારી છે તે વિષે બે શબ્દ લખવા પ્રેરાઉં છું. એક ચોક્કસ વિચારસરણી તરફ ઢળતાં ઢળતાં, ગઈ કાલ સુધી જે લોકકલ્યાણની પ્રવૃત્તિ સાથે તમે જોડાયેલાં હતાં તેના ત્યાગ કરીને આબુના એક ખુણે સ્થિર થઈને બેસવા—રહેવાનું તમે સ્વીકાર્યું છે. આના પરિણામે તમારામાં રહેલી અપૂર્વ કર્તૃત્વશકિતના દેશને લાભ મળતા બંધ થયા છે. આવી તમે જે જીવનપદ્ધતિ સ્વીકારી છે તે મારે ગળે ઉતરતી નથી. હું માનું છું કે, આમ થવાથી દેશને તે નુકશાન થયું છે જ, પણ તમે તમારી જાતને પણ નુકશાન કરી રહ્યા છે. માનવીમાં રહેલી
®
૮૯
કર્તૃત્વશકિતને લાંબા સમય સુધી જો તે સંકેલી લે તે પરિણામે તે કર્યું ત્વશકિત આપોઆપ કુંઠિત થઈ જાય છે. મારા વિચાર મુજબ માનવીના વિકાસ માટે તેણે વિચારના ક્ષેત્રમાં વિશ્વવ્યાપી બનવાની જેટલી જરૂર છે તેટલી જ જરૂર કોઈ પણ ક્ષેત્રના ખીલે બંધાઈને પોતાનામાં રહેલી કર્તૃત્વશકિતને લોકકલ્યાણ અર્થે ક્રિયાશીલ બનાવવાની છે. તમા બહેન ખુફલ યકરને ઓળખે છે. તેણે મને કહેલું કે, વિમળાબહેન કૃષ્ણમૂર્તિની વિચારસરણી ઉપર ઢળ્યા એટલે જે ઉપયોગી કાર્ય તે કરી રહ્યાં હતાં તે છેાડી દેવાની શું જરૂર હતી તે મને સમજાતું નથી. મને લાગે છે કે, તમારી વર્તમાન જીવન પદ્ધતિના પરિણામે તમારામાં રહેલી કર્તૃત્વ શકિતને કઠિત કરી નાખવાના જોખમને તમે નોતરી રહ્યા છે. મૈત્રી, કરુણા, human relationship ની ભાવનાને સક્રિય મૂર્ત રૂપ આપવા માટે માનવીએ સીમિત કાર્યક્ષેત્રને સ્વીકારવું જ જોઈએ.
જેમને દાદા ધર્માધિકારી જેવા સલાહ આપનાર અને માર્ગદર્શક છે તેમને મારી સલાહની કે સૂચનાની જરૂર છે એવા મારો કોઈ દાવો નથી. મારી મર્યાદા વિષે પણ હું પૂરો સભાન છું. આમ છતાં પણ, તમારા વિષે એક પ્રકારની હું આત્મીયતા અનુભવું છું. તેની પ્રેરણાથી આ બધું મેં લખી નાંખ્યું છે. તેમાં ધૃષ્ટતા જેવું લાગે તો તમારી હું ક્ષમા માંગું છું.
રસિકભાઈ આનંદમાં છે. તમે જાણીને આનંદ પામશે કે, હું અન્ય બે—યાર સ્વજનો સાથે આગામી મે માસની ૧૧ મી તારીખે એકાદ મહિના માટે ગંગાત્તરીયમુનેત્તરીની યાત્રાએ જઈ રહ્યો છું. હિમાલયના ભવ્ય સૌન્દર્યનું આકર્ષણ આ સાહસ કરવા મને પ્રેરી રહેલ છે.
તમે આનંદમાં હશે. તમારી તબિયત સારી હશે.
પ્રિય પરમાનંદભાઈ,
તા. ૨૧મી જુનના તમારો માયાળુ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા હું તમારો આભાર માનું છું. પણ ૧૯૬૪ના આબુ છેડવાની મારી ઈચ્છા નથી.
લેખક: સ્નેહાંકિત પરમાનંદના પ્રણામ
શિવકોઠી, માઉંટ આબુ, તા ૩૦-૬-૬૩.
પત્ર મળ્યો. આગામી માટેના નિયંત્રણ માટે ફેબ્રુઆરી પહેલાં માઉંટ
મે મહિનામાં તમારી તરફથી મને એક લાંબો પત્ર મળ્યો હતો. તેમાં તમે મારી વિચારણા માટે કેટલાક મુદ્દાઓ રજૂ કર્યા હતા.
સૌથી પહેલાં મારે તમને જણાવવું જોઈએ કે, મારા અંગત જીવન વિષે તમારા મનમાં જે કાંઈ આવે તે તમે લખી શકો છે અને જે કોઈ સુઝે તે પ્રશ્નો તમે નિ:સંકોચપણે પૂછી શકો છે. મારા જીવનમાં ખાનગી એવું કશું છે જ નહિ તેમજ કશી ગૂઢતા પણ છે નહીં. આમ હોવાથી, અહીં હું જે કાંઈ કરી રહી છું તેમાં રસ ધરાવવા બદલ અને તે વિષે તમારા અભિપ્રાયો વ્યકત કરવા બદલ તમારો હું આભાર માનું છું. તમને હું એક મિત્ર સમાન લેખું છું. મૈત્રી હોય ત્યાં કોઈ સંકોચને અવકાશ હવા ન જોઈએ. સંકોચ કે અચકાટ પરસ્પર ગેરસમજુતી થવાનો ભય સૂચવે છે, જ્યારે પરસ્પર
Page #174
--------------------------------------------------------------------------
________________
८०
પ્રબુદ્ધ જીવન
સમજુતી અને સદ્ભાવ એ જ સાચી મૈત્રીનો પાયો છે. આમ હાવાથી, મહેરબાની કરીને, મારી ઉપર તમને જે કાંઈ લખવાનું મન થાય તે લખવા, બદલ ક્ષમા યાચવાની ગડમથલમાં પડશે નહિ. આ પ્રકારની સમજુતી ઉપર આપણે હવે આગળ વધીએ. (૧) તમારા લખાણના પહેલા મુદ્દો સર્વોદય વિચારકો અને કાર્યકરોને લગતો છે. હું આશા રાખું છું કે, મેં આ લોકો સાથે લાગલગાટ આઠ વર્ષ સુધી કામ કર્યું છે, અને ભૂદાન આંદોલનમાં પૂરો સક્રિય ભાગ ભજવ્યો છે. તેથી તેમને હું તમારા કરતાં થોડું વધારે સમજવા અને જાણવાની સ્થિતિમાં છું એ તમે જરૂર કબૂલ કરશે. બીજું તેના આગેવાન નેતાઓ અને કાર્યકરો માટે મને પુષ્કળ આદર અને ઊંડો સદ્ભાવ છે. આ બધું છતાં પણ ચીન-ભારત સંઘર્ષ પરત્વે તેમણે અખત્યાર કરેલા વલણ અંગે મને એમ લાગે છે કે, ચીની આક્રમણે તેમને ખુલ્લા પાડયા છે. રાષ્ટ્રીય દષ્ટિકોણ અને ભાવનાના આવેગના તેઓ થેાડા સમય માટે ભાગ બની બેઠા હતા અને આજે પણ તેમના— માંના કેટલાકનાં ચિત્ત ઉપર તે વૃત્તિ–રાષ્ટ્રીયતાનું સંકુચિત વ્લ— સવાર થઈને બેઠેલું છે.
તેઓ કોઈ એક વિચારસરણીના પ્રચારક માત્ર નથી, પણ સાથે સાથે ગ્રામદાન, ભૂદાન જેવા કેટલાક ક્રાંતિકારી ઉપાયો વડે ભારતીય જીવનની સામાજિક તેમ જ આર્થિક બાજુનું પાયાનું પરિવર્તન નિર્માણ કરવાના કાર્યમાં તેઓ રોકાયેલા છે એ વિષે હું પૂરી સભાન છું.
મારૂ એમ કહેવું નથી કે, તેમણે આરામ ખુરશી ઉપર બેઠા બેઠા આક્રમણની સમગ્ર સમસ્યા અંગે તાત્ત્વિક ચર્ચા જ કર્યા કરવી જોઈતી હતી. મને એટલું જ કહેવાનું પ્રાપ્ત થાય છે કે, જો તેમનાં દિલ રાષ્ટ્રવાદ અને દેશદાઝની સાંકડી દિવાલા ઓળંગી શકયા હત તે તેમણે પ્રસ્તુત પરિસ્થિતિમાં તદ્દન જુદા જ પ્રકારનું વલણ ધારણ કર્યું હોત, અને અહિંસક પ્રતિકાર માટે તેમણે લોકોને તૈયાર કર્યા હોત. જો તેમણે અહિંસાનો આગ્રહ રાખ્યો હોત તો તેમને પ્રતીતિ થઈ હોત કે, રાષ્ટ્રવાદ અને અહિંસાવાદ એ બે વાદો કદી સાથે ચાલી શકે જ નહીં, જે માનવી અહિંસાપ્રેરિત જીવન જીવવા માંગે છે તેને પછી અમુક ભૌગોલિક પ્રદેશ, પ્રજા, કે રાજ્યથી મર્યાદિત એવા કોઈ સંબંધ રહેતા નથી. તે આખી માનવજાતનો બને છે. અહિંસા એ ક્રાંતિના માર્ગ છે. આથી હું એમ કહું છું કે, સર્વોદય નેતાએ આ માર્ગ છાડીને બાંધછાડના માર્ગે ચાલ્યા છે. પ્રસ્તુત આક્રમણને એક નૈતિક સમસ્યા તરીકે લેખવાને બદલે તેમણે તેને પોતાના એવા અમુક દેશ સામેના આક્રમણ તરીકે લેખ્યું છે અને એ ધોરણે પાતાની એવી એક સરકારને તેમણે ટેકો આપ્યો છે.
(૨) તમારો બીજો મુદ્દો મારા અંગત જીવન અંગે છે. હું તમને એ બાબતની નોંધ લેવા વિનંતી કરૂ છું કે, I look upon my life as a human phenomenon, rather than a psychological possession of Vimala-મારૂ જીવન એ વિમલાના માનસિક કબજાનો વિષય નહિ પણ સતત વહી રહેલા સમગ્ર માનવી જીવનના એક તરંગ સમાન છે. એવી રીતે હું મારા જીવનને નિહાળું છું.
તા. ૧-૯-૨૩
આ ઉપરાંત, આ બાબતને અથવા તે આ હકીકતને પણ. આપણે બરોબર સમજી લેવી જોઈએ કે ‘action' is different from ‘activity’ – સ્વત: નિપજતું કર્મ એ ઈરાદાપૂર્વક ઊભી કરેલી પ્રવૃત્તિથી અલગ વસ્તુ છે. જ્યાં સુધી ભિન્ન ભિન્ન વૃત્તિઓ, ખ્યાલો અને વિચારોથી ચિત્ત ગ્રસ્ત હોય છે, અભિભૂત હોય છે ત્યાં સુધી, ચિત્ત દ્વારા ‘action ' ‘ખરૂં કર્મ' નિર્માણ થવું અશકય છે. જે કાંઈ બને છે તે કેવળ પ્રત્યાઘાત સ્વરૂપ પ્રક્રિયા
'
હું ૧૯૫૩ માં ભૂદાન આંદોલનમાં જોડાઈ ત્યારે તેને લા— કલ્યાણની કોઈ એક પ્રવૃત્તિ લેખીને હું તેમાં જોડાઈ નહોતી, પણ એ આંદોલનની જે એક આધ્યાત્મિક બાજુ હતી તે વડે હું મુગ્ધ બની હતી અને તે કારણે હું તે તરફ આકર્ષાઈ હતી. માનવીમાં રહેલી innate goodness વિષેની—પાયાના શુભ તત્ત્વ વિષેની—કાળા ઉપર આધારિત એવા આ ક્રાંતિકારી આંદોલનને માનવજાત પ્રત્યેના પ્રેમથી ભરેલા એવા મારા ચિત્તને આકર્યું હતું. એને લગતી પ્રવૃત્તિ પાછળ મારામાં રહેલી કર્યું ત્વશકિતને અભિવ્યકત કરવાની કોઈ ખાસ વૃત્તિ નહિ, પણ માનવજાત માટેના પ્રેમને અભિવ્યકત કરવાનો આશય હતા.
—reaction હોય છે. ખરૂ ‘કર્મ' શાંતિ અને સમભાવમાંથી જ નિર્માણ થાય છે. પૂરી શાંતિ અનુભવવી અને સ્થાયી સમભાવ પ્રાપ્ત કરવા એ માનવજાતની ભારે માટી સેવા છે. તમને ખાત્રીપૂર્વક જણાવું છું કે, ઉપરની સ્થિતિ અનુભવગાચર થતાં કર્મ શકિત અથવા તો કર્તવ્યશકિત બધાં બંધનો અને અવરોધોથી મુકત બને છે.
વળી, પૂરી નમ્રતાપૂર્વક તમને હું સૂચવી શકું છું કે, એક માનવી અન્યને મદદ કરી શકે છે એવા અહંભાવને ચિત્તમાં જરા પણ સ્થાન આપવું ન જોઈએ. જે માનવીનું મન પરંપરાગત ખ્યાલા અને લઢણાનું ગુલામ છે તે અન્ય કોઈને શી રીતે મદદ રૂપ થઈ શકવાનું હતું? આવા આપ—નિયુકત મદદ કરવાવાળા જેટલા ઓછા, તેટલું સમાજનું શ્રેય વધારે.
છેવટે, આ પણે બરોબર સમજી લઈએ કે, Reality—સત્તા (સત્ તત્ત્વ) એક જબરજસ્ત શકિત છે. જે તેના સીધા સંપર્કમાં રહે છે તે સત્ય અને પ્રેમનો શકિતપુંજ-Dynemo of Truth & Love~~ બને છે. આવી વ્યકિત એક પણ ક્ષણ પ્રમાદમાં વ્યતીત કરી શકેજ નહિ, આવી વ્યકિત પાસેથી life-વિશ્વવ્યાપી જીવનતત્ત્વ અનેક રીતે કામ કઢાવે છે, કામ કરાવે છે.
આટલા લાંબા જવાબ લખવા માટે તમારી ક્ષમા યાચું છું. હું આશા રાખું છું કે, તમે તમારા પત્રમાં ઊભા કરેલા બધા મુદ્દાઓના આમાં ઉત્તર આવી જાય છે. મિત્રાને સ્નેહરમરણ.
વિમલા
અન્યત્ર ચેાયલી ર્યુષણ વ્યાખ્યાનમાળા શ્રી અમદાવાદ જૈન યુવક સંઘના ઉપક્રમે યોજાયેલી પર્યુષણ વ્યાખ્યાનમાળાના કાર્યક્રમ નીચે મુજબ હતો :–
વ્યાખ્યાતા
શ્રી અમિતાબહેન મહેતા શ્રી ગુરુદયાળ મલિકજી
ઉપકુલપતિ શ્રી એલ. આર. દેસાઈ આચાર્ય યશવંત શુક્લ
શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ અધ્યાપક કરસનદાસ માણેક
શ્રી કાંતિલાલ ઠક્કર શ્રી નવલભાઈ શાહ
માનનીય ટી. એસ. ભારદે મુનિશ્રી પુણ્યવિજયજી
આચાર્ય એસ. વી. દેસાઈ માનનીય ટી. એસ. ભારદે ડૉ. ભાગીલાલ જે, સાંડેસરા
માનનીય રતુભાઈ અદાણી
અધ્યાપક દલસુખભાઈ માલવણિયા આચાર્ય એસ. આર. ભટ્ટ
વ્યાખ્યાનવિષય ભજના
ધર્મ અને .....?
આપણું આજનું ભણતર સંસ્કૃતિ
જાતને ભૂલી જાઓ !
આજના વૈજ્ઞાનિક
યુગમાં ધર્મનું સ્થાન સત્સંગ
અહિંસા અને વિકેન્દ્રિત
ઉત્પાદન
અધ્યાત્મ અને જીવન જૈન આગમોમાં
સુભાષિત
શું બની રહ્યું છે ? ભારતીય લેાકશાહી
ગુજરાતની જૈનાશિત
ચિત્રકલા
સામાજિક રચનામાં
સહકારનું સ્થાન હિંદુ ધર્મ અને જૈન ધર્મ
રાજધર્મ
Page #175
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૯-૬૩
પ્ર બુદ્ધ જી વ ન
કોલ આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળા છે જે પર્યુષણ વ્યાખ્યાનમાળાનો કાર્યક્રમ ‘પ્રબુદ્ધ જીવન’ના વિશાળ શ્રોતાગણને વિરાટના હિંડોળામાં-ઝુલામાં ઝુલતો કર્યો. આવી જ ગતાંકમાં પ્રગટ કરવામાં આવ્યો હતો તે મુજબને આખા કાર્યક્રમ એક રીતે સંવત્સરીના રજની વ્યાખ્યાનરસભામાં રાજ્યપાલ વિજ્યાલક્ષ્મી નાના અપવાદ સિવાય સફળતાપૂર્વક સવશે પાર પડયો હતો. આ પંડિતનું વ્યાખ્યાન પૂરું થયા બાદ શ્રી અજિત શેઠ અને તેમનાં પત્ની વખતે પણ, પર્યુષણ વ્યાખ્યાનમાળાનું સામાન્યત : પ્રમુખસ્થાન શોભા- નિરૂપમા શેઠની જુગલજોડીએ અડધા કલાકને મધુર કાર્યક્રમ રજૂ કરીને વતા પંડિત સુખલાલજી પોતાની નાજુક તબિયતના કારણે ઉપસ્થિત સભાજનોને પ્રમુદિત કર્યા. શ્રી જયાબહેને પણ ત્રણેક વાર ભજનો થઈ શકd નહોતા અને તેમના સ્થાને નિયુકત કરવામાં આવેલ
સંભળાવીને આ સંગીત વિભાગમાં મહત્ત્વની પૂરવણી કરી હતી. પ્રાધ્યાપક ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલાએ, નવે દિવસની વ્યાખ્યાન- આમ વ્યાખ્યાનની ગંભીર બાજુને સંગીતની પૂરવણી વડે રોચક બનાસભાનું પ્રમુખસ્થાન અખંડપણે શોભાવ્યું હતું અને પ્રત્યેક વનાર ભાઈ બહેનનાં અને તેમાં પણ સવિશેષ માલિની બહેનના અમે વ્યાખ્યાતાને પ્રારંભમાં પરિચય આપવાનું અને તે તે વ્યાખ્યાતાના
ત્રણી છીએ અને તેમના તરફથી આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળાઓમાં વ્યાખ્યાનના અંતે સમુચિત ઉપસંહાર કરવાનું કાર્ય મોટા
સતત સહકાર મળતો રહેશે એવી અપેક્ષા વ્યકત કરવા સાથે તેમનો અમે
આભાર માનીએ છીએ. ભાગે તેમણે પૂરી કુશળતાપૂર્વક સંભાળ્યું હતું. આ સમયની
વિશિષ્ટ કોટિના વ્યાખ્યાતાઓ વડે જ આ વ્યાખ્યાનમાળા ગૌરવાવ્યાખ્યાનમાળામાં ભાગ લેનાર અઢાર વકતાઓમાંથી, પ્રાધ્યાપક દલ
ન્વિત બને છે અને તે માટે તેમના અમે જરૂર ણી છીએ જ અને તેમાં સુખભાઈ માલવણિયા અમદાવાદથી, શ્રી શાંતિલાલ સી. શાહ પૂનાથી,
પણ સર્વથી વિશેષ ણી અમે પ્રસ્તુત વ્યાખ્યાનમાળાના પ્રમુખસ્થાને આચાર્ય હરભાઈ ત્રિવેદી ભાવનગરથી, શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રી નંડિ
પ્રતિષ્ઠિત એવા અધ્યાપક ઝાલાસાહેબના છીએ. નવે દિવસ સવારના યાદથી, આચાર્ય રજનીશજી જબલપુરથી અને શ્રી ગુરુદયાળ મલિકજી
વહેલાં તૈયાર થઈને આવવું અને વ્યાખ્યાનસભાના સમય સાથે બંધ અમદાવાદથી–એમ છ વકતાઓ બહારગામથી પધારેલા. બાકીના
બેરો એ રીતે કૅલેજનાં પોતાનાં વ્યાખ્યાનેને સમય ગઠવી લેવકતાઓ મુંબઈના હતા. આ દરેક વકતા પિતતાના વિષય અંગે પૂરી
આ કોઈ સાધારણ તકલીફને વિષય નથી. અમારા સંધ સાથે તેઓ તૈયારી કરીને આવ્યા હતા અને દરેકે બહુ સુંદર અને સચોટ રીતે પોતાના
એક સ્વજનના નાતે સંકળાઈ ગયા છે અને એ સંધનું પરમ સ વિષયનું નિરૂપણ કર્યું હતું. આ વ્યાખ્યાનમાળામાં જેટલું વૈવિધ્ય
ભાગ્ય છે. આ ઝાલાસાહેબ તથા અન્ય વકતાગણ વિશે અમારા દિલમાં વકતાઓનું હતું એટલું જ આકર્ષક વૈવિધ્ય વ્યાખ્યાન-વિષયોને લગતું
રમી રહેલી આભારવૃત્તિ અહિ અમે વ્યકત કરીએ છીએ. હતું. . રાજેન્દ્ર વ્યાસે અમેરિકન સ્ત્રીવિશેષ “અંધ અને બધિર એવી
અને છેવટે વિપુલ સંખ્યામાં ઉપસ્થિત થતાં શ્રેતા ભાઈ હેલન કેલરને પરિચય આપ્યો હતો. શ્રી રામુભાઈ પંડિતે આપણામાંના
બહેનને તેમના સહકાર અને શિસ્તબદ્ધ વર્તન માટે આભાર માનવાને ઘણાને બિલકુલ અપરિચિત એવા યુગોસ્લાવિયાના લોકનેતા જેલવાસી
રહે છે. વ્યાખ્યાનમાળા દરમિયાન ટેકસી અને બસની હડતાળના મિલેવાન જીલાસની ઓળખાણ કરાવી. અધ્યાપક ભૂપેન્દ્ર ત્રિવેદીએ
ત્રણ દિવસે આવ્યા અને ગયા અને તેની અસર શ્રોતાઓની હાજરીમીરાંબાઈનાં તે બહેન મૃણાલિની દેસાઈએ સંત જ્ઞાનેશ્વરનાં આપણને
ઉપસ્થિતિ–ઉપર અમુક અંશે જરૂર પડી. આમ છતાં પણ એ દિવસે દર્શન કરાવ્યાં અને આચાર્ય ધીરૂભાઈ ઠાકરે અવધુત આનંદઘનનો પુણ્ય દરમિયાન પણ સભાસ્થળ બ્લવાટસ્કી લેજમાં ઠીક સંખ્યામાં શ્રોતાપરિચય કરાવ્યો. અધ્યાપક કરસનદાસ માણેકે રામ અને કૃષ્ણ અંગેની જને ઉપસ્થિત થયા હતા. છેલ્લા બે દિવસની–ભારતીય વિદ્યાભવતુલનાત્મક વિચારણા ભારે રોચક રીતે રજૂ કરી તે શ્રી ગુરુદયાળ મલિ
નના થીએટરમાં ભરવામાં આવેલી–વ્યાખ્યાનરાભાએ તાગણની
ભીડથી છલકાઈ ગઈ હતી. ખાસ કરીને પહેલા દિવસની સભામાં કજીએ ઈશુ ખ્રિસ્તના જીવનની ઝાંખી કરાવી. વ્યાખ્યાનમાળાના
થીએટરને એવો એક પણ ખરો નહોતો કે જે શ્રોતાઓથી ઠાંસેલો છેવટના બે દિવસો દરમિયાન પહેલા દિવસે રાજ્યપાલ શ્રીમતી વિજ્યા
ન હોય. અને આવી સભામાં અખંડ શાંતિ જળવાવી એ કોઈ સાધારણ લક્ષ્મી પંડિત પાસેથી ગાંધીજીનાં સંસ્મરણો આપણે સાંભળ્યા અને વાત નથી. આમ છતાં અહિ અવાજ ન જ થાય, જેને જ્યાં સ્થાન અમાપ પ્રસન્નતા અનુભવી તે મહાસતી ઉજજવળકુમારીએ એમની મળ્યું તેને વળગીને બેઠા કે ઊભા, સંભળાય તે સાંભળીને તેણે સંતોષ
માનવ, કૃતાર્થતા અનુભવવી–આવી શિસ્તવૃત્તિ અમારા શ્રોતાપાવન વાણીમાં વિશ્વમૈત્રીને સંદેશ સંભળાવીને આપણને કૃતાર્થ કર્યા,
ગણમાં સ્થિર થયેલી અમે અનુભવીએ છીએ અને તેથી અમારી નાની આવાં જ મહત્ત્વપૂર્ણ અને વિચારપ્રેરક અન્ય વ્યાખ્યા હતાં. મહા- કે મોટી સભાઓમાં શાંતિ જાળવવાનો પ્રશ્ન સરળ બની ગયો છે, ભારતના અઢાર પર્વ છે અને ભગવદ્ગીતાના અઢાર અધ્યાય છે એવો જ અને આને યશ કેવળ શ્રોતાઓના ફાળે જાય છે. આ વાણીપુંજ-પ્રવચનપુંજઅઢાર સર્ગ–અઢાર વ્યાખ્યાનોન- ' સંધની આર્દિક સદ્ધરતા પર્યુષણ વ્યાખ્યાનમાળા ઉપર કેટલાય બનેલ હતા. આવું આ નવ દિવસનું જ્ઞાનસત્ર ઊજવાયું અને તેમાં
સમયથી નિર્ભર રહી છે, કોઈ મોટું ફંડ કરવા પાછળ દોડવું નહિ અને ભાગ લેનારા વિપુલ તાગણના ચિત્ત ઉપર અત્યન્ત મધુર, ચિર
વાર્ષિક જરૂરિયાત મુજબ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં રસ ધરાવતાં ભાઈ સ્થાયી તેમ જ પ્રેરણાદાયી મરણો અંકિત કરી ગયું.
બહેને પારો ટેલ નાખવી–આવી અમારી નીતિ રહી છે અને સ્વજનો - સાધારણ રીતે આ વ્યાખ્યાનમાળાની વ્યાખ્યાનસભાઓનો
મિત્રો, પ્રશંસકો તરફથી અમને અપેક્ષિત રકમ મળતી રહી છે અને
એ રીતે સંધની પ્રવૃત્તિઓ ભલેને ગણીગાંઠી અને પરિમિત આકારની એક યા અન્ય ભાઈ-બહેનની ભજનપ્રાર્થના વડે પ્રારંભ કરવામાં
હોય તે પણ તેમાં જ્યાં સુધી ચેતના હશે, જે સમુદાય સાથે સંધના આવતો હતો. આ વખતે આવો કોઈ પૂર્વપ્રબંધ થઈ શકે નહે. સંબંધ છે તે સમુદાયને તેની ઉપયોગીતામાં જ્યાં સુધી વિશ્વાસ હશે આમ છતાં એક બહેન એવાં અમને અણધાર્યા મળી ગયા છે, જેમણે ત્યાં સુધી અંધને જરૂર આર્થિક સિંચન મળતું જ રહેશે–આવી શ્રદ્ધા અમારા મનમાં સાલતી આ ઉણપની અત્યંત સુભગ રીતે પૂરવણી
અમારામાં કેળવાતી રહી છે. આ વખતને ફાળે હજુ ચાલુ જ છે તેથી
તેની વિગતો રજૂ કરવાની રિથતિમાં અમે નથી. એમ છતાં એટલું જણાકરી. આ છે કુમારી માલિની બહેન શાસ્ત્રી, બી. એસ. સી., બી. ટી.
વવાની સ્થિતિમાં છીએ કે ચાલુ રહેલો ફાળે લગભગ રૂ. ૮૦૦૦ તેમણે પ્રત્યેક દિવસે મીરાં, કબીર, સુરદાસ અથવા તે અન્ય કોઈ સુધી પહોંચ્યો છે. બાકીના રૂા. ૨૦ ૦ ૦ બહુ અલ્પ સમયમાં મેળવી ભકતકવિનું રચેલું મધુર તેમ જ અર્થગંભીર એવું નવું નવું પદ સંભ લેવાની અમે આશા રાખીએ છીએ. વાવ્યું અને છેલ્લા દિવસની સભામાં મહાસતી ઉજજવળકુમારીનું આ છે એક મધુર સ્વપ્ન માફક કાળના વહેણમાં સરી પડેલી વ્યાખ્યાન પૂરું થયાં બાદ અડધા કલાક સુધી ભજનપદ સંભળાવવાનો
પર્યુષણ વ્યાખ્યાનમાળાની અમારી સમીક્ષા અને આભારનિવેદન.
આ વ્યાખ્યાનમાળાની વિવેચનાત્મક આલોચના અધ્યાપક ઝાલાસાહેબ કાર્યક્રમ તેમણે રજૂ કર્યો અને તેમાંનું એક વિરાટનો હિંડોળા’એ મથાળાનું
આવતા અંકમાં કરશે. કવિ ન્હાનાલાલનું સુપ્રસિદ્ધ ભજન ભારે સુંદર હલક વડે ગાઈ સંભળવીને
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
Page #176
--------------------------------------------------------------------------
________________
A
૯૨
પ્રયુ જીવન
✩
સઘે ચેાજેલુ સ્નેહસ મેલન
(૧) પંડિત બેચરદાસનું બહુમાન, (૨) વ્યાખ્યાતાઓનું સન્માન, (૩) રાજીનામાં – સ્વીકાર અંગે શ્રી
ચીમનભાઇનુ માર્ગદર્શન.
તા. ૨૫-૮-’૬૩ રવિવારના રોજ સાંજના પાંચ વાગ્યે શ્રી ભુલાભાઈ દેસાઈ રોડ ઉપર આવેલ ‘સાગરતરંગ'માં સંઘની કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી સુબોધભાઈ એમ. શાહના નિવાસસ્થાને તાજેતરમાં સમાપ્ત થયેલી પર્યુષણ વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાતાઓના સન્માન અર્થે પ્રાધ્યાપક ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલાના પ્રમુખપણા નીચે પરિમિત આકારનું એક સ્નેહસંમેલન ગાઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે, સ્વાતંત્ર્યદિનના સંદર્ભમાં ભારત સરકાર તરફથી એક વિશિષ્ટ કોટિના સંસ્કૃત પંડિત તરીકે જેમને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું તે પંડિત બેચરદાસ જીવરાજ દેશીની મુંબઈમાં ઉપસ્થિતિ હોવાના કારણે, તેમનું પણ બહુમાન કરવાનું વિચારાયું હતું. આ પ્રસંગે નિમંત્રિત ભાઈ-બહેનો ઘણી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયાં હતાં. સૌના દિલમાં સંઘ આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળા ભારે સફળતાપૂર્વક પાર પડયાના આનંદ વ્યાપેલા હતા.
(૧) પંડિત બેચરદાસનું બહુમાન
પંડિત બેચરદાસનું બહુમાન કરવાના કાર્યક્રમ પ્રથમ હાથ ધરવામાં આવ્યા હતા. પંડિતજીને આવકાર આપતાં સંઘના મંત્રી શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ જણાવ્યું કે, “ સ્વાતંત્ર્યદિનના ઉપલક્ષમાં આપણા રાષ્ટ્રપતિ તરફથી સંસ્કૃત ભાષાના ચાર વિદ્રાનાને અને અરબ્બી ભાષાના એક વિદ્વાનને ‘Certificates of Honour' – સન્માનસૂચક પ્રમાણપત્ર—એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. સંસ્કૃત ભાષાના વિદ્વાનોનાં નામ છે શ્રી કે. એસ. કૃષ્ણમૂર્તિ, પંડિત બેચરદાસ જીવરાજ દોશી, શ્રી શશીનાથ ઝા, અને ડૅા. પી. એલ. વૈદ્ય અને અરબ્બી ભાષાના વિદ્વાનનું નામ છે શ્રી આબેદ ઈબ્ન મહમદ આરબ.
“આમાંના પંડિત બેચરદાસ જે સમુદાય સાથે આપણા ઘનિષ્ટ સંબંધ છે તેમાંના એક હાઈને, ભારત સરકાર તરફથી અથવા તા રાષ્ટ્ર
પતિ તરફથી તેમનું કરવામાં આવેલું સન્માન સ્વાભાવિક રીતે આપણા સવિશેષ આનંદ અને ગૌરવના વિષય બને છે. પંડિત બેચરદાસને વર્ષોથી હું જાણું છું. તેઓ મૂળ વળાના વતની છે. તેમનો જન્મ ૧૮૯૦માં થયેલા. તેમની બાલ્યાવસ્થા તીવ્ર ગરીબીમાં પસાર થઈ હતી. નાનપણથી જ ભણવા તરફ તેમની તીવ્ર અભિરૂચિ હતી. એમ છતાં સંયાગાની પ્રતિકુળતા પાર વિનાની હતી. આ પ્રતિકુળતાઓને વીંધીને નાની ઉમ્મરે તેઓ સ્વ. વિજયધર્મસૂરિએ કાશીમાં સ્થાપેલી શ્રી યશેાવિજયજી જૈન પાઠશાળામાં ભણવા ગયા અને ત્યાં બાર વર્ષ અભ્યાસ કરીને ન્યાય અને વ્યાકરણમાં તેમ જ અન્ય અનેક વિષયોમાં પારંગત થયા.
“આમ વિદ્યાપારંગત બનીને તેઓ મુંબઈ બાજુ પાછા ફર્યા હતા અને શરૂઆતમાં તેમને ભગવતી સૂત્રનો અનુવાદ કરવાનું કામ મળ્યું હતું. તે કામ તેમને અંગત કારણને લીધે છેડી દેવું પડેલું અને પછી તત્વાર્થ સૂત્રના ટિપ્પણા તૈયાર કરવા માટે તેમને મહાવીર જૈન વિદ્યાલયમાં નિયુકત કરવામાં આવ્યા હતા.
“તેમની વિદ્રતા સાથે તેમનામાં, અન્ય પંડિતાની અપેક્ષાએ, એક વિશેષતા હતી. આ વિશેષતાને સત્યપ્રિયતાના નામે આળખવી તેને બદલે અસત્ય-અસહિષ્ણુતાના નામે ઓળખવી એ વધારે યોગ્ય છે. આ કારણે તેમણે અનેક સંકટો નાતર્યા છે અને સ્થિતિચુસ્ત વર્ગના તીવ્ર સંઘર્ષમાં તેઓ આવ્યા છે. તેઓ
તા. ૧-૯-૬૩
બહાર
જન્મથી શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાય સાથે જોડાયેલા છે. કાશીની યશેાવિજયજી પાઠશાળાના લાંબા નિર્વાસ દરમિયાન તેમણે મૂળ જૈન આગમોનો તલસ્પર્શી અભ્યાસ કરેલા. આ અભ્યાસના પરિણામે તેમનામાં મૂર્તિપૂજાની વર્તમાન આડંબરવાળી પદ્ધતિ, દેવદ્રવ્યની વર્તમાન રક્ષણપદ્ધતિ, શ્વેતાંબર–દિગંબરના ભેદના વિચાર, જૈન કથાઓમાં અતિશયોકિતવાળા ફળાદેશે નું વર્ણન વગેરે અનેક વિષય ઉપર ખૂબ મંથન શરૂ થયેલું અને તે મુજબ તેમના વિચારોમાં પરિવર્તન થવા માંડેલું. આ વિચારો વ્યકત કરવાની ૧૯૧૬ કે ૧૯૧૭ ની સાલમાં તેમના માટે એક અણધારી તક ઊભી થઈ. એ વખતે માંગરાળ જૈન સભાના નામે ઓળખાતી એક જૈન સંસ્થામાં સ્વ. શ્રી મેાતીચંદ ગીરધરલાલ કાપડિયાના પ્રમુખપણા નીચે “ જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાનિ ” એ વિષય ઉપર તેમનું ભાષણ રાખવામાં આવેલું. આ ભાષણમાં તેમણે પેાતાના મનમાં ઘાળાતા અને ઉછાળા મારીને નીકળવા માગતા વિચારોને સ્પષ્ટપણે વિસ્તારથી જાહેર કરી દીધા. તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનથી માંડી મહાવીર સ્વામી સુધીના અને પછીથી આચાર્ય હરિભદ્રસૂરિ સુધીના તેમની જાણમાં હતા એવા ઈતિહાસ તેમણે કહી સંભળાવેલા અને ચૈત્યવાસની વાત જાહેરમાં ચર્ચી, અને દેવદ્રવ્ય ચૈત્યવાસનું પરિણામ છે એમ જણાવી તેના સાતે ક્ષેત્રમાં ઉપયોગ થઈ શકે છે એવું હરિભદ્રનું વચન પ્રમાણ તરીકે આગળ ધર્યું. એકંદરે જૈન સાહિત્યમાં પ્રથમ શું હતું અને તેમાં વિકાર થવાથી જૈન આચાર–વિચારમાં કેટલી વિકૃતિ ઘર કરી બેઠી છે અને જૈન સંઘને કેટલી બધી હાનિ થઈ છે અને એ હાનિ આજે પણ ચાલુ જ છે એ હકીકત તેમણે સ્પષ્ટપણે—નિર્ભયપણે સંભળાવી દીધી. આ ભાષણ તે વખતના તમામ દૈનિકોમાં મેાટા મથાળા સાથે છપાયું અને જૈન સમાજ આથી ભારે ખળભળી ઉઠયા અને તેમને સજા કરવા સુધી વાત પહોંચી. અમદાવાદની સાધુશાહી – ગુરુશાહી દ્વારા પ્રેરાયલા અમદાવાદ જૈન શ્વે. મૂ. સંઘના સંઘપતિ સ્વ. શ્રી કસ્તુરભાઈ મણિભાઈ નગરશેઠે પંડિત બેચરદાસને નોટીરા મેકલી. પંડિતજીએ પોતાના વિધાનોની સચ્ચાઈ જુઠાઈના ન્યાય તાળવા માટે એક તટસ્થ પંચની માંગણી કરી. પણ અમદાવાદના સંઘપતિએ તેમની આ માંગણી ધ્યાનમાં ન લીધી અને ત્યાંના સંઘે તેમને સંઘબહાર જાહેર કર્યા. ત્યાર બાદ પંડિતજીએ એ અરસામાં ‘જૈન સમાજનું તમસ્તરણ' એ મથાળા નીચે ભાવ
નગરમાં પ્રગટ થતાં ‘જૈન' પત્રમાં ચાલુ ધાર્મિક રૂઢીઓ વિરૂદ્ધ – એક ભારે બળવાખાર લેખ લખેલો. આ લેખ વાંચીને આખો જૈન સમાજ તેમના ઉપર તૂટી પડેલા. આને લીધે આખા જૈન રામાજના તેઓ ભારે અપમાનના પાત્ર બની બેઠા હતા અને એક નાસ્તિક-મિથ્યાત્વી તરીકે તેમની ચોતરફ અવહેલના થવા લાગી હતી. આ બધું છતાં તેઓ સદા પ્રજવલિત વહિન સમા એ વખતથી આજ સુધી એકસરખા અણનમ ઊભા રહ્યા છે અને પોતાના વિચારો તેએ જ્યાં ગયા ત્યાં નિબંધપણે અને મુકત મને વ્યકત કરતા રહ્યા છે.
પંડિત બેચરદાસ -
પંડિત બેચરદાસની સેવાના સારો લાભ ગુજરાત વિદ્યાપીઠને મળ્યો છે. ઈ. સ. ૧૯૨૧ આસપાસ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ ત્યારથી તેમાં જોડાઈને તેમણે લાંબા સમય સુધી સાહિત્યસંશાધનને લગતું કામ કર્યું હતું. એ જ વિદ્યાપીઠમાં રહીને પંડિત સુખલાલજીના સહયોગથી
Page #177
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૯-૩
પ્રબુદ્ધ જીવન
,
ઉપાસકો, ભાષા
“સંમતિ તર્ક” નું તેમણે છ ભાગમાં સંપાદન કર્યું હતું. આ પંડિતજીનું ચંદનહારથી સન્માન કર્યું. પંડિતજીએ સંઘનો આભાર ઉપરાંત સ્વતંત્ર સંપાદિત અને સંશોધિત એવા સંખ્યાબંધ ગ્રન્થો તેમની માનતાં જે ચાલતું આવ્યું છે તેને ચાલવા દેવું અને સારાસારન–સત્યાપારોથી ગુજરાતને સાંપડયા છે, જેમાં “ભગવતી સૂત્ર”, “મહાવીર સત્યને--કશે વિવેક ન કરવો એવી આપણા સમાજની અંધતાસૂચક વાણી,” “પ્રાકૃત વ્યાકરણ”, “પ્રાકૃત માર્ગોપદેશિકા”, વિશેષ મોદશા અને અજ્ઞાનસૂચક જડતા તરફ આંગળી ચીંધીને આ જડતામાંથી– આવશ્યક ભાષ્ય ”, “મહાવીર ધર્મકથાઓ”, “મહાવીરના દશ આ અજ્ઞાનમાંથી–આ આંધળી રૂઢિપૂજામાંથી–ઉચે ઉઠવું જોઈએ અને જે ઉપાસક”, “દેશી નામમાલા કોપ”, “અભિદાન રાજેન્દ્ર કોષ”, નકામું છે, નિરર્થક છે, હાનિકારક છે તેને ફેંકી દેવું જોઈએ –આવા “સાવાદમંજરી”, “અનેકાંત જયપતાકા”, “શાંતિનાથ ચરિત્ર”, ભાવ સૂચવતું નાનું સરખું પ્રવચન કરીને ઉપસ્થિત ભાઈ-બહેનોને અત્યંત “મલલીનાથ ચરિત્ર”, “આવશ્યક નિર્યુકિત.” “રાજપ્રશ્નીય” એમ પ્રભાવિત કર્યા. અનેક ઉત્તમ અને પ્રમાણભૂત ગ્રન્થને સમાવેશ થાય છે.
(૨) વ્યાખ્યાતાઓનું સન્માન ઈ. સ. ૧૯૩૯ માં પંડિત બેચરદાસે મુંબઈ યુનિવર્સિટીની ઠક્કર ત્યાર બાદ તાજેતરમાં પૂર્ણાહુતિને પામેલી પર્યુષણ વ્યાખ્યાનવસનજી માધવજીની વ્યાખ્યાનમાળામાં “ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિ ” માળાને સફળતા અપનાર વ્યાખ્યાતાઓનું સન્માન કરતાં સંઘના એ વિષય ઉપર પાંચ વ્યાખ્યાને આપ્યાં હતાં. એ જ પ્રમાણે ઈ. સ. મંત્રી શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ જણાવ્યું કે, “ગત વર્ષથી ૧૯૫૯ માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાં પાર્શ્વનાથ વિઘામ તરફથી અમે આ એક નવી પ્રથા શરૂ કરી છે. અમારા નિમંત્રણને માન આપીને “જૈન આગમ” એ વિષય ઉપર તેમણે વ્યાખ્યાને આપ્યાં હતાં. વ્યાખ્યાતાઓ વ્યાખ્યાનસભાના સમયે આવે છે અને વ્યાખ્યાન આપીને ઑકટોબર ૧૯૬૪ માં અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદ્ ભરાવાની છે, વિદાય થાય છે, પણ તેમની સાથે અમારી કોઈ સીધે સંબંધ નિર્માણ જેમાં જૈન ધર્મ અને પ્રાકૃત વિદ્યા વિભાગના પ્રમુખ તરીકે તેમની વરણી થતું નથી. તેથી અમે વિચાર્યું કે, પર્યુષણ વ્યાખ્યાનમાળાના અંતે કરવામાં આવી છે. કેટલાંક વર્ષોથી પંડિતજી શેઠ લાલભાઈ દલપતભાઈ * બને તેટલું જલિદથી આવું સ્નેહસંમેલન યોજવું કે જે વખતે અમારા આર્ટ, કૅલેજમાં પ્રાધ્યાપક તરીકે કામ કરે છે. આમ અન્યત્ર તેમના વ્યાખ્યાતાઓનું અમે કાંઈક સન્માન કરી શકીએ અને અમારી અને પાંડિત્યની ઠીક ઠીક કદર થઈ છે, જ્યારે જૈન સમાજે તેમની યોગ્ય તેમની વચ્ચે પરિચયનું અનુસંધાન પેદા થાય. વ્યાખ્યાતાઓમાંના કેટલાક આકારમાં હજુ સુધી કશી કદર કરી નથી.
બહારગામથી ચાલુ રોકાણામાંથી માંડ માંડ બે કે ત્રણ દિવસ કાઢીને “પંડિત બેચરદાસ, પંડિત સુખલાલજી માફક અમારી એટલે કે
આવતા હોય છે. તેઓ આજ સુધી મુંબઈમાં રોકાય એવી આશા મુંબઈ જૈન યુવક સંઘની બીરાદરીના છે. અને તેથી ૧૯૫૪ની
વધારે પડતી ગણાય. અહિના જે હોય તેમના જીવન પણ અનેક રોકાણથી સાલમાં મુંબઈ જૈન યુવક સંઘે જ્યારે પિતાને રજત મહોત્સવ ઉજવ્યો આવૃત્ત હોય છે. તેથી તે સર્વની ઉપસ્થિતિ ઈષ્ટ હોય તે પણ શકય ત્યારે તે બન્ને પંડિતને સંઘ તરફથી અતિથિવિશેષ તરીકે નિમંત્રવામાં
હોતી નથી. આમ છતાં પણ આજે છ વ્યાખ્યાતાએ અહીં ઉપસ્થિત આવ્યા હતા. તે પ્રસંગ ઉપર પંડિત બેચરદાસે પ્રબુદ્ધ જીવન માટે પોતાની
થઈ શકયા છે અને ઝાલાસાહેબ પણ આવી શકયા છે. આ સર્વને સવિતર જીવનકહાણી લખી મોકલી હતી અને રજત મહોત્સવના
અમારા સંઘ તરફથી આવકાર આપું છું, તેમનું હાર્દિક સન્માન કરૂં • વિશેક અંકમાં અને પછીના ચાર અંકોમાં એમ પાંચ હફતાથી તે પ્રગટ
છું અને આ સંમેલન દ્વારા અઢારે વ્યાખ્યાતાઓને અને નવે દિવકરવામાં આવી હતી. તે વાંચતાં માલૂમ પડે છે કે, તેમણે કેવી કઠોર
સના પ્રમુખસ્થાનની જવાબદારી વહન કરનાર માન્યવર ઝાલાસાહેબને ગરીબી વચ્ચે પોતાને માર્ગ કાઢયો છે. તે એક સાચા જ્ઞાનતપસ્વી
હું અમારા સંધ વતી આભાર માનું છું. આ વખતની વ્યાખ્યાનમાળા છે અને સત્યની ઉપાસના તેમના જીવનને મુદ્રાલેખ છે. તે
વિષે દિલ અનેક રીતે સંતોષ અનુભવે છે. ભિન્નભિન્ન ક્ષેત્ર સાથે જે કાંઈ કહે છે તે તેમને ભાસેલું સત્ય તો હોય જ છે, પણ સાથે સાથે
જોડાયેલા આપણા વ્યાખ્યાતાઓ હતા. ચિતનપરાયણતા અને વિદ્યાતેમનું નિરૂપણ કાંઈક કડક કાંઈક કઠોર હોય છે અને તેનું કારણ અસત્ય'
પરાયણતા એ સમાં સર્વસાધારણ ગુણ હતા. અને તેમના દરેકના અંગેની તેમની અસહિષ્ણુતા છે, અજ્ઞાનમાં રાચતા સમાજ વિશેની
વિષયનિરૂપણ પાછળ સુસંબદ્ધ ચિંતન અને વિચારઆયોજન હતું. તેમની ઊંડી બળતરા છે. આ બધા પાછળ બળ છે તેમની તલ- અને વિષયનું વૈવિધ્ય તે અદ્ભુત હતું. આ વ્યાખ્યાનમાળામાં પૂર્વ સ્પર્શી વિઘોપાસનાનું-નક્કર અને પ્રખર પાંડિત્યનું. આજના આ ', અને પશ્ચિમના, રામ અને કૃષ્ણને, ઈશુ અને ગાંધીને, જ્ઞાનેશ્વર સ્નેહસંમેલનના પ્રસંગ સાથે તેમનું બહુમાન સંકળાય છે તેથી આ
અને આનંદઘનને અપૂર્વ સમય હતો. વળી નિયત કરેલ કાર્યક્રમ પ્રસંગ કેવળ મનોરંજનને વિષય નહિ રહેતાં સમયોચિત કર્તવ્યપાલનને
સર્વાશે પાર પડયો હતો અને બધી સભાઓમાં અભુત શિસ્ત અને પણ બની જાય છે. આટલા નિવેદન સાથે આપણા સદ્ભાગ્ય અહિં
શાન્તિા જળવાયા હતાં. આ વ્યાખ્યાનમાળાને સફળ બનાવવામાં ઉપસ્થિત થયેલા પંડિત બેચરદાસનું સંધ તરફથી હું હાર્દિક સન્માન
સૌથી મોટો ફાળે વ્યાખ્યાતાઓને અને તે સર્વના આદરણીય એવા
ઝાલા સાહેબને છે. તેમના વિશે આપણી આદરવૃત્તિ પ્રગટ કરવા - ત્યાર બાદ ઉપરના ભાવને પૂરક એવાં અને પંડિત બેચરદાસના
સાથે તેમના પ્રત્યક્ષ પરિચયમાં આપણે આવીએ અને સહઆરસન, વ્યકિતત્વના અનેક પાસાઓમાંના એક યા બીજા પાસાને આગળ
સહઅશન અને સહપાન દ્વારા એકમેક વિષે સ્નેહ અને આદરની પ્રતિ : કરીને શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ તથા શ્રી ગૌરીપ્રસાદ ઝાલાએ વિવે
કરીએ એ આજના મિલનના હેતુ છે. ચને કર્યો. શ્રી ચીમનભાઈએ આવી વ્યકિતનું બહુ મોટા પાયા ઉપર
જેમણે પર્યુષણ વ્યાખ્યાનમાળાની પૂર્વ આવૃત્તિઓ જોઈ હશે અનેક જૈન સંસ્થાઓએ એકત્ર બનીને જાહેર સન્માન કરવું જોઈએ
તેમને જરૂર પ્રતીત થયું હશે કે, આ વ્યાખ્યાનમાળાની કળા ઉત્તરોત્તર એમ સૂચવ્યું. ઝાલાસાહેબે આજના ભાષાસંશોધનમાં પંડિત
વિકસતી રહી છે અને તેમાં નવા રંગે પુરાતા રહ્યા છે. આ પ્રવૃત્તિ બેચરદાસને શું ફળ છે અને પુત્રાહિછેતુ પરાજયમ્ એવા
દ્વારા મુંબઈ જૈન યુવક સંધની તાકાત પણ વધતી રહી છે અને કોઈ પણ તેમના પુત્ર પ્રબોધ દોશી પિતાના જ ક્ષેત્રમાં કેટલું પ્રતિભાસંપન્ન
વિશિષ્ટ વ્યકિતને અહિ સુધી ખેંચી લાવવાની આ સંધ તાકાત ધરાવે ' કાર્ય કરી રહ્યા છે તેને ખ્યાલ આપ્યો. ત્યાર બાદ સંધના ઉપ-પ્રમુખ
છે. અમારા સંઘનું લક્ષ્ય સંઘની પ્રવૃત્તિઓને વિસ્તારવાનું નહિ પણ શ્રી લીલાવતીબહેને પંડિતજી વિષે થોડા પ્રશંસાત્મક ઉદ્ગારપૂર્વક
ચાલુ પ્રવૃત્તિને વધારે નક્કર, વધારે સઘન બનાવવાનું રહ્યું છે. આ
દ્રષ્ટિએ વિચારતાં આજે સંઘ એક સાર્વજનિક વાચનાલય-પુસ્તકાલય * પ્રબુદ્ધ જીવનના વાચકોને લક્ષ્યમાં રાખીને મૂળ વકતવ્યને ચલાવે છે તે તે માટે એક સ્વતંત્ર મકાન હોય તે મને ગમે. સંઘ થોડું વિસ્તાર્યું છે.
તંત્રી.
પ્રબુદ્ધ જીવનનું સંપાદન અને પ્રકાશન કરે છે તે તેની લેખસામગ્રી
Page #178
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૯-૬૩
વધારે સમૃદ્ધ બને, તે પાક્ષિક પત્રનું સાપ્તાહિકમાં રૂપાંતર થાય, શ્રી એસ. કે. પાટીલ અન્ન અને ખેતીવાડી ખાતાના પ્રધાન ન્યુસપ્રિન્ટને બદલે સારા કાગળમાં છપાય, તે મને ગમે, સંધ દ્વારા શ્રી ગોપાલ રેડી માહિતી અને આકાશપ્રસારણ ખાતાના પ્રધાન
જાતી આ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં બન્ડ રસેલ જેવા આંતર- શ્રી કે. એલ. શ્રીમાલી શિક્ષણ પ્રધાન રાષ્ટ્રીય ચિંતકોને નેતરી શકીએ તે મને ગમે. આ ઉપરથી સંઘ અંગે
રાજ્યના મુખ્ય પ્રધાને માત્ર મારા નહિ, મારા સાથીઓના કેવા મરથ છે તેને આપને
શ્રી કે. કામરાજ ,
મદ્રાસ ખ્યાલ આવશે. ”
શ્રી બી. પટનાયક
ઓરિસ્સા ત્યાર બાદ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે મુંબઈ જૈન યુવક શ્રી ગુલામ મહમદ બક્ષી
જમ્મુ અને કાશ્મીર સંઘ દ્વારા જાતી પર્યુષણ વ્યાખ્યાનમાળા પાછળ કેવી ઉદાત્તા વિચાર
શ્રી બિદાનંદ ઝા :
બિહાર સરણી કામ કરી રહી છે તેને ખ્યાલ આખે અને આગળ વધતાં જણાવ્યું શ્રી બી. એ. મંડલય
મધ્યપ્રદેશ કે આ વ્યાખ્યાનમાળા પાછળ કોઈનું ખંડન કે મંડન કરવાને હેતુ
“આમ જેમનાં રાજીનામાઓને સ્વીકાર કરવામાં આવ્યા છે તેમનાનથી, પણ આપણા જીવનને સ્પર્શતા અનેક વિષયો પરત્વે નવાં નવાં
માંના કોઈ વિશે આમ તો આશ્ચર્ય થતું નથી, પણ મોરારજીભાઈ જેવાને દ્રષ્ટિબિંદુ રજૂ કરીને લોકોને ગંભીરપણે વિચાર કરતા કરવાને હેતુ
પણ આજની વહીવટી જવાબદારીમાંથી છૂટા કરવાનું નહેરુએ કેમ યોગ્ય રહ્યો છે અને તે પ્રસ્તુત વ્યાખ્યાન દ્વારા સતત સફળ થતો રહ્યો છે
વિચાર્યું હશે તેની કલ્પના થઈ શકતી નથી. આવું જ આશ્ચર્ય બીજી એમ મારે જણાવવું જોઈએ.”
રીતે જોતાં બિનદાનન્દ ઝા, બી. એ. મંડલોય કે ગુલામમહમદ બક્ષીને અધ્યાપક ઝાલા સાહેબે આ પ્રસંગે એક ચિંતનપૂર્ણ પ્રવચન
છૂટા કરવા અંગે અનુભવાય છે. રાજીનામાની સ્વીકારની યાદીમાં જ રજૂ કર્યું હતું જે હવે પછીના અંકમાં પ્રગટ થનારી તેમની વિવેચનાત્મક
વધારો થવાનો સંભવ છે એવું પણ નહેરુના નિદવેનમાં સૂચન છે. નહેરુ આચનામાં અન્તર્ગત કરવામાં આવશે.
આ એક ભારે મક્કમ અને અતિ ગંભીર પરિણામોની આગાહી આપતું વ્યાખ્યાતાઓ તરફથી શ્રીમતી મૃણાલિની દેસાઈએ વ્યાખ્યાતા- પગલું છે અને આજની કેંગ્રેસની સાફસૂફી અંગે આ પગલામાંથી એનું સન્માન કરવા બદલ મુંબઈ જૈન યુવક સંઘને આભાર માન્યો ફલિત થતાં બીજાં જરૂરી પગલાં લેવામાં આવે તો જરૂર તેમાંથી આપણે અને જણાવ્યું કે, “વ્યાખ્યાતાઓમાં વાણી પ્રેરનાર શ્રેતાઓ છે. એટલે શુભ પરિણામની-કેંગ્રેસના રૂપાંતરની–આશા રાખી શકીએ. આજે કોંગ્રેસી જેવા છેતા એવો આકાર વતાનું વકતવ્ય ધારણ કરે છે અને તેથી આગેવાનો સત્તાસ્થાન ઉપર ચીટકી બેઠા છે અને નહેરુ કહે તે પણ કોઈ અમારે તો આવા જિજ્ઞાસુ અને શિસ્તબદ્ધ એવા શ્રોતાઓને ખસે તેમ નથી–આવી કેંગ્રેસી આગેવાનો વિષે પ્રચલિત બનેલી માન્યતા ઉપકાર માન ઘટે છે.”
નહેરુએ આ પગલાંથી ખોટી પાડી છે અને સૌ કોઈ નહેરુના હાથ મજબૂત ત્યાર બાદ મિતાક્ષરી આભારઉકિતપૂર્વક સંઘના ઉપ-પ્રમુખ
કરવા ઈન્તજાર છે એવી છાપ આ ઘટના ઉપરથી લોકોના મન ઉપર શ્રી લીલાવતીબહેન દેવીદાસે માન્યાવર ઝાલા સાહેબને પ્રતીક રૂપે
ઊભી થવાનો સંભવ છે અને એ રીતે કૅગેરા માટે અનુકુળ આબોહવા રાંદનહાર પહેરાવીને તેમનું અને તેમનામાં અતર્ગત થતા સર્વ વ્યાખ્યા
પેદા થવાની આશા ઊભી થઈ છે. છૂટા થયેલા આગેવાને એકનિષ્ઠાથી તાઓનું સન્માન કર્યું અને પછી અમારા યજમાન શ્રી સુબોધભાઈએ
કોંગ્રેસ સંગઠનના કાર્યમાં જોડાઈ જાય તે દેશને મોટો લાભ થવાનો યોજેલા ઉપાહારને ઉપસ્થિત ભાઈ–બહેનેએ પૂરો ન્યાય આપ્યો અને
સંભવ છે. કેંગ્રેસે બીજી હરોળ પેદા કરી નથી તે ખાટ પણ પુરાશે. નહેરુની એ રીતે ખાનપાન તથા વાર્તાવિદમાં તેમ જ પરસ્પર હળવા મળ
કલ્પના પ્રમાણે મધ્યરથ અને રાજ્યના મંત્રીમંડળોની પુન:રચના વામાં કેટલોક સમય પસાર કર્યો.
થાય તો તે મંત્રીમંડળો એકરાગી, સંવાદી થશે. છુટા થયેલા વરિષ્ઠ
નેતાઓ નવા મંત્રીમંડળો ઉપર વધારે પડતું વર્ચસ ભોગવવા ઈચ્છા (૩) રાજીનામાં–સ્વીકાર અંગે શ્રી ચીમનભાઈનું માર્ગદર્શન
ન કરે તો જ આ પરિણામ આવે. ત્યાર બાદ કામરાજ યોજનાના અનુસંધાનમાં મહાઅમાત્ય નહેરૂએ
કેંગ્રેસે આ પગલું ભરવામાં દેશ કરતાં પક્ષનું હિત જોયું છે એવો કેન્દ્રના છ પ્રધાનના અને છ રાજ્યના મુખ્ય પ્રધાનના રાજીનામાંના
વિરોધ પક્ષને આક્ષેપ પાયાવિનાનો છે. કેંગ્રેસના સંગઠનમાં દેશનું કરેલા સ્વીકારના તેજ દિવસે પ્રગટ થયેલા સમાચાર ભારતીય રાજકારણના
હિત છે. દરેક રાજકીય પક્ષ પોતાના સ્વાર્થની દ્રષ્ટિએ આ પગલાને ક્ષેત્રે એક અસાધારણ મહત્ત્વની ઘટના હોઈને તેનું રહસ્ય સમજાવવા
જોશે. પણ આ એક ભારે હિંમતભર્યું અને આવકારદાયક કદમ છે માટે કેટલાક મિત્રો તરફથી કરવામાં આવેલા આગ્રહના પરિણામે શ્રી
એમાં કોઈ શક નથી.” ચીમનલાલ ચકુભાઈ શાહે અખિલ ભારતીય રાજકારણની ભૂમિકાના સંદર્ભમાં પ્રવૃત ઘટના અંગેના પિતાના તત્કાલીન પ્રત્યાઘાતો રજૂ . આમ સાંજના પાંચ વાગ્યે એકત્ર થયેલું સ્નેહસંમેલન રાત્રીના કર્યા. તેમણે સંક્ષેપમાં જણાવ્યું કે :
સાડા સાત વાગ્યે સમાપ્ત થયું અને અઢી કલાક સૌ કોઈએ અનવરત નહેરુએ કરેલો આ ધડાકે સૌ કોઈને આશ્ચર્યમાં ગરકાવ આનંદમાં પસાર કર્યા અન્યોન્ય કેટલાક નવા પરિચય થયા અને કરી નાખે એવો છે. નહેરુ ઢીલા પડતા જાય છે, કશું નિશ્ચયાત્મક
જુના પરિચો તાજા થયા, અને ખાન-પાન અને મિલનના આનંદથી પગલું ભરી શકતા નથી, પરિસ્થિતિ ઉપર તેમને કાબૂ ઘટતો
સભર બનેલું આ સુરૂચિપૂર્ણ સ્નેહ સંમેલન સર્વ પ્રકારે સાર્થક બન્યું. જાય છે આવો આપણે સર્વના મનમાં જામતો જતે ખ્યાલ નહેરુએ
છેવટે સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહે અમારા યજમાન આ પગલાથી ખોટો પાડયો છે.
શ્રી સુબોધભાઈ તથા તેમનાં પત્ની નિરૂબહેનનો, આ સનેહસંમેલન
અંગે તેમણે ઉઠાવેલી પાર વિનાની જહેમત અને તેમણે કરેલા બાદનહેર ના આ પગલાં વિષે કાંઈક તર્કવિતર્કો થશે, અને કેટલાય
શાહી આતિથ્ય માટે, અનતરોમિપૂર્વકનો આભાર માન્ય અને પ્રસન્નતાખરા ખોટા હેતુઓને તેમના ઉપર આરોપ કરવામાં આવશે. આ યોજ
પ્રભાવિત બનેલાં સૌ ભાઈ-બહેને છૂટાં પડયાં. નાની જવાબદારી અતિ ભારે હતી. કામરાજ જનાને ખરૂં અમલી રૂપ આપવું હોય તે નહેરુએ પોતે જ પહેલ કરવી જોઈએ અને
વિષયસૂચિ એ મુજબ તેમણે રાજીનામું આપવાને ઈરાદો જાહેર પણ કર્યો હતો પણ તેમને સર્વાનુમતે પોતાના સ્થાન પર ચાલુ રહેવાનો આગ્રહ કરવામાં
હિમાલયનો સંદેશો
કાકાસાહેબ કાલેલકર આવ્યો. આ ઘટનાથી નહેરનું દેશમાં અને પ્રજાના દિલમાં કેટલું
સતપુરૂષ સ્વામી રામદાસ અપ્રતિમ સ્થાન છે તે સ્વાભાવિક રીતે પુરવાર થાય છે.
બહેન વિમલા ઠકાર સાથે પત્રવિનિમય “જેમનાં રાજીનામાને સ્વીકાર કરવામાં આવ્યું છે તેમનાં
આ વખતની પર્યું પણ વ્યાખ્યાનમાળા નામની યાદી આ મુજબ છે :
સંઘે યોજેલું સ્નેહસંમેલન: (૧) પંડિત મધ્યસ્થ મંત્રીએ
બેચરદાસનું બહુમાન (૨) વ્યાખ્યાતાઓનું * શ્રી મોરારજી દેસાઈ નાણાંપ્રધાન શ્રી જગજીવનરામ
વાહનવ્યવહાર ખાતાના પ્રધાન સન્માન (૩) રાજીનામાં-સ્વીકાર અંગે શ્રી લાલબહાદુર શાસ્ત્રી ગૃહખાતાના પ્રધાન
શ્રી ચીમનભાઈનું માર્ગદર્શન.. ' માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંધ; મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩
મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ.
પૃષ્ઠ
ર શું છે
.
Page #179
--------------------------------------------------------------------------
________________
REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્રબુદ્ધ જૈન’નુંનવસંસ્કરણ
વર્ષ ૨૫: અંક ૧૦
પ્રબુદ્ધ જીવન
મુંબઈ, સપ્ટેમ્બર ૧૬, ૧૯૬૩, સેમવાર આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ: ર૦. નયા પૈસા
તંત્રી પરમાનંદ કુવરજી કાપડિયા
૩૬ બહેન વિમલા ઠકાર સાથેનો પત્રવિનિમય (“પ્રબુદ્ધ જીવન’ના ગતાંકમાં પ્રગટ કરવામાં આવેલ બહેન વિમલા ઠકાર સાથેના પત્રવ્યવહારમાં જે મુદ્દાઓ ઉપસ્થિત કરવામાં તેમ જ ચર્ચવામાં આવ્યા છે તે મુદ્દાઓની ચર્ચાનું જયાં પૂર્ણવિરામ આવે છે ત્યાં સુધીને પત્રવ્યવહાર નીચે આપવામાં આવે છે અને તે રીતે પ્રસ્તુત પત્રવિનિમયપ્રકરણ સમાપ્ત કરવામાં આવે છે. પરમાનંદ.)
મુંબઈ, તા. ૧૫-૭-૬૩ વિચારને અવકાશ જ ન રહે. દેશની આઝાદીની અહિંસક ઉપાયો પ્રિય વિમળા બહેન,
વડે પ્રાપ્તિ કે રક્ષા એ, તમારા વિચાર મુજબ, વદતો વ્યાઘાત જેવું તમારો તા. ૩૦-૬-૬૩નો પત્ર મળે. મારા તા. ૩૦-૪-૬૩ના
બની જાય. મારો તમને એ પ્રશ્ન છે કે, આપણને લાગે વળગે છે પત્રને તમે આટલા વિસ્તારથી જવાબ લખ્યો તે જોઈને તેમ જ વાંચીને
ત્યાં સુધી, ચીન કોરિયા ઉપર આક્રમણ કરે અને ચીન ભારત ઉપર મને બહુ આનંદ થયો. તમારા આ પત્રનો જવાબ લખવામાં એક
આક્રમણ કરે એ બે પરિસ્થિતિમાં કોઈ ફરક ખરો કે નહિ? ચીન અણધાર્યું વિદન આવવાથી થોડો વિલંબ થયો છે. (અને પછી મારી
ભારત ઉપર આક્રમણ કરે ત્યારે, આપણા ઉપર ભારત સરકારનું મોટી પુત્રીની માંદગી અને ઑપરેશનની વિગતો આપી છે જે “પ્રબુદ્ધ
શાસન છે અને એ આપણે સ્વેચ્છાએ સ્વીકારીએ છીએ એ અર્થમાં જીવનના વાચકો માટે તદ્દન અપ્રસ્તુત છે.)
ભારતીય તરીકે આપણા માટે કોઈ વિશેષ ફરજ-વિશેષ ધર્મ-ઊભે ' હવે તમારા પત્રને જવાબ આપું. તમારા પત્રની શરૂઆતમાં થાય કે નહિ ? આપણા પરસ્પર સંબંધ અંગે તમે જે સૌહાર્દભર્યો ઉલ્લેખ કર્યો છે
અલબત્ત, ભારતની આવી કટોકટીના પ્રસંગે કોઈ સામુઅને જે કાંઈ મનમાં આવે–તમારા વિશે અને તમારી વર્તમાન
દાયિક અહિંસક પ્રતિકારને માર્ગ વિનોબાજી અને તેમના સહકાર્યજીવનચર્યા વિશે– મુકત મને લખવાનું તમે નિમંત્રણ આપ્યું છે તે કર્તાઓ રજૂ ન કરી શકયા એને હું આપણી કમનસીબી અથવા વાંચીને હું ખૂબ સંતોષ અનુભવું છું અને મારા વિચારો સ્પષ્ટપણે
તે એક મોટી ત્રુટિ લેખું છું. પણ એ ઉપરથી આ રજુ કરવા પ્રોત્સાહિત બનું છું.
કટોકટીના પ્રસંગે તેમણે દાખવેલું વલણ અને વેડછી અધિવેશનના સૌથી પ્રથમ ચીન-ભારત સંઘર્ષના સંદર્ભમાં સર્વોદયી નિવેદન દ્વારા સર્વોદય કાર્યકર્તાઓની મર્યાદાઓનું સૂચન કરવું તેમણે વિચારણા ધરાવતા સમુદાયના વલણ અંગે તમે જે લખ્યું છે તે પ્રજાજનોને આપેલું માર્ગદર્શન, રાષ્ટ્રવાદી– nationalistic વિષે મારા વિચારો જણાવું.
શબ્દ વાપરીને જે સંકીર્ણતાનું આપણે સૂચન કરીએ છીએ તેવું, એ તે, હું ધારું છું કે, તમે પણ કબુલ કરો છો કે ચીને ભારત ઉપર કોઈ અંશમાં સંકીર્ણ હતું એમ મને નથી લાગતું અને તેથી આ ગયા નવેમ્બર માસમાં આક્રમણ કર્યું ત્યારે તેને પ્રતિકાર તે ભારતે બાબતને લગતા તમારા અભિગમ હાથે હું મળતો થઈ શકતો નથી. કરવો જ જોઈતો હતો, પણ સાથે સાથે તમારી એ અપેક્ષા હતી કે, સર્વોદય અહિંસક પ્રતિકાર અને રાષ્ટ્રવાદ, પરસ્પર સર્વથા વિરોધી છે વિચારકોએ અને કાર્યકર્તાઓએ આ કટોકટીના પ્રસંગે કોઈ સામુ- એ પ્રકારનું તમારૂં વિધાન, તમે સૂચવે છે એ રીતે, હું જેમ સ્વીકાદાયિક અહિંસક પ્રતિકારને માર્ગ પ્રજા સમક્ષ રજૂ કરવો જોઈ રવાને તૈયાર નથી, જે કે હિંસક પ્રતિકારની અપેક્ષાએ અહિંસક હતું અને તેને અમલી બનાવવામાં તેમણે પહેલ કરવી જોઈતી હતી. પ્રતિકારને હું વધારે આવકારદાયક લેખું છું, તેવી રીતે હિંસક એ વિચારનું સમર્થન કરતાં તમે એમ જણાવે છે કે, “રાષ્ટ્રવાદ અને પ્રતિકાર-ultruistic motives થી-કલ્યાણકારી હેતુઓથીઅહિંસા પરસ્પર incompatible છે. (એ બે મંતવ્યો એકમેક પ્રેરિત હોઈ ન જ શકે એ સ્વીકારવાને પણ હું તૈયાર નથી. સાથે મેળ ન બેસે તેવાં છે.) જે અહિસાપૂર્વક જીવન જીવવા માગે છે તેને દા. ત. કોંગે અખંડિત રહે અને તેની એકતા જળવાય એ આશયથી કોઈ ભૌગોલિક મુલક સાથે અથવા કોઈ રાષ્ટ્ર કે રાજય સાથે પ્રેરાયલ સંયુકત રાષ્ટ્ર સંસ્થાના કાર્યને મદદરૂપ થવા માટે ભારતે સંબંધ રહેતા નથી, પણ તે સમગ્ર માનવજાત સાથે સંબંધ ધરાવતે ભારતીય સૈન્યની એક ટુકડી કોંગો ઍકલી અને ધાર્યો હેતુ સિદ્ધ થાય છે.” આ તમારાં વિધાને મને અતિ વ્યાપક લાગે છે. અહિંસા- કરીને તે પાછી ફરી. આમાં કોંગેની અખંડિતતા વિરૂદ્ધ જે પક્ષ ધર્મી વ્યકિત ભાવનામાં વિશ્વમૈત્રીની ઉપાસક હોય, પણ આચરણમાં તેને હતે તેને હિંસક પ્રતિકાર કરવાનો આશય હતું, અને એમ છતાં, દેશકાળના ભેદને સ્વીકાર્યા વિના ન ચાલે. પોતાના કાર્યને તેણે પરિ- પ્રસ્તુત સંયોગોમાં ભારત સરકારના એ પગલાને કોઈએ અનુમિત આકાર આપવો જ પડે. અહિંસાના આદર્શને હું સ્વીકારું અને ચિત હોવાનું જણાવ્યું નથી. આ ધરણે આ બાબત ફરીથી વિચારવા તદનુસાર વર્તવાને પ્રયત્ન કરૂં, એથી હું મારા કુટુંબને, ગામને મારી તમને વિનંતિ છે. કે દેશને મટી જતો નથી, અથવા તે સંયોગના બંધને તથા તમારી વર્તમાન અંગત જીવનપદ્ધતિ અંગે તમારા પત્રમાં તમે જવાબદારીઓથી હું મુકત થઈ શકતો નથી. તમારી વાત સ્વીકારવામાં જે તાત્ત્વિક વિચારસરણી રજૂ કરી અને action અને આવે તે કોઈ પણ સ્થાનિક પ્રશ્નને અહિંસક ઉપાય વડે હલ કરવાના | activity -સહજપણે પ્રાપ્ત થતું કર્મ અને સ્વેચ્છાએ
Page #180
--------------------------------------------------------------------------
________________
૯૬
પ્રબુદ્ધ જીવન
. તા. ૧૬-૯-૬૩ - ઊભી કરેલી પ્રવૃત્તિ – એ બે વચ્ચેનો ફરક તમે આગળ કર્યો તેની ગુણ હૃદયનિર્ભર મટી જઈને બુદ્ધિપ્રભાવિત થવા લાગે છે સૂક્ષ્મ ચર્ચામાં હું નહિ ઉતરું, પણ તમે તમારા વિષે કે તમારી માફક અને તેનું પરિણામ કરુણાવૃત્તિને ધીમે ધીમે નિષ્ક્રિય બનાવવામાં વર્તનારાઓ વિષે એમ જે લખો છો કે એમ કરવાથી The આવે છે. આના દાખલા તરીકે હું કૃષ્ણમૂર્તિને બર્ટ્રાન્ડ રસેલ Capacity to act is released from all limitations and સાથે સરખાવવા ઈચ્છે. કૃષ્ણમૂર્તિમાં મને કોઈ કરુણાપ્રેરિત conditioning - કર્તવ્યશકિતને પ્રવાહ બધાં બંધનથી અને કર્તુત્વ દેખાતું નથી, કારણ કે તેની કરુણાવૃત્તિ બુદ્ધિપ્રભાવિત અવરોધેથી મુકત બનીને પૂરા જોસથી વહેવા માંડે છે–અને કૃષ્ણ- ' બની બેઠી છે, જયારે બન્ડ રસેલ આયુદ્ધનું માનવી જગત મૂર્તિ પણ પોતાના વાર્તાલાપમાં અનેક વાર કહેતા રહ્યા છે કે, ઉપર પડનાર પરિણામ વિચારીને, પાયામાંથી હલી ઉઠયા છે અને : ચિત્તનાં સ્પંદને સર્વથા સ્થગિત થતાં Immense creative દુનિયાને આ બાબતની ચેતવણી આપવા ખાતર પિતાની જાતને energy is released thereafter– અસાધારણ સર્જકશકિતને જોખમમાં નાંખવાને તૈયાર થયા છે, કારણ કે તેમની કરુણાનો સ્ત્રોત : સ્ત્રોત ત્યાર બાદ મુકતપણે વહેતે થાય છે – આવી Capacity – તેમના હૃદયમાંથી વહી રહ્યો છે. દૂર શા માટે જઈએ? બે વર્ષ પહેલાં તાકાતને – શકિતના પ્રવાહને-મૂર્ત રૂપે હું ન દેખું ત્યાં સુધી તેને આસામમાં બંગાળીઓ અને આસામીઓ વચ્ચે વૈમનસ્યનો દાવાહકીકત રૂપે સ્વીકારવાને હું તૈયાર નથી. તમારી અઘતન જીવનવૃત્તિથી નળ સળગી ઊઠો હતો. એ પ્રસંગે જવાહરલાલે ઈચ્છા દર્શાવી તમારૂં ચિત્તને વધારે વિશદ બને એ સ્વીકારવાને હું તૈયાર કે આ દાવાનળ શમાવવા માટે વિનેબાજી તત્કાળ આસામ જાય છું, પણ જે Dynamo of truth & love ની - સત્ય અને તે બહુ સારું. એટલે વિનોબાજીએ પિતાની પદયાત્રાને આસામ પ્રેમને શકિતસ્ત્રોતની - તમે વાત કરો છો તે તે જનતા સાથેના તરફ વાળી ખરી, પણ આખરે “એ દાવાનળ શમાવનાર હું કોણ? સક્રિય તાદામ્યમાંથી અને હૃદયપ્રેરિત ક્રિયાશીલ એવી અસાધારણ એ તો ઈશ્વર સંભાળશે’ એમ બુદ્ધિદ્વારા મનને સમજાવીને કરૂણામાંથી જન્મે છે, અને આ માટે, સંભવ છે કે,
પોતાની પદયાત્રા તેમણે છોડી નહિ. આને અર્થ હું એમ કરું કે
પદયાત્રા તે તેમને વર્ષોથી વળગેલી હતી અને તેમાં બૌદ્ધિક વિચાComplete non-conditioning of mind ને બદલે અમુક
રણા ભળી, જેણે તેમની કરુણાના સ્વાભાવિક વેગને કુંઠિત કર્યો. પ્રકારનું Conditioning of mind કદાચ વધારે ઉપકારક
ઉપરના વિષયની ચર્ચાને થોડીક આગળ ચલાવું. અહિંસાને બને. આના દષ્ટાન્ત માટે આપણે દૂર જવું પડે તેમ નથી. ગાંધીજી
વિચાર સમાજાભિમુખ સમભાવ અને કરુણામાંથી જન્મેલો છે. એમ પૂરા નહિ તે ઘણા અર્થમાં Dynamo of Truth & Love છતાં તેને જૈન દાર્શનિકોએ બુદ્ધિની એરણ ઉપર ચડાવ્યો અને સત્ય અને પ્રેમના શકિતસ્ત્રોત-સમાં હતા એ તે તમે પણ પણ મેક્ષના આદર્શ સાથે અને કર્મસિદ્ધાન્ત સાથે સંકલિત કર્યો, તેનું સ્વીકારશે. કૃષ્ણમૂર્તિ ચિન્તનમાં, તર્કમાં, બૌદ્ધિક સુક્ષ્મતામાં ગાંધી
પરિણામ એવા એક સંપ્રદાય-વિચારમાં આવ્યું કે જેણે અહિંસાના જીથી ચડિયાતા છે એમ સ્વીકારવામાં મને વાંધો નથી, પણ તેમનામાં
નિષેધાત્મક વિચારને જ મહત્ત્વ આપ્યું અને પરિણામે તેમાંથી ક્રિયાગાંધીજીની કર્તૃત્વશકિત મને દેખાતી નથી. કૃષ્ણમૂર્તિ જીવનના શીલ કરુણાનો લેપ થઈ બેઠો. કરુણાની પણ માનવીની બુદ્ધિ અન્ત સુધી તાર્કિક વિશ્લેષણે જ કર્યા કરશે, પણ તે કોઈ પણ અને તર્કશીલતા વડે આવી દુર્દશા થાય છે એ બાબત તરફ તમારું સંયોગોમાં ‘નૌઆખલી’ નહિ જ જાય. શ્રી અરવિન્દના જીવનનું પણ નમ્રભાવે ધ્યાન ખેચું છું. ' આ રીતે વિશ્લેષણ કરી શકાય. અને તમારા માટે પણ મને આ
‘ગ્રામરાજ' માં પ્રગટ થતે તમારો ધીરેનભાઈ સાથેનો ભયસ્થાન લાગે છે. આ રીતે આગળ ને આગળ ચાલતાં દુનિ
પત્રવ્યવહાર મેં હમણાં જ વાંચ્યો. ચર્ચા બહુ ગૂઢ અને તાર્કિક ઝીણયાની આધિવ્યાધિનાં તમે ભવ્ય વિશ્લેષણ કરી શકશે અને ધરમૂળના
વટથી ભરેલી લાગી. સંભવ છે કે કદાચ હું બધું સમજયો પણ પરિવર્તનની વાત કરી શકશે, પણ કોઈની પાટાપીંડી કરી
ન હોઉં, પણ ધીરેનભાઈના કહેવાનો ઝોક હું તમને જે લખી શકવાના નથી, કોઈ તરસ્યાને પાણી પાઈ શકવાના
રહ્યો છું તે તરફ ઢળતો હોય એમ મને લાગ્યું. આમ સમજવામાં નથી, કોઈ ભૂખ્યાને અન્ન આપી શકવાના નથી.
પણ કદાચ હું ભૂલતે હોઉં. Please don't take this literally. આજે હું કહું છું તેના
તમારા પત્રના જવાબ રૂપે લખતાં મને જે સૂઝયું તે ઉપર શબ્દોને નહિ પણ તે પાછળ રહેલા ભાવને ગ્રહણ કરવા
લખી નાંખ્યું છે, અને તમે આપેલી છૂટનો પૂરો લાભ લીધો છે. વિનંતિ છે. તમારી તર્કશકિત ઉત્તરોત્તર વિકસતી જશે, પણ તમારા
તેના જવાબરૂપે તમારે શું કહેવાનું છે તેની રાહ જોઉં છું. તમારા
લખાણ સાથે સંબંદ્ધ હોય એવું આ લાંબા કાગળમાં કોઈ કોઈ વિશ્વવ્યાપી ચિન્તન સાથે શારીરિક પરિશ્રમને નહિ જોડો અને
ઠેકાણે લખાઈ ગયું છે એમ તમને લાગે તો દરગુજર કરશે.' એક ખૂણાને કેન્દ્ર બનાવીને તે કેન્દ્રના માનવીઓની સેવામાં
તમારી તબિયત સારી હશે. રસિકભાઈ તમને ચાલુ સંભારે જો તમે તમારી જાતને નહિ રોકો તે તમારામાં રહેલી ક ત્વ- , છે અને આપણી વચ્ચે ચાલતી ચર્ચામાં ખૂબ રસ લે છે. શકિત ધીમે ધીમે કુંઠિત થઈ જવાની અને આકાશગામી વિચારોના
: લે. સ્નેહાંકિત પરમાનંદના પ્રણામ ઉયનમાં જ જીવનની સાર્થકતા રહેલી છે–આવા ભ્રમના તમે ભાગ
- માઉન્ટ આબુ, તા. ૧૫-૮-૬૩ બની જવાના. પરિણામે વિચાર એ જ ખરા મહત્ત્વની વસ્તુ છે, પ્રિય પરમાનંદભાઈ, કર્મ કે કર્તૃત્ત્વનું કોઈ મહત્ત્વ છે જ નહિ – આવા નિષ્ક્રિયવાદ' તમને જવાબ આપવામાં, મારી નાદુરસ્ત તબિયતના કારણે, તરફ તમે ઢળી પડવાના આ ભય તમારા વિશે મારું મન સેવે છે. વિલંબ થયો છે તે માટે મને ક્ષમા કરશે. એક અઠવાડિયાથી મારી I know I am rather blunt in my expression, but I did URL 642 8). feel like that so Feenly. (હું જાણું છું કે હું કદાચ કડક તમારા પત્રમાં, અનેક વ્યકિતઓ વિષે તમારા અભિપ્રાય અને તેમછડી ભાષા વાપરી રહ્યો છું, પણ મને આમ તીવ્રપણે લાગે છે.) તમારે ચિત્તામાં અંકાયેલાં મૂલ્ય તમે વ્યકત કર્યા છે. તેની અંદર તમે આના અનુસંધાનમાં એક બીજો પણ વિચાર આવે છે. હું
ગાંધીજી અને કૃષ્ણમૂર્તિ વચ્ચે, શ્રી કૃષ્ણમૂર્તિ અને બર્ટ્રાન્ડ રસેલ જાણું છું કે, કૃષ્ણમૂર્તિ કરુણા- Compassion – ઉપર ખૂબ ભાર વચ્ચે સરખામણ કરી છે. તેમ જ શ્રી અરવિન્દ અને વિનોબા વિષે મૂકે છે અને તમે પણ તેને એટલું જ મહત્ત્વ આપતા હશો.
પણ તમે લખ્યું છે. હું તમને જણાવી દઉં કે, તમે જે કાંઈ લખ્યું પણ કરુણા મૂળ હૃદયને ગુણ છે અને જયાં સુધી તે હૃદય- છે તે મેં પૂરા ધ્યાનપૂર્વક વાંચમું છે. પ્રભાવિત હોય છે ત્યાં સુધી તેમાંથી જનતાનું કલ્યાણસાધક કર્યું ત્વ પણ એ લોકો વિશે હું એક પણ શબ્દ લખવા ઇચ્છતી નથી. ' જન્મતું રહે છે, પણ બુદ્ધિપ્રખર માનવીમાં ઘણી વખત એ હું માત્ર મારા માટે જ અથવા તો મારી પોતાની જાત વિષે જ
Page #181
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૯-૨૩
બાલી યા લખી શકું છું, અને તે પણ દલીલ કરવા કે પ્રતીતિ કરાવવા માટે નહિ, તેમ જ સામાને સમજાવવા કે તેના વિચારમાં પરિવર્તન કરવા માટે નહિ. જયારે અને જો મને પૂછવામાં આવે તે અને ત્યારે જ માત્ર હું મારા જીવન વિષે વાત કરૂં છું. મેં મારા માટે કોઈ માર્ગ કે ચોકકસ જીવનપદ્ધતિ નકકી કરી નથી. તેમ જ હું જે રીતે જીવન જીવું છું તે નથી કોઈ ‘કર્મ’ના માર્ગ કે નથી કોઈ ‘અકર્મના’ માર્ગ, હવે તમારા પત્રમાં જે
મુદ્દા અથવા તો પ્રશ્ન તમે ઊભા કર્યા છે તે વિષે લખું. અહિંસા અને રાષ્ટ્રવાદ બન્ને અસંગત છે એમ કહેવું અને એ સાથે આક્રમણનો સામનો અહિંસક રીતે કરવા જોઈતા હતા. એવી માગણી કરવી—આ બે વચ્ચે મને કશું વિરોધ જેવું દેખાતું નથી. મારા આગળના કાગળમાં મે જણાવ્યું છેકે સર્વોદય આગેવાના સામે જે સમસ્યા ઊભી થઈ હતી તે સમસ્યાને તેઓ એક રાજકારણી સમસ્યા તરીકે નહિ, પણ એક નૈતિક સમસ્યા તરીકે વિચારી તેમ જ લેખી શકયા હોત. હિંસા જયારે તમારી સામે આવીને ઊભી રહે ત્યારે જ તમારે તેના સામના કરવાના હોય. સ્વાભાવિક રીતે, જયારે તમે ભારતમાં હો ત્યારે ભારત ઉપર આક્રમણ થાય તે તકે જ તમારા માટે તેના સામના કરવાની પરિસ્થિતિ ઊભી થાય. જો તમે કોરીઆમાં હોતા તમારે ત્યાં તેના સામનો કરવાના રહે. હવે આવી પરિસ્થિતિ તમારી સમક્ષ ઊભી થતાં તે પ્રત્યે તમે કેવા અભિગમ– approach –દાખવો છે એટલે કે માથા ઉપર આવી પડેલા હિંસક આક્રમણના રાજકારણી હેતુથી પ્રેરાઈને તમે અહિંસક પ્રતિકાર કરી છે કે માનવીજીવન વિષેના ઊંડા આદર વડે પ્રેરાઈને અહિંસક પ્રતિકાર કરો છે એ જ માત્ર મહત્ત્વના મુદ્દો છે. હું ઝીણવટભરી દલીલબાજીમાં ઉતરવા માગતી નથી, કારણ કે મારામાં તે તાકાત નથી. હું તે એટલું જ કહેવાનો - સૂચવવાના-પ્રયત્ન કરૂ છું કે, સાચી અહિંસા કોઈ પ્રાદેશિક કે ભૌગોલિક દિવાલામાં પૂરાઈ ન જ શકે, તેમજ તેવી કોઈ મર્યાદાને તે સ્વીકારી ન જ શકે. અહિંસા એ પ્રેમ છે. તે બીજું હ।ઈ પણ શું શકે? કર્મ દ્વારા અભિવ્યકત થતો પ્રેમ એ જ અહિંસા છે. તમે પ્રેમને જંજીરો વડે જકડી શકતા નથી. હિંસક પ્રતિકાર અને કલ્યાણકારી હેતુ—હું દિલગીર છું કે—આ હું સમજી શકતી નથી.
કોઈના પણ લખાણમાં કઠોરતા કે કર્કશતા હોય તેને! મને વાંધા નથી, જો તે પાછળ વિચારનો ગોટાળા ન હોય તા. મને લાગે છે કે, તમે action – કર્મ – નો બહુ સંકુચિત અર્થ કરો છે, એટલું જ નહિ પણ, કયું કર્મ કેવું છે તે તે વિષેનું તમારૂં માપ પણ fixed up and rigid—આગળથી નિર્ધારિત અને ચેાગઠાબંધ છે. વિચારવું એ પણ શું એક કર્મ નથી? મનને બધા અભિનિવેશાથી અને પૂર્વગ્રહોથી મુકત કરવું એ પણ કર્મ છે કે નહિ? સતત જાગૃત અને મુકત મન વડે જીવવું એ સર્વ કોઈ સમસ્યાને કોઈ એકદમ અવનવી રીતે ઉકેલવાના પ્રયત્ન કરવા બરોબર છે. જયાં સુધી આવી વ્યકિત સમાજ વચ્ચે રહેતી હોય અને અેકાન્તવાસની નિવૃત્તિ તરફ તે વળી ન હોય ત્યાં સુધી તેની ઉપસ્થિતિ અને સહકારિતા ‘સામાજિક જીવન’ને અવશ્ય પ્રભાવિત કરવાની જ છે.
કૃપા કરીને એમ ન વિચારશા કે જયારે હું કોઈ મુદ્દાઓ ચર્યું છું અને જીવનને લગતાં સત્યો રજૂ કરૂ છું ત્યારે હું મારા પક્ષે કોઈ અભિનવ દર્શનના દાવા કરૂ છું. આવા મારો કોઈ દાવા છે જ નહિ. હું સત્યની શકિતના સ્રોત્ર~ Dynamo of Truth —છું કે નહિ . બાબત પણ અપ્રસ્તુત છે. હકીકતમાં તેથી કશો ફરક પડતા નથી.
તમારા મિત્રભાવ માટે તમારો આભાર માનું છું. રસિકભાઈને સ્નેહસ્મરણ.
અનેક સદિચ્છાઓ અને સદ્ભાવપૂર્વક
વિમળા
૯૭
મુંબઈ, તા. ૨૬-૮-૬૩
પ્રિય વિમળાબહેન,
તમારો તા. ૧૫-૮-૬૩ ના પત્ર મળ્યા. વાંચીને સ્વાભાવિક રીતે આનંદ થયો.
મને લાગે છે કે તમારા અંગત જીવન વિષે આપણી વચ્ચે ચાલતી ચર્ચા હવે બંધ કરીએ. પરસ્પર કહેવા યા લખવા જેવું જે હતું તે લખાઈ ચૂકયું છે. તમે તમારા પત્રના અંત ભાગમાં જણાવા છે કે, “મને લાગે છે કે, તમે Action · એટલે કે ‘કર્મ' શબ્દને મર્યાદિત અર્થમાં સમજો છે.” આ તમારું વિધાન કદાચ બરોબર હોય. પરિણામે તમે જેને ‘કર્મ’ માનતા હો તેના સ્થાને કર્મ અંગેની એટલે કે કર્તૃ ત્ત્વ અંગેની મારી અપેક્ષા કાંઈક વધારે, કાંઈક જુદી હાય. મેં તો મારી નજરે વિચાર કરતાં તમારી જીવનપદ્ધતિ અંગે મને જે કાંઈ ભયસ્થાન જેવું ભાસ્યું તેના તમારી સામે અંગુલિનિર્દેશ કર્યો. છે. એટલે પ્રસ્તુત વિષય પુરતું મારૂં કર્તવ્ય અહિં ખતમ થાય છે અને તેથી આ બાબતની વિશેષ ચર્ચા હવે મને જરૂરી લાગતી નથી.
તમારા વિષે મને એટલી પ્રતીતિ છે કે તમે તમારી જીવનસાધનામાં પૂરા arnestસન્નિષ્ઠ છે, સતત જાગૃત છે. અને જયારે પણ તમારી ચાલુ જીવનપદ્ધતિમાં ફેરફાર કરવાનું તમારા દિલમાં પ્રબળપણે ઉગશે ત્યારે તેમ કરતાં તમને કોઈ પણ પૂર્વગ્રહ કે પૂર્વાધ્યાસ અથવા તો કોઈ અનુકૂળ-પ્રતિકૂળ પાર્થિવ સંયોગ અટકાવશે નહિ. આખરે ચાલુ જીવન વિષે સતત જાગૃતિ અને ફેરફારની જરૂર દેખાતાં તે માટે પૂરી તૈયારી—આથી વિશેષ કોઈના માટે કશું પણ અપેક્ષિત યા અભિપ્રેત નથી.
થોડા દિવસ પહેલાં શ્રી ત્રીકમલાલભાઈ તથા શ્રી બિંદુભાઈ ઝા મળ્યા હતા અને તમને અનેક રીતે સંભાર્યા હતા. એ જ પ્રમાણે રસિકભાઈ મળે છે ત્યારે પણ તમે સ્વાભાવિક રીતે અમારી ચર્ચાવાર્તાના વિષય બના છે.
લે. સ્નેહાંકિત પરમાનંદ માઉન્ટ આબુ, તા. ૩૧-૮-૬૩
પ્રિય પરમાનંદભાઈ,
તમારા સદ્ભાવભર્યા પત્ર માટે હું આભાર માનું છું. મારા વિષે આવી પ્રતીતિ દાખવવા બદલ પણ હું તમારો આભાર માનું છું. એ સાચું છે કે, જીવન જે દિશાએ મને લઈ જાય તે દિશાએ આગળ વધવામાં કોઈ મને રોકી શકશે નહિ. જો ચેતના વડે ધબકતું જીવન-vibrant life–બીજી દિશાનું મને દર્શન કરાવશે તે તેને આવકારતાં હું લેશમાત્ર અચકાટ અનુભવીશ નહિ. સદ્ભાગ્યે મારી પાસે નથી ધન કે પ્રતિષ્ઠા અને તેથી મારે કશું ખાવાપણું નથી. સદ્ ભાગ્યે મે વિચારનું કે જીવન જીવવાને લગતું કોઈ એક ચોગઠું સ્વીકાર્યું નથી અને તેથી મારે કોઈ બાબતને વળગી રહેવાપણું નથી. સદ્ભાગ્યે મેં જીવનને લગતી કોઈ ચોકકસ વિચારસરણી નકકી કરી નથી અને તેથી મારી વિચારણામાં એવું કશું નથી કે જેનો બચાવ કરવાની મને ફરજ પડે. વિચારોના કે આદર્શોના માળખામાં રહીને જીવન ઘડવાને બદલે, હું મારા જીવનને તેની પોતાની રીતે વિકસવા દઉં છું.
પૂજય વિનોબાજીની તબિયત સારી રહે છે. શંકરરાવ દેવ જણાવે છે કે, તેઓ ખૂબ આનંદમાં છે. જયપ્રકાશજી બિહારમાં ગ્રામદાન આન્દોલન પાછળ પેાતાના સઘળા સમય વ્યતીત કરી રહ્યા છે. ધીરેનભાઈ બરહાનપુરમાં તેમની Labour intensive schemes પરિશ્રમીને લગતી સઘન યોજનાને અમલી બનાવવાના કાર્યમાં ખૂબ રોકાયલા રહે છે. દાદા એક મહિનાથી નરમ રહે છે અને તેમના પુત્ર સાથે હાલ જબલપુરમાં રહે છે.
હું ૧૯૬૪ ના ફેબ્રુઆરી. આખર સુધી અહિં આબુ ખાતે રહેવાની છું. આબુ બાજુએ તમારા આવવાની કોઈ સંભાવના ખરી ? રિસકભાઈ સાથે આ બાજુએ એક આંટો કાં આવી ન જા? તમારાં પુત્રીને હવે તદન આરામ આવી ગયો હશે. અનેક સદિચ્છાઓ અને સદ્ભાવપૂર્વક વિમળા
Page #182
--------------------------------------------------------------------------
________________
૯
પ્રભુજીવન
વ્યાખ્યાનમાળા: સમાલાચના
પર્યુષણ
આ વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળા શુક્રવાર તા. ૧૬-૮-૬૩થી શનિવાર તા. ૨૪-૮-’૬૩ સુધીના નવ દિવસ સુધી યોજાઈ હતી. આ વર્ષે પણ શરીર સ્વાસ્થ્યની સુકુમારતાને કારણે પૂ. પંડિત સુખલાલજીની ગેરહાજરીમાં વ્યાખ્યાનમાળાનું અધ્યક્ષસ્થાન મારે લેવું એમ શ્રી પરમાનંદભાઈના નિમંત્રણને કર્તવ્યબુદ્ધિથી મેં સ્વીકાર્યું હતું અને નવે દિવસનાં વ્યાખ્યાન સાંભળવાની કૃતાર્થતા અનુભવી હતી. અંગ્રેજીમાં નીચેની ઉકિત જાણીતી છે :
Would that God the giftie give us To see ourselves as others see us!
જીવનદર્શનના સાચા દ્રષ્ટિકોણ રજૂ કરતી આ પંકિતઓના પણ કોઈ વિરલ અપવાદ હશે ? શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંત્રીઓની દ્રષ્ટિથી જોઈએ તો એમણે આપેલું નિમંત્રણ સ્વીકારીને અને નવે દિવસના વ્યાખ્યાનનું સંચાલન કરીને મેં તેમના ઉપર કશાક ઉપકાર કર્યો હાય એમ સામાન્ય રીતે મનાય. પણ સાચી રીતે જોતાં–મારી દ્રષ્ટિએ જોતાં—આ નિમંત્રણ દ્વારા વ્યાખ્યાનમાળામાં સતત ઉપસ્થિત રહેવાથી મને જે વિવિધ અને સમૃદ્ધ વિચાર--સંભારને લાભ મળ્યો છે તે માટે શ્રી પરમાનંદભાઈ અને તેમના સહકાર્યકર્તાઆના મારા ઉપર કેવડો મોટો ઉપકાર થયા છે! . .
જૈન ધર્મનું આ પર્વ, બધાં ધાર્મિક પર્વો હોવાં જોઈએ તેમ, આત્મશેાધનનું પર્વ છે. તેમાં ઉપવાસનું અત્યંત ગૌરવ મનાયું છે. શતપથ બ્રાહ્મણમાં એક સ્થળે કહ્યું છે કે: માણસ જ્યારે ઉપવાસ-અનશન--કરે છે ત્યારે દેવા તેની નજીકમાં (ઉપ) વસે છે. માટે અનશનને ઉપવાસ કહેવાય છે. ઉપવાસ કરનારની સમીપમાં દેવેશ વસે છે તેનો અર્થ એમ કરી શકાય કે ઉપવાસનું વ્રત કરનારી વ્યકિત વ્યવહારિક કે સ્વાર્થવિષયક લાભાલાભ કે સુખ--દુ:ખની ગણતરી કરવાની સ્વાભાવિક વૃત્તિ ઉપર સંયમ મૂકી, જીવનનું ધારણ કરનારાં અને જીવનને વિકસિત અને સમૃદ્ધ કરનારાં તત્ત્વો ઉપર નજર માંડે છે. સત્ય, અહિંસા, અપરિગ્રહ વગેરે સનાતન મૂલ્યા ઉપર નજર માંડે છે; ભગવદ્ગીતાની પરિભાષાનો પ્રયોગ કરીએ તો દૈવીસંપત્તિનો ઉન્મેષ તેનામાં થવા માંડે છે. આત્મશોધન કરવાના અનેક માર્ગો છે. ભગવાન મહાવીર જેવા આર્ષ દ્રષ્ટાઓની વાણીનાં કાવણ અને મનન દ્વારા જેમ એ થઈ શકે તેમ, જીવન અને માનવજીવનના યથાર્થ દર્શનથી પણ થઈ શકે છે. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પહેલા માર્ગની જરા યે ઉપેક્ષા કર્યા વિના આત્મશાધનના આ બીજો માર્ગ સ્વીકારાયો છે. તેમાં બુદ્ધ, મહાવીર, ઈશુ જેવા ધર્મપ્રવર્તકોનાં શાસના, મીરાં, જ્ઞાનેશ્વર, આનંદઘન, જેવા સંતોનાં જીવનવર્ણન અને વચનામૃતા, રામ અને કૃષ્ણ જેવા અવતારી પુરુષાનાં અવતારકાર્યો-જેવા ધાર્મિક કે ધર્મપ્રધાન વિષ યાનાં નિરૂપણા ઉપરાંત વ્યવહારિક-સામાજિક, રાજકીય, આર્થિક વગેરે-વિષયાની તેમ જ વૈજ્ઞાનિક વિષયોની વિચારણા રજૂ થાય છે. ખરું કહેતાં તો છેલ્લાં બે વર્ષ દરમિયાન પર્યુષણ વ્યાખ્યાનમાળાએ જે સ્વરૂપ અને આકાર ધારણ કર્યાં છે તે ઉપરથી તેને જ્ઞાનસત્રનું નામ આપી શકાય. કોઈ પણ ભેદભાવ વિના નિમંત્રા યેલા અધિકૃત વકતાઓ પોતપોતાના અભિમત વિષય વિષે અભ્યાસના પરિપાકરૂપ વિચારણાએ રજૂ કરે અને છાતાઓને વિચાર કરવાની પ્રેરણા આપે એવાં વ્યાખ્યાના જ્યાં થાય તે જ્ઞાનસત્ર જ કહેવાય.
પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અપાતાં વ્યાખ્યાના બે--ચાર વર્ષ સુધી સાંભળ્યાં હોય તેને આ વ્યાખ્યાનોમાં ‘એનું એ જ આવે છે--કંઈ નવું નથી આવતું એમ સરવાળે લાગવાનો ભય ખરો? આવા ખ્યાલ જેને આવે તેણે આત્મપરિક્ષણ આરંભી દેવું જોઈએ, કારણ કે આ ખ્યાલ દર્શાવે છે કે તેણે શ્રવણ કર્યું છે, પણ મનન
R
તા. ૧૬-૯-૬૩
આદર્યું નથી. જેણે મનન આરંભ્યું છે તેને તે એક મુદ્દા સાથે અનેક મુદ્દાઓ આતપ્રોત થઈને સંકળાયેલા પડેલા નજરે આવશે, નવાં દ્રષ્ટિબિંદુ દેખાશે અને મનનનું ફલક ઉત્તરોત્તર વિસ્તીર્ણ તેમ જ ઊંડું બનતું જણાશે. આવી મનનની ટેવ જેણે કેળવી હશે તેને એક જ વિષયનું જુદા જુદા દ્રષ્ટિબિંદુઆથી કરાયેલું નિરૂપણ જુદા જુદા વિષયોના નિરૂપણ જેટલું જ દ્યોતક અને રસપ્રદ લાગશે. બીજું માનવનું અંતરંગ અને બહિરંગ ઘડતર જ એવું છે કે તેની સમક્ષ જીવનનાં અંતિમ મૂલ્યોનો ઉપન્યાસ વારંવાર કરવા પડે. સ્થૂળ શરીરના અવયવો માટે તો વિજ્ઞાન કહે છે કે: જે અવયવ લાંબા સમય સુધી નિષ્ક્રિય પડી રહે તે કરમાતું જાય અને અંતે નહિવત થઈ જાય. જઠરના અવયવો યોગ્ય રીતે કામ કરતા રહે તે માટે આપણે અન્નના જથ્થાની પણ જરૂર પડે છે. કેવળ વિટામિન ગાળીએ દ્વારા આવશ્યક શકિત મળી રહે તેમ હોય તો પણ અન્નના જથ્થા વિના આપણે આપણા અત્યારના શરીરનું સ્વરૂપ અને સ્વાસ્થ્ય જાળવી શકીશું નહીં'. તે જ પ્રમાણે સત્યં વવ । ધર્મ પર । વિટામિન--ગાળી જેવાં આ સનાતન સૂત્રથી જ આપણા મનનું અને હ્રદયનું કાર્ય સિદ્ધ થતું નથી. અન્નના જથ્થાની પેઠે આ સૂત્રેાનાં તત્ત્વો જેમાં ગર્ભરૂપે સચવાઇ રહ્યાં હોય તેવાં આખ્યાનો કાવ્યો, ઈતિહાસા, પુરાણા, જીવનચરિત્ર્ય, પ્રસંગા વગેરેના પરિશીલનથી આપણું અન્ત શરીર પાણ અને વર્ધન પામતું રહે છે. સમગ્ર પ્રજાજીવનના સંસ્કરણ માટે દરેક ક્ષેત્રમાં બહોળી પ્રવૃત્તિની આવશ્યકતા રહે છે. એ પ્રવૃત્તિમાંથી પોતપોતાના અધિકાર પ્રમાણે દરેક વ્યકિત યોગ્ય કે અનુકૂળ લાગે તેટલીનું સેવન કરે છે. અહીં જ એક બીજી બાબતનો ઉલ્લેખ કરી લઈએ : મંત્રીશ્રીએ આભારદર્શનવેળા જણાવ્યું હતું કે કેટલાક ભાઈઓએ આ વ્યાખ્યાના સાંભળ્યા પછી બે-ચાર કલાક સુધી પોતે ધંધારોજગારમાં ધ્યાન આપી શકતા નથી એમ તેમણે કહ્યું હતું. આ હકીકત પણ વિચારવા જેવી છે. આનો એક અર્થ એ થયો કે વ્યાખ્યાનોમાં નિરૂપાતી વસ્તુ અને નિરૂપણશૈલી બંને સામર્થ્યવાળાં છે - ‘સાચાં’ છે. જેમ ડૉકટર પેનીસિલીન જેવાં ઔષધનું ઈંજેકશન આપે અને તેનું reaction (પ્રભાવન) ન થાય તા એ ઔષધ સાચું નથી.--બનાવટી છે એમ માનીએ છીએ, તેમ આ વ્યાખ્યાના ાતાઓમાં બે--ત્રણ કલાક સુધી પોતાનો પ્રભાવ જમાવી અને ટકાવી શકે તે બતાવે છે કે આ “ઈંજેકશન સાચાં” છે. પણ વિશેષ અગત્યના પ્રશ્ન એ છે કે આ વ્યાખ્યાનોની અસરથી વ્યવહારમાં-ધંધા રોજગારમાં--મન બેસતું નથી એથી શું સમજવું? આ ‘વિચાર’ અને વ્યવહાર પરસ્પર સંગત નથી એમ સમજવું. ? વ્યાખ્યાન સાંભળવા માટે સારાં, પણ વ્યવહારમાં એના કશા ઉપયોગ નહિ એમ માનવું? ભારતીય જીવનદર્શનની વિશિષ્ટતા એ છે કે આપણે ત્યાં ધર્મ અઠવાડિયામાં એકવાર કે દિવસમાં એકાદ .કલાકમાં જ પાળવાના નથી ધર્મ ચેવીશે ક્લાક અર્થ અને કામના ક્ષેત્રમાં પણ સૂક્ષ્મ રીતે અનુસ્મૂત રહેવા જોઈએ. આ વ્યાખ્યાનોની સાચી અને સંપૂર્ણ સિદ્ધિ ત્યારે જ, થઈ ગણાય, જ્યારે છાતાવર્ગ ની પ્રેરણાથી પોતાના વ્યવહાર--ધંધારોજગાર—વગેરેમાં એની પ્રેરણાને ઝીલી શકે, કેવળ સ્વાર્થલાલુપતા કે લાલસાથી વ્યવહાર કરવાને બદલે માનવતા અને નીતિમા પાયા ઉપર વ્યવહારને પ્રતિષ્ઠિત કરે, અર્દિત્તા ઉપર પ્રતિષ્ઠિત કરે: આ રીતના વ્યવહાર આકાશકુસુમ જેવા કે કેવળ કલ્પનાંતરંગ જેવા નથી, આ લખું છું ત્યારે વર્તમાનપત્રામાં સમાચાર આવ્યા છે કે કુરલાના ચાર--પાંચ વેપારી બંધુઓએ જીવનની જરૂરિયાતની ચીજો પડતર કિંમતે--કથા નફા વિના-વેચવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સાચી દિશામાં પ્રથમ પગલાં તરીકે સ્તુત્ય છે. પણ
Page #183
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૯-૧૩ પ્રબુદ્ધ જીવન
૯૯ વેપારી બંધુઓએ અને આપણે બીજા બધાએ--જીવનનિર્વાહ કર- પ્રવચનના અંત ભાગમાં મીરાંના પદોમાં સંભૂત પ્રેમલક્ષણા ભકિતનું વાને છે અને જીવનની અનેક જવાબદારી ઉઠાવવાની છે, એટલે ઉદાહરણ સાથે વિવરણ કર્યું હતું. કશાય નફા વિના, માત્ર પડતર કિંમતે, વેપાર તે થોડીક વસ્તુઓને મીરાં વિશેના પ્રવચન પછી તરત જ બીજું પ્રવચન હતું થાય, થોડાક સમય માટે થાય : એવી પ્રવૃત્તિ પ્રતીકના રૂપની જ ‘સંત જ્ઞાનેશ્વર” ઉપર. પ્રવચન કરનાર બહેન શ્રી મૃણાલિની દેસાઈએ હોય. આપણા પ્રજાજીવનના વિષમ કોયડાનું સાચું નિરાકરણ તે - સંત જ્ઞાનેશ્વરના સમયની ધાર્મિક અને સામાજિક પરિસ્થિતિનું-- ત્યારે થાય જ્યારે લોભ અને લાલસાને કાબૂમાં રાખીને બધી વર્ણકામ ધર્મની જડ અવસ્થાનું–વર્ણન કરીને હીન વર્ણના ઉત્કર્ષ ચીજોનું વેચાણ ન્યા, નીતિસંમત, વ્યાજબી નફો લઈને કરવામાં માટે અને સમાજ અને ધર્મમાં પ્રાણ રેડવા માટે સંત જ્ઞાનેશ્વરની આવે. આ દ્રષ્ટિ કેવળ વેપારીઓએ જ નહિ, સૌ ધંધાદારીઓએ ગીતાએ કેવું સમર્થ પ્રદાન કર્યું છે તે સમજાવ્યું હતું. સંત જ્ઞાનેઅપનાવવી જોઈએ--એ જ સાચો માનવતાનો માર્ગ છે. જીવનને શ્વરે ધર્મમાં, સમાજમાં, સાહિત્યમાં ક્રાંતિ આણી હતી તે મુદ્દાનું ઊર્ધ્વગામી અને સાત્વિક બનાવવું હશે તે આ દિશામાં જ પ્રયાણ ઉદાહરણો સાથે સમર્થન કર્યું હતું. શ્રી મૃણાલિનીબહેન જન્મે કરવું પડશે-- રાજ : ન્યા વિદ્યતે. તેના નાથ ! અસ્તુ. મહારાષ્ટ્રીય છે, લગ્ન ગુજરાતી છે. પણ તેમના ગુજરાતી ભાષા
હવે આ વર્ષનાં વ્યાખ્યાનોની સંક્ષિપ્ત સમાલોચના કરીએ. ઉપરના પ્રભુત્વે, વેગીલી અને તેજસ્વી શૈલીએ અને માર્મિક વ્યાખ્યાનમાળાના પ્રવચનનો પ્રારંભ અધ્યાપક દલસુખભાઈ ' હાસ્યવૃત્તિોએ શ્રોતાઓને મુગ્ધ કરી દીધા હતા. આ જ પ્રકારનું માલવણિયાના પ્રવચનથી થયા હતા. તેમને વિષય હતું, ‘હિંદુ ત્રીજું પ્રવચન હતું અવધૂત આનંદઘન ઉપર. આચાર્ય ધીરૂભાઈ અને જૈન ધર્મ, શ્રી માલવણિયા પ્રતિષ્ઠિત વિદ્રાન છે. તેમણે વૈદિક ઠાકરે આનંદધનનાં જીવનપ્રસંગો અને કાવ્ય--કૃતિઓને એક ધર્મની કેટલીક લાક્ષણિકતાઓ તથા તેની ઉત્ક્રાન્તિમાં નજરે આવતાં નિષ્ઠાવાન અભ્યાસીની અદાથી પરિચય કરાવ્યું હતું. પાંચ પાનનું નિરૂપણ કર્યું હતું અને તેની સરખામણીએ જૈન ડૉ. રાજેન્દ્ર વ્યાસના પ્રવચનનો વિષય હતો “કુમારી હેલન ધર્મના ઉદય અને વિકાસનાં મર્મસ્થાને સમજાવ્યાં હતાં. શ્રી માલવ- કેલર : બંધની નજરે એક અંધ.” ડૉ. રાજેન્દ્ર વ્યાસ નાની ઉંમરે ણિયાના વિદ્રત્તાભર્યા નિરૂપણની સરખામણીએ બીજે દિવસે “ભાર- અંધ થયા. ત્યાર પછી તેમણે એમ. એ. એલએલ. બી. અને તીય સંસ્કૃતિમાં જૈન સંસ્કૃતિને ફાળે” એ વિષય ઉપર શ્રી શાંતિ- . પી.એચ. ડી. જેવી પદવી પ્રાપ્ત કરી તે જ તેની શૈર્યભરી જીવનલાલ સી. શાહનું નિરૂપણ ભાવપ્રધાન અને ધર્મપ્રેમથી નીતરનું
દ્રષ્ટિ–a heroic View of life-ની સાક્ષી રૂપ છે. ભારતમાં જણાયું હતું. શ્રી શાહે દર્શન, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, કળાએ અંધ જનતા, સવિશેષ તો અંધ બાળકોના જીવનની સમશ્યા ઉકેવગેરે ક્ષેત્રોમાં જૈન ધર્મનું અર્પણ કેવું છે અને કેટલું છે તે પાશ્ચાત્ય
લવાના ભગીરથ કાર્યમાં તે સતત પ્રવૃત્તિશીલ રહ્યા છે. એ પ્રવૃત્તિવિદ્વાનનાં મંતવ્યો ટાંકીને બતાવવાનો પ્રયત્ન કર્યો હતે.
એને ખ્યાલ તેમણે પ્રવચનના અંતમાં વિગતવાર આપ્યો ત્યારે
સભાગૃહમાં કોઈ એવી વ્યકિત નહિ હોય જેનું હૃદય સમભાવ શ્રી માલવણિયાના પ્રવચનના શીર્ષક વિશે, શ્રી માલવણિયાએ
અને કરુણાથી આર્દ્ર નહિ બન્યું હોય. પ્રવચનના આરંભમાં તેમણે જ આરંભમાં જણાવ્યું હતું તે પ્રમાણે, શ્રી પરમાનંદભાઈને પૂરો
હેલન કેલરના જીવનના પ્રારંભની મુશ્કેલીઓ અને તે બધી મુશ્કેસંતોષ થયો ન હતો. “હિંદુ ધર્મ અને જૈન ધર્મ’ એ શબ્દયોજનામાં
લીઓ ઉપર વિજય મેળવવાના કેલરના નિશ્ચય અને પ્રયાસનું હિંદુ અને જૈન ભિન્ન છે એવું સૂચન ગર્ભિત રીતે સમજાવાને
વર્ણન કર્યું હતું. અવકાશ છે. શ્રી માલવણિયાએ વિદ્વાનને છાજે તેવી તટસ્થ વૃત્તિથી
સેમવાર તા. ૧૯મીએ શ્રી રામુભાઈ પંડિતે ‘
મિયાન જણાવ્યું હતું કે હિંદુ શબ્દ પ્રયોગ પરદેશીઓએ કર્યો છે. ભારતમાં
જલાસ : અતરાત્માને વફાદાર માનવી’ ઉપર પ્રવચન આપ્યું હતું. વસતી કોઈ પણ વ્યકિત ગમે તે ધર્મની હોય, પણ ભારતની બહારના
શ્રી રામુભાઈએ સામ્યવાદ અને તેના અર્થકારણને ઊંડો અભ્યાસ દેશની દ્રષ્ટિએ હિંદુ તરીકે ગણાય છે. આચાર્ય આનંદશંકરે હિંદુ
કર્યો છે. યુગોસ્લાવિયાના પ્રથમ પંકિતના સામ્યવાદી નેતા મિલેવાન ધર્મના ત્રણ વિભાગ ગણાવ્યા છે.--વૈદિક, જૈન અને બૌદ્ધ: આને
જીલાસનાં જીવનની રૂપરેખા આપીને “ The New Class”, પણ એમણે ઉલ્લેખ કર્યો હતો. શ્રી પરમાનંદભાઈને થયો હતો
Conversations with stalin” વગેરે જીલાસની તેવો અસંતોષ મને પણ થયો હતો. પણ પહેલા જ વ્યાખ્યાનના
કૃતિઓને આધારે તેના વિચારોનું વિવરણ કર્યું હતું અને પોતાના પ્રાસ્તાવિકમાં દાક્ષિણ્યનો આશ્રય લઈને મેં એ મુદ્દાનો ઉલ્લેખ કર્યો
વિચાર--સ્વાતંત્રયને કારણે તેમણે કારાવાસ ભોગવ્યો હતો-સત્તાધીશોને નહોતે. ઐતિહાસિક દ્રષ્ટિએ આપણે ભારતીય જીવનદર્શનમાં વૈદિક
ખેફ વહોરી લીધું હત–પણ તેમણે નમતું આપ્યું ન હતું તે મુદ્દાની પરંપરા, જૈનપરંપરા અને બૌદ્ધપરંપરા પ્રધાનપણે સ્વીકારીએ
મીમાંસા કરી હતી. આજના સમયમાં જીવનનાં અંતિમ મૂલ્યની છીએ. વૈદિક પરંપરામાં પણ શૈવ, વૈષ્ણવ વગેરે સાંપ્રદાયિક પરંપરાઓની
બાબતમાં બાંધછોડ કરવી એ વ્યાવહારિક શાણપણ ગણાય છે પિઠે જૈન અને બૌદ્ધમાં પણ જુદી જુદી સાંપ્રદાયિક પરંપરારાઓ,
અને મૂલ્યોને જીવનમાં અપનાવવા જતાં દુ:ખના ડુંગરો તૂટી પડે છે. હિંદુ સંસ્કૃતિ કે ભારતીય સંસ્કૃતિ તે અનેક અંગોપાંગના
તેવી પરિસ્થિતિ છે ત્યારે પણ, જીલાસ જેવા વીર પુરુ પાકે છે સમન્વયરૂપ સમગ્ર જીવનદ્રષ્ટિ છે. તેમાં વૈયકિતક પરંપરાઓનાં
એ વાતનું સ્મરણ ભાવિ વિષે આશા પ્રેરનારું નિવડે તેવું છે. વિશિષ્ટ લક્ષણો ઉદાર બુદ્ધિ અને સમભાવપૂર્વક નિરૂપણ, તેમની
વરત્ન વસુધા 1 અન્ય દેશોમાં જુદાં જુદાં જીવનક્ષેત્રોમાં વીરત્વ કે તુલના કરાય એ આજના સમયમાં અત્યંત આવશ્યક છે. રુઢ થઈ
સર્વ દાખવી ગયેલાં નરનારીઓને પરિચય કરાવાય એ પ્રશસ્ય ગયેલી પણ અનૈતિહાસિક અથવા તે અનભિજ્ઞ જનતામાં ખોટું
| પ્રવૃત્તિ છે. વૈષમ્ય ઉત્પન્ન કરે તેવી પરિભાષા ન યોજાય તેમાં સૌનું હિત
અધ્યાપક કરસનદાસ માણેકના પ્રવચનને વિષય હતો ‘રામ સમાયું છે અને એ જ યોગ્ય છે.
અને કૃષ્ણ : એક તુલનાત્મક વિચારણા”. શ્રી માણેક સિદ્ધ અને પ્રા. ભૂપેન્દ્ર ત્રિવેદીના પ્રવચનને વિષય હતો ‘મીરાં'. લોકપ્રિય પ્રવચનકાર છે. જૂનાને નવી દ્રષ્ટિએ જોવું અને ઘટાવવું શ્રી ત્રિવેદી પ્રૌઢ અને નિષ્ઠાવાન અધ્યાપક છે. તેમણે હમણાં જ એ એમની એક લાક્ષણિકતા છે, જે તેમનાં વ્યાખ્યાન સાંભળનારામીરાંના પદો અને તેના અનુસંધાનમાં મીરાંના જીવનને અભ્યાસ એની નજરમાં આવ્યા વિના રહે નહિ. રામ અને કૃષ્ણનાં જીવનના પૂરો કર્યો છે. એ વિશિષ્ઠ પરિશીલનના નિષ્કર્ષ જેવું મીરાંના જીવન- કેટલાક-ડાક જ-જાણીતા પ્રસંગોને ઉલ્લેખ કરીને પિતાની શૈલીમાં પ્રસંગેનું સુખ અને શાસ્ત્રીય પદ્ધતિવાળું નિરૂપણ તેમણે કર્યું હતું. તેમણે કહ્યું કે રામ તે પરંપરાના પાલક છે, કૃષ્ણ જની અને સડેલી
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૦૦.
પરંપરાના ઉચ્છેદક છે. કૃષ્ણ બળવાખોર revolutionary છે, તેના જન્મ કારાગૃહમાં, ઉછેર ગામડામાં અને ત્રિવક્રા કુબ્જા જેવી શહેરની દબાયેલી જનતાના ઉદ્ધાર અને કંસવધનું કાર્ય રાજધાનીમાં. કૃષ્ણનો અંત પણ એક સામાન્ય પારધીને હાથે. રામ પણ અવતાર, કાર્ય કરવા આવેલા, ઉન્મત્ત બનેલા બ્રહ્મતેજ (પરશુરામ)નું શમન કરીને ક્ષાત્રતેજની સ્થાપના કરી, રાવણનો નાશ કરી ધર્મસ્થાપન કર્યું. શ્રી માણેકની આ પ્રતીકાત્મક અર્થદર્શનરીતિમાં લોકરંજકતાનું ભારે સામર્થ્ય છે. પણ એ રીતિનો અતિરેક થવાનો ભય છે એટલું જ કહેવું અહીં ઉચિત છે.
પ્રબુદ્ધ જીવન
આચાર્ય હરભાઈ ત્રિવેદી જેવા પ્રૌઢ શિક્ષણશાસ્ત્રીના પ્રવચનના લાભ પણ આ વર્ષે મળ્યા. ‘સમાજસ્વાસ્થ્ય' ઉપર બેલવા માટે ‘સમાજઅસ્વાસ્થ્ય’ઉપર હું બોલીશ એમ પ્રતિજ્ઞા કરીને તેમણે આજના વૈયકિતક, કૌટુંબિક અને સામાજિક જીવનની વિષમતા દર્શાવી હતી: સમાજસ્વાસ્થ્યસ્થાપના માટે અપરિગ્રહવૃત્તિ ઉપર ભાર મૂકયા હતા. વિનોદ અને મર્મના છાંટણાંથી તેમનું પ્રવચન બાધક તેમ જ રોચક નીવડયું હતું.
શ્રી હરભાઈના પ્રવચન પછી તરત જ બીજું પ્રવચન હતું શ્રી ઉછરંગરાય ઢેબરનું. ‘વિકસતી સામાજિક અહિંસા’ ઉપરનું તેમનું પ્રવચન આદિકાળથી માનવજીવનની ઉત્ક્રાંતિ હિંસામાંથી અહિંસા તરફ વધતી રહી છે એ વિધાનનાં ઉદાહરણા સહિત પ્રતિપાદન જેવું હતું. આણુબામ્બથી રાજ થયેલા માનવનું ભાવિ અહિંસાના સેવનમાં છે એમ એમણે દર્શાવ્યું હતું. ગંભીર શૈલીમાં કરાયેલા શ્રી ઢેબરભાઈના પ્રવચનથી ાતાવર્ગ ખૂબ સંતોષ પામ્યો હતો . એમ દેખાયું હતું. શ્રી ઢેબરભાઈના પ્રવચનમાં વિકસતી અહિંસાનું પ્રતિપાદન થયું હતું તે દ્રષ્ટિએ આજના આપણા પ્રજા--જીવનની વિષમતાઓ અને અસ્વાસ્થ્ય--જેનું વર્ણન શ્રી હરભાઈએ આગલા પ્રવચનમાં કર્યું હતું તેનો પ્રશ્ન વિચારણા માગી લે છે. આજે સામાજિક રીતે અહિંસા અને વૈયકિતક રીતે હિંસા એવું વિલક્ષણ દ્રશ્ય નજરે આવતું મને જણાય છે. બીજું આજે આપણે કાયદાને આધારે જ જીવતા હોઈએ એવી સ્થિતિ છે અને આ સ્થિતિ પ્રજાના શીલમાં ઓટ આવી છે તેની સૂચક છે. The greater the deterioration in national character, the greater the need for legislation.
શ્રી ચીમનભાઈ ‘ઉંદીયમાન અભિનવ સંસ્કૃતિ' ઉપર બાલ્યા હતા. શ્રી ચીમનભાઈ પાસે વિચાર--સંભાર એટલા વિપુલ હાય છે કે સાઠ મિનિટ કર્યાં ચાલી ગઈ. તે ભાગ્યે જ ખ્યાલમાં રહે છે. દેશ--પ્રદેશની, ધાર્મિક સંપ્રદાયોની કે માન્યતાઓની પીઠિકા ઉપર નિર્ભર રહેલી સંસ્કૃતિના દિવસ પૂરા થયા છે, આવતી કાલની સંસ્કૃતિ વિશ્વ--સંસ્કૃતિ હશે એમ પ્રતિપાદન કરતાં કરતાં તેમણે આપણા બંધારણમાં ઉલ્લેખાયેલા મૂળભૂત હક્કો વગેરેનું વિવરણ કર્યું હતું. આ વેળા સાચે જ તેમના પ્રવચન માટે સમય ટૂંકો પડયા હતા.
શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજીએ ‘શ્રીમદ્ ભાગવતનું હાર્દ એ વિષય ઉપર અર્ધાએક કલાક સુધી પ્રવચન કર્યું હતું. શાસ્ત્રીજીના પરિચય આપવાની કશી જરૂર ન હોય. બહુશ્રુતતા અને વાગ્દભવને કારણે શાસ્ત્રીજીના પ્રવચના ાતાઓને મુગ્ધ કરે છે. ભાગવત પ્રેમ અને સમર્પણની સંહિતા છે એ ાતાઓને ટૂંકા લાગેલા તેમના પ્રવચનના કેન્દ્રસ્થ વિચાર હતા. શાસ્ત્રીજીના પ્રવચનના લાભ વ્યાખ્યાનમાળાના ાતાને ભવિષ્યમાં મળતો રહે એમ ઈચ્છીએ.
શ્રી ગુરુદયાળ મલિકજીએ ‘ઈશુ ખ્રિસ્ત’ વિષે પ્રવચન કર્યું હતું. ઈશુના જીવન અને દર્શનની ભાવાતા. મલિકજીના વ્યકિતત્વમાંથી નીતરતી હોય એમ લાગ્યું હતું. ! ઈશુના જીવનપ્રસંગા ટાંકીને તેમણે અહંના ત્યાગ અને સમર્પણની ભાવનાના તત્ત્વાનું વિવરણ કર્યું હતું. શ્રી પરમાનંદભાઈએ પણ ‘હિમાલયનાં તીર્થસ્થાના’
'
તા.૧૬-૯-૨૩
વિષે કેટલી માહિતી આપી હતી. શ્રી પરમાનંદભાઈની દ્રષ્ટિ બુદ્ધિપ્રધાન છે. હિમાલયનાં સ્થળોની યાત્રા, યાત્રામાં અનુભવવી પડેલી અગવડો અને માણેલી મેાજ, હિમાલયનાં ભવ્ય--રમ્ય શિખરો અને ત્યાંની પ્રકૃતિની લીલા વગેરેનું વર્ણન તેમણે કર્યું હતું. પણ આ યાત્રા પણ'જીવનયાત્રા માટે ઘણું શીખવી જાય છે--સહનશીલતા, ખડતલપણું, અનિશ્ચિતતા, તાઝગી અને પ્રફુલ્લતા વગેરે ગુણા વિકસાવે છે તે તરફ તેમણે સવિશેષ લક્ષ દોર્યું હતું. શ્રી પરમાનંદભાઈના અનુભવાની માજ જેને માણવી હોય તેણે ‘પ્રબુદ્ધ જીવન’માં પ્રકાશિત થયેલી તેમની લેખમાળા વાંચવી.
: -
તા. ૨૩મીએ ભારતીય વિદ્યાભવનમાં પહેલું પ્રવચન હતું શ્રી ધર્મબાળા વારાનું અને બીજું હતું રાજ્યપાલ શ્રીમતી વિજ્યાલક્ષ્મી પંડિતનું. શ્રી ધૈર્યબાળાબહેનના વિષય હતો, ‘આપણે કઈ તરફ ? આરંભમાં તેમણે જણાવ્યું હતું કે મારા પ્રવચનનું શીર્ષક હાવું જોઈએ. આપણે કયાં ?” આ દ્રષ્ટિએ તેમણે પ્રાગૈતિહાસિક કાળથી માંડીને આજ દિવસ સુધીની ભારતીય સંસ્કૃતિની ઉત્ક્રાંતિનું નિરૂપણ કર્યું હતું. આર્યો ભારતમાં આવ્યા તે પહેલાં અહીં અસૂર અને દ્રવિડ સંસ્કૃતિ હતી. આર્યોએ આ સંસ્કૃતિમાંથી ધ્યાન, યોગસમાધિ, તપ વગેરે તત્ત્વો સ્વીકાર્યાં અને અસૂરોને દાસ બનાવ્યા. આમ આરંભથી જ આર્ય અથવા વૈદિક સંસ્કૃતિ આક્રમક રૂપની રહી હતી. તે પછીના સમય આવ્યો ભગવાન મહાવીર અને બુદ્ધો. બ્રાહ્મણધર્મો આ બે ધર્મનાં અહિંસા, તપ. વગેરે તત્ત્વો સ્વીકારી લીધાં, બૌદ્ધ ધર્મને તે તેણે ભારતમાંથી ઉન્મૂલિત કરી નાખ્યો. આ ‘મીંઢા ’હિન્દુધર્મે ઈસ્લામના વર્ચસ્વ પાસે દાસત્વ સ્વીકાર્યું અને ઈસ્લામને પરાજિત કરવાનો પ્રયત્ન કર્યા. આજે હિન્દુધર્મ સામે પશ્ચિમની સંસ્કૃતિનું આવ્યાહન આવ્યું છે. પશ્ચિમની સંસ્કૃતિ હૃદયને નહીં પણ બુદ્ધિને સ્પર્શે છે : આ નવા પ્રતિબળ સામે હિન્દુધર્મે જીવસાટે લડવાનું રહ્યું. જુની પ્રણાલીઓ, માન્યતાઓ, રૂઢિઓ તૂટતી ચાલી છે અને ઊંચનીચના ભેદ વિના માનવ સમાનતા અને ગૌરવના પાયા ઉપર નવું ચણતર થવા માંડયું છે. છતાં હિંદુધર્મ એમ હારી જાય તેમ નથી : આજે પણ આપણે નાત જાત, વાડા તડાં વગેરે ચામેર જોઈએ છીએ, સ્ત્રીની સ્થિતિ બહુ સુધરી નથી. સમાજપરિવર્તનની આજે મેાટી આવશ્યકતા છે. આ પરિવર્તન‘નહીં થાય તે આપણે જ્યાંના ત્યાં રહીશું.
બહેન ધૈર્યબાળાના આ પ્રવચનમાં ભારતીય સંસ્કૃતિનાં ઉત્તરોત્તર આવતાં સાપાની ઐતિહાસિક સમીક્ષા નજરે આવે છે. પણ એ સમીક્ષા માટે અપનાવાયલા દ્રષ્ટિકોણ વિલક્ષણ છે. ભારતીય સંસ્કૃ તિને તે અનેક સંસ્કૃતિના સંગમસ્થાન – પ્રયાગ—જેવી ગણવામાં આવે છે. પ્રાકૃતમાંથી સંસ્કૃત થવું એના અર્થ જ એ છે કે, અન્યમાં જે કંઈ શુભતત્ત્વ હોય તેના સ્વીકાર કરવા. આ લેખમાં જ આગળ કહ્યું છે તેમ વૈદિક, પૌરાણિક, જૈન, બૌદ્ધ વગેરે અનેક અંગાપાંગાથી ભારતીય સંસ્કૃતિના પુદ્ગલ ઘડાયો છે. હિન્દુધર્મે અન્ય ધર્મો કે પરંપરાઓમાંથી સત્ત્વશીલ તત્ત્વો સ્વીકાર્યાં તે તેને ગુણપક્ષે ગણાય કે દોષપક્ષે ? ભારતીય સંસ્કૃતિના હાથમાં વૈયકિતક અને સામૂહિક માનવજીવનની કોઈ એવી જડ આવી ગઈ છે જેને લીધે સ્થૂલ કલેવરમાં સમયે સમયે ફેરફાર થતા રહેવા છતાં તેનો આત્મા એવા ને એવા જ રહ્યો છે એમ કેમ ન કહી શકાય ?
2
શ્રી ધૈર્મબાળા વેારાના પ્રવચન પછી રાજ્યપાલ શ્રીમતી વિજ્યાલક્ષ્મી પંડિતે ‘ગાંધીજી વિષેનાં સંસ્મરણા' રજૂ કર્યાં હતાં. એક અણ· ઘેડ વેધવાળા નવતર પુરુષના પંડિત માતીલાલ નહેરુના ધનાઢય અને પાશ્ચાત્ય રંગે રંગાયેલા ઘરમાં અને વાતાવરણમાં થયેલા પ્રવેશે અંતે એક આપ્ત વડીલનું સ્થાન અને ગૌરવ એ પુરુષને અપાવ્યાં તેનાં સરળ ભાષામાં શ્રીમતી પંડિતે ઉદાહરણા આપ્યાં હતાં. ગાંધીજીની જીવનદ્રષ્ટિ તરફ આંગળી ચીંધતાં તેમણે કહ્યું કે, 'ગાંધીજી કહેતા કે, “આપણા
Page #185
--------------------------------------------------------------------------
________________
પ્રભુને જીવ ન
તા. ૧૬-૯-૬૩
પ્રાચીનના પાયા ઉપર અર્વાચીનમાં જેટલું સારું હોય તેટલું સ્વીકારીને આપણા ભાવિનું ઘડતર કરવાનું છે. I shall keep my windows open'–ગાંધીજીનું આ પ્રસિદ્ધ વાકય તેમણે ટાંકયું હતું અને માનવતાની ભાવના ઉપર ભાર મૂકયા હતા.
છેલ્લે ઉલ્લેખ કરવાના રહે છે. એક જ વિષયને સ્પર્શતાં બે પ્રવચનાના : આચાર્ય રજનીશજીએ ‘વિશ્વશાંતિ અને અહિંસા'નું વિવરણ પ્રભાવશાળી વાણીમાં કર્યું હતું. ઍટમ બામ્બના ભય નીચે થરથરતા જગતના ભાવિનો આધાર અહિંસા ઉપર છે. મહાવીરે પ્રબોધેલી અહિંસા કૃત્રિમ કે સ્કૂલ રૂપની નથી. તેમણે પ્રબોધેલી અહિંસા એટલે આત્મજ્ઞાન, અને આત્મજ્ઞાન એટલે સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થવું તે. અસ્ખલિત વાણીમાં આચાર્યશ્રીએ ઉદાહરણો દ્વારા અહિંસાનો મર્મ સમજાવ્યો હતો. બીજું પ્રવચન હતું મહાસતી ઉજજવલકુમારીજીનું ‘વિશ્વમૈત્રી ઉપર, તેમના પ્રવચનના સ્થાયી સૂર એ જ હતો કે, આજે યુદ્ધની તૈયારી માટે જે ખર્ચ થાય છે તેથી ઘણા ઓછા ખર્ચમાં જગતના બધા દેશોમાં માનવજીવનને દુ:ખ અને દારિદ્રમાંથી ઉગારી શકાય. તેમના પ્રવચનમાં અર્વાચીન વિચારસરણિઓ અને સામયિકોમાં પ્રગટ થતી માહિતીના વિપુલ ઉપયોગ કરાયો હતો એ જોઈને આશ્ચર્ય અને આનંદ બંને અનુભવાયાં. ડૉ. રાધાકૃષ્ણનનાં પ્રતિષ્ઠા અને ગૌરવનું પ્રધાન કારણ એ છે કે, તેમણે પૌરસ્ત્ય સંસ્કૃતિ અને જીવનદર્શનનું નિરૂપણ પશ્ચિમની જનતા સમક્ષ એ જનતા સમજી શકે તેવી વાણીમાં અને શૈલીમાં કર્યું, જેને પરિણામે આજે પશ્ચિમ પૂર્વ તરફ સમજદારીથી અને માનથી જૂએ છે. એ જ રીતે આજના યુગમાં સાધુઓ અને સાધ્વીઓ આપણાં પ્રાચીન તત્ત્વોને આજની આપણી જનતા સમજી શકે તેવી વાણીમાં, ,તેવે રૂપેરંગે રજૂ કરે તે જ તેને પ્રાચીન સમજાય અને પ્રાચીનનાં સનાતન તત્ત્વો તરફ માન ઉપજે, મહાસતીજી એક આ પ્રકારનાં સાધ્વી છે અને સમર્થ રીતે વકતવ્યને જનતા સમક્ષ મૂકી શકે છે. પ્રો. ગૌરીપ્રસાદ ચુ. ઝાલા
પ્રકીર્ણ નોંધ
રશીઓના ત્રણ દિવસના પ્રવાસનાં આછાં સ્મરણા
તા. ૭-૯-૬૩ શનિવારના રોજ મુંબઈ જેન યુવક સંઘના કાર્યાલયમાં યોજાયલી જાહેર સભા સમક્ષ શ્રી નવલમલ કુન્દનમલ ફિરોદયા તાજેતરમાં રશિયાના પ્રવાસ કરી આવ્યા તેનાં સંસ્મરણા તેમણે વિસ્તારથી રજુ કર્યાં હતાં. ગયે વર્ષે તેઓ તેમનાં પત્ની સાથે દુનિયાના ભિન્ન ભિન્ન દેશાના પ્રવાસે નીકળ્યા હતા અને પૃથ્વીની તેમણે વાસ્તવિક પૂર્વપશ્ચિમ પ્રદક્ષિણા કરી હતી, અને પોતાના એ રસપ્રદ અનુભવા તા. ૨૨-૧૦-૬૨ ના રોજ સંધના સભ્યો સમક્ષ તેમણે રજુ કર્યા હતા. એ વખતે પૂર્વ જર્મની દ્રારા તેમણે રશીઆ જવાનો પ્રયત્ન કર્યો હતા અને ઠીક ઠીક મહેનતના પરિણામે જયારે તેમને અમુક દિવસે માટે રશી જવાની પરવાનગી મળી ત્યારે, ત્યાંની કોઈ હોટેલમાં જગ્યા નહિ મળવાના કારણે, રશીઆ જવાનો વિચાર તેમને પડતો મૂકવા પડેલા. આ વખતે જુલાઈ માસમાં પેાતાના વ્યવસાય અર્થે યુરોપ જવાનું બનતાં તેમણે રશીઆ જવાની પરવાનગી મેળવી લીધેલી, પણ આ પરવાનગી મેસ્કોમાં માત્ર ત્રણ દિવસ રહેવાની હતી. આ મુજબ તેઓ લંડનથી વિમાનમાર્ગે મોસ્કો ગયા હતા અને ત્રણ દિવસના ગાળામાં જેટલું જોવાય તેટલું જોઈને તેઓ પાછા ફર્યા · હતા. સાધારણ રીતે આપણા એવા ખ્યાલ છે કે રશીઓનું સર્વ -કાંઈ ઉત્કૃષ્ટ કોટિનું હોય છે—પછી તે એરપોર્ટ હાય, વાહનવ્યવહારનાં સાધના હોય કે હોટેલ હોય, પણ શ્રી નવલભાઈના અનુભવ જુદાજ પ્રકારના હતા. તેમના કહેવા મુજબ એરપોર્ટ બહુ જ સામાન્ય
૧૦૧
પ્રકારનું, ટેકસી જુની અને રદ્દી, હારેલ તેમજ તેમાંની સગવડો તેમ જ તેમાં અપાતા ખારાક, સર્વીસ વગેરે નિકૃષ્ટ કોટિનું હતું. તેમાંય નિરામિ॥હારીને તે પેટ ભરવામાં ફાંફાં. લોકોનાં કપડાંલતાં પણ બહુ જ સાધારણ પ્રકારનાં, ત્યાંનાં સ્ટોર્સમાં જીવનની પ્રાથમિક જરૂરિયાતની ચીજો સરખા ભાવે મળે, પણ શોખની ચીજોના ખૂબ જ મોંઘા ભાવ હોય. હલકું કપડું ઠીક ભાવે મળે, પણ ઊંચા કપડાના ભાવ આકાશી હોય. હોટેલમાં પણ અપેક્ષિત સુઘડતા કે સ્વચ્છતા ન મળે. ખારાકમાં ગણીગાંઠી ચીજો મળે. વિવિધતા ઓછી. હાર્ટેલમાં પીરસાનારી–પ્રત્યેક દિવસનાં ભાજનની— વાની સરકારે નકકી કરેલી હાય અને તે નાની કે માટી–સાંઘી કે મોંઘીબધી હોટેલમાં એક સરખી જ મળે. આમ તેમના મન ઉપર પડેલી છાપ નિરાશાની – અસુવિધાની હતી. ત્યાંની જાણીતી ગોર્કી સ્ટ્રીટ આપણા હોર્નબી રોડ જેવી તેમને લાગી. મેસ્કોમાં સૌથી મહત્ત્વનું સ્થળ પ્રેમલીન અને રેડ સ્કવેર ગણાય છે. તે આપણા કોઈ રાજા મહારાજાની રિસાયત જેવું લાગે. સ્ટોરોમાં જયાં ત્યાં જરૂરની ચીજો લેવા માટે કમુલાઈન—લાગેલી જોવામાં આવે. આ ઉપરથી ચીજમાત્રની મોટા ભાગે રશીઆમાં અછત હોય એવું લાગે. બોલ્શાઈ થીએટરમાં પણ તેમને કશું અસામાન્ય કે અસાધારણ ન લાગ્યું. આ બધાની સરખામણીએ લેનીન મ્યુઝીયમ તેમને ભારે ભવ્ય લાગ્યું. તે જોઈને તેઓ ખૂબ
રાજી થયા. આવી રીતે મોસ્કોના મધ્ય ભાગથી તા. ૧૧-૧૨ માઈલ દૂર નાના ટેકરા ઉપર આવેલું ત્યાંની યુનિવર્સિટીનું ૨૨ માળનું મકાન, ત્યાંની ગોઠવણ તથા વ્યવસ્થા જોઈને પણ તેમને ખૂબ વિસ્મય તેમજ આલ્હાદ થયો. સૌથી વધારે વિસ્મયજનક ત્યાંની ટયુબ રેલ્વે અને તેનાં ભૂગર્ભમાં ઊભાં કરવામાં આવેલાં સ્ટેશનોની રચના લાગી. તેઓ ત્યાં હતા એ દિવસેામાં ભરવામાં આવેલું ભારતનું પ્રદર્શન પણ તેમણે જોયું. એનું આયોજન પણ તેમના કહેવા મુજબ ખૂબ ભવ્ય અને ત્યાંનાં પ્રજાજનાને પ્રભાવિત કરે તેવું હતું. તેમણે જણાવ્યું કે, આ બધું ઉડતી નજરે જોનારના મન ઉપર પડે તે પ્રકારનું ચિત્ર છે, તેને સમગ્ર ચિત્ર કહી ન શકાય.
એક બાબતે તેમનું ખાસ ધ્યાન ખેંચ્યું. ત્યાંના ઘણા ખરા સરકારી તેમ જ બીનસરકારી કામેા ઉપર ઓફિસામાં, સ્ટોરામાં, હાટલામાં તેમ જ ટ્રામ બસેામાં ધણા મોટા ભાગે સ્રીઓને જ કામ કરતી જોવામાં આવે છે. આનું કારણ વિચારતાં તેમજ ત્યાંના લોકો સાથે વાત કરતાં તેમને એમ માલમ પડયું કે, સશકત પુરૂષોની મોટા ભાગ્યે સૈન્યમાં જ ભરતી કરવામાં આવે છે, અથવા તો કોઈ ને કાઈ લશ્કરી પ્રવૃત્તિમાં ત્યાંના પુરૂષવર્ગ મોટા ભાગે રોકાયલા રહે છે.
એક બીજો અભિપ્રાય પણ તેમણે રજુ કર્યો કે, જયારે પશ્ચિમના અન્ય દેશે। સમાજવાદ તરફ ઢળતા જાય છે, leftist–વામમાર્ગી—બનતા જાય છે ત્યારે રશીઓ અન્તિમ વામમાર્ગ છેડીને દક્ષિણ માર્ગ તરફ ઢળતું જાય છે, rightist થતું જાય છે. લોકોના જીવન ઉપરનાં નિયંત્રણા ઘટતાં જાય છે. સ્ટેલીન એ ક્રુશ્ચ વ નથી અને શરૂઆતને ધ્રુવ આજના ક્રુવ નથી. તેમના કહેવા મુજબ આપણને રશીઓમાં ફરતાં ભાષાની મુશ્કેલી ખૂબ આડે આવે છે, પણ બીજી રીતે હવે ત્યાં ફરવા હરવામાં કે કોઈને મળવા કરવામાં કોઈ પ્રતિબંધ કે જાસુસી નથી અને પરદેશના સંખ્યાબંધ લોકો રશીઆમાં જ્યાં ત્યાં ફરતા હોય છે. આ રીતે રશી બાકીની દુનીઆથી અલગ ન રહેતાં દિવસે દિવસે વધારે નજીક આવી રહ્યું છે.
એક બીજી બાબત પણ તેમણે જણાવી ઉપર જણાવેલી shortage—જીવનની જરૂરિયાતની ચીજોની ખૂબ અછત—તરફ ક્રુ વનું હવે સવિશેષ ધ્યાન ખેંચાયું છે. આજ સુધી રાજયની શકિત. શસ્ત્ર સામગ્રીના ઉત્પાદન પાછળ કેન્દ્રિત હતી, પણ હવે તેની
Page #186
--------------------------------------------------------------------------
________________
વર
નીતિના ઝાક * consttimers' goods 'ચાલુ વપરાશની ચીજો—મોટા પાયા ઉપર પેદા કરવા તરફ વળતા જાય છે. લોકોને સુખી કરવાના અને સંતુષ્ટ રાખવાના આ એક જ માર્ગ છે એમ હવે તેમને 'માલુમ પડયું છે.
આ પ્રમાણે શ્રી નવલભાઈએ સવા કલાક સુધી પોતાનાં સ્મરણો અને અનુભવા સંભળાવ્યા અને પ્રવાસની કથા હ ંમેશાં રમ્ય જ હોય છે. એ મુજબ તેમને પૂરાં રાપૂર્વક સાંભળી રહેલાં ઉપસ્થિત ભાઈ-બહેનોએ ઊંડી પ્રસન્નતા અનુભવી. રત્નચિંતામણિ સ્થા.જૈન હાઈસ્કૂલના મનોરંજન કાર્યક્રમ
પ્રભુત જીવન
તા. ૧૫-૮-૬૩ના રોજ ભારતીય વિદ્યાભવનમાં રત્નચિંતા મણિ સ્થાનકવાસી જૈન ગર્લ્સ હાઈસ્કૂલના વાર્ષિક દિન ઉદ્યાપન નિમિત્તે સંસ્થાના સંચાલકો તરફથી એક મનોરંજન કાર્યક્રમ રા કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં હાસ્કૂલમાં ભણતી બહેના તરફથી પ્રાર્થના, એ. સી. સી. પરેડ, એક ગરબા, શૂટીંગના પ્રયોગો, સમૂહ વાઘવાદન, લાવણી નૃત્ય, અને ટીપ્પણી નૃત્ય-આમ વિવિધ વસ્તુ રજુ કરવામાં આવી હતી અને સંસ્થાના મંત્રી શ્રી ખીમચંદ મગનલાલ વેારા રચિત નેમ-રાજુલના લન્ગ પ્રસંગ અને સંસારત્યાગને લગતી ઘટનાનું નિરૂપણ કરતી એક નાટિકા પણ ઉપર જણાવેલ કાર્યક્રમમાં સમાવિષ્ટ કરવામાં આવી હતી.
છાપ
સાધારણ રીતે આવાં કાર્યક્રમો રજુ કરતી આગળ પડતી જૈનેતર સંસ્થાની સરખામણીમાં નૃત્ય, સંગીત, અભિનય, ગાયનવાદન વગેરેમાં જન શિક્ષણસંસ્થા કાંઈક પાછળ છે, અન્ય સંસ્થાઓની આ વિષયને લગતી કુશળતાને પહોંચીવળવા માટે હજી જૈન સંસ્થાઓએ ઠીક ઠીક પુરવણી કરવાની છે—આવી આ વિષયના સમીક્ષકોના મન ઉપર પડેલી જોવામાં આવતી હતી, પણ દિવસાનુદિવસ જૈન શિક્ષણસંસ્થાઓ પણ આ ક્ષેત્રમાં સારો વિકાસ સાધતી રહી છે. પરિણામે આજે જૈન શિક્ષણ સંસ્થાઓ અને જૈનેતર શિક્ષણ સંસ્થાઓના સાંસ્કૃતિક કાર્યક્રમેાની રજાઆતમાં ગુણવત્તાની દૃષ્ટિએ કશું અંતર રહ્યું નથી - આ બાબતની પ્રતીતિ કરાવે એવા રત્નચિન્તામણિ સ્થાનકવાસી જૈન હાઈસ્કૂલના ઉપર નિર્દેશેલા મનોરંજન કાર્યક્રમ હતા અને તે માટે શાળાના સંચાલકો અને શિક્ષકસમુદાયને અને વિશેષે કરીને સંસ્થાના મંત્રી શ્રી ખીમચંદ મગનલાલ વોરાને અનેક ધન્યવાદ ઘટે છે. ખીમચંદભાઈને સવિશેષ ધન્યવાદ એટલા માટે કે તેમને આ બાબતનો ઊંડો રસ છે, અનેક જૈન કથાનકોનું તેમણે નાટકના આકારમાં રૂપાન્તર કર્યું છે, તે બાબતની તેમની હથરોટી જામતી જાય છે અને આ બાળાઓને નાટય તેમ જ નૃત્યની દિશાએ તૈયાર કરવામાં તે ખૂબ રસપૂર્વક ભાગ લે છે. તેઓ લેખક તો છે જ, સિદ્ધહસ્ત કવિ અને કળાકાર બનતા જાય છે. પ્રીલીમીનરી પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીને યુનિવર્સિટીની પરીક્ષામાં બેસતાં અટકાવો નહિ !
તા.૧૦ ૯૧૫૩
આના
પરવાનગી આપતું પત્ર આપી ન શકાય. એમ છતાં સંસ્થાના સંચા લકો તરફથી એસ એસ સી. ની બધી વિદ્યાર્થિનીઓને યુનિવર્સિટીન એસ. એસ. સી. ની પરીક્ષામાં બેસવા માટે ‘ફોર્મ’. આપવામ આવ્યા, અને ચકિત કરે એવી હકીકત તો એ છે કે, આવું સાહસ ખેડવા છતાં આ સંસ્થાનું પરિણામ ૯૮ ટકા આવ્યું. અર્થ એ થયો કે યુનિવર્સિટીની પરીક્ષામાં બેસવા માટે નાલાયક લેખાય એવી : બહેનોને પણ જો તક આપવામાં આવે તે તેઓ અલબત્ત વિશેષ.. મહેનત કરીને તેમ જ અન્ય કોઈ શિક્ષકની મદદ લઈને પણ પાસ થઈ શકે છે અને તેમનું આખું વર્ષ બગડતું અટકે છે. આ ઉપરથી સરકારે તેમજ યુનિવર્સિટીઓએ ધડો લેવા જોઈએ કે, 'પ્રીલીમીની પરીક્ષાઓ ભલે લેવાય, પણ તેમાં નાપાસ થનાર વિદ્યાર્થીને યુનિવર્સિટીની પરીક્ષાના દ્રાર સુધી જતા અટકાવવામાં આવે છે—આવી વર્ષોથી ચાલી આવતી પરંપરા, ઉપરના પ્રત્યક્ષ પ્રમાણના પ્રકાશમાં, એકદમ બંધ કરવી ઘટે છે. આ પરંપરાથી અનેક વિદ્યાર્થી એ નાસીપાસી અને નિરાશાના ભાગ બને છે અને તેમના આખાં જીવન ઉપર તેની ભારે ઘાતક અસર પડે છે. પ્રીલીમીનરી પરીક્ષા વિદ્યાર્થીઓ માટે ચેતવણી રૂપ ભલે હાય, કે જેથી જે નબળા વિદ્યાર્થી હોય તેને વધારે પ્રયત્ન કરીને યુનિવર્સિટીની પરીક્ષા પસાર કરવાની ચેતવણી મળે, પણ પ્રીલીમીનરીમાં નપાસ થયા. એટલે હવે તેના વિષે બીજા કશા વિચાર જ ન થઈ શકે—આ નીતિ કેવળ જડ છે અને ઊગતી અનેક જીવનકારકીર્દી ઓ ઉપર કુઠારાઘાત કરનારી છે. અને તેથી તેના તે હવે સત્ત્વર અન્ત આણવા ઘટે છે. એક ખુલાસા
ઉપર જણાવેલી રત્નચિંતામણિ સ્થાનકવાસી ગર્લ્સ હાઈસ્કૂલ તરફથી યોજાયેલા મનાર જન કાર્યક્રમ પ્રસંગે ભરવામાં આવેલ સભામાં થયેલાં વિવેચન દ્વારા જાણવા મળ્યું કે, સાધારણ રીતે એસ. એસ. સી. ની પરીક્ષા પહેલાં દરેક શાળા તરફથી એક preliminary examination-પૂર્વપરીક્ષા લેવામાં આવે છે, અને તેમાં જે પસાર થાય તેને એસ. એસ. સી. ની રીતસરની પરીક્ષામાં બેસવાની રજા આપવામાં આવે છે. આ નિયમને અનુસરવાને બદલે, રત્નચિતામણિ સ્થા. ગર્લ્સ હાઈસ્કૂલના એસ. એસ. સી. ના વર્ગમાં લગભગ ૯૦ વિદ્યાર્થિની હતી, તેમની પૂર્વપરીક્ષાનું પરિણામ જોતાં આશરે ૧૦ વિદ્યાર્થીની એવી હતી કે જેમને ચાલુ સ્વીકૃત ધારણ અનુસાર ‘ફોર્મ—પરીક્ષામાં બેસવાની
‘પ્રબુદ્ધ જીવન’ના ગતાંકમાં પ્રગટ થયેલ ‘રાંધે યોજેલું સ્નેહ સંમેલન' એ મથાળા નીચેના લેખમાં પંડિત બેચરદારા – બહુમાન, પ્રકરણમાં ‘શી માંગરોળ જૈન સભાના નામે ઓળખાતી સંસ્થામાં’ પંડિત બેચરદાસે આપેલા અમુક વ્યાખ્યાનનો ઉલ્લેખ છે. આમાં જણાવેલ શ્રી માંગરોળ જૈન સભા અથવા તો શ્રી મુંબઈ અને માંગરોળ જૈન સભા આજે પણ અસ્તિત્વ ધરાવે છે, અને તેની હસ્તક મુંબઈની બહુ જાણીતી એવી શ્રી શકુન્તલા કાંતિલાલ ઈશ્વરલાલ જૈન ગર્લ્સ હાઈસ્કૂલ ચાલે છે. આ જાણવા છતાં તમે એ સભા વિષે આ રીતે કેમ લખ્યું ?' એમ એક મિત્ર પૂછે છે. મારે કબૂલ કરવું જોઈએ કે, સંસ્થાનું ઉપર મુજબનું વર્ણન વાંચતાં કોઈને પણ એવા ભ્રમ ઉત્પન્ન થાય કે, આવી કોઈ સંસ્થા આજે અસ્તિત્વ ધરાવતી નથી. અને એટલા પૂરતું એ લખાણ જરૂર ભૂલભરેલું ગણાય. પણ આવા કોઈ ભ્રમ ઉત્પન્ન કરવાની બુદ્ધિ નહિ હોવા છતાં, મેં એમ કેમ લખ્યું હશે અથવા તો મારાથી એમ કેમ લખાઈ ગયું હશે એના વિચાર કરતાં એટલા ખુલાસા કરવાની જરૂર લાગે છે કે, એ દિવસે એટલે કે ૧૯૧૬-૧૭ની સાલમાં એસંસ્થા તરફ્થી અવાર-નવાર જાહેર ભાષણા યાજાતાં અને એ રીતે એ સંસ્થા જૈન સમાજમાં ખૂબજ જાણીતી હતી. આજે એ સંસ્થા અસ્તિત્વ ધરાવતી હોવા છતાં, સામાન્ય જનતાના મનમાંથી, અને એ રીતે મારા મનમાંથી લગભગ ભૂલાઈ ગયા જેવી બની ગઈ છે અને તેની મુખ્ય પ્રવૃત્તિરૂપ શ્રી શકુન્તલા કાંતિલાલ ઈશ્વરલાલ જૈન ગર્લ્સ હાઈ સ્કૂલ એ સંસ્થા જ આજે ખૂબ જાણીતી રહી છે, જેમ કે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ દ્વારા જન્મભૂમિ પત્ર ચાલે છે—પણ લોકો જન્મભૂમિને જ જાણે છે, સૌરાષ્ટ્ર ટ્રસ્ટને સાધારણ રીતે જાણતા નથી. આવી સ્મરણક્ષતિ ઉપર જણાવેલ ભૂલ માટે જવાબદાર છે. આટલા ખુલાસા ઉપરથી તે મિત્રને ખાત્રી થશે કે, મુંબઈ અને માંગરોળ જૈન સભાને અવગણવાના મારો કોઈ ઈરાદો નહોતો,
પરમાનંદ
શ્રી. હરીશભાઇ વ્યાસના જાહેર વાર્તાલાપ
તા. ૨૧-૯-૬૩ શનિવારના રાજ `સાંજના ૬-૧૫ વાગ્યે સઘના કાર્યાલયમાં છેલ્લા ત્રણ વર્ષ સુધી ગુજરાતમાં પયાત્રા કરીને મહારાષ્ટ્રમાં પ્રવેશેલા સચિ કાર્યકર્તા શ્રી. હરીશભાઇ વ્યાસને સર્વોદય વિચારણા અંગે જાહેર વાર્તાલાપ યાજવામાં આવેલ છે, મ'ત્રીએ : મુ`બઈ જૈન યુવક સૌંદ
Page #187
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૯-૨૩'
પ્રબુદ્ધ જીવન
- = શ્રી ભવાનજીભાઈ સાથે સંઘના સભ્યોનું મિલન =
તા. ૧૧-૯-૧૯૬૩ ને બુધવારના રોજ ન્યુ મરીન લાઈન્સ ઉપર અંગ્રેજ સરકારને પડકારી હતી અને તેની આગેવાની નીચે નીકળેલા આવેલા મનહર ”માં સાંજના ૬-૧૫ વાગ્યે મુંબઈની પ્રવીન્શિયલ વેપારીઓના ભારે ભવ્ય સરઘસને સરકારે બારી બંદર પાસે ક્લાકો સુધી કેંગ્રેસ કમિટિના તાજેતરમાં ચૂંટાયેલા પ્રમુખ શ્રી ભવાનજી અરજણ અટકાવ્યું હતું. એ જ અરસામાં ઈન્ડિયન મરચન્ટસ ચેમ્બરના રાજખીમજી સાથે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોનું એક મિલન ગોઠ- કારણી ક્ષેત્રે પ્રત્યાઘાતી વલણનો સામનો કરવા માટે ભવાનજીભાઈ વવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંઘના સભ્ય ભાઈ–બહેને સારી અને અન્ય સાથીઓને મળીને ચેમ્બરની અંદર જ એક રાષ્ટ્રવાદી સંખ્યામાં ઉપસ્થિત થયાં હતાં.
જૂથ ઊભું કર્યું હતું અને એ જ્યની ચેમ્બરમાં બહુમતી ઊભી થતાં, શ્રી ભવાનજીભાઈને પરિચય
એ દિવસેમાં વ્યાપારીઓના પ્રતિનિધિ હોવાના દાવા સાથે સર પુરુ
ત્તમદાસ ઠાકોરદાસ ૧૯૩૦ના અંત ભાગમાં લંડન ખાતે યોજાયેલી ' ' પ્રારંભમાં માલિની બહેને પ્રાર્થના સાથે મંગળ ગીત ગાયું અને
‘ગળમેજી પરિષદમાં ભાગ લેવા લંડન ગયેલા–તેઓ અમારા કે ત્યાર બાદ સંઘના મંત્રી શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ શ્રી ભવાનજી-
વ્યાપારીઓના કોઈ પ્રતિનિધિ નથી એ ચેમ્બર પાસે ઠરાવ પસાર ભાઈને પરિચય આપતાં જણાવ્યું કે, “તમારામાંનું કોઈ ભૂવાજીભાઈને
કરાવીને એ રાષ્ટ્રવાદી જયે સર પુરુષોત્તમદાસને ભારે શિસ્ત જાણતું ન હોય એમ તો બને જ નહિ. આમ છતાં પણ તેમની નજીકમાં
આપી હતી. આવવાના પ્રસંગે સાધારણ રીતે બહુ ઓછા બને છે. એ કારણે તેમના વિશિષ્ટ વ્યકિતત્વની ભિન્ન-
ભિન્ન' બાજાઓ વિશે તમે અજાણ હો : “આ સવિનય સત્યાગ્રહની લડતના દિવસેમાં મુંબઈ ખાતે વેપારી અથવા પૂરા જાણકાર ન હો એમ બનવાજોગ છે. વર્ષો પહેલાં તેઓ બજારમાં અવાર-નવાર હડતાળ પડતી હતી અને બધા વ્યાપારી મારા મિત્ર અને એ વખતના એક સહકાર્યકર્તા
ખાબે પડતા હતા. આની રૂના વ્યાપાર સાથે સ્વ. કઠલભાઈની બાજુએ રહેતા હતા ત્યારથી
જોડાયેલી અંગ્રેજી પેઢીઓના વ્યાપાર ઉપર બહુ તેમને હું જાણું છું. કઠલભાઈ એ વખતે આપણા
ગંભીર અસર પડી હતી અને તેથી ઉશ્કેરાઈ જઈને સંઘની કાર્યવાહીમાં તેમ જ જેને સમાજની વિવિધ
બ્રિટિશ હિંદની સરકારને દમનનાં સખ્ત પગલાં પ્રવૃત્તિઓમાં ખૂબ આગળ પડતો ભાગ લેતા હતા.
ભરવા માટે તે અંગ્રેજ પેઢીઓ ભારે દબાણ કરી રહી સાન્તાકુઝ પશ્ચિમ વિભાગમાં કફ્લભાઈને બંગલો
હતી. આ સામે ભવાનજીભાઈ અને તેમના અન્ય હતા અને તેમની બાજાએ ભવાનજીભાઈને
સાથીઓએ આગેવાની લઈને ૧૯૩૨ની સાલમાં બંગલો હતા. કઠલભાઈને ભવાનજીભાઈ સાથે
અહિના રૂના વ્યાપારીઓ પાસે ભારે સજજડ ખૂબ નિક્ટને સંબંધ હતો અને તે કારણે ભવાનજી
બહિષ્કાર કરાવ્યો હતો, આથી ઉશ્કેરાઈને અંગ્રેજ ભાઈને અવાર-નવાર મળવાનું બનતું હતું. એ
સરકારે ભવાનજીભાઈની ધરપકડ કરી હતી. તેના દિવસમાં તેઓ પોતાના વ્યાપાર વ્યવસાયમાં ખૂબ
પરિણામે મુંબઈમાં ૧૪ દિવસની બધા વ્યાપારી નિમગ્ન દેખાતા હતા, અને કેંગ્રેસી રાજકારણમાં
બજારમાં હડતાળ પડી હતી. પણ આખરે એ તેમજ 'મુંબઈના જાણે જીવનમાં તેઓ આટલા
બ્રિટિશ પેઢીઓને ‘ભારતને સ્વરાજ્ય આપવું બંધા આગળ આવશે એવી તે વખતે તેમના વિશે
જોઈએ-ભારતને પરદેશી હકુમતમાંથી મુકત થવાને કોઈ કલ્પના મને આવી ન હતી. આ ૧૯૨૫-૩૦ની
પૂરો અધિકાર છે' એ મતલબને ઠરાવ કરવો પડયો સાલની વાત છે. ત્યારથી અમારો સંબંધ આજ
હતો, જેના પરિણામે હડતાળ પાછી ખેંચી લેવામાં સુધી એકસરખા ચાલુ રહ્યો છે. આજે અમે
આવી હતી અને ભવાનજીભાઈને છૂટા કરવામાં એકબીજાને સારી રીતે ઓળખીએ છીએ, એમ ? શ્રી ભવાનજીભાઈ
આવ્યા હતા. આમ ભવાનજીભાઈ કેંગ્રેસી રાજછતાં તેમની સાથે નિકટતાનો મારો કોઈ દાવો
કારણના 'ગે રંગાતા રહ્યા અને પ્રજાજનેમાં નથી. તેમને બીજા કરતાં કાંઈક વધારે નજીકથી જોત–સાંભળતે રહ્યો તેમના વિશે ચાહ અને આદર વધતો રહ્યો. ૧૯૪૦ અને ૧૯૪૨ ની છું અને તેમના વિશે આદર અનુભવતો રહ્યો છું.'
કવીટ ઈન્ડિયા’ ની લડતમાં પણ તેમણે ભાગ લીધો અને ઠીક ઠીક સમય તેમના વિષે જન્મભૂમિ-પ્રવાસીમાં પ્રગટ થયેલી નોંધ ઉપરથી
સુધી જેલવાસ તેઓ ભગવતા રહ્યા. ૧૯૪૮ ની સાલમાં ભવાનજીમાલૂમ પડે છે કે ભવાનજીભાઈના પૂર્વજો કચ્છમાંથી વિદર્ભમાં આવેલા
ભાઈ ઈન્ડિયન મરચંટસ ચેમ્બરના પ્રમુખ થયા હતા. ખામગામમાં જઈને વસ્યા હતા. ત્યાં ૧૯૦૨ માં ભવાનજીભાઈને “આમ મુંબઈના જાહેર જીવનમાં તેમ જ મુંબઈની કોંગ્રેસમાં મેખજન્મ થયો હતો. રૂના વ્યાપારની કૌટુંબિક પેઢીમાં કામ કરીને ૧૯૨૬ માં રાનું સ્થાન પ્રાપ્ત કરવા સાથે કચ્છ અને મુંબઈમાં વસતા કચ્છીતેઓ યુરોપ ગયા હતા. ત્યાંથી તેઓ પાછા આવ્યા ત્યારે ગુજરાતમાં પ્રજાજનેનાં સુખદુ:ખની તેઓ સતત કાળજી કરતા રહ્યા હતા. જળસંકટને લગતી રેલ-રાહતના કામમાં પડેલા સરદાર વલ્લભભાઈ ૧૯૪૨ કે ૧૯૪૩ ની સાલમાં મુંબઈની ગાદીમાં પડેલી સ્ટીમરમાંના પટેલના તેઓ સીધા સંપર્કમાં આવ્યા અને ત્યારથી તેમને જીવનની નવી બોંબ ફાટવાથી મોટો ધડાકો થયો હતો અને ગેદી વિભાગમાં તથા વડદષ્ટિ સાંપડી. આગળ ચાલતાં ગાંધીજીના સંપર્કે ભવાનજીભાઈને એક ગાદીમાં વસતા લોકોની જાનમાલની ભારે ખુવારી થઈ હતી. આમાં સામાન્ય વેપારીમાંથી એક દેશ સેવકમાં પલટાવ્યા અને તેમણે સવિનય કચ્છી સમુદાય પણ મોટા ભાગે સંડોવાયો હતો. તે બધા લોકોને રાહત સત્યાગ્રહની લડતમાં ઝંપલાવ્યું. એ અરસામાં મુંબઈની ઈન્ડિયન મર- પહોંચાડવાના કાર્યની જવાબદારી મોટા ભાગે તેમણે ઉપાડી હતી. ચંન્ટસ ચેમ્બર એ વખતે દેશમાં ચાલી રહેલી સવિનય સત્યાગ્રહની બે કે ત્રણ વર્ષ પહેલાં કચ્છના અંજાર વિભાગમાં ધરતીકંપ થયો અને લડત પ્રત્યે અનુકૂળ વલણ દાખવતી નહિ હોવાના કારણે મુંબઈની ખૂબ નુકશાની થઈ હતી. આ વખતે પણ ખૂબ પરિશ્રમ લઈને વેપારી સંસ્થાઓનું મહામંડળ એ નામની એક સંસ્થા શેઠ મથુરાદાસ મુંબઈથી કરછના અનેક આંટાઓ ખાઈને, પ્રાદેશિક સરકાર તથા મટાણીના પ્રમુખપણા નીચે ઊભી કરવામાં આવી હતી. આ સંસ્થા કેન્દ્રિય સરકાર પાસેથી બને તેટલી મોટી રકમ કઢાવીને, અંજાર બાજુના ઊભી કરવામાં ભવાનજીભાઈને ઘણો હાથ હતોઆ મહામંડળે લોકોને તેમણે ખૂબ રાહત પહોંચાડી હતી અને ભાંગેલા લોકોને ઊભા
Page #188
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
૧૦૪
કર્યા હતા. હજુ હમણાં જ કચ્છમાં વરસાદ નથી અને દુષ્કાળ પડવાના ભણકારા વાગી રહ્યા છે એ જાણીને તેઓ કચ્છ દોડી ગયા હતા. આ તો બે ચાર દાખલા આપ્યા છે, પણ આપણને આઝાદી મળ્યા બાદ તે। કચ્છના અતિ નિકટ સંપર્કમાં રહ્યા છે, કચ્છને ઉંચે લાવવા માટે અથાક પરિશ્રમ કરી રહ્યા છે, જ્યારે પણ કચ્છને ભીડ પડી છે ત્યારે તેઓ કચ્છ દોડી ગયા છે અને કચ્છ એટલે ભવાનજીભાઈ અને ભવાનજીભાઈ એટલે કચ્છ એ પ્રકારનું તેમણે કચ્છ સાથે તાદાત્મ્ય કેળવ્યું છે. અને એનું કારણ એ છે કે કચ્છ આઝાદી મળ્યા પહેલાં ભારતથી સાવ અલગ રહ્યું હતું અને ત્યાંના રાજા કેવળ જુનવાણી વલણના હોઈને કચ્છને બને તેટલું પછાત રાખવામાં જ કચ્છનું હિત જોતા હતા. આઝાદી મળ્યા પહેલાં કચ્છનું બાકીના ભારત સાથે રેલ્વે જોડાણ પણ શકય બન્યું નહોતું. પછાત વર્ગો માફક ખૂબ જ પછાત રહી ગયેલા કચ્છને ઉંચે લાવવું, આબાદ કરવું, તેના બધા ઉદ્યોગ વધારવા – એ દિશાના પુરુષાર્થને ભવાનજીભાઈએ પેાતાનું જીવનકાર્ય માન્યું છે.
“તાજેતરમાં ત્યાંની સામાન્ય ચૂંટણીમાં ભવાનજીભાઈ હારી ગયા એમ છતાં એ વાતને ભવાનજીભાઈએ જરા પણ મન ઉપર લીધી નથી, કચ્છ વિષેની તેમની મમતામાં જરા પણ ઘટાડો થયો નથી, તેમ જ ચૂંટણી પરાજ્યની કાળી ટીલી દૂર કરવાની મથામણમાં ભવાનજીભાઈ બિલકુલ પડયા નથી.
“આવા ભવાનજીભાઈના મુંબઈની કોંગ્રેસ સાથેના સંબંધ પણ ઉત્તરોત્તર વધતો રહ્યો છે. મુંબઈની કોંગ્રેસના અધિષ્ઠાતા – તે અહિંની કોંગ્રેસના પ્રમુખ હોય કે ન હોય તે પણ – માન્યવર શ્રી એસ. કે. પાટીલના ભવાનજીભાઈ એક અત્યંત વિશ્વાસપાત્ર એવા સાથી છે. શ્રી પાટીલની ગેરહાજરીમાં ભવાનજીભાઈનું અહિંની કોંગ્રેસ ઉપર ખૂબ વર્ચસ પ્રવર્તતું રહ્યું છે. તાજેતરમાં તે મુંબઈની કૉંગ્રેસના બીનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા છે. ભાવનજીભાઈ આપણામાંના એક હોઈને આપણા માટે આ અતિ ગૌરવ' અને આનંદનો વિષય છે. .
“ભવાનજીભાઈને મેં સદા શાંત અને સ્વસ્થ જોયા છે. તેમની વાણીમાં પણ સંયમ અને સ્વસ્થતા અનુભવી છે. ભાગ્યે જ તેમના વચનામાં આવેશ કે ઉશ્કેરાટનો અનુભવ થાય છે. આપણા કેટલાક નેતા જયાં જ્યાંથી મળે ત્યાંથી આગેવાની શોધતા હોય છે. જ્ઞાતિમાં પણ આગેવાન, કોમમાં પણ આગેવાન, સમાજમાં પણ આગેવાન અને કોંગ્રેસમાં પણ આગેવાન, કેટલાકમાં પ્રત્યાઘાતી કોમવાદ અને પ્રાગતિક રાષ્ટ્રવાદનું ન સમજાય એવું વિચિત્ર મિશ્રણ દેખાય છે: ભવાનજીભાઈના વ્યકિતત્વમાં આવી કોઈ વિસંવાદી બાંધછેાડ કે આગેવાનીની ઘેલછા જોવામાં આવતી નથી. રાષ્ટ્રને એટલે કે કોંગ્રેસને સંપૂર્ણપણે વફાદાર રહીને જ્યાં જેની જે રીતે સેવા થઈ શકે ત્યાં તેની તે રીતે તેઓ સેવા કરતા રહ્યા છે. સભા ગજાવવી અને લાકોમાં આવેશ પેદા થાય તેવાં ભાષણા કરવા એ તેમના સ્વભાવમાં નથી. સંયમપૂર્ણ વાણીપ્રયોગ અને મિતભાષિતા આ તેમની વિશેષતા છે. વિદ્રાન કે સાહિત્યકાર નહિ હોવા છતાં પોતાના વિચારોને યોગ્ય રીતે રજૂ કરવા જેટલું તેમનામાં વાણીસામર્થ્ય તેમ જ ભાષાસ્વામિત્વ છે. વ્યાપારી હોવા છતાં તેમનામાં છીછરાપણું નથ; ધનાઢય હોવા છતાં તેમનામાં ઘમંડ નથી; આગેવાન હોવા છતાં તેમનામાં તોછડાઈ કે તુમાખી નથી. નમ્રતા અને સૌજન્યથી તેમ જ ઉચ્ચ કોટિના શીલથી તેમનું વ્યક્તિત્વ શેાભી રહ્યું છે. ભવાનજીભાઈના કોઈ એક ગુણની મારા મન ઉપર વધારે સચોટ છાપ હોય તે તે છે વિચાર, વાણી અને વર્તનમાં નીતરતું એવું તેમનું શાણપણ.
આવા ભવાનજીભાઈ આપણી વચ્ચે આવે અને એક સ્વજન માફક વાતો કરે એમ હું ઘણા વખતથી ઈચ્છતો હતો. તાજેતરમાં તેઓ
O
તા. ૧૬-૯-૬૩
બી. પી. સી. સી. ના પ્રમુખ થયા એટલે એ ઈચ્છા બળવત્તર બની. તેમની પાસે ગયા, મારી ઈચ્છા તેમની સામે રજૂ કરી. તેમણે સહજ ભાવે મારી માગણી સ્વીકારી. તેમની ઈચ્છા હતી કે સન્માનવિધિના ઉપચાર સિવાય આપણે પરિવારની રીતે અને પરિવારના આકારમાં મળીએ. અમે એ રીતે આ સંમેલન ગોઠવ્યું છે. આપણી ઈચ્છા અને માગણીને માન આપીને તેઓ આપણી વચ્ચે અહિં આવ્યા છે. તેમને સંઘ તરફથી હું આવકારું છું.”
અન્ય વિવેચન
ત્યાર બાદ ભવાનજીભાઈના વ્યકિતત્વના ઉપર જણાવેલ પાસાઓમાંથી એક અથવા અન્ય પાસાને આગળ ધરીને અન્ય મિત્રાએ. વિવેચન કર્યું હતું. સંઘના પ્રમુખ શ્રી ખીમજી માડણ ભુજપુરીઆએ ભવાનજીભાઈને આવકાર આપતાં જણાવ્યું કે, “ ભવાનજીભાઈ સાથે મારો ત્રણ દાયકાઓનો સંબંધ છે અને લગભગ ૩૬ સંસ્થાઓમાં તેમની સાથે કે તેમની નીચે કામ કરવાની મને તક સાંપડી છે. ઈન્ડિયન મરચન્ટસ ચેંબરમાં તેમ જ કેંગ્રેસમાં મેં તેમની સાથે કામ કર્યું છે. કચ્છમાં જાઉં તો જ્યાં ત્યાં મને તેમની સેવાઓ અંકિત થયેલી દેખાય છે. આ બાજુએ ૧૯૫૬ ના દુષ્કાળને લોકો યાદ કરે છે. અમારા કચ્છમાં વિક્રમ સંવત ૧૯૯૬ એટલે કે, ઈ. સ. ૧૯૪૦ માં પડેલા દુષ્કાળને એ જ રીતે ત્યાંના લોકો યાદ કરે છે. કચ્છ માટે આ દુકાળ એટલા જ વિષમ હતો. એ વખતે ભવાનજીભાઈએ લાખા રૂપિયા એકઠા કરીને કચ્છને પાર વિનાની રાહત પહોંચાડી હતી. આવી વ્યકિત આપણી વચ્ચે આવે અને આપણા બનીને આપણી સાથે વાર્તાલાપ કરે એ આપણા સંઘ માટે ગૌરવપ્રદ બનાવ છે. ”
શ્રી લીલીબહેન પંડયાએ મુંબઈના જાહેર જીવનમાં પ્રવેશ કર્યા બાદ પોતાને ભવાનજીભાઈ તરફથી કેટલું ઉપયોગી માર્ગદર્શન અને હુંફ મળતાં રહ્યાં છે અને કુંડલાના વિકાસ કરવામાં તે ઈજને? ન હોવા છતાં તેમણે એક ઈજનેરને શાભાવે એ પ્રકારની કેવી કુશળતા તેમણે દાખવી છે તેનો ખ્યાલ આપ્યો.
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે . ચાલુ વિવેચનામાં પોતાનો સૂર પુરાવતાં, આજે સંઘ સાથે ભવાનજીભાઈએ જે સંબંધ બાંધ્યો છે તે લાંબા સમય સુધી ચાલુ રહે એવી આશા વ્યકત કરી અને આગળ ચાલતાં જણાવ્યું કે, “ સરદાર વલ્લભભાઈ પટેલે કેંગ્રેસમાં વ્યાપારી એના સાથ મેળવવા માટે જે અમુક વ્યાપારીઓને ખાસ પસંદ કર્યા હતા તેમાં ભવાનજીભાઈનું અગ્રસ્થાન હતું. વળી, ચેમ્બરને કેંગ્રેસ તરફ—આઝાદીની લડત તરફ વાળવામાં તેમણે આગેવાનીભર્યો ભાગ ભજવ્યો હતો. ભારતની પર્લામેન્ટમાં અમે સાથે હતા ત્યારે મે તે તેમનામાં માત્ર કચ્છનું જ રટણ જોયું હતું. આમ છતાં કચ્છે આ વખતે તેમને ન ચૂંટયા એ એક ભારે આશ્ચર્યકારક ઘટના બની છે. પ્રજાનું મન ભારે ચંચળ હોય છે. તે આજે કોંઈને સિંહાસન ઉપર બેસાડે છે અને આવતી કાલે તેને નીચે ફેંકી દે છે. આવી ચંચળ પરિસ્થિતિમાં, તાત્કાલિક વાહ વાહથી ફ્ લાઈ ન જવું અને હાર મળે તે હતાશ ન બનવું – રાજકારણના ક્ષેત્રમાં કામ કરનારે આવી ચિત્તની સ્થિરતા—સમતા–કેળવવાની રહે છે અને ભવાનજીભાઈમાં આવી સ્થિરતાનું–સમતાનું—આપણને નિર્વિવાદ દર્શન થયું છે. આજે તેમણે સ્વીકારેલી જવાબદારી નાની સુની નથી. તે શાંત છે, સ્વસ્થ છે, કુનેહથી કામ લેતાં તેમને આવડે છે. આપણે આશા રાખીએ કે, બી. પી. સી. સી. ના પ્રમુખ તરીકે પ્રજાજનો પાસેથી પૂરી સમજાવટ અને કુનેહથી કામ લઈને તેમને “ તેમન: દિલને-કોંગ્રેસ તરફ તે વાળી લે.”
શ્રી કે. પી. શાહે પ્રસ્તુત વિવેચનના અનુસંધાનમાં માટુંગામાં ગુજરાત કેળવણી મંડળ ઊભું કરીને અમુલખ અમીચંદ ‘વિવિધલક્ષી પ્રબુદ્ધ “જીવનના વાચકોને લક્ષમાં લઈને મૂળ વક્તવ્યને તંત્રી જરા વિસ્તાર્યું છે.
Page #189
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૯-૬૩
પ્રબુદ્ધ જીવન
૧૦૫ '
વિઘાલય જેવી–ભારતભરમાં જેણે નામના મેળવી છે એવી – શિક્ષણ સંસ્થાની રચના કરવામાં અને એ રીતે કેળવણીનાક્ષેત્રે ભવાનજીભાઈએ જે ફાળે આપે છે તેને ઉલ્લેખ કરીને ભવાનજીભાઈની કાર્યનિષ્ઠાની પ્રશંસા કરી.
સંધના ઉપ-પ્રમુખ શ્રી લીલાવતીબહેન દેવીદાસે પુષ્પહારથી ભવાનજીભાઈનું સન્માન કર્યું.
શ્રી ભવાનજીભાઈનું વકતવ્ય આગળના સર્વ વકતાઓને અને આવો મિલનપ્રસંગ યોજવા બદલ શ્રી મુંબઈ જૈન યુવક સંધને આભાર માનતાં ભવાનજીભાઈએ જણાવ્યું કે, “ આ પ્રસંગે પરમાનંદભાઈ સાથે મેં જે સમજુતી કરી હતી તેમાં કાંઈક ભંગ થયો છે અને સન્માન વિધિ જેવું કશું નહિ થાય એમ કબૂલાત અપાયા છતાં આખરે કાંઈક સન્માન વિધિ જેવું જ બની બેઠું છે અને આ કરારભંગ માટે મારે નુકશાનીને શી રીતે દાવો માંડવો એ બાબતમાં હું ચીમનભાઈ પાસે માર્ગદર્શન માંગું છું. પણ હકીકતમાં હું એમ સમજું છું કે, ગમે તેટલી સમજુતી કરો અને ખાત્રીઓ મેળવે, એમ છતાં અંતરનો ઉમળકો દાખે દબાતે નથી અને પ્રેમ આવાં બંધન સ્વીકારતો નથી. એટલે અહિ જે થયું અને બોલાયું એ બધું મારે આ ભાવથી–કશે પણ વિરોધ કર્યા સિવાયસ્વીકારી લેવું રહ્યું. પરમાનંદભાઈ સાથે મારે ૩૦ વર્ષથી પણ વધારે મુદતને સંબંધ છે. તેમને અવાર-નવાર મળવાનું થયું છે અને મળવાનું બને ત્યારે ચાલુ ઘટનાઓ સંબંધે વિચાર – વિનિમય થતાં અમે મોટા ભાગે એકમતી અનુભવી છે. એ જ રીતે સંઘ સાથે પણ, વિશેષત: મારા સ્વ. મિત્ર કકલભાઈના કારણે, તેની સ્થાપના થઈ ત્યારથી આજ સુધી, હું ચાલુ સંપર્કમાં રહ્યો છું અને તેથી સંધના ચોપડે હું સભ્ય છું કે નહિ તેની મને ખબર નથી, એમ છતાં પણ સંઘને હું આજીવન સભ્ય છું એવો હું અનુભવ કરતો રહ્યો છું * આમ જણાવીને જન્મના પ્રારંભથી આજ સુધીના પિતાના જીવનમાં બનેલી અનેક ઘટનાઓને તેમણે ઉલ્લેખ કર્યો અને પોતે રાષ્ટ્ર સેવા તરફ શી રીતે વળ્યા તેને તેમણે ખ્યાલ આપ્યો અને ત્યાર બાદ કચ્છની છેલી ચૂંટણીમાં પોતે કયા સંયોગોમાં હાર્યા તેનું વિવરણ કરતાં તેમણે જણાવ્યું કે, “જે રીતે અને જે સાધનોના ઉપયોગ વડે એ ચૂંટણી લડવામાં આવી છે એ જોતાં ચૂંટણીનું એ પરિણામ પ્રજાના મતનું પ્રતિબિંબ જરા પણ પાડતું નથી એમ જાણવા અને માનવા છતાં, ચાલુ સભ્યતા મુજબ વિજેતા કુમાર હિંમતસિંહજીને મેં અભિનંદન આપ્યાં હતા, અને આવા જયપરાજ્ય વિશે ઉદાસીન રહીને જેના વિશે મારા દિલની આત્મીયતામાં કશો પણ ફરક પડયો નથી તેવા કચ્છી પ્રજાજનોની સેવા માટે હું સદા ઉત્સુક રહ્યો છું અને રહું છું.”
બબ્બે વખત ટાળ્યા પછી બી. પી. સી. સી.નું પ્રમુખપદ સ્વીકારવાનું કેમ બન્યું તે સંબંધમાં તેમણે કેટલીક અંગતે હકીકત જણાવીને
સ્પષ્ટતા કરી કે, “બી. પી. સી. સી. ના પ્રમુખની ચૂંટણી થવા પહેલાં, , કામરાજ યોજનાને આપવામાં આવેલું અમલી રૂપ અને તેના પરિણામે પાટીલ સાહેબનું મુંબઈ પાછા ફરવાનું બન્યું હોત તો આ જવાબદારી કદાચ મેં સ્વીકારી ન હોત, પણ અહિં મારૂં ચૂંટાવું અને દિલ્હીથી પાટીલનું છૂટા થવું એ બન્ને ઘટના, જાણે કે ઈશ્વરી સંકેત હોય એમ, . લગભગ એકજ દિવસે બનવા પામી છે. - “મેં મારી જાતને સરદારના શિષ્ય તરીકે લેખી છે અને તેમની: પાસેથી શિસ્તનું મહત્ત્વ શિખે છું, અને એટલા માટે જ્યારે હું ચૂંટણીમાં હાર્યો ત્યારે મારે રાજ્યસભામાં જવું એવી મિત્રોની સૂચના હતી અને એ શકય પણ હતું, એમ છતાં સામાન્ય ચૂંટણીમાં હારેલ વ્યકિત આવી રીતે રાજ્યસભામાં જઈને બેસે તે મને શિસ્તની દ્રષ્ટિએ કોઈ પણ. રીતે યોગ્ય કે વ્યાજબી ન લાગ્યું અને તેથી તેને મેં કદી વિચાર જ ન ” * શ્રી ભવાનજીભાઈ સંઘના વર્ષોથી આજીવન સભ્ય છે જ. તંત્રી
તેમણે આગળ ચાલતાં જણાવ્યું હતું કે, “આજે માત્ર મહારાષ્ટ્ર અને મદ્રાસ એવાં રાજ્ય છે કે, જ્યાં સંસ્થાકીય અને વહીવટી પાંખ વચ્ચે હજુ કોઈ પણ પ્રકારનું ઘર્ષણ પેદા થયું નથી. બાકી બધેય કાંઈ ને : કાંઈ ગરબડ ચાલી રહી છે. આપણું ઘર સ્વચ્છ નથી, તંદુરસ્ત નથી. આજે આપણે ગાંધીજીને ભૂલતા જઈએ છીએ. socialist pattern of society–સમાજવાદી ઢબની રચના-ના નામે left તરફ ડાબેરી બાજુતરફ-આપણે વધારે ને વધારે ઢળતા જઈએ છીએ.
જ્યારે દુનિયા ગાંધીજીને વધારે ને વધારે યાદ કરતી થતી જાય છે ત્યારે આપણા નેતાઓના મોઢે ગાંધીજીનું નામ આવવું જોઈએ એટલું આવતું નથી અને ગાંધી વિચારસરણી વિસરાતી જાય છે. રાજકારણને ગંદું માનવામાં આવે છે, સારા માણસે બાજુએ સરતા જાય છે અને તકવાદી માણસે કેંગ્રેસનાં સત્તાસ્થાને પ્રાપ્ત કરવા માટે આગળ આવી રહ્યા છે. પરિણામે સંસ્થામાં નિર્બળતા – શિથિલતા – પસરતી જાય છે. આવી કોંગ્રેસની દુ:ખજનક પરિસ્થિતિ છે અને એમ છતાં કેંગ્રેસ સત્તા સ્થાન ઉપર છે અને તેને મુકાબલો કરે એવા અન્ય કોઈ રાજકીય પક્ષના અભાવે, તે સત્તાસ્થાન ઉપર ચાલુ રહેવાની છે. તો આપ ભાઈઓ અને બહેનોને મારી વિનંતિ કે આપ કેંગ્રેસ – અભિમુખ બને, તેના સભ્યો થાઓ, તે વિશે સક્રિય બને અને એ રીતે કોંગ્રેસની શુદ્ધિ કરવાના મહાન કાર્યમાં આપનાથી બને તેટલે મને સાથ અને સહકાર આપે.” * ત્યાર બાદ સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહે ભવાનજીભાઈને આભાર માનતાં એક કુટુંબ પરિવારમાં બેઠા હોય અને સ્વજનો સાથે મુકત મનથી વાર્તાલાપ કરતા હોય એ પ્રકારનાં ભવાનજીભાઈના સરળ છતાં સુશ્લિષ્ટ પ્રસાદાત્મક વકતવ્ય વિષે પોતાના અંતરને આનંદ વ્યકત કર્યો અને આ રીતે અવાર-નવાર તેઓ અમારી સમક્ષ, અમારી વચ્ચે આવતા રહે અને તેમની સાથે વિચાર-વિનિમય કરવાની તક આપતા રહે એવો તેમણે ભવાનજીભાઈને અનુરોધ કર્યો, અને , ત્યાર બાદ સાદા અલ્પાહાર સાથે આ સ્નેહસંમેલન લગભગ પોણા બે કલાક બાદ વિસર્જિત કરવામાં આવ્યું.
અન્યત્ર યોજાયેલી પર્યુષણ વ્યાખ્યાનમાળા
મુંબઈ ખાતે માટુંગા-શિવ વ્યાખ્યાનમાળા સમિતિના ઉપક્રમે યોજાયેલી વ્યાખ્યાનમાળાના કાર્યક્રમ નીચે મુજબ હતો. વ્યાખ્યાતા
I વ્યાખ્યાનવિષય શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ વર્તમાન સમયમાં
જૈન ધર્મ દસ્તુરજી મિનેશહેર હોમજી
સર્વધર્મ સિદ્ધાંત ડે. રમણલાલ સી. શાહ
હેમચંદ્રાચાર્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રી
રામાયણ અધ્યાપિકા ઈલાબહેન આચાર્ય સ્ત્રીઓનું જૈન ધર્મમાં સ્થાન : શ્રી પાંડુરંગ શાસ્ત્રી
તત્વજ્ઞાન પ્રાધ્યાપક જયોતીન્દ્ર હ. દવે
રસશાસ્ત્ર અને જીવન સ્વામી અખંડાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદનો સંદેશ વિષયસૂચિ
પૃષ્ઠ બહેન વિમલા ઠકાર સાથે પત્રવિનિમય પર્યું પણ વ્યાખ્યાનમાળા: સમાલોચના પ્રો. ગૌરીપ્રસાદ ઝાલા ૯૮ પ્રકીર્ણ નોંધ: રશીઆના ત્રણ દિવસના પરમાનંદ ૧૦૧ પ્રવાસનાં આછાં સ્મરણે, રત્નચિતામણિ સ્થા. જૈન હાઈસ્કૂલને મનરંજન' કાર્યક્રમ, પ્રીલીમીનરી પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીને યુનિવર્સિટીની પરીક્ષામાં ' બેસતા અટકાવે નહિ, એક ખુલાસે. ' શ્રી. ભવાનજીભાઈ સાથે સંઘના સભ્યનું મિલન.
!
,
રીક્ષામાં "
Page #190
--------------------------------------------------------------------------
________________
192
૧૦૬
પ્રભુ જીવન
પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન નોંધાયલા ફાળા મુંબઇ જૈન યુવક સધ
૧૪૮૦૨૯ ઝોળીમાં આવ્યા. ૫૦૦૦૦ શ્રી નવલમલ કુંદનમલ ફીરોદિયા ૩૦૦૦૦ શ્રી ચીમનલાલ પી. શાહ. ૨૫૧/૦૦ શ્રી હીરાબેન દીપચંદ સંઘવી ૨૫૦૦૦ શ્રી મહેન્દ્રભાઈ દીપચંદ સંઘવી ૨૫૧/૦૦ શ્રી ખીમજી માડણ ભૂજપુરિયા ૨૫૧૦૦ શ્રી એક સગૃહસ્થ તરફથી ૨૫૧૦૦ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ ૨૫૧૦૦ શ્રી રમણિકલાલ મણિલાલ શાહ ૨૫૧ ૦૦ શ્રી નાથાલાલ એમ. પારેખ ૨૫૧/૦૦ શ્રી મધુરીબહેન અમૃતલાલ શાહ ૨૦૧૦૦ શ્રી નરોત્તમદાસ વાડીલાલ ૨૦૧૦૦ એક બહેન તરફથી
૨૦૧/૦૦ શ્રી રમણલાલ ચંદુલાલ શાહ ૨૦૦૦૦ શ્રી દામજીભાઈ વેલજી શાહ ૨૦૦૦૦ શ્રી રસિકલાલ મોહનલાલ ઝવેરી ૨૦૦૦૦ શ્રી ચંદુલાલ મોહનલાલ ઝવેરી ૨૦૦૦૦ શ્રી લીલાધર પાસુ શાહ ૨૦૦૦૦ એક સદ્ગૃહસ્થ તરફથી ૨૦૦/૦૦ શ્રી નરેન્દ્રભાઈ ગુપ્તા ૧૫૧/૦૦ શ્રી ફત્તેહચંદ લલ્લુભાઈ શાહ ૧૦૧૦૦ શ્રી મફતલાલ ભીખાચંદ શાહ ૧૦૧૦૦ શ્રી. લલિતાબહેન લાલભાઈ શાહ ૧૦૧૦૦ શ્રી ધીરજલાલ મેરારજી અજમેરા
૧૦૧૦૦ શ્રી જગજીવનદાસ સુખલાલ અજમેરા
૧૦૧૦૦ શ્રી લખમશી નેણસી ૧૦૧૦૦ ડૉ. જે. એમ. લાખાણી ૧૦૧૦૦ ધી જનરલ સ્પેર્સ એન્ડ એન્જીનિયરિંગ કાં. ૧૦૧૦૦ શ્રી કે. એમ. દીવાનજી ૧૦૧૦૦ શ્રી નૌતમલાલ દીપચંદ શાહ ૧૦૧૦૦ શ્રી નાનાલાલ જે. કોઠારી ૧૦૧૦૦ શ્રી વીરચંદ પાનાચંદની. કુાં. ૧૦૧૦૦ શ્રી ઈશ્વરદાસભાઈ ભાટીયા ૧૦૦-૦૦ શ્રી એમ. બી. વારા ૧૦૦૦૦ શ્રી રતિલાલ નરસીભાઈ મહેતા ૧૦૦-૦૦ શ્રી શાદીલાલજી જૈન ૧૦૦૦૦ શ્રી દુર્લભજી કેશવજી ખેતાણી ૭૫૦૦ શ્રી મણિલાલ બાલાભાઈ નાણાવટી
શ્રી મણિલાલ
૧૦૧૦૦ મેસર્સ મોતીલાલ કલ્યાણદાસની કુાં. ૧૦૧૦૦ શ્રી જીન રટોર્સ કુાં, ૧૦૧૦૦ શ્રી શિશિર એન્ડ કુાં. ૧૦૧૦૦ શ્રી શાહ પટેલ એન્ડ કુાં. ૧૦૧૦૦ શ્રી જે. પી. પારેખ
માલિક : શ્રી મુખ જૈન યુવક સધ;
૫૧/૦૦ શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી ૫૧/૦૦ શ્રી રમણલાલ લાલભાઈ
લાકડાવાળા
૫૧/૦૦ શ્રી ભગવાનદાસ પોપટલાલ ૧૧/૦૦ શ્રી પ્રવીણભાઈ મંગળદાસ
શાહ
૫૧૦૦ શ્રી ખેતસી માલસી સાવલા ૫૧/૦૦ શ્રી સુબોધભાઈ એમ. શાહ ૫૦૦૦ શ્રી જસુમતીબહેન મનુભાઈ કાપડિયા
૫૧૦૦ શ્રી લીલાવતીબહેન ચુનીલાલ
કામદાર
૫૦૦૦ મોંઘીબહેન હીરાલાલ શાહ ૫૧૦૦ સેવંતીલાલ ખેમચંદ ૫૧૦૦ શ્રી કાંતાબહેન કસ્તુરલાલ ઝવેરી
૫૧૦૦ શ્રી અંબાલાલ ચતુરભાઈ શાહ ૫૧૦૦ શ્રી જયંતીલાલ અંબાલાલ શાહ ૧૧/૦૦ શ્રી ગણપતલાલ મગનલાલ
ઝવેરી
૨૫૦૦ શ્રી મણિલાલ ચીમનલાલ સાનાવાળા ૨૫૦૦ શ્રી જે. પી. શાહ ૨૫૦૦ એક સગૃહસ્થ તરફથી ૨૫૦૦ શ્રી વેણીબહેન કાપડિયા ૨૫૦૦ શ્રી કાંતિલાલ નથુભાઈ પારેખ ૨૫૦૦ શ્રી લવણપ્રસાદ ફલચંદ શાહ ૨૧/૦૦ શ્રી કેશરીચંદ બબલદાસ ૨૧/૦૦ શ્રી જોરમલ મંગળજી મહેતા ૨૧/૦૦ એક ભાઈ તરફથી ૨૦૦૦ શ્રી એલ. વી. સંઘવી ૨૦૦૦ એક સદ્ગૃહસ્થ તરફથી ૧૫૦૦ શ્રી સુશીલાબહેન કોઠારી ૧૫૦૦ શ્રી સાંકળચંદ ભાઈચંદ ૧૫૦૦ શ્રી રેખાબહેન કાપડિયા ૧૧/૦૦ શ્રી રમણિકલાલ વાડીલાલની કુા. ૧૧૦૦ શ્રી કાળીદાસ હરજીવન ૧૧૦૦ શ્રી ખુશાલચંદ સાકરચંદ ૧૧૦૦ શ્રી મોહનલાલ કુંવરજી ૧૧/૦૦ શ્રી નેમચંદ નાથાલાલ ૧૧૦૦ શ્રી લીલાબહેન શાહ ૧૦૦૦ શ્રી કસ્તુરબહેન મૈશેરી ૧૧/૦૦ શ્રી રમેશચંદ્ર ચીમનલાલ ૧૦૦૦ શ્રી પ્રવીણ શાહ ૫૦૦ શ્રી કેશવલાલ નગીનદાસ શાહ ૫૦૦ શ્રી દીપચંદ કેશરીમલ ૫૦૦ શ્રી રમણિકલાલ મગનલાલ શાહ ૫૦૦ એક ભાઈ તરફથી ૫૦૦ શ્રી નાનાલાલ જમનાદાસ ૫૦૦ એક સદ્ગૃહસ્થ તરફથી ૫૦૦ શ્રી જીતેન્દ્ર કાંતિલાલ ૫૦૦ શ્રી ભાણજી ઠાકરશી ૫૦૦ શ્રી હીરજી ખીમજી ૫૦૦ શ્રી જયાબહેન ૫૦૦ શ્રી બાબુલાલ કેશવલાલ ૪૦૦ શ્રી શાંતિલાલ
અમૃતલાલ ૨૦૦ એક ભાઈ તથા એક બહેન ૧૦૧૧૧ ૨૯ કુલ વાચનાલય-પુસ્તકાલય
૫૦૦૦ શ્રી ગજરાબહેન ૫૦૦૦ શ્રી નરશી કોરસીની કુ. ૫૧/૦૦ શ્રી હિંમતલાલ લાડકચંદ ૫૧ ૦૦ શ્રી તારાબહેન ન્યાલચંદ મહેતા ૫૧૦૦ શ્રી દેવેન્દ્ર એન. શાહ ૫૧/૦૦ શ્રી પ્રવીણચંદ્ર હેમચંદ ૫૧/૦૦ શ્રી ચંચળબહેન ટી. જી. શાહ ૫૧/૦૦ શ્રી ચંદ્રાબહેન પારેખ ૫૦૦૦ શ્રી સુરજબહેન કોઠારી ૪૫૦૦ એક સગૃહસ્થ તરફથી ૩૫૦૦ શ્રી. વિજયાબહેન દુર્લભજી પરીખ
૩૧/૦૦ શ્રી મંગળદાસ ગોપાલદાસ ૨૫૦૦ શ્રી લીલાવતીબહેન દેવીદાસ ૨૫૦૦ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા ૨૫૦૦ શ્રી ચંદુલાલ સાંકળચંદ શાહ ૨૫૦૦ શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કોરા ૨૫૦૦ શ્રી માનબાઈ પદમસી ૨૫/૦૦ શ્રી મેનાબહેન નરોત્તમદાસ ૨૫૦૦ શ્રી મણિબહેન રાવચંદ કાપડિયા ૨૫૦૦ શ્રી ધીરજલાલ મલુકચંદ દોશી ૨૫૦૦ એક સદ્ગૃહસ્થ તરફથી ૨૫૦૦ શ્રી મોહનલાલ નગીનદાસ ઝરીવાળા
મેકમચંદ શાહ સાર્વજનિક
તા. ૧૬-૯-૨૩
૧૦૧/૦૦ શ્રી એમ. કાંતિલાલની કુાં. ૧૦૧-૦૦ શ્રી મીલ્સ સ્ટાર કુાં. ૧૦૧૦ શ્રી ભોગીલાલ રાયચંદ શાહ ૧૦૧૦૦ શ્રી હીરાલાલ ગોકળદાસ એન્ડ કુાં. ૧૦૧૦૦ શ્રી કમળાશંકર પી. જોષી એન્ડ કુાં. ૧૦૧૦૦ શ્રી ચીમનલાલ દેસાઈ એન્ડ કુાં.
૨૫૦૦ શ્રી મહેન્દ્રભાઈ શાન્તીલાલ શાહ ૨૫૦૦ શ્રી નંદલાલ છગનલાલ ૨૫૦૦ શ્રી દીપચંદ ટી. શાહ ૨૫૦૦ શ્રી મણિબેન શિવલાલ ૨૫૦૦ શ્રી રાયચંદ હીરાએંદ ઝવેરી ૨૫૦૦ શ્રી તારાબહેન ચીમનલાલ શ્રાફ ૨૫૦ શ્રી જમનાદાસ જે. શાહ ૨૫૦૦ શ્રી શાંતિલાલ કાળીદાસ એન્ડ
બ્રધર્સ
૧૦૧૦૦ શ્રી જે. ખુશાલદાસની કુ., ૫૧/૦૦ શ્રી મશીન ટુલ્સ ટૂ ડર્સ ૫૧૦૦ શ્રી અજમેરા એન્ડ કુાં., ૨૫૦૦ શ્રી મોહનલાલ નગીનદાસ ઝરીવાલા
૧૩૩૯|૦૦ કુલ
મુદ્રક પ્રકાશકઃ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩ મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુબઇ,
•
Page #191
--------------------------------------------------------------------------
________________
REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪
“પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
વર્ષ ૨૫ : અંક ૧૧
પૂબ જ)વન
મુંબઈ, ઓકટોબર ૧, ૧૯૬૩, મંગળવાર આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ: ૨૦ નયા પૈસા
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
અંગે વિગત અમલ કરી દેવાની પ્રવૃત્તિ ચાર
વિનોબાજીની ૬૮મી જન્મજયન્તી ઉપર ભારતના પ્રધાન મંત્રીના ઉગારે
“વિનોબાજીએ કરોડો માનવીઓનાં દિલ તથા દિમાગ ઉપર જેટલી અસર પાડી છે તેને અન્દાજ મઢ કઠણ છે. ગામડાંએમાં ભટકતા હોવા છતાં પણ તેઓ સતત પરિવર્તન પામી રહેલી દુનિયાને જેટલું અધિક સમજે છે તે વિશે આપણ સર્વને આશ્ચર્ય થાય છે. આ બન્ને દષ્ટિએ વિનોબાજી જેવું મહાન વ્યકિતત્ત્વ ધરાવતે માનવી કોઈ પણ ઠેકાણે છે નહિ અથવા તે કદાચ કોઈ ઠેકાણે પેદા થશે પણ નહિ.
ચીનના હુમલા સંબંધમાં વિનોબાજીએ પોતાના જે વિચારો પ્રગટ કર્યા છે તે મને બિલકુલ યોગ્ય લાગ્યા છે. વિનોબાજીએ કેટલાક લોકો માફકએમ નથી કહ્યું કે, આપણે હથિયાર વડે ચીનને મુકાબલે કરીશું. બલ્ક તેમણે એ વાત ઉપર જોર દીધું છે કે, આપણે ડરપોક ન બનીએ અને સાહસપૂર્વક દુશમનને મુકાબલો કરીએ. આ રીતે વિનોબાજી લોકોને સાચા રસ્તા ઉપર ચાલવાની સલાહ આપીને જનતાની બુનિયાદી તાકાતને વધારી રહ્યા છે.
- “ખામોશી, શાન્તિ અને પ્રેમ વડે લોકો ઉપર અસર પાડવી એ બુનિયાદી ચીજ છે, જે વિનોબાજી કરી રહ્યા છે. આપણા દેશમાં મોટા લોકોની પૂજા તે કરવામાં આવે છે, પણ તેમની વાતોને-ઉપદેશને–સાંભળ્યા-ન સાંભળ્યા કરવાની પ્રવૃત્તિ ચાલે છે. વિનોબાજીએ ગાંધીજીની વાતોને માત્ર સાંભળી છે એટલું જ નથી, તેમણે પોતાના જીવનમાં ગાંધીજીની વાતોનો અમલ કરી દેખાડયો છે.”
આ પ્રસંગ અંગે વિનોબાજીના એક પત્રમાંથી “....આ બાજુ કાંઈ ને કાંઈ ખબરો તે મળતી હશે. એકાદ અઠવાડિયાથી મારા કાનની સાંભળવાની શકિત કદાચ રજ લઈ રહી છે. મારા મૌખિક પ્રશ્નના ઉત્તર બાલને મને લખીને આપવા પડે છે, અથવા તે બહુ જોરથી બોલવું પડે છે. મારે એક પગ આ દુનિયામાં છે અને બીજો પગ બીજી દુનિયામાં છે. જેના બન્ને પગે હજુ પણ આ દુનિયામાં છે તેમણે હવે ભાર ઉઠાવવો પડશે.” ' આપણા વિનોબાજી.
ત્મિક અધિષ્ઠાન પર આધારિત અહિંસામૂલક પ્રયોગ છે. મારું માનવું શ્રી વિનોબાજીના જન્મદિને “ભૂમિપુત્ર’નો વિશેષાંક પ્રસિદ્ધ એ છે કે ક્રાંતિના વિજ્ઞાન તેમ જ કલામાં આ એક મૌલિક ફાળે છે. થઈ રહ્યો છે એ જાણી આનંદ થયો. તમે મને કંઈક લખવા કહ્યું છે. જે વ્યકિતને મનુષ્યની મૂળભૂત સત પ્રવૃત્તિ પર નિગૂઢ શ્રદ્ધા હું તે ભારે વિમાસણમાં પડી છું. વિનોબાજી સાથે મારે સહવાસ
નહીં હોય તે વ્યકિત ભૂદાન આરોહણની પ્રક્રિયાને સમજી જ નહીં શકે. નહીંવત છે. ૧૯૫૦ સુધી તો એમના નામથી કે કામથી હું પરિચિત સુદ્ધાં
વિચારપરિવર્તન દ્વારા ભૂમિ વ્યવસ્થામાં પરિવર્તન લાવવાનો આશય નહોતી. ૧૯૫૩ માં ભૂદાન આંદોલનમાં કામ કરવા લાગી. વિનોબાજીનાં
પિતે જ આધ્યાત્મિક છે. પુરતકો વાંચી ગઈ. તેમ છતાં ૧૯૫૪ ના અંત સુધી એમની સાથે
' જે માણસ પોતાના મનથી સ્વામિત્વની આકાંક્ષા તેમ જ સંગ્રહની વાતચીત કરવામાં મને સાંકેચ થતો હતો. ૧૯૫૫ થી ૧૯૬૨ સુધીના
અભિલાષાનું વિસર્જન નહીં કરે તે માણસ ભૂદાન-આરોહણમાં દેહથી ગાળામાં એમને મળવાના તથા એમની સાથે બેંચાર દિવસ રહેવાના અનેક ભલે ને સામેલ હોય, પણ તે વિનોબાજીનો સાથીદાર નહીં બની શકે. અવસર મળ્યા. તે દરમ્યાન જે જોયું તે પરથી એ ધ્યાનમાં આવ્યું કે વિનોબાજીએ ભારતને ગ્રામદાનને મંત્ર આપ્યું, તેનું તંત્ર એમના વ્યક્તિત્વના સમ્યક તેમ જ સમગ્ર આક્ષનની શકિત મારા
સમજાવ્યું, તેને વ્યવહારમાં ઉતારી દેખાડ્યું. ગ્રામદાન એટલે અર્થવ્યવ- જેવી તુચ્છ વ્યકિતમાં છે જ નહીં. કોઈ પણ દષ્ટિકોણથી જોઈએ, વિનેબાજીનું ઊજિત (આંતરિક બળવાળું) વિભૂતિમત્ત્વ અસામાન્ય છે,
સ્થાને વ્યકિતગત સ્વામિત્વ તથા સરકારી સ્વામિત્વની પકડમાંથી એક અદ્રિતીય છે.
સાથે મુકત કરવાને સરળ ઉપાય. ભકિતયોગી વિનાબાનું દૈનિક જીવન વૈશ્વિક ભકિતને એક સહજ
ભૂમિનું ગ્રામસ્વામિત્વ તથા ઉદ્યોગધંધામાં આંતગ્રામીણ સહસુંદર પાઠ છે. જ્ઞાનયોગી વિનાબાનું વૈશ્વિક ચિતન અધ્યાત્મયુગને
યેગનું દિશાસૂચન કરીને વિનોબાજીએ Participitative]Demo મનહર અરુણોદય છે. કર્મયોગી વિનેબાની અખંડ કર્મસાધના સાધ
cracy --સહયોગાત્મક લેકશાહી–ને પાયે નાંખે છે. પક્ષાતીત કોને પ્રેરણાત છે. સંન્યાસી વિનબાને સહજ સંન્યાસ બ્રહ્મ
લોકશાહી તરફ પગલાં કેવી રીતે ભરી શકાય એ સૂચવીને વિનોબાજીએ જિજ્ઞાસુઓને માર્ગદર્શક છે. સુખા વિનોબાને નિતાંત મધુર સખ્ય
રાજનીતિશાસ્ત્રને સમૃદ્ધ બનાવ્યું છે. યોગ માનવનિષ્ઠાનો સજીવ નંદાદીપ છે. શિક્ષક વિનોબા અને જિજ્ઞાસુ વિનોબા મેઘધનુષની અદ્ભૂત સેરોની માફક એકમેકમાં ઓતપ્રેત છે.
કયાં સુધી લખું? અને શું શું લખું? વિનોબાજીના પ્રત્યેક શ્વાસમાં જેમને શિક્ષક બનવાની ઈચ્છા હોય એમણે વિનોબાજીના પાવન સહ
પ્રેમની સુગંધ છે, પ્રત્યેક વિચારમાં મૂલગામી ક્રાંતિકારી ચિતનને વાસમાં ભલે ને થડા દિવસ પણ રહેવું જ જોઈએ, વિનોબાજીના જંગમ
ઉન્મેષ છે, પ્રત્યેક વ્યવહારમાં અનાસકત સહયોગની નિર્મળતા છે. . વિદ્યાલયમાં જે જ્ઞાનપ્રવાહ અનાયાસ વહેતે રહે છે તે એક
વિનોબાજી વર્તમાન સામ્યવાદી વિચારસરણી તેમ જ જીવનઅપૂર્વ વસ્તુ છે. સમગ્ર વ્યક્તિત્વમાંથી ક્રાંતિકારિતા છલકી રહે છે.
પદ્ધતિ માટે એક જવલંત આહ્વાન છે. ભારત સરકાર ચીનના આક્રજો હું એમ કહ્યું કે વિનોબાજી એક વ્યકિત નહીં બલ્ક એક ઘટના
મણને મુકાબલો કરીને ભારતની ભૂમિ બચાવી શકશે.કદાચ. પરંતુ Phenomenon છે તો અશિકિત નહીં થાય.
ભારતના આત્માને જો કોઈ બચાવવા ઈચ્છતું હશે તે તેણે વિનેવિનોબાજીએ ઉપાડેલું ભૂદાન આંદોલન આર્થિક ક્ષેત્રમાં અહિ.' બાજીએ દાખવેલ માર્ગ પર ચાલવું જ પડશે. સાનો અનુપમ પ્રયોગ છે, અર્થવ્યવસ્થામાં ક્રાંતિ લાવવા માટે આધ્યા- . ‘ભૂમિપુત્ર'માંથી સાભારે ઉદ્ભૂત
વિમલા ઠકાર
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૦૮
પ્રભુ દ્ધ જીવન
તા. ૧-૧૦-૩ .
A
% ૨%95 15 16
'
સમ્યક ચિતન આચાર્ય ચાણકયનું સુપ્રસિદ્ધ વાક્ય છે: દ્વિસ તુ ત ભ' પણ ‘જાગ્યા ત્યારથી સવાર.' હજીયે આપણે જાણીએ અને જાગૃત –મારું બધું જ ચાલ્યું જાય, પણ એક બુદ્ધિ ન જાય. ગીતામાં રિત- રહી કામ કરીએ તો ઈતિહાસ આપણને ક્ષમા કરી શકે છે. ' , પ્રજ્ઞનો મહિમા વર્ણવતાં કહ્યું છે કે તેની પ્રજ્ઞા સદા સ્થિર રહે છે, વિનોબાજીનું માનવું છે કે, “આપણી પાસે એક એવા વિચાર ગમે તેવી પરિસ્થિતિમાં વિચલિત નથી થતી. આજે ભારતને માટે છે, જે ન અમેરિકા પાસે છે, ન ઈંગ્લાંડ પાસે. એમની પાસે જે કે, સૌથી મોટો ખતરો ન વિદેશી આક્રમણને છે, ન આંતરિક અસંતોષ શસ્ત્રાસ્ત્રોની ખોટ નથી પણ કોઈ વિચાર છે નહીં. આપણી પાસે સર્વેને અશાંતિનો છે, બલ્ક આજે ખતરો તે એ છે કે, આ વખતે વિચારોની દય વિચાર છે, જે એક પૂર્ણ વિચાર છે, જે સર્વ પ્રાણીમાત્રનું કલ્યાણ ગૂંચમાં ફસાઈને ક્યાંક આપણી બુદ્ધિ ડામાડોળ ન થઈ જાય. ગીતાએ ઈચ્છે છે. બાકીના બધા આંશિક વિચાર છે, સામ્યવાદ પણ આંશિક કઠોર શબ્દોમાં કહ્યું કે, બુદ્ધિનાશથી સર્વનાશ થઈ જાય છે- વિચાર છે, જે માનવતાના એક ટુકડાની , પછી ભલે ને તે ગમે તેટલું बुद्धिनाशात् प्रणश्यति ।
મેટો ટુકડો કેમ ન હોય, ભલાઈ ઈચ્છે છે. હિંસા દ્વારા ક્રાંતિ આપણા સદ ભાગ્યથી આજે આપણી વચ્ચે વિનોબાજી જેવા કરવાને વિચાર ક્રાંતિવિચાર નહીં, બલ્ક ભ્રાંતિવિચાર છે. ક્રાંતિ સ્થિર બુદ્ધિવાળા સંત ઉપસ્થિત છે. એમની સતત એક જ કોશિષ રહી તે અહિસાથી જ થઈ શકે છે. અહિંસાના ઉપાસકોએ આજે એ , છે કે, આપણા ચિંતનની દિશા સાચી હોય. એક વાર સમુચિત ચિંતન સાબિત કરી દેખાડવાનું છે કે, અહિંસા દ્વારા ભૂમિની વ્યકિતગત માલિકી થાય તે ધૃતિ ને ઉત્સાહયુકત આચરણ પણ થશે.
નાબૂદ થઈ શકે છે. પાંચ હજાર ગામનાં ગ્રામદાન અહિંસાની - '૧૯૪૫ ના આરંભના દિવસો. જેલની ઊંચી દિવાલે પાછળ બંદી- વ્યવહારુતાનો પરિચય અવશ્ય આપી રહ્યા છે, પણ અહિંસાની શકિતનું વાન ભારતના કેટલાક સુપુત્રો ચર્ચા કરી રહ્યા હતા. કોઈએ કહ્યું: દર્શન તો ત્યારે જ થશે જ્યારે પાંચ લાખ ગામનાં ગ્રામદાન થશે.” “ભારતને ઈતિહાસ એમ કહે છે કે, અત્યાર સુધીમાં બધાં આક્રમણ બંગાળની એક સભામાં હમણાં જ વિનોબાજીએ કહ્યું હતું કે, સરહદ પ્રાંત બાજુ વાયવ્ય દિશામાંથી થયાં છે. બસ આ અંગ્રેજોનું “અમેરિકા ને રશિયા જેવા દેશો પાસે હિંસાની શક્તિ છે ખરી, પણ
હવે હિરા પ્રત્યેની એમની ભકિત રહી નથી. જ્યારે આપણા જેવા દેશે જ આક્રમણ એવું હતું જે પશ્ચિમ સમુદ્રની બાજુથી થયું.” વિનોબાજી
પાસે હિંસાની શકિત નથી, છતાં હિંસાની ભકિતને નવેસરથી આરંભ સહજ બેલ્યા: “હા, પણ હવે જે આક્રમણ થશે તે બીજી જ દિશામાંથી
કરી રહ્યા છે. આ તો મૂર્ખાઈની હદ આવી ગઈ !” આપણાં ગામો થશે, ઈશાનમાંથી થશે.”
આત્મનિર્ભર બને, પિતાનું શિક્ષણ, રક્ષણ ને પેષણની જવાબદારી ગાંધીવિચારના મહાને ભાષ્યકાર કિશોરલાલભાઈના ‘ગાંધીજી
પોતે ઉઠાવતા થાય તે ભારત સરકારે લાચાર થઈને શસ્ત્રાસ્ત્રોની ભીખ અને સામ્યવાદ' પુસ્તકની વિસ્તૃત પ્રસ્તાવનામાં વિનોબાજીની કલમે માગવી ન પડે. ગ્રામદાન, ગ્રામસ્વરાજ્ય, શાંતિસેનાના કાર્યક્રમને કાળના પરદાને ખસેડીને જોયું કે, “જગતમાં અંતિમ સંઘર્ષ થશે
ઉપાડવાથી જ ભારત પોતાના સ્વધર્મનું પાલન કરી શકશે. તે સામ્યવાદ અને સર્વોદય વચ્ચે, કેમકે આ જ બે એવા વિચાર છે, જે આજ સુધી ભારત શાંતિનો જપ કરતું રહ્યું, પણ જપની સમગ્ર વિચાર છે.* . . .
સાથે આવશ્યક તપ એણે નથી કર્યું. બ્રહ્મદેવને પણ સુષ્ટિનિર્માણના - ૧૯૪૯ માં જ્યારે ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ
કાર્ય માટે તપ કરવું પડયું હતું. તે આપણે શું શાંતિનો કેવળ ઉષ
ર્યા કરીશું તેનાથી વિશ્વશાંતિ ને વિશ્વમૈત્રી સાધી શકીશું ? શાંતિની ત્યારે વિનોબાજીએ તેનું સ્વાગત કરતાં કહેલું કે, “વિચારોને કોઈ
શકિતના નિર્માણ માટે આપણે જે તપ કરવું જોઈતું હતું તેના અભાપણ રોકી નથી શકતું, ત્યાંના વિચાર અહીં આવશે અને અહીંના પણ વમાં આજે આપણી વાણી જાણે કુંઠિત થઈ રહી છે, બુદ્ધિ ડામાડોળ ત્યાં જો.’
થઈ રહી છે, મન ભ્રમિત થઈ રહ્યાં છે. આપણે આણુપ્રયોગ પર પ્રતિબંધ - ૧૯૫૧માં તેલંગણાની યાત્રા દરમ્યાન વિનોબાજી વારંવાર કહેતા મૂક્તા કરાર પર સહી પણ કરી રહ્યા છીએ અને બીજી બાજુ શસ્ત્રાસ્ત્રો કે “સામ્યવાદી કોઈ વાઘ-સિહ નથી કે, તમારી બંદૂકને શિકર •
પણ વધારી રહ્યા છીએ. આ બધાં અર્જુન લક્ષણ છે, જે એમ કહી
રહ્યાં છે કે આપણે સ્વધર્મ ભૂલી રહ્યા છીએ. અણુયુગની સમશ્યાબનશે. તેમાં તે ચિતનશૂર છે. એમની પાસે એક વિચાર છે, અને એને અહિંસક ઉકેલ શેાધીને વિશ્વને વિચારત્ર અને મનહર|ત્રથી વિચારોને સામને વિચારથી જ થઈ શકે છે.”
જોડવું એ ભારતને ધર્મ છે. આજે આપણે ભગવદ્ગીતાને શરણે જવું હમેશાં એમ કહેવામાં આવે છે કે, સર્વોદયવાળા Utopian
જોઈએ, જેથી આપણે આપણા સ્વધર્મનું પાલન કરી શકીએ. ” આદર્શવાદી છે. જીવનની રોજબરોજની સમસ્યાઓ તરફ તેઓ ધ્યાન
ધર્મસંમૂઢT: ' બાંધવોને વિનેબાજી ગીતા-દેશ નથી આપતા. કદાચ આ આક્ષેપ કરનારા એ ભૂલી જાય છે કે, વિને- રવિંભળાવી રહ્યા છે : “જે હિમાલય પહેલાં તેડવાનું કામ કરતે બાજી અને એમના સાથીદારો વિચારે છે આકાશની છાયામાં, પણ ચાલે છે. હતો તે હવે જોડવાનું કામ કરી રહ્યો છે. એણે ભારત અને ચીનને તો ધરતી પર જ, ‘જય જગત 'નો મંત્ર આખા દેશમાં ગજાવતા વિને- કાયમને માટે પડોશી બનાવી દીધા છે. આપણા સંબંધ હવે બાજી જનતાને આગ્રહ કરતા હતા કે “તમારા ગામનું આયોજન ‘રોને મત ' ચાલુ રહેવાનું છે. આ સંબંધને મધુરતામાં તમે પોતે નહીં , ગામને માટે પર્યાપ્ત અનાજ, કાપડ તથા જીવનની પરિણત કરવાથી વિશ્વશાંતિ થશે અને કટુતામાં પરિણત કરવાથી મુખ્ય જરૂરિયાતનું ઉત્પાદન ગામમાં જ નહીં કરો તે યુદ્ધના વિશ્વવિનાશ ! હવે આપણે માટે અવસર આવ્યું છે કે ગામેગામમાં વખતમાં કેમ ટકી શકશો ? ” અને જનતાની સરકારને કહી ગ્રામસ્વરાજ્યની સ્થાપના કરીને આપણે સર્વોદય વિચારને ચીન રહ્યા હતા કે “ ગ્રામદાન Defence measure સરંક્ષણનું મેકલી શકીએ છીએ. હવે આપણે નવી યાત્રા કરવાની છે. ' રીર્વોદય પગલું છે.” જ્યારે ‘હિંદી - ચીની ભાઈ - ભાઈ’ નું વાતાવરણ પૂર- વિચારનું ગંગાજળ લઈને ચીન જવાનું છે.” જેશમાં હતું તેવે વખતે પણ વિનોબાજી દેશના સંરક્ષણ માટે ગામેગામને આપણે આપણી આઝાદીને ટાવવા માગીએ છીએ; તેઓ મજબૂત બનાવવાની વાત કહી રહ્યા હતા.
આપણને-જગતને આઝાદ બનાવવાને માર્ગ દેખાડી રહ્યા છે. આપણે - તેઓ કહેતા જતા હતા અને આપણે સાંભળતા જતા હતા. સંરક્ષણની સમયાથી ભયભીત છીએ; તે આપણને વિચારના આક્રબાર બાર વરસથી તેઓ આપણને ચેતવી રહ્યા હતા, જગાડી રહ્યા હતા. મણની રીત દાખવી રહ્યા છે. આપણે એ ન ભૂલીએ કે આપણે તેમ છતાં આપણે ન જાગ્યા. આખરે પડોશીએ આપણને જગાડયા માત્ર ચીનથી બચવું નથી, બલ્લે ચીનને બચાવવું છે. માત્ર પરા , યને અને આપણે આંખ ચોળીને વિચારવા લાગ્યા કે હવે કંઈક કરવું ટાળો નથી, બલ્ક વિજયને પ્રાપ્ત કરવો છે. આ એવો વિજય હશે .
જોઈએ. કંઈક કરવા પણ લાગ્યા છીએ. પરંતુ જો સમ્યક ચિતન નહીં જેમાં કેવળ ભારતને જ નહીં, બલ્ક સમારત જગતનો વિજય હશે. ' હોય તે કદાચ આપણે એ માર્ગ પકડીશું, જે સર્વનાશને હશે. “ભૂમિપુત્ર'માંથી સાભાર ઉધૂન.
નિર્મના દેશપાંડે
Page #193
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૦૬૩
પ્રબુદ્ધ જીવન
ગુજરાતના રાજકારણી
તાજેતરમાં ગુજરાત એક મોટા રાજકારણી ઝંઝાવાતમાંથી પસાર થયું છે, જેના પરિણામે ડૅા. જીવરાજ મહેતાને ગુજરાતના મુખ્ય પ્રધાનપદ ઉપરથી નિવૃત્ત થવું પડયું છે અને તેમના સ્થાન ઉપર શ્રી બળવંતરાય મહેતાની નિમણુંક થઈ છે. ૧૯૬૧માં ભાવનગરમાં રાષ્ટ્રીય મહાસભાનું અધિવેશન થયું એ સમયના કૉંગ્રેસ પ્રમુખ શ્રી સંજીવ રેડ્ડીએ કૉંગ્રેસના વહીવટી તંત્રમાં નવું લાહી આવતું રહે એ હેતુથી વહીવટી તંત્રમાં દશ વર્ષ સુધી અધિકારસ્થાન ઉપર રહેલા કાગ્રેસી પ્રધાન તેમજ ધારાસભ્યો નિવૃત્ત થાય અને તેમનું સ્થાન નવલાહીઆ કાગ્રેસીઓ લે, એવી એક સૂચના અધ્યક્ષ તરીકેના પોતાના પ્રવચનમાં કરેલી અને એ સૂચના ગુજરાતના સર્વોચ્ચ નેતા તરીકે લેખાતા માન્યવર શ્રી મારારજીભાઈએ અપનાવીને તેને ગુજરાતની વિધાનસભા પૂરતી અમલી બનાવવાના પ્રયત્ન કર્યો અને તે સામે ડૅા. જીવરાજ મહેતા, શ્રી રસિકલાલ પરીખ અને શ્રી રતુભાઈ અદાણીએ વિરોધ કરીને આગામી સામાન્ય ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહેવાનો આગ્રહ દાખવ્યો, અને એ પ્રશ્ન ઉપર શ્રી મેોરારજીભાઈને નમતું આપવું પડયું, ત્યારથી આ ઝંઝાવાતનાં બીજ રોપાણાં હતાં. ત્યારબાદ થયેલી સામાન્ય ચૂંટણીનું પરિણામ ધારણાથી તદ્ન ઉલટું આવ્યું, ગુજરાત કેંગ્રેસના વરિષ્ઠ મંડળમાં કલ્પાયલું પ્રધાનમંડળ અસ્તિત્ત્વમાં આવી ન શકયું અને ડૉ. જીવરાજ મહેતાને મુખ્ય પ્રધાન તરીકે સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન રહ્યો, અને માન્યવર મારારજીભાઈના આશીર્વાદ સાથે તેઓ એ પદ ઉપર આરૂઢ થયા. આ અણકલ્પી વિચિત્ર ઘટનાએ કૉંગ્રેસની સંસ્થાકીય પાંખ અને વહીવટી પાંખ વચ્ચે વિસંવાદ ઊભા કરનારી એક નવી પરિસ્થિતિ પેદા કરી. ત્યારબાદ આ વર્ષના પ્રારંભમાં શિહોરના એક કાગ્રેસી ધારાસભ્ય પાસે રાજીનામું અપાવવામાં આવ્યું અને તેને લગતી પેટાચૂંટણીમાં શ્રી બળવંતરાય મહેતા ઊભા રહ્યા અને બહુ મોટી બહુમતીપૂર્વક સફળ થયા. આ વિજયથી ભાવનગરના ચૂંટણીપરાજયની તેમણે માની લીધેલી કાળી ટીલી ભેંસાણી કે ન ભૂંસાણી એ તો કોણ જાણે? પણ એ સાથે આ ઘટનામાંથી રાજકારણી કાવાદાવા અને ખટપટનું એક નવું પ્રકરણ શરૂ થયું. અને ત્યારથી કોંગ્રેસની બે પાંખો વચ્ચેના ઘર્ષણને નવા વેગ મળ્યો અને સમયાન્તરે બે પાંખા વચ્ચે એક અભેદ્ય દિવાલ ઊભી થઈ. કામરાજ યોજનાને અમલી રૂપ આપતાં એક બાજુએ માન્યવર મેરારજીભાઈનું ભારતના અર્થસચિવ તરીકેનું રાજીનામું ઓગસ્ટની ૨૪ મી તારીખે સ્વીકારવામાં આવ્યું અને બીજી બાજુએ ગુજરાતનું પ્રધાનમંડળ હતું એમ ને એમ કાયમ રહ્યું. પરિણામે આ રીતે 'સવિશેષ સ્થિર બનેલા ડા. જીવરાજને પ્રધાનમંત્રીના સ્થાન ઉપરથી ખસેડવાની છુપી રીતે ચાલી રહેલી હીલચાલ નગ્ન સ્વરૂપમાં બહાર આવી અને પરિસ્થિતિએ ઉગ્ર આકાર ધારણ કર્યો.
અને પછી તો વીજળીવેગે બનાવા બનવા માંડયા. સપ્ટેમ્બરની પહેલી તારીખે વિરોધી જુથ અને જીવરાજભાઈ સાથેના મતભેદોના નીકાલ લાવવાનું કાર્ય માન્યવર મેરારજીભાઈની લવાદી ઉપર છેાડવાની માંગણી કરતા ૭૩ સભ્યોની સહીવાળા એક પત્ર ડા. જીવરાજને સુપ્રત કરવામાં આવ્યો. બીજી તારીખે મળેલી વિધાનસભાની કાગ્રેસ પક્ષની સભામાં એ પત્ર રજુ થતાં તે માંગણીનો ડેંડા. જીવરાજ મહેતાએ અસ્વીકાર કરતાં જણાવ્યું કે “મતભેદોના બંધારણીય રીતે એ ઉકેલ હોઈ શકે કે તે માટે રચવામાં આવેલી કાગ્રેસ મધ્યસ્થ સંસદીય બોર્ડ જેવી સંસ્થાને મતભેદોના પ્રશ્નોના ઉકેલ સાંપવા અને મુખ્ય મંત્રી માટે જેમની સાથે હ ંમેશાં સંમત થવાનું શકય ન હોય અગર મતભેદો સાથે સંકળાયેલી વ્યકિતના જેમનામાં વિશ્વાસ હોય અગર ન હોય એવી કોઈ એક વ્યકિતને મતભેદના ઉકેલ લાવ
3
૧૦૯
ઝંઝાવાત:
એક આલાચના
વાનું કામ સોંપવાના આગ્રહ ન રાખવો એવી આપ સૌ મિત્રાને મારી નમ્ર વિનંતિ છે.” આ ઉપરથી વિરોધી જૂથ તરફથી વિધાનસભાના કેંગ્રેસ પક્ષના નેતાને પક્ષને વિશ્વાસ સંપાદન કરવાના અથવા અવિશ્વાસની દરખાસ્ત લાવવા દેવાની પરવાનગી આપવાના આદેશ કરવા કૉંગ્રેસની મધ્યસ્થ સંસદીય બોર્ડને અનુરોધ કરતો ઠરાવ રજુ કરવાની માગણી કરવામાં આવી. પણ આવા ઠરાવ પક્ષની બેઠકમાં વિધિસર દાખલ થઈ શકે તે માટે પૂરતા સમયની નોટીસ અપાયેલી નહિ હાવાનું ટેકનિકલ કારણ આગળ ધરીને પ્રમુખસ્થાનેથી પક્ષના નેતા ડૉ. જીવરાજ મહેતાએ રજુ થવા દીધા નહિ. એ ઉપરથી આ જૂથે કૉંગ્રેસ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ આ પ્રકારની સીધી માગણી મૂકી.
આમ ગુજરાતની કથળતી જતી પરિસ્થિતિના ઉકેલ શોધવા માટે સંસદીય બૅડે કાગ્રેસ પ્રમુખ શ્રી સંજીવાને અમદાવાદ મેાલવાનું ઠરાવ્યું. તેઓ તા. ૨૭ મી સપ્ટેમ્બરે અમદાવાદ આવ્યા તે પહેલાં શ્રી રસિકલાલ પરીખ અને શ્રી રતુભાઈ અદાણીએ રાજીનામાં આપી દીધાં અને તેના સ્વીકાર પણ થઈ ચૂકયા. સંજીવયા અમદાવાદ બે દિવસ રહ્યા, મહત્ત્વની સર્વ વ્યકિતઓને વ્યકિતગત રીતે મળ્યા અને ચર્ચા કરી. તેમણે આખા પ્રશ્નની બધી બાજુ વિચારીને યોગ્ય નિર્ણય આપવાની આશા આપેલી, પણ આખરે પક્ષના સભ્યોની બહુમતી ડૉ. જીવરાજની સાથે નથી એ હકીકત ઉપર જ ભાર મૂકવામાં આવ્યો અને પરિણામે ૧૨ મી તારીખે ડૅા, જીવરાજે રાજીનામું આપ્યું. ૧૬ મી તારીખેડા, જીવરાજ મહેતાનું અમદાવાદ શહેરના નાગરિકો તરફથી ગુજરાતના રાજયપાલ શ્રી મહેદી નવાઝ જંગના પ્રમુખપણા નીચે જાહેર સન્માન કરવામાં આવ્યું. ૧૮ મી તારીખે ડૉ. જીવરાજ મહેતાના પ્રમુખપણા નીચે મળેલી વિધાનસભાના કેંગ્રેસી સભ્યોની સભાએ શ્રી બળવંતરાય મહેતાની સર્વાનુમતે વરણી કરી. આ રીતે ડા, જીવરાજ પ્રધાનમંત્રીના પદ ઉપરથી નિવૃત્ત થયા અને તેમની જગ્યાએ શ્રી બળવંતરાય મહેતા આવ્યા. અને આ રીતે આજથી બે માસ પહેલાં રાજકોટમાં પત્રકારોને મુલાકાત આપતાં ગુજરાતના બેલગામ બાદશાહ અને કૉંગ્રેસના નેતા શ્રી ઠાકોરભાઈ દેસાઈએ કરેલી આગાહી પૂરા અર્થમાં સાચી પડી.
આ ૧૮ દિવસના ઝંઝાવાતનું વિગતવાર વિશ્લેષણ કરવું એ આ ઝંઝાવાત નિર્માણ કરવામાં જેણે જેણે મહત્ત્વના ભાગ ભજવ્યો છે. તેમને લક્ષમાં રાખીને વ્યકિતગત ગુણદોષની વહેં ચણી કરવા બરોબર છે. એથી વિશેષ કોઈ લાભ નથી. આખરે એ હકીકત છે કે, ભાઈ બળવંતરાય એક પ્રકારના ભારેલા અગ્નિ ઉપર આરૂઢ થયા છે. જે રીતે વિચારાયું અને નકકી કરાયેલું હતું તે મુજબ, તેઓ બે વર્ષ પહેલાંની સામાન્ય ચૂંટણીમાં સફળ થયા હત અને ગુજરાતના મુખ્ય પ્રધાનના સ્થાન ઉપર આવ્યા હોત તો તેમને સ્વચ્છ અને સાફ ભૂમિકા ઉપર કામ કરવાની તક મળી હોત, સૌ કોઈના એકસરખા સાથ મળ્યો હોત, તેમના માર્ગ સરળ બન્યા હોત. આજની ઘટના આખરે એક પ્રકારની જૂથબંધીમાંથી અથવા તો ખરૂ કહીએ તો મારારજીભાઈને બધી બાંબતમાં માન્ય રાખવાના ઈનકારમાંથી પેદા થઈ છે. રાજકારણના અસ્થિર વાતાવરણમાં નાના જૂથને મોટું થતાં વાર નથી લાગતી, અને સ્વત્વના આગ્રહ રાખતા પ્રધાનમંત્રીને સંસ્થાકીય પાંખ સાથે અથડામણમાં આવવાની એટલી જ સંભાવના રહે છે. એટલું ખરૂં છે કે, માન્યવર મારારજીભાઈના આશીર્વાદ સાથે પદારૂઢ થતા ભાઈ બળવંત રાયને તત્કાળ સંસ્થાકીય સાથ અને સહકાર પૂરા પ્રમાણમાં મળવાનાં છે. પણ વર્તમાન ઘટનાએ જીવરાજપક્ષી અને મારારજી વિરોધી એવા એક પ્રકારના વ્યાપક પ્રક્ષાભ પેદા કર્યો છે અને તેની–કોંગ્રેસને પ્રતિકૂળ એવી અસર લેાકમાનસ ઉપર સારા પ્રમાણમાં
Page #194
--------------------------------------------------------------------------
________________
- ૧૧
પ્ર દ્ધ
જી વ ના
તા. ૧-૧૦-૨૩
પડી છે. આ લોકમાનસના આઘાત પ્રત્યાઘાતોને ભાઈ બળવંત- રાયે સામનો કરવાનો રહેશે.
આમ વાતાવરણમાં પેદા થયેલું વૈષમ્ય કાયમ રહેવા છતાં, આખરે જયારે ભાઈ બળવંતરાયને ગુજરાતના રાજયવહીવટમાં સૂત્ર સોંપાયાં છે, ત્યારે તેમણે સ્વીકારેલી નવી જવાબદારીને પહોંચી વળવામાં તેમ જ કેંગ્રેસી આગેવાનો અને કાર્યકર્તાઓનાં દિલમાં પેદા થયેલા રાગદ્વેષને હળવા કરવામાં તેમને સફળતા મળે અને અંદર અંદરના કલેશના કારણે જે ગુજરાત રાજયની પ્રગતિ અનેક રીતે અવરૂદ્ધ થઈ છે તે ગુજરાત તેમની રાહબરી નીચે પ્રગતિના પંથે આગેકૂચ કરે અને કૃષિ, ઉદ્યોગ અને વ્યાપારના ક્ષેત્રે ખૂબ આબાદ બને એમ આપણે અન્ત:કરણથી ઈચ્છીએ અને તેમના કાર્યમાં આપણે પૂરો સાથ આપીએ.
આ આલોચનના અનુસંધાનમાં બે બાબતોનો ઉલ્લેખ કરવાનું જરૂરી લાગે છે. સાધારણ રીતે એવી માન્યતા પ્રવર્તતી હતી કે સંસ્થાકીય કોંગ્રેસી સભ્યોનો મુખ્ય વાંધો અને રોષ શ્રી રસિકલાલ પરીખ અને શ્રી રતુભાઈ અદાણી સામે હતો અને ડૉ. જીવરાજ તેમને રક્ષણ આપતા હતા. એ કારણે તેમની સામે આ સભ્યોના દિલમાં (પ્રતિકૂળ વલણ ઊભું થયું હતું. જો આ માન્યતા સાચી હોત તો છઠ્ઠી ઑગસ્ટના રોજ આ બન્ને પ્રધાનના રાજીનામાં સ્વીકારાઈ જવા સાથે આ આખે ઝઘડો શમી જવો જોઈતો હતો. પણ વાસ્તવિકતા કેવળ આટલી મર્યાદિત નહોતી. અલબત, આ બે પ્રધાને તો એક યા બીજા કારણે કેટલાય વખતથી આ વિરોધી જથને ખૂબ જ ખૂંચતા હતા અને રસિકલાલ પરીખ સામે તો ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શ્રી ત્રીભોવનદાસ પટેલે કેંગ્રેસ પ્રમુખ સમક્ષ એક તહોમતનામું રજુ કર્યું હતું. અને તે હજુ પણ પુરાવાના અભાવે વણઉકેલાયું પડયું છે. પણ આ વિરોધપક્ષનો એટલો જ રષ ડે. જીવરાજ સામે પણ હતો અને તેનું કારણ તેમણે માન્યવર મોરારજી ભાઈના નેતૃત્ત્વનો ઈનકાર કરીને–પડકારીને-એવો મુદ્દો ઊભે કર્યો હતો કે, આ પ્રકારને સંઘર્ષ એક પ્રદેશના મુખ્ય પ્રધાન અને અન્ય કેંગ્રેસી સભ્યો વચ્ચે ઊભે થાય તેવા પ્રસંગે કેંગ્રેસનું પાર્લામેન્ટરી બોર્ડ એક જ એવી સંસ્થા છે કે, જેને આવા સંઘર્ષની પતાવટનું કાર્ય સોંપી શકાય અને નહિ કે મુરબ્બી લેખાતી એવી કોઈ એક વ્યકિતને. આ મુદ્દાને ન તો પાર્લામેન્ટરી બોર્ડે કશે 'નિર્ણય કર્યો કે ન તો કેંગ્રેસ પ્રમુખે કશું નિરાકરણ કે સ્પષ્ટતા કરી,
જાણે કે કેંગ્રેસના મોવડીમંડળને આ પ્રશ્નમાં ઊંડા ઉતરવિાની કોઈ ઈચ્છા જ ન હોય ! આનું પરિણામ ર્ડો. જીવરાજના તત્કાળ રાજીનામામાં આવ્યું, માથાભારી વલણ દાખવતા
ગુજરાતના કેંગ્રેસની જીત થઈ અને ગુજરાતમાં ઊભી ' થયેલી કટોકટી જોતજોતામાં ઉકલી ગઈ. આ બધું બનવા ' છતાં પણ, ડૉ. જીવરાજે ઊભા કરેલ પ્રશ્ન આજે પણ વણઉકેલ્યો ઊભે જ છે અને એ વિષે વખતસર સ્પષ્ટતા નહિ કરવામાં આવે તે આવા પ્રશ્ન ઉપર એક યા અન્ય પ્રાદેશિક રાજયોમાં કટોકટી ઊભી થયા કરવાની અને એ રીતે પ્રશ્નના મૂળને નહિ સ્પર્શવાની કોંગ્રેસના મેવડીમંડળની કે કેંગ્રેસ પાર્લામેન્ટરી બોર્ડની ઉદાસીન નીતિ કેંગ્રેસી રાજકારણને સરવાળે ખતરનાક નીવડવાની. - બીજું પ્રધાનમંત્રીના પદ ઉપરથી તાજેતરમાં નિવૃત્ત થયેલ
3. જીવરાજ મહેતાને, આ આખા પ્રકરણ દરમિયાન તેમણે દાખવેલી | ભવ્ય ઉદાત્તતા અંગે ઉચિત અંજલિ આપવામાં ન આવે તે આ
આલોચના અધૂરી લેખાય. ૧૯૬૨ની સામાન્ય ચૂંટણી બાદ તેમનું સત્તારોહાણ ગુજરાત કેંગ્રેસની આગેવાન લેખાતી વ્યકિતઓને' ખાસ કરીને ગઈ ચૂંટણીમાં પરાજય પામેલી કેટલીક વ્યકિતઓને
આંખના કણા માફક ખૂંચતું હતું અને તે જુથે સાથે જીવરાજભાઈની અથડામણ અનિવાર્ય બની હતી. બનવાજોગ છે કે, સંસ્થા- કીય વર્તુલની અણઘટતી અથવા તો વધારે પડતી ઉપેક્ષા કરીને
પિતાનું મનધાર્યું જીવરાજભાઈ કરતા રહ્યા હોય અને એ કારણે તેમના પ્રતિપક્ષીઓની નજરમાં તેઓ અળખામણા બન્યા હોય. વળી જયારે ૭૩ જેટલા કેંગ્રેસી ધારાસભ્યોએ એટલે કે કોંગ્રેસ પક્ષની ઘણી મોટી બહુમતીએ તેમના વિષે પ્રગટપણે અશ્વિાસ વ્યકત કર્યો, અને તેમાં તેમના સાથી પ્રધાનો પણ જોડાયેલા છે. એમ તેમને જયારે માલુમ પડયું ત્યારે તેમણે તરત જ રાજીનામું આપ્યું હોત તે તેમની નિવૃત્તિ વધારે graceful-શોભાસ્પદ–બની હોત. કારણ કે લેકશાસનમાં સમ્પ ક કે અસમ્યક વિચારપ્રેરિત-જેવી હોય તેવી બહુમતી એ જ આખરે નિર્ણાયક તત્ત્વ બને છે અને વહીવટીતંત્ર સંસ્થાકીય તંત્રની ઉપેક્ષા કરીને લાંબા સમય ટકી શકતું જ નથી. આટલું કહેવાઈ ગયા પછી, આ ઝંઝાવાતમાં જોડાયેલી આગેવાન કેંગ્રેસી વ્યકિતઓમાં શ્રી જીવરાજભાઈની અન્ય સર્વથી અનેખી એવી ગૌરવભરી પ્રતિભા એકદમ તરી આવે છે. આગળ કે પાછળ અને ઝંઝાવાતની ઝડીઓ દરમિયાન, તેમણે પોતાના મગજને કાબુ કદિ પણ ગુમાવ્યો નથી, તેમનાં વર્તનમાં અનુદાત્ત એવું કદિ કશું પણ જોવામાં આવ્યું નથી. તેમના મોઢેથી વાંધા પડતો એક પણ ઉદગાર કદિ નીકળ્યો નથી, અદભુત એવા વાણી અને વર્તનના સંયમનું તેમણે આપણને દર્શન કરાવ્યું છે અને આ ઉમ્મરે તેમણે જે કામ કર્યું છે–જેમાં તેમણે નથી જો દિવસ કે નથી જોઈ રાત - આવો અવિરત પરિ , શ્રમ અને અસાધારણ કાર્યનિષ્ઠા ભાગ્યે જ અન્ય કેંગ્રેસી આગેવાન કે નેતામાં જોવા મળે તેમ છે. તેમના નિવૃત્ત થવાની પળે અમદાવાદની જનતાએ જાહેર સભા ભરીને જે ભાવભર્યું તેમનું સન્માન કર્યું છે અને ગુજરાતના રાજયપાલ શ્રી મહેંદી નવાઝ જંગે શ્રી જીવરાજભાઈ માટે જે પ્રશંસાના ઉદ્ગાર કાઢયા છે તે તેમના વિરોધીઓને શરમિન્દા બનાવે તેવા છે. શ્રી જીવરાજભાઈ આજે પ્રધાનમંત્રીના પદેથી નિવૃત્ત થયા છે તેથી ઉલટા તેઓ વધારે ઉજળા લાગે છે. તેમને આપણે આરોગ્યપૂર્વકનું દીર્ધાર્યુષ ઈચ્છીએ અને તેમના હાથે હજુ પણ દેશસેવાના અનેક કાર્યો થતા રહે એમ આપણે અત્તરથી પ્રાર્થીએ !
પરમાનંદ - પૂરક નંધ: અહિં છેવટે એ પ્રશ્ન થાય છે કે, આવી શ્રી
જીવરાજભાઈ જેવી અત્યન્ત આદરપાત્ર વ્યકિતને આમ ગુજરાત રાજયના પ્રધાન મંત્રી પદ ઉપરથી એકાએક નિવૃત્ત થવાની શા માટે ફરજ પડી? અથવા તે તેમને અનુસરતી વિધાન સભાના કેંગ્રેસી ધારાસભ્યોની બહુમતી એકાએક કેમ સરી પડી ? હકીક્ત એમ છે કે, ર્ડો. જીવરાજ મહેતા કેંગ્રેસ પક્ષના નેતા જરૂર હતા, પણ કૉંગ્રેસી ધારાસભ્યોની બહુમતીને ખરો ટેકો તેમને કદિ હતો જ નહિ. એ તે પ્રારંભથી જ. ગુજરાત કોગ્રેસના સર્વોચ્ચ નેતા શ્રી મોરારજીભાઈને વરેલી હતી. એટલે જયારે જીવરાજભાઈને પ્રતિકુળ હવામાન એ જ દિશાએથી શરૂ થયું ત્યારે તેમને આજ સુધી અનુસરતી બહુમતી એકાએક સરી પડી. આજથી બે મહિના પહેલાં શ્રી ઠાકોરભાઈ દેસાઈએ રાજકોટ ખાતે ત્યાંના પત્રકારો સમક્ષ એમ જણાવેલું કે, “આ ત્રિપુટીને (એટલે કે ડૉ. જીવરાજ, રસિક્લાલ તથા રતુભાઈને) શ્રી નહેરૂ પણ પૂરા પાંચ વર્ષ સત્તા ઉપર રાખી શકશે નહિ.” આવું રૂઆબદાર વિધાન ઉપરે જણાવી તે પ્રકારની વાસ્તવિકતાના આધારે કરવામાં આવ્યું હતું. આખી પરિસ્થિતિને સમગ્રપણે વિચાર કરનાર માટે આ દીવા જેવું સ્પષ્ટ છે. "
, પરમાનંદ
-
વિષયસૂચિ
પૃષ્ઠ વિનોબાની ૬૮ મી જન્મજયન્તી જવાહરલાલ નહેરુ ૧૦૭ ઉપર ભારતના પ્રધાનમંત્રીનાં છે વિમળા ઠકાર 'ઉદ્ગારો, આપણા વિનોબાજી.) સમ્યક્ ચિંતન
- નિર્મળા દેશપાંડે ૧૦૮ ગુજરાતના રાજકારણી ઝંઝાવાત: પરમાનંદ ૧૦૯ એક આલોચના બ્રિટનને એક અપ્રતિમ દાનવીર : પરમાનંદ દિલ્હીથી પેરીસ પદયાત્રા ' એમ. બી. કામઠ ૧૧૩
Page #195
--------------------------------------------------------------------------
________________
- તા. ૧-૧૦-૩
બ્રિટનનો એક અપ્રતિમ : દાનવીર
(ગયા ઓગસ્ટ માસની ૨૨મી તારીખે અવસાન પામેલ માત્ર બ્રિટનના જ, નહિ, પણ દુનિયાના એક મહાન દાનવીર-ઉદ્યોગપતિ * લડ ન્યૂફીડના દાનજજવલ' જીવનની ઝાંખી કરાવતો આ લેખ એ દિવસેના દૈનિક પત્રમાં પ્રગટ થયેલી': વિગતે ઉપરથી સંકલિત * કરીને તૈયાર કરવામાં આવ્યો છે. નૈત્રી)
ગયા ઑગસ્ટ માસની ૨૩ મી તારીખે ૮૫ વર્ષની ઉંમ્મરે વૈભવલક્ષી ઉપયોગ નહોતો. તેમને દૈનિક અંગત ખર્ચ * બહુ : ઈંગ્લાંડની એક વિશિષ્ટ વ્યકિત લૉર્ડ ન્યુફીલ્ડનું લંડનની પશ્ચિમે : સંજીવ હતો. તેમનું જીવન એકદમ સાદું, વિનમ્ર અને ઊંડી માન: આવેલ હંટરકૉબ નામના ગામડામાં તેમના પોતાના નિવાસ- વતાથી ભરેલું હતું. એક વખત તેમણે જણાવેલું કે “ઉપાજિત : સ્થાને અવસાન થયું. બ્રિટીશે. ઉદ્યોગના ક્ષેત્રમાં લૉર્ડ ન્યુફીલ્ડ જેવી * ધનને વિવેકપૂર્વક સમજણપૂર્વક ઉપયોગ કરે તે એટલું સહેલું
મહાન વ્યકિતઓ બહુ વિરલ પેદા થયેલ છે અને ઉદારતાના નથી, જેટલું ધન રળવું સહેલું છે.” અને તેમણે આ બન્ને બાબત ' વિષયમાં તેમની સાથે સરખાવી શકાય એવી બ્રિટનમાં કોઈ વ્યકિત - ઘણા મોટા પાયા ઉપર સિદ્ધ કરી દેખાડી: ' હજુ સુધી પાકી નથી. તેમણે પોતાની મોટા પાયા ઉપરની ૩૫ વર્ષ સુધી, જેટલી જદિથી તેઓ ધન કમાતા ગયા : ઔદ્યોગિક કારકીર્દિ દરમિયાન ત્રણ કરોડ પાઉન્ડ એટલે કે ૪૫ - તેટલી જ ત્વરાથી તેઓ શુભ માર્ગે પોતાના ધનનું વિતરણ કરતા ગયા. : કરોડ રૂપિયાનું દાન કર્યું. છે. -
કે આ બધા સમય દરમિયાન તેમને મોટામાં મોટો આંદશ એ હતો કે ' ૧૮૭૭ માં જેનો વરચેસ્ટર ખાતે જન્મ થયો હતો એવા : પોતાની બુદ્ધિ મારફતે કે પોતાના ધન મારફત બને તેટલા વિશાળ : ' આ વિલયમ રીચાર્ડ મેરીસને ઍક્સકર્ડ જિલ્લાના કાવલી’ નામના ' જનસમુદાયનું બને તેટલા પ્રમાણમાં કલ્યાણ'. કરતા રહેવું. ' અને ' , ગામમાં નહિ જેવું ભણતર પ્રાપ્ત થયું હતું. ૧૪ વર્ષની ઉંમરે તેમને માટીમાં મોટો સંતોષ એ હતો કે, તેમના દ્રવ્યને ' પાતાથી ' તેના કૌટુંબિક સંયોગેએ તેને કમાવાની ફરજ પાડી હતી. તેના * * ઉતરતા ભાગ્યવાળા - લેકોને-કમનસીબ માનવીને-સુખી બનાંકે ઘર પાછળના. બગીચામાં બેસીને સાયકલ સમી કરવાના કામથી " *વવામાં ' ચાલુ ‘ઉપયોગ થઈ રહ્યો હતે. • તેણે શરૂઆત કરી હતી. પ્રારંભમાં તેણે એક ઉમેદવાર તરીકે એક દિવસ જીદને 'ફાળાન' લગતા પટામાં તેમણે અક ; કામ શરૂ કર્યું હતું અને અઠવાડિયાના પાંચ શીલીંગ તે કમાતે હતે. " લાખ પાઉન્ડને ચેક નાંખ્યો હતો. આટલું મોટું દાન આ નિમિત્તે : આઠ મહિના સુધી સખત કામ કર્યા બાદ, અઠવાડિમે એક શીલીંગ : કોઈએ કર્યાનું ધ્યાનમાં નથી. માત્ર કસફર્ડ યુનિવસિટીને છુટું : ગને પોતાના પગારમાં, તેણે વધારો મા. "આ માંગણીને : છુટું મળીને તેમણે એક કરોડ અને સત્તાનેર' લાખ પાઉન્ડનું દાન - ' અસ્વીકાર થતાં તેણે પોતા થકી કામની શરૂઆત કરી. તેણે વિચાર્યું : 'કર્યું હતું. ૧૯૪૩ ની સાલમાં એક કરોડ' પાઉન્ડની રકમ * જુદી : કૈ હું મારી જાતે ઉદ્યોગ શરૂ કરીશ તે જેટલું કમાઈ શકીશ ર કાઢીને' - ફીડ ફાઉન્ડેશન * એક-પ્રકારનું ચેરીટી ટ્રસ્ટ-તેમણે ઊભું ; એટલું મને કોઈ પણ આપી શકવાનું નથી. અને પાંચ પાઉન્ડની ' ' કર્યું હતું. બ્રિટનના ઈતિહાસમાં આ ' મોટામાં મોટું અને સૌ | મુડીથી તેણે પોતાને ઉઘોગ શરૂ કર્યો. સાઈકલ સમી કરવી, કોઈને ચકિત કરે. એવું દાન હતું. આ ફાઉન્ડેશનમાંથી સંખ્યાબંધ છટક ભાગે એકઠા કરીને સાઈકલે. ઊભી કરવી.: ભાડે આપવી : દેશાને સારા લાભ મળ્યો છે અને ભારતની પણ અનેક સંસ્થા
થવી એ: રીતે તેણે પોતાનો વ્યવસાય ચલાવવા માં હે ! એને તે દ્વારા સારા પ્રમાણમાં આર્થિક સચન થયું છે. . પિતાની સાઈકલ સાથે તે રેસમાં–સાઈકલ ચલાવવાની હરીફાઈમાં
વૈદ્યકીય સંશોધન અને શિક્ષણપ્રચારને મદદ કરવી, વૈજ્ઞાનિક ઉતરવા લાગ્યો અને સાત વાર કેન્દ્રી–ચેમ્પીયનશીપ તેણે મેળવી. *
છેતી : સંશોધન અને વ્યવસાયાત્મક તેમ જ વ્યાપારી કેળવણીને વેગ આપવા, ' ', સાઈકલ ઉપરથી મોટરકાર સુધી પહોંચવામાં બહુ વાર લાગે : - Social Studies-સમાજલક્ષી વિષયોના અભ્યાસને પ્રોત્સાહન કે તેમ નહોતું. જયારે મોટર સાઈકલોને લોકોમાં ઉપગ વધવા : આપવું-આ પ્રકારના ઉદાત્ત હેતુઓ તેમની સમગ્ર દાનપ્રવૃત્તિ : લાગ્યો ત્યારે તેણે તે : રીપેર કરવાનું. અને છટક વિભાગમાંથી ' પાછળ 'રહ્યા હતા અને તેમાંથી અનેક હૈસ્પિીટલે, કૈલેજો : આખાં માળખાં તૈયાર કરવાનું કામ હાથ ધરવા માં હું આખરે વિઘાર્થીઓ માટે નીચેના થરના લે માટે તેમ જ સૈનિકોનાં બાળકો * ‘ડીઝાઈન અને પ્રયોગો પાછળ દશ વર્ષ સુધી કામ કર્યા. બાદ ‘ માટ'
બા માટે છાત્રાલયો અને નિવાસસ્થાને નિર્માણ. થયાં હતાં. કે તેણે મોટરકારનું એક એવું મોડેલ નિર્માણ કર્યું કે જે ટકાઉપણામાં 1 નાનપણથી' તેમને કૈટર થવાની હોંશ હતી, પણ તેમના * ફોર્ડ મોટરકારને ચઢી જાય અને કિંમતમાં તેની સાથે સારી હરીફાઈ
છે ; કુટુંબની, ગરીબાઈના કારણે તેમને આ મરથ સફળ બની શક્યો
ના. ગરાભાઈના કારણે કરી શકે. આ માટરકોર મોરીસ કાર’ના નામે ગુખાવા લાગી નહાતે. આને લીધે સરવાળે તેમના દાનને પ્રવાહ અન્ય કોઈના
૧૯૧૨ ની સાલમાં, તેણે કાવલી ખાતે “ધી. મારી શરુ દાનનો પ્રવાહ કરતાં વૈધકીય, વિજ્ઞાન-મેડિકલ સાયન્સનરક વધારે દ કંપની” એ નામની એક ફેકટરી ઊભી કરી અને પહેલા વર્ષમાં ૧ *, તેણે ૫૦ ૦ ગાડી પેદા કરી, ૧૯૨૫ ની સાલમાં ૪૮૭૧૨ ગાડીઓ ', ૧૯૬૧માં જે પેઢી દ્વારા તેઓ અઢળક ધન કમાયા હતા ' ', પિદા કરવા સુધી તે પહોંચી ગયા. ૧૯૩૧ માં દુનિયામાં સૌથી , તે પિઢીનું તેમણે દાન કરી દીધું હતું. આ દાનપત્ર દ્વારા તેમણે એમ
મોટી મોટરકારે ફેકટરીઓમાં તેની ફેકટરીની ગણના થવા માંડી. બ્રીટ- જાહેર કર્યું હતું કે, “૧૯૦૪ માં સ્થાપવામાં આવેલ મેરીસ ગેરેજીઝ * નનાં વ્યાપાર તથા ઉદ્યોગનાં ક્ષેત્રમાં તેણે પ્રથમ પંકિતની નામના , લીમીટેડ દ્વારા થતા સઘળે નફો આંધળા, બહેરા અને મુંગા માનવી* પ્રાપ્ત કરી. અને ૧૯૬૨ માં ઉપર જણાવેલ મેરીસ મોટર કંપની, એને રાહત પહોંચાડવા. પાછળ વાપરવામાં આવશે.” : " ઍસ્ટીન મેટર કંપની સાથે. જોડાઈ ગઈ અને તે બન્નેનું જોડાણ : આ અસાધારણ પ્રતિભા ધરાવતી વ્યકિતના નામ સાથે અનેક
ભારે માતબર બ્રીટીશ મોટર કોરપોરેશનનું આજે એક અંગ બની સાચી ખોટી વાત વહેતી થવા માંડી હતી. તેમના વિશે એક એવી : ગયું છે.
વાત ચાલવા લાગી હતી કે, એક તુંડમીજાજ ધરાવતી ૧૯૨૯ની સાલમાં બ્રીટનની સરકારે તેમને બેરોનેટ' બનાવ્યા. ગૅલફ ક્લબે. સભ્ય તરીકેના તેમના પ્રવેશપત્રને અસ્વીકાર કર્યો ' 'અને ૧૯૩૪ માં તેમને ઉમરાવ - લૉર્ડ - બનાવવામાં આવ્યા. લંડ અને એક દિવસે સવારે લોકોના જાણવામાં આવ્યું કે, લડ ન્યુફીડે
ન્યુફીલ્ડ હર્વે ગ્રેટ’ બ્રીટનના ગણ્યાગાંઠયા અત્યન્ત ધનાઢય' માણ- એ જ કલબનું મકાન તેના સર્વ સાધનસરંજામ સાથે : - સેમાંના એક લેખાવા લાગ્યા. પણ તેમના માટે પિતાના ધનને કોઈ ખરીદી લીધું છે. બ્રીટનના ઉદારચરિત મહાનુભાવમાં લૉ
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૧૨.
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૦-૩
ન્યુફીલ્ડનું નામ, તેમની વિપુલ કોટિની સખાવતના કારણે એક- હતા. અઢળક ધનાઢયતા હોવા છતાં નિદ્રાનું સુખ તેમને સાંપડયું દમ આગળ તરી આવે છે.”
નહોતું. ૪૧ વર્ષ સુધી રાત્રીના એક કલાકથી ભાગ્યે જ વધારે : - આ નાના કદને ભરાવદાર શરીરવાળે અને crease- સમય તેમને ઊંઘ આવી હશે. તેઓ વિદમાં કહેતાં કે “જે કોઈ lined face-વેધક મુખમુદ્રા–ધરાવતે માનવી, તેના જીવનના મને ઊંઘવાનું શિખવે તેને હું એક લાખ પાઉન્ડ આપવાને તૈયાર પ્રારંભમાં જેવો હતો-એકદમ સાદી રહેણીકરણી વાળ–તેવો જ છું.” વિધિનું એ પણ કેવું વૌચિત્ય કે જેણે અનેકને તરેહ તરેહની જીવનના અન્ત સમય સુધી ટકી રહ્યો હતો. તેની મહત્તા એ ૨હત પહોંચાડીને સુખમય નિદ્રાનું સ્વાસ્થય અર્પણ કર્યું હતું તે હકીકતમાં રહેલી હતી કે તેને અન્ય સામાન્ય માનવીઓથી અલગ પતે જ તે સુખથી વંચિત રહ્યા હતા. તારવવાનું લગભગ અશકય બનતું. આટલી બધી સાદી અને સર્વ– આમ છતાં, ભાગ્યે જ બહુ ઓછાને પ્રાપ્ત થાય છે એવી સામાન્ય તેની રહેણીકરણી હતી. તેની કોટિના અન્ય ધનાઢયે ૮૫ વર્ષની લાંબી આવરદા તેમણે ભેગવી હતી. ગયા જુન વિશે આપણા મન ઉપર ભાગ્યે જ આવી છાપ પડતી હોય છે. માસની ૧૦ મી તારીખે દમમાંથી પરિણમેલા હૃદયરોગના હુમલાના તેણે જાહેર જીવનના લેખાતા પ્રશ્નમાં કદિ પણ માથું માર્યું નહોતું. તેઓ ભેગ બન્યા હતા. ઑગસ્ટની ૨૧મી તારીખે બીજો હુમલે એક હાથે ધન કમાવું અને બીજા હાથે શુભકાર્યમાં ખરચતા રહેવું- આવ્યો અને ૨૨ મી તારીખે આ ઉદારદિલ વિભૂતિનું અવસાન થયું. અને દીનદુખિયાની વહારે ધાવું–આ તેને એકાન્ત આજીવન વ્યવસાય આ છે સાઈકલે રીપેર કરવાના સાધારણ કામથી ૧૪ વર્ષની બની ગયું હતું.
ઉમ્મરે વ્યવસાયી જીવનની શરૂઆત કરનાર, એક મહાન ઉદ્યોગલાખાને માલીક હોવા છતાં તેની ટેવ અને રીતભાત સાવ
પતિ તરીકે અસાધારણ નામના પ્રાપ્ત કરનાર, અને અનેક લેકસાદી કક્ષાની હતી. સામાન્ય લોકો પીએ ચોવી જ સીગરેટ તે
સેવાનાં કાર્યો પાછળ ધનને અખ્ખલિત પ્રવાહ વહાવનાર, માનવ
તાની મૂર્તિ સમાન શીલસંપન્ન વિશ્વમાનવ લૉર્ડ સુફીલ્ડના દીર્ધ પીત હતા. ૧૯૬૨ માં પણ, પચ્ચીસ વર્ષની જુની મેટર ગાડી
જીવનની આછી રૂપરેખા. ‘ત્યકતેન ભુંજીયા:” એ સૂત્રને પૂર્ણ રૂપે - ફોફી - જે તેણે પોતાના જ કારખાનામાં બનાવી હતી તે ગાડી તે અમલમાં મૂકનાર આ મહાપુરુષને આપણાં અનેક વન્દન હો ! ચલાવતો હતો. ૨૫ વર્ષના ઉપયોગ પછી પણ ગાડીના કોમ ઉપર
" પરમનંદા કોઈ કાટ ચઢયે દેખાતો નહોતે, અને અંદરની ગાદી ઉપર માત્ર થોડી
સ ઘ સમાચાર નહિ જેવી કરચલીઓ પડી હતી. એ વખતે પણ તેની કીંમત ૩૦ પાઉન્ડ હતી.
માન્યવર એસ. કે. પાટીલનું સન્માન ' તેમણે અમુક સંગટગ્રસ્ત પ્રદેશની રાહત માટે વીશ લાખ તા. ૭-૧૦-૬૩ સેમવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે ન્યુ પાઉન્ડની એકવાર સખાવત જાહેર કરી હતી. તે અરસામાં–૧૯૩૬ની મરીન લાઈન્સ પર આવેલ ૨૭, “મનેહર’ માં (નવી ઈન્કમ્ટેક્સ સાલમાં તેમના કારખાનામાં કામ કરતા એક કામદારે ઉદ્ગાર ઓફિસની પાછળ) શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી આપણા સર્વના કઢયે હતું કે, “આપણા માલીક હજુ પણ અમારામાં એક - આદરપાત્ર શ્રી એસ. કે. પાટીલનું, તેમણે સ્વેચ્છાએ સ્વીકારેલી હોય એમ જ અમને લાગે છે.” ઘણીવાર જે કારખાનાના કેન્ટીનમાં- અધિકારનિવૃત્તિ બદલ, સન્માન કરવામાં આવશે. સંઘના સભ્યોને ખાણાવળમાં–તેમના સ્ટાફને મફત ભેજન પૂરું પાડવામાં આવતું આ પ્રસંગે વખતસર હાજર રહેવા વિનંતિ છે. ' હતું તે જ કેન્ટીનમાંથી જ તેઓ બપોરનું ભોજન પતાવી લેતા હતા.
વજેશ્વરી પર્યટન ન્યુફીલ્ડને મળેલી આર્થિક સફળતા પાછળ, જેમ કોઈને
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો તેમજ તેમના કુટુંબીમોટો વારસે મળી જાય, કોઈને લેટરીમાં મોટો હાથ લાગી જને માટે મુંબઈથી આશરે ૫૦ માઈલ દૂર આવેલ વજે શ્વરીનું જાય અથવા તે સટ્ટાને દાવ રાવળા પડી જાય અને ધનનો ઢગલો ' એક પર્યટન યોજવામાં આવ્યું છે. પર્યટનમંડળી સ્ટેટ ટ્રાન્સપોર્ટની થઈ જાય-આવો કોઈ ભાગ્યને ચમત્કાર સરજા નહોતે. તેની
બસમાં ઍક્ટોબર માસની ૬ ઠ્ઠી તારીખ રવિવારે સવારે બરાબર પાઈએ પાઈનું રળતર તેના સતત ઉદ્યોગ-પરિશ્રમનું ફળ હતું.
સાત વાગ્યે પાયધુની પોલીસ ચેકી પાસેથી ઉપડશે. રૅયલ
ઑપેરા હાઉસ પાસેના દુધના સેન્ટર અાગળ દાદર ખાદાદાદ સરકલની તે બ્રીટનને આપબળે આગળ આવેલું એક મહાન દાનવીર હતો. ડાબી બજાના બસ સ્ટોપ આગળ તથા માટુંગા કીંગ રાર્કલ
જાહેર જનતા તેમજ સરકાર - બન્નેમાંથી કોઈએ પણ લૉડ જૈન મંદિર પાસે - આટલાં સ્થળોએ અટકીને સીધી વજેશ્વરી ન્યુફલ્ડના કાર્યની કદર કરવામાં પાછી પાની કરી નહોતી.
જશે અને તે જ દિવસે સાંતા ત્યાંથી પાછી ફરશે. આ પર્યટનમાં
જોડાનારે નાની–મોટી દરેક વ્યકિત દીઠ રૂા. ૮ આપવાના રહેશે. તેઓ અનેક યુનિવર્સિટીઓની માનવંતી ઉપાધિઓનરરી ડીગ્રીઝ
તો આ પર્યટનમાં જોડાવા ઈચ્છનારે સંઘના કાર્યાલયમાં પિતાનું ધરાવતા હતા, અનેક સંસ્થાઓના તેઓ માનદ સભ્ય હતા અને નામ નોંધાવી જવું. અતિ મર્યાદિત સંખ્યા માટે પર્યટન અનેક શહેરોની ‘ફૂડમ’ તેમને મળી હતી. ૧૯૩૯માં તેમની યોજાયેલું હોઈને જે સભ્યની પર્યટનમાં જોડાવાની ઈચ્છા હોય નયલ સેસાયટીના ફેલ' તરીકે ચૂંટણી કરવામાં આવી હતી અને
તેમને વિનાવિલંબે નામ નોંધાવી તેને લગતી રકમ સંઘના
કર્યાલયમાં ભરી જવા વિનંતિ છે. ૧૯૪૩ માં રૅયલ કૅલેજ ઑફ સર્જનના ફેલે તરીકે તેઓ ચૂંટાયા
મંત્રીઓ : મુંબઈ જૈન યુવક અંઘ હતા. ' લૉર્ડ ન્યુફીલ્ડ, ૨૬ વર્ષની ઉમ્મરના હતા ત્યારે એલીઝાબેથ
ભારત વિષે એશિયાના પિવોત્ય દેશે શું ધારે છે? મૉડ એન્ટેને પરણ્યા હતા. તેનાથી તેમને કોઈ સંતાન નહોતું. ચીન-ભારત સંઘર્ષના સંદર્ભમાં એશિયાના પૌર્વાત્ય દેશ ૧૯૩૮માં તેમણે એક ઠેકાણે લખ્યું હતું કે, “જો મને પુત્ર પ્રાપ્ત
ભારત વિષે શું ધારે છે એ વિશે પુષ્કળ માહિતી આપતું અને નવા થયું હોત તે તેને મેં કોઈ સારી નિશાળમાં ભણવા મૂક્ય
પ્રકાશ પાડતું વ્યાખ્યાન જાપાનમાં લગભગ એક વર્ષ રહી આવેલ,
અને ત્યાર બાદ એશિયાના અગ્નિકોણમાં આવેલા દેશમાં પ્રવાસ હોત, અને પછી તેને પૃથ્વી આસપાસ-ખાસ કરીને પૃથ્વી
કરીને તાજેતરમાં પાછા ફરેલા શ્રી સત્યેન્દ્રકુમાર ડેએ શ્રી ઉપર ચતરફ પથરાયેલાં બ્રીટીશ સંસ્થાનોમાં–પરિભ્રમણ કરવા મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં તા. ૧૪-૯-૬૩ શનિવારના મેલ્યા હોત, કારણ કે પ્રવાસ મારે મન શિક્ષણનું એક ઉત્તમ રોજ સાંજના સમયે વ્યાખ્યાન આપ્યું હતું. વ્યાખ્યાન લગભગ દોઢ સાધન છે, અને પછી તેને મનગમતા વ્યવસાયમાં જોડાવા દીધો હતો.”
1 કલાક ચાલ્યું હતું. વ્યાખ્યાતા બંગાલી હોવા છતાં તેમણે વ્યાખ્યાન
ગુજરાતીમાં આપ્યું હતું. શ્રોતાઓ ઘણી સારી સંખ્યામાં ઉપસ્થિત આવી જેની ઉજજવળ કારકીર્દી હતી તેવા આ મહાનુ
થયા હતા. આ વ્યાખ્યાનને સાર આગળ ઉપર ‘પ્રબુદ્ધ જીવન* ભાવ કમનસીબે જીંદગીભર લગભગ જરૂરી નિદ્રાથી વંચિત રહ્યા માં પ્રગટ કરવા ધારણા છે.
Page #197
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૦-૬૩
પ્રબુદ્ધ જીવન
દિલ્હીથી પેરીસ પગપાળા
(માસ્કો અને વોશિંગ્ટનને લક્ષમાં રાખીને ગત વર્ષના જૂન માસની પહેલી તારીખે વિનોબાજીના આશીર્વાદ મેળવીને ન્યુ દિલ્હીથી પગપાળા યાત્રા ઉપર નીકળેલ બે યુવાનો શ્રી ઈ. પી. મેનન અને શ્રી સતીશકુમારના તા. ૧૬-૧-’૬૩ના પ્રબુદ્ધ જીવનમાં આછે એવા પરિચય કરાવવામાં આવેલ છે. તે સમયે તે ઈરાનને વટાવીને રશિયામાં પ્રવેશ કરી ચુક્યા હતા. તાજેતરમાં તેઓ પેરિસ પહોંચ્યા છે અને આ લેખ પ્રગટ થાય છે તે દરમિયાન તેઓ કદાચ લંડન ભણી વિદાય થયા હશે. એ બે પદયાત્રીઓ સાથે ટાઈમ્સ ફિ ઈન્ડિયાના પેરિસના પ્રતિનિધિ શ્રી એમ. વી. કામઠે ત્યાંની કોઈ હોટેલમાં મુલાકાત ગોઠવી હતી અને દિલ્હીથી પેરિસ સુધીની યાત્રાની કડીબદ્ધ વિગતા તે બે પદયાત્રીઓમાંના એક શ્રી ઈ. પી. મેનન સાથેની પ્રશ્નોત્તરી દ્રારા મેળવી હતી. આ વિગતો તારીખ ૮મી સપ્ટેમ્બરના ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં એક સુશ્લિષ્ટ લેખના આકારમાં પ્રસિદ્ધ થઈ છે. આ વિગતોનું વાચન પ્રબુદ્ધ જીવનના વાંચકોને રસપ્રદ બનશે એમ સમજીને તેનો અનુવાદ કરવાને હું પ્રેરાયો છું. આશા રાખું છું કે મૂળ લેખ વાંચતાં મે’ એક પ્રકારનું અત્યંત સુખદ એવું ક્લ્પનાનું ઉડ્ડયન અનુભવ્યું અને જે અનેક કષ્ટો અને અગવડો વેઠીને અને કદી કદી અપમાનો સહન કરીને આ બે પદયાત્રીએ અણુપ્રયોગબંધીના નિ:શસ્ત્રીકરણ, વિશ્વશાંતિના વિચારના પ્રચાર કરી રહ્યા છે તે કારણે તેમના વિષે ઊંડા આદરની સંવેદના મેં અનુભવી છે. એવાં જ ઉડ્ડયનના સુખની અને આંતરિક સંવેદનાની અનુભૂતિ આ અનુવાદના વાચકો પણ જરૂર કરશે. પરમાનંદ.)
છે
દિલ્હીથી પેરીસ સુધીના—ખાસ કરીને તમે માસ્કો થઈને પગપાળા પેરીસ પહોંચવા માગતા હો તો ઘણા જ લાંબા રહ્યો છે.
બે હિંદી યુવાનોને આ ૧૦૬૦૦ કીલામીટરનું અંતર કાપતાં પંદર મહિના લાગ્યા અને તેમના જોડાંની પાંચ જોડીએ ઘસાઈ ગઈ. આમ છતાં પણ તેમનો અંતિમ મુકામ હજુ પણ ખૂબ દૂર છે.
શ્રી ઈંડાથીલ પ્રભાકર મેનન (ઉમ્મર વર્ષ ૨૮) અનેં શ્રી સતીશકુમાર (ઉમ્મર વર્ષ ૨૭) બે શાંતિયાત્રીઓ, જેઓ ત્રણ જોડ પડાં અને દિલની ઊંડી પ્રતીતિ સાથે જોડાયલું આત્મબળ—આ સિવાય બીજું કશું સાથે લીધા સિવાય, દુનિયાની બે રાજ્યધાનીઓને લક્ષ્ય બનાવીને ક્લ્યાયલા લાંબા પ્રવાસ ઉપર ૧૯૬૨ના જૂન માસની પહેલી તારીખે ગ્રીષ્મ ઋતુની એક સવા૨ે દિલ્હીથી પગપાળા નીકળી પડયા હતા, તેમના પ્રવાસની રોમાંચક કથા તેમનામાંના એકના મોઢેથી સાંભળવાનો મને યોગ પ્રાપ્ત થયા હતા. એસે બલી નૅશનેઈલથી બહુ દૂર નહિ અને પ્લેઈસ ડી લા કાકોર્ડની બહુ નજીકમાં બાલવર્ડ સેઈન્ટ મેં ઈન' રસ્તા ઉપર આવેલ બાર યુ ડાફીનમાં તેમને મળવાની મેં ગાઠવણ કરી અને બ્લૅક કોફી પીતાં પીતાં અને સેન્ડવીચીઝ આરોગતાં આરોગતાં તેમના દીર્ધપ્રવાસ અંગે તેમની સાથે મેં' વાર્તાલાપ કર્યા હતા.
શ્રી મૅનને અને સતીશકુમારે અણુવિષયક શાંતિ અને એકપક્ષી નિ:શસ્ત્રીકરણના પ્રચાર કરવાના હેતુથી આ ભારે જોખમી અને સાહસથી ભરેલી શાંતિયાત્રા ઉપર નીકળવાનો નિર્ણય કર્યો તે પહેલાં તે બંને મિત્રા આચાર્ય વિનોબા ભાવેના ભૂદાન-આંદોલનમાં ભાગ લઈ રહ્યા હતા. શ્રી મૅનને વિનોબાજી સાથે પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, મદ્રાસ, માઈસાર અને કેરલનો પ્રવાસ કર્યો હતો અને ભાઈ સતીશકુમાર વિનોબાજી સાથે જોડાયા પહેલાં એક જૈન મુનિ (આચાર્ય તુલસી) પાસે દીક્ષા લઈને જૈન સાધુનું જીવન ગાળી રહ્યા હતા. મેનન બહુ સરળતાથી અંગ્રેજી બોલી શકતા હતા અને બેમાં પ્રમાણમાં તે વધારે તેજસ્વી લાગતા હતા. શ્રી મેનન સાથે ઉપર જણાવેલ પ્રસંગે અને સ્થળે માટે નીચે મુજબ પ્રશ્નોત્તરી થઈ હતી:
આ યાત્રાની પ્રેરણા તમને કાંધી ચળી?
પ્રશ્ન: પહેલાં તો મને એ જણાવો કે આવી લાંબી યાત્રા ઉપર નીકળવાને તમે શી રીતે પ્રેરાયા ?'
૧૧૩
ઉત્તર: બર્ટ્રાન્ડ રસલની આ વિષયને લગતી તીવ્ર ભાવના વડે અમે પ્રભાવિત બન્યા હતા. સાન ટ્રાન્સીસ્કોના શાંતિયાત્રીઓ જેમણે ગેાલ્ડન ગેઈટ સીટીથી માકો સુધી શાંતિ અને નિ:શસ્ત્રીકરણ માટે પદયાત્રા કરી હતી, તેમના વિષે અમારા સાંભળવામાં આવ્યું હતું. આ ઉપરથી અમે નિર્ણય કર્યો કે જો અમેરિકાવાસીએ આમ કરી શકે છે તો પૃથ્વીના બીજા છેડે રહેતા ભારતવાસીઓ પણ આવું પરાક્રમ કરી શકે છે.
પ્રશ્ન: આ નિર્ણયને તમે અમલમાં શી રીતે મૂક્યો ? ઉત્તર: સૌથી પહેલાં અમે શ્રી રસેલને લખ્યું. તેમનો જવાબ બહુ પ્રેરક અને પ્રોત્સાહક શબ્દોમાં આવ્યો. ત્યાર બાદ આપણા
મહાઅમાત્યને અમે લખ્યું. તેમના જવાબ તે તરત જ આવ્યો, પણ તેમનું લખાણ કાંઈક તટસ્થતા સૂચવતું લાગ્યું. પંડિતજીએ જણાવ્યું કે અમારા વિચારો તથા ભાવનાની તેઓ કદર કરે છે, પણ સાથે સાથે આવી યાત્રાથી સિદ્ધ શું થાય, શું પરિણામ આવે એ વિષે તેઓ કાંઈ નિશ્ચયપૂર્વક કહેવાની સ્થિતિમાં નથી. પણ સાથે સાથે પંડિતજીએ ઉમેર્યું કે એક બાબત ચોક્કસ છે અને તે એ કે દુનિયાને સ્પષ્ટપણે કહેવું જ જોઈએ કે શસ્ત્રો પાછળની આ ગાંડી દોટ અટકવી જ જોઈએ.
પ્રશ્ન : તમે બીજી કોની સલાહ લીધી અથવા તો આ વિષે બીજા કાને લખ્યું ?
ઉત્તર: આપણા એ વખતના ઉપરાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનને અમે આ વિષે લખ્યું. તેમણે પણ અમને ઉત્સાહિત કરતા જવાબ લખી મોકલ્યો. તેમણે જણાવ્યું કે જો અમને મનના ઊંડાણથી લાગતું હોય કે જેમના હાથમાં દુનિયાનું ભાવિ રહેલું છે તેવા આજની દુનિયાના રાજપુરુષોને એમની બેવકૂફી વિષે ભાન કરાવવું જ જોઈએ-ખાતરી કરાવવી જ જોઈએ તો અમારું આ સાહસ ઉપયોગી અને આવકારયોગ્ય છે અને તેના અમલમાં જ તેનું વળતર રહેલું છે.
પ્રશ્ન : પછી તમે કેવી રીતે આગળ વધ્યા?
ઉત્તર : અમે પાસપાર્ટ અને વીસા માટે અરજી કરી. સતીશકુમાર મારી સાથે ચાલવાના હતા અને જો કે અમારા પાસપાર્ટ, અમે દિલ્હીથી ઉપડયા ત્યારે આવ્યા નહાતા, એમ છતાં પણ, પાસપોર્ટ મળે કે ન મળે, અમે અમારી યાત્રા ચાલુ રાખવાનો નિશ્ચય કરી ચૂક્યા હતા.
પાકીસ્તાન
:પ્રશ્ન : પાકીસ્તાનમાં તમે કર્યા કયાં રોકાયા હતા?
ઉત્તર : લાહારમાં, રાવળપીંડીમાં, અને પેશાવરમાં. અમે હંમેશાં સવારના પાંચ વાગ્યાથી નવ વાગ્યા સુધી ચાલતા હતા અને પછી આરામ કરતા હતા અને લોકોને –મોટા ભાગે વિઘાર્થીઓને અમે મળતા હતા. અમારા રસ્તે માટા ભાગે પેાલીસના માણસા સાદાં કપડામાં અમારી પાછળ પાછળ ચાલ્યા કરતા હતા અને તેમની ભલમનસાઈના પરિણામે અમારી સ્વેચ્છાથી પેાલીસચોકીઓમાં અથવા તો યુનિયન કાઉન્સિલાના ચેરમેને નક્કી કરેલાં સ્થળામાં અમે રાતવાસા કરતા હતા. રાવળપીંડી અને પેશાવરમાં અમે રોટરી કલબના મહેમાન બન્યા હતા.
પ્રશ્ન: ત્યાંના લોકોએ તમારી સાથે કેવા વર્તાવ કર્યો? ઉત્તર : લોકો અત્યંત માયાળુ લાગ્યા, અમને તે એમ લાગતું હતું
કે ભારતના દિ ભાગલા પડયા જ નહોતા. અમે એવા ઘણાને મળ્યા કે જેઓ હિંદમાં પોતાનાં ઘરબાર છાડીને અહીં આવ્યા હતા અને તેમનાં ઘર જે લત્તામાં હતાં તેમનાં નામ તેમને યાદ હતાં અને ત્યાં રહેતા પેાતાના ઓળખીતા
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૧૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૦-૩
મિત્રોને પણ તેઓ યાદ કરતા હતા. તેઓ એમ પૂછતા કે “તમે આવતું અને એવી રીતે મોટરમાં ચઢી બેસવું એ અમારા નિયમની - અમૃતસર થઈને આવ્યા? તે તમે આ અથવા તે રસ્તામાંથી વિરુદ્ધ હતું એમ તેમને જાણ થતાં તેમને ભારે આશ્ચર્ય થતું. પણ પસાર થયા હતા?” અને અમે જ્યારે “હા” એમ જવાબ આપતા દરેક વખત, જો અમે તેમના ગામ અથવા તે શહેરમાં થઈને ત્યારે આંખમાં આંસુ લાવીને તેઓ પોતપોતાના ભૂતકાળની વાત - જઈએ તો, તેમને મળ્યા વિના આગળ ન જવું એમ અમને કરવા માંડતા.
*. તેઓ આગ્રહ કરતા. અને તેઓ જે કહેતા હતા તે , પ્રશ્ન: ત્યાંના રાજપ્રમુખ અયુબખાનને તમે મળ્યા ખરા? ખરેખર દિલથી કહેતા હતા. અનેક વાર તેઓ અમારી સામે - ઉત્તર: અમે તેમને મળવાનો પ્રયત્ન કર્યો હતો. પહેલાં તો, અમને નાણું ધરતા અને અમે તે સ્વીકારવાનો ઈનકાર કરતા. એક - મળવાને તેઓ કબૂલ થયા હતા. પણ પછી એ જ અરસામાં ફીલી- દાખલો આપું. આ ઘટના કવેસ્વીન નામના શહેરમાં બની હતી. પાઈનના પ્રમુખનું ત્યાં આવવાનું થયેલું, તેમને મળવા વગેરેમાં આવા એક મિત્રના ઘેર જવાનું બન્યું અને જયારે અમે તેના તેઓ ખૂબ રોકાઈ ગયા અને તેથી તેમને મળવાને યોગ ઊભે ઘરનું બારણું ઠોકર્યું ત્યારે તે નમાઝ પઢતો હતો. પણ અમારા થઈ ન શકો. અમે કુલ એક મહિને પાકીસ્તાનમાં હતા. ત્યાં આગમનથી તે એટલે બધે આનંદપ્રભાવિત બની ગયું કે તેણે અમારું ખૂબ આતિથ્ય કરવામાં આવ્યું હતું.
નમાઝ પઢવાનું છોડી દીધું અને એમ જણાવીને તેણે અમને આવઅફઘાનીસ્તાન,
કાર્યા કે મહમદ પયગંબરની એ ખાસ ઈચ્છા અને આજ્ઞા હતી : પ્રશ્ન: પાકીસ્તાનથી તમે કયાં ગયા?
કે કોઈ મહેમાન ઘર આંગણે આવે ત્યારે બીજું બધું છોડીને પૂરા ઉત્તર : પાકીસ્તાનથી અમે અફઘાનીસ્તાન અને તેનું મુખ્ય વિનય અને આદરપૂર્વક તેનું સ્વાગત કરવું જોઈએ. ' ' નગર કાબુલ ગયા. એક હિંદી વ્યાપારીના મહેમાન તરીકે અમે ત્યાં
પ્રશ્ન : અને સામાન્ય ઈરાની લોકોએ તમને કેવી રીતે દસ દિવસ રહ્યા. તેણે અમને એક નવા જોડાની જેડ ભેટ આપી. આવાર્યા હતા? અને એ રીતે ઘસાઈ ગયેલા જોડાની અમે પહેલીવાર ફેરબદલી કરી. ઉત્તર : અમને તે અત્યંત આતિથ્ય પરાયણ માલુમ પડયા. અહીં જણાવ્યું કે આજ સુધીમાં અમે ચાલી ચાલીને પાંચ જોડાની પણ એક બાબતથી અમે ભારે રમૂજ અનુભવી. અમે જ્યાં જ્યાં જોડ ઘસી નાખી છે.
જતા ત્યાં ત્યાં અમને રાજકપુર અને નરગીઝ વિષે પ્રશ્નો પૂછવામાં પ્રશ્ન : કાબુલમાં તમે કોને મળ્યા?
આવતા. આ બંને નહેરુ કરતાં પણ ત્યાંના લોકોમાં વધારે જાણીતાં ઉત્તર : મોટા ભાગે વિદ્યાર્થીઓને. અમે ત્યાંના રાજવીને કે હતાં. અમને અવારા અને ૪૨૦માંના ગીતો ગાવાનું કહેવામાં મુખ્ય પ્રધાનને મળી ન શકયા, પણ અમે એટમીક એનર્જી કમીશ- આવતું. ત્યાંના લોકો તરફથી રાજપુર અને નરગીઝ સમક્ષ પોતાના નના પ્રમુખ ડૉકટર ખખ્ખરને મળ્યા. અલબત્ત, કાબુલથી તહેરાન દિલને પ્રેમભાવ નિવેદિત કરવાનું અમને કહેવામાં આવતું. સુધીના આખે રસ્તે અમને અફઘાન લોકો જરૂર મળતા રહ્યા. તેઓ - પ્રશ્ન: રાજકપુર અને નરગીઝ અન્યત્ર ક્યા દેશમાં આટલા
ખૂબ જ આતિથ્યશીલ હતા. ત્યાંની સરકાર તરફથી અમે જે માર્ગે બધા લોકપ્રિય હોવાનું તમને માલૂમ પડયું હતું? ' જઈ રહ્યા હતા તે માર્ગ ઉપર આવતા ગામડાંના રાજ્યાધિકારીઓને ઉત્તર : અફઘાનિસ્તાનમાં અને ઈરાનમાં અને સોવિયેટ
અમારી બનતી. સંભાળ લેવાની સૂચનાઓ આપવામાં આવી હતી, યુનિયનમાં. તેમના નામનિર્દેશ દ્વારા જ અમારી ઓળખાણ કરાવ- .. અને તેમણે અમને ખૂબ સાથ અને સહકાર આપ્યો હતો. લગભગવામાં આવતી હતી. એક મહિના સુધી અમે દરિયાની સપાટીથી ૧૦૦૦૦ ફીટની ઊંચા- પ્રશ્ન: ઈરાનના શાહને તમે મળી શકયા હતા?, ઈએ પ્રવાસ કરી રહ્યા હતા. લાગલગટ અમુક દિવસો સુધી અમારી ઉત્તર : હા. તેમણે અમને મળવા માટે પંદર મિનિટ ફાજલ પાસે બહુ ઓછું ખાવાનું હતું. અમને સાકર વિનાની ચા અને પાડી હતી. તેમણે જણાવેલું કે તેમણે ભૂદાન આન્દોલન વિષે પાંઉરોટી મળી શકતાં હતાં. એક ગામમાં લોકો એટલા બધા ગરીબ સાંભળ્યું છે અને તેની તેમના મન ઉપર ખૂબ અસર પડી છે. હતા કે ખાવા માટે થોડું સરખું મેળવવા માટે પણ અમારે અનેક તમે જાણતા હશે કે તેઓ પોતાના દેશમાં આ દિશાએ કાંઈક ઘરનું અવલંબન લેવું પડયું હતું. આ અનુભવ અત્યંત હૃદય- કરી રહ્યા છે. સ્પર્શી હતે.
સોવિયેટ યુનિયન પ્રશ્ન: ત્યાં તમને ખાવા શું મળતું હતું?
પ્રશ્ન : સોવિયેટ યુનિયનમાં પ્રવેશ મેળવવા માટે તમારે ઉત્તર : અમે બંને નિરામિષાહારી છીએ. એટલે માંસને તે શું શું વિધિએ કરવી પડી હતી ? કોઈ પ્રશ્ન જ નહોતો. અમને દ્રાક્ષ મળતી ત્યાં દ્રાક્ષ અમારો મુખ્ય ઉત્તર : આ એક લાંબી ક્યા છે. રશિયા પાસેથી શરૂઆતમાં ' ખેરાક બનતે. પણ ઘણી વખત અમારા પ્રવાસની શરૂઆતના
કામ લેવું ખૂબ મુશ્કેલ પડયું હતું. પહેલાં તો અમારી પાસે કેટલું વખતે ખેડૂતે અમને જે કાળી ચા આપતા હતા અને પાઉના થોડા નાણ છે. સેવિયેટ યુનિયન અંગે અમારી શી યોજના છે? - ટુકડા આપતા હતા તેનાથી, જ્યાં સુધી અમે બીજે ગામ ન પહોંચીએ અને મોસ્કોમાં જઈને અમે શું કરવા માગીએ છીએ.? આ વિષે
અને પાંઉના બીજા વધારે ટુકડા મળે ત્યાં સુધી, અમારે સંતોષ તેમણે પૂછપરછ કરી. અમે જણાવેલું કે અમારી પાસે કશું નાણું ? માનવો પડતો હતો.
નથી અને અમને નાણાની કોઈ અપેક્ષા નથી, અને અમારી યોજના પ્રશ્ન : તમારો માર્ગ તમે સહેલાઈથી શોધી શકતા હતા? મૉસ્કો 'જવાની અને ફુવને મળવાની અને અણુશસ્ત્રો બનાવવાનું ' ઉત્તાર: હંમેશાં એમ નહોતું બનતું. અફઘાનીસ્તાનની ઉત્તરે બંધ કરવાનું કહેવાની અને એકપક્ષી નિ:શસ્ત્રીકરણને લગતી અમારી આવેલા એક પ્રદેશમાં એક ભયંકર વાવંટોળને અમારે સામને માગણી અંગે તેમને જવાબ મેળવવાની છે અને પછી વૉરસે તરફ કરવો પડે અને એક અફઘાન સરકારી અધિકારી રસ્તો દેખાડવા જવાની ઈચ્છા છે. ' , માટે ચાર દિવસ સુધી અમારી સાથે રહ્યો હતે.
પ્રશ્ન: તેમણે શું જવાબ આપ્યો? " પ્રશ્ન: અને ઈરાનમાં શું અનુભવ થયો?
ઉત્તર : આ બાબત અંગેને અમારો મક્કમ આગ્રહ જોઈને - ઉત્તર: અમે ચાલ્યા જ કરતા હતા. જતી આવતી કોઈ મોટરકાર તેમને ભારે આશ્ચર્ય થયું. તેમણે આપણા એલચીખાતાના લેકે
અમારી બાજુએ થઈને પસાર થતી, અને નિરપવાદપણે આવી સાથે સંપર્ક સાધ્યો અને એ લોકોએ સ્પષ્ટપણે જણાવ્યું કે અમે જે - દરેક મોટરકાર ઊભી રહેતી અને તેમાં બેસી જવા અમને કહેવામાં બાબત સિદ્ધ કરવા માટે નીકળ્યા હતા તે કરતાં અટકાવવાનું તેમના
યુનિયન અંગે
મારી અમારી પાસે કેટલું
અને મોસ્કોમાં જ
*
*
Page #199
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૦-૧૩
માટે શક્ય નહોતું, સિવાય કે સાવિયેટ પ્રદેશમાં વિચરતાં અમને કાંઈ થાય તો તે અંગે અમારા માટે એલચીખાતું જવાબદાર રહેશે. પ્રશ્ન: ત્યાર બાદ તમને વીસા મળ્યા ! ખરોને?
પ્રબુદ્ધ જીવન
ઉત્તર : ચાર દિવસ સુધી દલીલબાજી ચાલ્યા બાદ, રશિયાએ અમને એકાએક બાલાવ્યા અને અમારા પાસપોર્ટ ઉપર સહી કરી આપી.
પ્રશ્ન : તમા સાવિયેટની સરહદ ઉપર ક્યારે પહોંચ્યા ? ઉત્તર : ૧૯૬૩ના જાન્યુઆરી માસની પહેલી તારીખે—બેસતા વરસના દિવસે. અમે કાસ્પીયન સરહદ ઉપર આવેલા જુલ્ફા ગામે પહોંચ્યા અને અમને માલૂમ પડયું કે આર્મેનિઆ, જ્યોર્જિયા અને એઝરબૈજન—આ ત્રણ સોવિયેટ રાજ્યોના પ્રતિનિધિઓને અમારા આગમન વિષે ચેતવવામાં આવ્યા હતા અને તેઓ અમારું સ્વાગત કરવા માટે ત્યાં ઉપસ્થિત થયા હતા અને અમને બાદશાહી ખાણું આપીને તેમણે અમારું સ્વાગત કર્યું હતું,
પ્રશ્ન : ત્યાં ખૂબ ઠંડી નહોતી?
ઉત્તર : અલબત્ત, ત્યાં ખૂબ ઠંડી હતી. સદ્ભાગ્યે એક હિંદી વ્યાપારી શ્રી મખ્ખનસિંહ જેમને ત્યાં તહેરાનમાં અમે રહ્યા હતા તેમણે અમારા માટે જરૂરી ગરમ કપડાં તૈયાર કરાવવા માટે લગભગ રૂા. ૬૦૦નો ખર્ચ ર્યો હતો. સાવિયેટ શાંતિ સમિતિના પ્રતિનિધિઓએ અમને જણાવ્યું કે અમે કદાચ બરફ ઉપર ચાલી નહિ શકીએ અને આખો રસ્તો બરફથી ખૂબ છવાયેલા હતો. અમે જવાબ આપ્યો કે આ બાબતનો માત્ર અમારે જ નિર્ણય કરવાના છે, એમ જણાવીને અમે ચાલવાનું ચાલુ રાખ્યું. શાંતિસમિતિએ અમારે પંદર કીલા સામાન ખેંચી જવા માટે એક નાની ગાડી મોકલી હતી જે અમારી પાછળ ચાલતી હતી.
પ્રશ્ન : તમે કયાં સુધી ચાલ્યા ?
ઉત્તર : સાકી સુધી. ત્યાર પછી ચાલવું અશક્ય બની ગયું. અને મારકા સુધીની એર ટિકિટ-હવાઈ જહાજની ટિકિટ—સ્વીકા રવાની અમને ફરજ પડી. એમ છતાં પણ અમે ઘણા દિવસે સુધી ચાલ્યા હતા. જે કોઈ ગામમાં અમે ખોટી થતા, ત્યાં અમને સ્થાનિક અંગ્રેજી ભાષાના શિક્ષકની મદદ મળતી અને તે અમને બીજા ગામ સુધી લઈ જતા અને પછીના અંગ્રેજી શિક્ષકને તે અમારા હવાલા આપતો. અમે પણ બહુ જદિથી રશિયાની ભાષા બાલતા થઈ
ગયા હતા.
પ્રશ્ન: અને મારકોમાં શું થયું?
ઉત્તર : માસ્કો પહેોંચ્યા બાદ અમારો માર્ગ સરળ થઈ ગયો. ત્યાંની શાંતિ સમિતિએ અમારો કબજો લીધા. ત્યાંના છાપાવાળાઓએ અમારી મુલાકાત લીધી અને રેડિયો તથા ટેલિવિઝન સમ્ભ અમે ઉપસ્થિત થયા. આ માટે અમારી સામે નાણાના આકારમાં વળતર ધરવામાં આવતું હતું અને તે સ્વીકારવાનો અમે ઈનકાર કરતા. આને બદલે, જે શાંતિસમિતિ અમારી સંભાળ લઈ રહી હતી. તેને આ નાણું મોકલી આપવાનું અમે સૂચવતા. બુર્મુમ્બા યુનિવર્સિટીમાં ઘણા પિદ્યાર્થીઓ સમક્ષ અમે પ્રવચનો કર્યાં હતાં.
પ્રશ્ન : તમે ક્રુશ્ર્વવને મળ્યા ?
ઉત્તર: અમારો એ ઈરાદો હતો, પણ અમે તેમને મળી શક્યા નહાતા. એમ છતાં પણ તેમણે અમારા કાર્યની કદર કરતો એક પત્ર અમારા ઉપર પાઠવ્યા હતા અને તેમાં જણાવ્યું હતું કે અમારી માફક જે વધારે વ્યક્તિઓ બહાર આવે તો દુનિયાની શાંતિ સુનિશ્ચિત બને. તેમણે અમને સુપ્રિમ સાવિયેટના ચેરમેન
શ્રી સ્પીરીડીનેાવને મળવાનું સૂચવ્યું અને તેમણે અમને ઘણા સમય આપ્યો. સ્પીરીડીનેાવે કહ્યું કે સોવિયેટ યુનિયન અણુપ્રયોગ પ્રતિબંધને લગતા કારનામા અંગે ખૂબ જ આતુરતા ધરાવે છે અને જો તે એકપક્ષી નિ:શસ્ત્રીકરણને સ્વીકારી શકતું ન હોય તો તેનું કારણ
()
૧૧૫
એ છે કે સોવિયેટ યુનિયન સામે એવા દુશ્મન છેકે જેમનો ખ્યાલ રાખીને તેણે પૂરા શ્ત્રસજ્જ રહેવું જરૂરી છે. તે ખૂબ વિનયી
માલૂમ પડયા હતા.
પ્રશ્ન : રશિયનોએ તમને કોઈ પણ રીતે કાંઈ મદદ કરી હતી ખરી ?
ઉત્તર : ઘણી રીતે તેમણે અમને મદદ કરી હતી. હું તમને એ જણાવવું ભૂલી ગયા હતા કે અમે તહેરાનમાં હતા તે દરમિયાન જ ત્યાંના રશિયન એલચીખાતાએ આણવિક નિ:શસ્ત્રીકરણને લગતા અમારા નિવેદનનો રશિયન ભાષામાં અનુવાદ કરી આપ્યા હતા અને વહેંચણી માટે તેની ૫૦૦ નકલો અમને પૂરી પાડી હતી. મોસ્કોમાં અમને મોટરકાર અને એક દુભાષિયો પૂરો પાડવામાં આવ્યા હતા.
પ્રશ્ન : મોસ્કોથી આગળ તમે ક્યાં ગયા ?
ઉત્તર: અમે મારાથી વારસા ગયા. મારાથી પાલન્ડની સરહદ સુધી પહોંચતાં અમને ૪૫ દિવસ લાગ્યા. એ દિવસોના શિયાળા અત્યંત ભીષણ હતો. એમ છતાં પણ અમે તે વટાવી શક્યા. આ વખતે અમારી મદદમાં કોઈ દુભાષિયે નહોતા અને અમારી સ્લીપીંગ બેગા અને પંદર કીલા વજનનાં અમારાં કપડાં ઉપાડવા માટે અમારી પાસે કોઈ ગાડી નહોતી. પણ અમને રશિયન ભાષા લગભગ આવડી ગઈ હતી અને એ ભાષામાં અમે અન્ય લોકો સાથે વાતચીત કરી શકતા હતા. અમે ખેતરોમાં આવેલા મકાનોમાં રાત્રી ગાળતા હતા. પણ અમે મારકો છેડયું એ અરસામાં અમે ટેલિવિઝન દ્રારા લાક પ્રત્યક્ષ બન્યા હતા અને રેડિયો ઉપરથી અમારાં નિવેદનો પ્રસારિત થઈ ચૂક્યાં હતાં અને ત્યાંના છાપાઓમાં અમારા લખાણો પ્રગટ થયાં હતાં અને એ રીતે અમને લોકો જાણતા થયા હતા અને તેમણે અમે જ્યાં ગયા ત્યાં અમારું સ્વાગત સરભરા કરી હતી.
પ્રશ્ન : ત્યાંના લોકો તમને મદદરૂપ બન્યા હતા?
ઉત્તર : ખૂબ જ, આગળ જણાવ્યું તે મુજબ, રાજકપુર અને નરગીઝના દેશવાસીઓ સાથે લાકો હસ્તધૂનન કરવાને આતુરતા દાખવતા હતા. અને મૂંઝવણમાં નાખે એવા પ્રસંગો પણ ઊભા થતા હતા. અમારા સવિયેટ પ્રવાસના પહેલા હપ્તા દરમિયાન જ્યોર્જિયા અને આર્મીનિયા કે જ્યાં, અમે ત્યાંના ખેડૂતો સાથે રહ્યા હતા ત્યાં અમને એક નવીન જ સ્થાનિક રીવાજો અનુભવ થયેલો. જે ઘરમાં મહેમાન ઉતરે તે ઘરના માલિની સૌથી મોટી દીકરી, રાત્રીના સૂવાનો સમય થાય કે પહેલાં, મહેમાનના ગરમ પાણીથી પગ ધુએઆવા ત્યાંના રીવાજ મુજબ કુટુંબની મેાટી દીકરી અમારી સામે ગરમ પાણી લઈને ઊભી રહેતી. પહેલાં તો અમે એ રીતે પગ ધોવા દેવાની ચોખ્ખી ના પાડતા, પણ પછી માલૂમ પડયું કે એ તો ત્યાંના સ્થાનિક રીવાજ છે અને તેને અમારે માન આપવું જ જોઈએ. એટલે પછી અમે એ પ્રકારની સત્કારવિધિ સ્વીકારી લેના.
પ્રશ્ન: આવા બીજા કશા રસિક અનુભવો તમને થયા હતા? ઉત્તર : એવા તો અનેક અનુભવો થયા હતા, પણ તે બધું અહીં વિસ્તારથી રજૂ કરવાનું શક્ય નથી. હું હંમેશની ડાયરી રાખું છું, પણ મારે એટલું જ કહેવાનું છે કે Human friendship is universal–માનવીય મૈત્રી વિશ્વવ્યાપી સર્વસ્પર્શી છે. દાખલા તરીકે, જ્યોજ્યામાં સ્ટૅલીનનું જ્યાં નિવાસસ્થાન છે એ ગામમાં અમે કોઈ એક હોટલમાં રહેતા હતા અને મધરાતને સુમારે અમારું બારણું કોઈએ ખખડાવ્યું. મેં બારણું ઉઘાડયું ત્યારે કોઈ એક માણસ બહાર રાહ જોતો મારા જોવામાં આવ્યા. સતીશ કુમાર જૂતા હતા. તારે શું કામ છે એમ મેં તેને પૂછ્યું અને તેણે જણાવ્યું કે, પોતે ટૅક્સી ડ્રાઈવર હતો અને તેણે અમને રસ્તા ઉપ ચાલતા દીઠેલા અને અમને મદદરૂપ થવું જોઈએ એવા તેને વિચાર
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૧૬
પ્રબુદ્ધ જીવન.
તા. ૧-૧૦-૩
આવ્યો. તેણે આગળ બેલતાં જણાવ્યું કે અમે અહીં રહેલા છીએ એવી તેને ભાળ મળી તે પહેલાં અમારી શોધમાં તે આખું ગામ ઘૂમી વળ્યું હતું. તેણે અમને બેડા રૂબલ આપવાની ઈચ્છા દર્શાવી, પણ અમે આભારપૂર્વક તેના રૂબલ સ્વીકારવાની ના પાડી. , આ રીતે, પોલીશ સરહદ તરફના અમારા માર્ગ ઉપર અમે કોઈ જંગલના માર્ગે સાંજના આઠ વાગ્યા આસપાસ ચાલી રહ્યા હતા. જ્યાં પહોંચવું હતું તે ગામ હજુ ત્રણ કીલોમીટર દૂર હતું અને અહીં થાકી જવાથી ડેક સમય આરામ લેવાનું અમે વિચારી રહ્યા હતા. એટલામાં એક વૃદ્ધ આદમી અમારી નજીક આવ્યો અને તેણે અમને ઓળખી કાઢયા. સવિયેટ યુનિયનમાં દૂરદૂરના ગામડાંમાં પણ દરેક ઘરના રસોડામાં એક રેડિયે સેટ હોય છે, અને ઘણુંખર દરેક છઠ્ઠા ઘરમાં ટેલિવિઝનને એક સેટ હોય છે, અને તેણે અમને તેના મહેમાન થવાનો આગ્રહ કર્યો. બીજી જ બાજુએ ત્રણ કીલોમીટર દૂર આવેલું તેના ઘેર તે અમને લઈ ગયો અને તેની દીકરીને અમારા ભેજનને લગતી વ્યવસ્થા કરવાનું સૂચવીને તે ફરીથી બહાર ગર્યો. એક કલાક પછી તે પાછો આવ્યો અને નજીક આવેલી કોઈ એક શાળાના મકાન ઉપર પોતાની સાથે ચાલવા તેણે અમને વિનંતિ કરી, બનેલું એમ કે નજીકનાં ગામડાંઓમાં વસતા લોકોને તેણે એકઠા કર્યા હતા અને એ શાળાના માનમાં આશરે સોએક આદમીઓ અમને સાંભળવા માટે એકઠા થયા હતા.
પ્રશ્ન: તેઓ શું જાણવા માગતા હતા? ' ઉત્તાર: અમે જે કંઈ કહીએ તે સાંભળવા તેઓ આતુર હતા. રાજકપુર અને નરગીઝ વિષે, ભારતમાં રહેતી સ્ત્રીઓની સાડી અને તેમના કપાળમાં કરવામાં આવતા તિલક વિશે તેમને જાણવું હતું, અને તે બધાય વારંવાર એમ બોલતા હતા કે નહેરુ ખરેખર " બહુ જ સરસ માણસ છે.
મળી ન શકો. વેસ્ટ બલિનમાં કોઈ મહત્ત્વની વ્યકિતને અમારાથી મળવાનું ન બન્યું. પણ ત્યાંના પ્રેસ ઓફિસરે અમને બર્લિન અને તેના ભાગલા કરતી દીવાલ જોવા માટે એક ગાડી આપી હતી. પણ અમે આ માટે બલિન ગયા નહોતા. . પ્રશ્ન: પશ્ચિમ જર્મનીમાં શું અનુભવ થયો?
' ઉત્તર : ત્યાં અમારી આ યાત્રામાં રસ હોય એવા બહુ ઓછા લોકો હતા. એટલું જ નહિ પણ, જર્મન ભાષામાં છાપેલા અમારા સાહિત્યને ઘણાખરા લોકો હાથમાં પકડવા પણ માગતા નહોતા. રસ્તા ઉપર લોકો અમારા હાથમાં સિક્કા નાખવાને પ્રયત્ન કરતા, પણ અમારે નાણાંની તો કોઈ જરૂર જ નહોતી. આજ સુધીમાં પશ્ચિમ જર્મની જે અમને એક એવો દેશ માલુમ પડયો છે કે જયાંના લોકો મોટા ભાગે ઉદાસીન હતા અને જ્યોના રાજ્યાધિકારીઓ , પણ અમારી વિરુદ્ધ હતા.
પ્રશ્ન : આથી તમે શું કહેવા માગો છો? - ઉત્તર: જુઓ, અમે ચાન્સેલર એડેનેરને નાની સરખી પણ મુલાકાત માટે લખ્યું હતું, પણ અમને જણાવવામાં આવ્યું હતું કે રાજકારણી હેતુસર તેઓ અમને મળી શકે તેમ નથી. તેમને કોઈ પણ રીતે મળવા માટે અમે તેમની ચાન્સેલરી–સચિવાલય-તરફ ગયા હતા, પણ અમને દરવાજા આગળ જ અટકાવવામાં આવ્યા હતા. સવારના આઠથી લગભગ આખો દિવસ અમે ત્યાં રાહ જોતા ઊભા રહ્યા. સાંજના ચાર વાગ્યા લગભગ ત્યાંના ચેકીદારોએ ભારતના એલચી ખાતાને ટેલિફોન કર્યો હશે, કારણ કે એક હિંદી અધિકારી ત્યાં આવી ચઢ અને બાપુનું નામ દઈને અમારે આ સત્યાગ્રહ છોડી દેવા અમને વિનવવા લાગ્યું. અમે જવાબ આપ્યો કે આ અશકય છે, કારણ કે એક તે બાપુના શાંતિકાર્યને અનુલક્ષીને જ અમે બેન આવ્યા હતા. સાંજના પાંચ વાગ્યે, ત્યાંની પોલીસે અમારા હાથમાંથી પીસ પ્લેકાર્ડઝ-શાંતિનો સંદેશ આપતાં પાટિયાં અને લગભગ એક હજાર પત્રિકાઓ ઝુંટવી લીધી. પછી અમે એ જગ્યા છોડીને ચાલી ગયા. પર્ણ જર્મને વ્યકિતગત રીતે–તેમાંના અમુક તે જરૂર-અમારી પ્રત્યે માયાળુ દેખાયા હતા. એક પાદરીએ અમને ગરમ કપડાં પૂરાં પાડયાં હતાં. એક યુવાન ડર્ટમેન્ડથી બેન
સુધી અમારી સાથે ચાલ્યો હતો અને એક બીજી બહેન બનથી - એચેન સુધી ચાલી હતી. પણ ત્યાંના લોકો, કોણ જાણે કેમ, અમારી પત્રિકા હાથમાં પકડતાં ભારે ભડક અનુભવતા હતા.
આ બેજિયમ પછી ટ્રાન્સ
પછી મેનને કહ્યું કે “બેલ્જિયમમાં પગપાળા ૧૧ દિવસને પ્રવાસ કરીને હવે અમે ફ્રાન્સમાં આવ્યા છીએ. તેણે વિશેષમાં કહ્યું કે ડીગલને તેણે પત્ર લખ્યો હતો અને તેના ઉત્તરની તેઓ રાહ જોતા હતા.
એ દરમિયાન Chatres -ચેમમાં મળનારી શાંતિ પરિષદમાં ભાગ ' લેવા માટે તેઓ જનાર હતા અને ત્યાંથી એક અઠવાડિયામાં તેઓ પાછા ફરવાના હતા. પછી ડીગલને મળવા માટે શું કરવું તેની : યોજના ઘડશે. પછી લંડન, પછી યુનાઈટેડ સ્ટેટ્સ.
થોડા અઠવાડિયામાં આ બે ભાઈઓ વૈશિગ્ટનથી પશ્ચિમ કિનારા તરફ યુનાઈટેડ સ્ટેટ્સના રાજમાર્ગો ઉપર પગપાળા વિચરતા નજરે પડશે. અને ત્યાંથી જાપાન અને હીરોશીમા તરફ ગતિ કરતા જેવામાં આવશે. આથી તેમણે શું સિદ્ધ કર્યું હશે? કદાચ કશું જ , નહિ, પણ આવો જવાબ તો કોઈ ધૃષ્ટ માનવી જ આપી શકે. અનુવાદક : પરમાનંદ મૂળ અંગ્રેજી : એમ. બી. કામઠ.
તા. 'ક. આ યાત્રીઓ સંબંધે તા. ૨૨-૯-૬૩નાં ‘જનશકિત'માં નીચે મુજબ સમાચાર પ્રગટ થયા છે:
પેરીસ, તા. ૨૦-બલ્બ પર પ્રતિબંધ’ માટે શાંતિકૂચ કરતા બે ભારતીય નાગરિકો શ્રી ઈ. પી. મેનન અને શ્રી સતીશકુમાર અહીંથી ગઈ કાલે રાતે લાંડન તરફ રવાના થયા છે. શાંતિકુચ કરતા આ , ભારતીય નાગરિકોએ પ્રમુખ ચાર્લ્સ દગલના નિવાસ્થાન સુધી કૂચ કરી હતી અને તેમને ગિરફતાર કરવામાં આવ્યા હતા, ત્રણ દિવસ પછી ફ્રાન્સ ખાતેના ભારતીય એલચી શ્રી અલીયાવર જંગની દરમિયાનગીરીથી તેમને જેલમાંથી છોડવામાં આવ્યા હતા. .
* પ્રશ્ન : પછી બીજે તમે કયાં ગયાં?
ઉત્તર : પહેલાં પોલાન્ડમાં. ત્યાં અમે એક મહિને ગા. જેમાંથી એક અઠવાડિયું વેરમાં સ્થાનિક શાંતિસમિતિની મહેરબાનીથી એક હોટેલમાં અમે ગાળ્યું. એવી સગવડ ન હોય ત્યારે અમે ગામડાના ખેતરમાં રાતવાસે કરતા હતા. વૅરમાં ત્યાંના ઉપપ્રમુખ અને કાઉન્સીલ ઓફ સ્ટેટ્સના ચેરમેન પ્રોફેસર કુલઝી
સ્કીને અમે મળ્યા હતા. પોલેન્ડમાં અમને જે ખાસ ગમ્યું તે ત્યાંની સહકારી કૃષિપદ્ધતિ. વિયેટની સામૂહિક ખેતી કરતાં અમને , આ ખેતી ઘણી ચડિયાતી લાગી. .
પૂર્વ જર્મની પ્રશ્ન : પૂર્વ જર્મનીમાં તમે ક્યારે પ્રવેશ કર્યો અને ત્યાં તમને શું અનુભવે થયા? .
ઉત્તર : અમે પૂર્વ જર્મનીમાં જૂન માસની ચોથી તારીખે પ્રવેશ કર્યો. એ દેશમાં અમે અઢાર દિવસ પસાર કર્યા. ત્યાંના ચાન્સેલર ઉલબ્રીચને અમે એમ લખી જણાવ્યું હતું કે અમે આપને મળવા માગીએ છીએ, અને તે માટે આપની ઑફિસ આગળ અમે આવીશું અને જ્યાં સુધી આપને મેળાપ નહિ થાય ત્યાં સુધી અમે ત્યાંથી ખસીશું નહિ. અમને માલૂમ પડયું હતું કે શિખરસ્થ માનવીઓને મળવાને માત્ર આ જ રસ્તો હતો. કાગળને સાધારણ રીતે કોઈ જવાબ ન આવ્યું. પણ જ્યારે અમે પૂર્વ બલિનથી. છે કીલોમીટર દૂર હતા ત્યારે પૂર્વ જર્મન સરકારનો જવાબ લઈને આવેલા એક મોટરકારમાં અમારી રાહ જોતા કોઈ એક સંદેશવાહકને જોઈને અમને ભારે આશ્ચર્ય થયું. તેણે જણાવ્યું કે ઉલબ્રીચ . માંદા છે અને હૉસ્પિટલમાં છે, પણ નાયબ મુખ્ય પ્રધાન શ્રી લઘરબંછ અમને મળી શકે તેમ છે અને અમે તેમને મળ્યા. તેમણે જણાવ્યું કે પૂર્વ જર્મની ગેરન્ટી-ખાતરી આપવાને તૈયાર છે કે તે પતે અણુશસ્ત્રો નહિ બનાવે, એટલું જ નહિ પણ, જો પશ્ચિમ જર્મની ‘ના’માંથી નીકળી જાય તે પૂર્વ જર્મની વારસા પેટમાંથી નીકળી જવાને પણ તૈયાર છે.
પશ્ચિમ જર્મની પ્રશ્ન: પશ્ચિમ જર્મનીમાં આ સંબંધમાં કેવા પ્રત્યાઘાત હતા? ' ઉત્તર : વારુ, પહેલાં અમે પશ્ચિમ બલિમાં ગયા. વીલીબ્રેન્ટ યુનાઈટેડ સ્ટેટ્સમાં ગયા હતા અને તેને નાયબ અધિકારી અમને
,
માલિકઃ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ; મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજીસ્ટ્રીટ, મુંબઈ, ૩
| મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ ગેસ, કોટ, મુંબઈ..
Page #201
--------------------------------------------------------------------------
________________
REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂ૪
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
વર્ષ ૨૫: અંક ૧૨
પ્રબુદ્ધ જીવન
મુંબઈ, કબર ૧૬, ૧૯૬૩, બુધવાર આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ: ૨૦ નયા પૈસા
તંત્રીઃ પરમાનદ કુંવરજી કાપડિયા
પ્રકીર્ણ નોંધ : પ્રબુદ્ધજીવન'ના વાચકોને નવા વર્ષની શુભેચ્છા !
રાજ યોજનાને જન્મ થયો, એમ છતાં કેંગ્રેસમાં હજુ કશું થાળે પ્રબુદ્ધ જીવનનો આ અંક આપના હાથમાં આવશે ત્યારે વિક્રમ પડયું નથી. બધું ડામાડોળ દેખાય છે. કેઈ ચોકકસ નકશે ઉપસતો સંવત ૨૦૧૯ નું વર્ષ પૂરું થયું હશે અને ઘણું ખરું વિક્રમ સંવત દેખાતો નથી. આમ તરફ વ્યાપેલી અશાંતિ અને બેચેની વચ્ચે એક ૨૦૨૦ ને પ્રારંભ થઈ ચૂકયો હશે. આ નવું વર્ષ આપ સર્વને વર્ષ પૂ થાય છે અને બીજા વર્ષના પ્રારંભ થાય છે. આ પરિસ્થિતિમાં સર્વ પ્રકારે ગુખદાયી નીવડો અને આપને ભૌતિક તેમ જ આધ્યા- આપણાં વિચાર, વાણી અને વર્તન એવાં હોવાં ઘટે કે, જેથી અશનિત ત્મિક ઉત્કર્ષ સાધનારૂં બને એવી આપ સર્વને અત્તરની શુભેચ્છા ઘટે અને શાતિને સમર્થન મળે, સંકીર્ણતા ઘટે અને ઉદારતા અને પ્રાર્થના છે.
* વધે, આ મારો દેશ અને આ સારો દેશ—એવી ભેદબુદ્ધિ નાબુદ ગયા વર્ષના પ્રારંભમાં જ ચીને ભારતની ઉત્તર સરહદ ઉપર થાય અને એક વિશ્વના આપણે સૌ નાગરિક છીએ એવી વિશ્વહુમલો કર્યો હતો અને ભારત માટે એક અપકલ્પી અસાધારણ યુદ્ધ કટોકટો બંધુત્વની ભાવનાથી આપણું સમગ્ર આચરણ પ્રભાવિત બને! ઊભી કરી હતી. ત્યારબાદ એક મહિનાની અંદર જ એ યુદ્ધ પરિ- આપણા દિલમાં નીચે આપેલી વિશ્વમૈત્રીની ભાવનાનું સતત રિસ્થતિ તો સ્થગિત બની ગઈ હતી. આમ છતાં પણ ભારતના શિરે
રટણ રહે:યુદ્ધ તોળાઈ જ રહ્યું હોય એવી કટોકટીની પરિસ્થિતિ તો હજુ
शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणा : । ચાલુ જ રહી છે અને પાકિસ્તાન ચીન સાથે મૈત્રી કરારો કરીને
તોષT: કાજુ નાશ, સર્વત્ર સુધીમવસ્તુ જોવ7: Tઆપણી મુંઝવણમાં વધારો કરી રહેલ છે. આવા યુદ્ધલક્ષી યો
દેડકાની મોટા પાયા ઉપર ચાલી રહેલી કતલ: ગેને પહોંચી વળવા માટે લશ્કરી તૈયારી પાછળ ભારતને પાર વિનાને
આપણે કયાં જઈ રહ્યાં છીએ? ખર્ચ કરવો પડે છે અને શસ્ત્ર સહાય માટે પશ્ચિમના દેશો તરફ નજર આઠમી ઓક્ટોબરના ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’માં નીચે મુજબના નાખતાં રહેવું પડે છે. આના પરિણામે ભારતનો આર્થિક તેમ જ ઔદ્યો- સમાચાર વાંચવા મળે છે – ગિક વિકાસ અનેક રીતે અવરૂદ્ધ થયો છે. આવી વિષમ પરિ- “દેડકાના પગની નિકાસ પરદેશી હૂંડિયામણ કમાવાનું એટલું સ્થિતિને કંયારે અન્ન આવશે તેની ખબર પડતી નથી.
મહત્ત્વનું સાધન માલુમ પડયું છે કે ભારત સરકાર દેડકાના ઉછેરને બીજી બાજુએ આન્તરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં ભારે મહત્ત્વનું સુધારવા તેમ જ વધારે વેગ આપવા માટે પગલાં ભરવાનું વિચારી પરિવર્તન થયું છે. પશ્ચિમના બે જૂથ અમેરિકા અને સોવિયેટ રશીઆ રહેલ છે. એમ જણાવવામાં આવે છે કે મહારાષ્ટ્ર અને કેરલમાં વચ્ચે ચાલતું શીતયુદ્ધ ઠીક ઠીક હળવું બન્યું છે. અણુશસ્ત્ર પ્રયોગ દેડકાઓ માટેની પરદેશની માંગ ખૂબ વધી રહી છે. દેડાના પગને બંધ કરવાના બે જુથ વચ્ચે થયેલા કૅલકરારે વિશ્વશાંતિની યુનાઈટેડ સ્ટેટ, સ, ગ્રેટ બ્રિટન અને ફ્રાન્સમાં એક અતિ સ્વાદિષ્ટ ચીજ દિશાએ એક નવી આશા ઊભી કરી છે. ક્યુબા પ્રકરણમાં રશીઆએ તરીકે લેખવામાં આવે છે. જૂન અને જુલાઈ એ બે મહિના દેડકાકરેલી સમયસરની પીછેહઠના પગલા બાદ રશીઆ અને યુના- ઓના ગર્ભાધાનના મહિના લેખાય છે. તેથી એ બે મહિના દરમિયાન ઈટેડ સ્ટેટસ વચ્ચેના સંબંધો દિનપ્રતિદિન સુધરતા રહ્યા છે. દેડકા પકડવાની અટકાયત કરનારા સરકારે નિયમ ઘડયા છે. વળી બીજી બાજુએ ચીન અને રશીઆ વચ્ચે ઘર્ષણ વધતું જાય છે અને દેડકાના ઉછેરને સુધારવા માટે પરદેશના કોઈ નિષ્ણાતને રોક્વાનું આ બે સામ્યવાદી દેશે વચ્ચે એક મોટી ફાટ પડી છે. પરિણામે પણ વિચારાઈ રહ્યું છે.” દુનિયાના આગળ વધેલા દેશોથી ચીને ધીમે ધીમે અલગ પડતું જાય - આના અનુસંધાનમાં, આ સમાચાર વાંચવામાં આવ્યા તેના બે છે અને તેનું પરિણામ તેની આક્રમક તાકાતને તેની વિસ્તારલક્ષી દિવસ પહેલાં જ, મુંબઈની મ્યુનિસિપલ કૅર્પોરેશનના એક સભ્ય મહત્ત્વાકાંક્ષાને - ઉત્તરોત્તર નિયંત્રિત કરવામાં આવ્યું છે. આ રીતે સાથેની વાતચીતમાં તેમણે પણ જણાવ્યું હતું કે, “આજકાલ મુંબવિચારતાં ભારત ઉપર ચીનના લશ્કરી હુમલાને હાલ તુરત કોઈ ઈની આજુબાજુ ચોતરફ ઢગલાબંધ દેડકાંઓ પકડી પકડીને કોથસંભવ દેખાતો નથી.
બામાં ભરીને મુંબઈ તરફ રવાના કરવામાં આવે છે, મુંબઈમાં દેડકા દુનિયામાં અન્યત્ર નાનાં મોટાં ઘર્ષણ ચાલી રહ્યાં છે. આફ્રિ- મારવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને તેના પગની કાના દેશે એક પછી એક સ્વતંત્ર બની રહ્યા છે. એશિયાના અગ્નિ પરદેશમાં ઘણી મોટી માંગ હોવાથી તેની મોટા પાયા ઉપર નિકાસ કોણમાં મલયેશિયાનો જન્મ થયો છે, પણ ત્યાં કે અન્યત્ર પાણી કરવામાં આવે છે અને તેનું માંસ મુંબઈની હોટેલમાં મરઘીના ડહોળાયેલાં છે, હજુ સુધી કોઈ ઠેકાણે સ્થિરતા આવી નથી. ભારતમાં માંસ સાથે સેળભેળ કરીને માંસાહારી લોકોને પીરસવામાં આવે છે.” * પણ જ્યાં ત્યાં અશાતિનાં, અસંતોષનાં, અસ્વથ્યનાં પ્રકરણ : આપણા ધર્મશાસ્ત્રકારોએ આપણને શીખવ્યું હતું કે, આ ઊભાં થયા કરે છે. કેંગ્રેસમાં પાયાનું પરિવર્તન કરવાના હેતુથી કામ- જગતમાં સર્વ જીવોને સાથે રહેવા વસવાને અધિકાર છે. તેથી.
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૧૮
પ્રભુ જીવન
તા. ૧૬-૧૦-૨૩
પણ આ સંબંધમાં સ્વ. રાજેન્દ્રબાબુએ પેાતાના એક વ્યાખ્યાનમાં ચેતવણી આપી હતી તેના પુનર્ ઉલ્લેખ અહિં અસ્થાને નહિ ગણાય. તેમના કહેવા મુજબ કરુણાવૃત્તિના શકય તેટલા વિકાસ અને વિસ્તારમાં જ આપણું અને જે જગતમાં આપણે વસીએ છીએ તેનું ખરું કોય રહેલું છે. આ કરુણાવૃત્તિ કદિ સ્થગિત મેં સીમિત રહી શકતી નથી. એ વૃત્તિને માનવજાત પૂરતી સીમિત કરવાનો વિચાર એ રીતે કદી સીમિત રહેવાના નથી અને તેનું પરિણામ એ આવવાનું છે કે, માણા પોતપોતાનામાં પણ ભેદ કરવાના છે અને સબળ નિર્બળને મારવાને છે, રંજાડવાના છે, કટોકટીના વખતે માણસ માણસને ખાવાના છે. અને છેવટે might is right–સબળ તે જ સાચા—એ વિચારનું અંતિમ પરિણામ માનવજાતિના નિકંદનમાં આવવાનું છે. આજની કટોકટીમાં આ ભાવિની આપણને આબાદ ઝાંખી થાય છે. એના અર્થ એ થયો કે, માનવ જાતિનું રક્ષણ કરુણાવૃત્તિને સીમિત કરવામાં નહિ, પણ વિસ્તૃત કરવામાં રહેલું છે. આ રીતે વિચારતાં દેડકા અને એ જ રીતે અન્ય જીવાની અમર્યાદ હિંસાને જે ઉત્તેજના મળી રહી છે અને તે વિષે જે ઉપેક્ષા સેવાઈ રહી છે તે અંતે તે માણસ જાત માટે જ ભારે ખતરનાક નિવડવાની છે. એ દીવા જેવું સ્પષ્ટ છે. બાબે બેગર્સ એકટનો અક્ષમ્ય દુરૂપયોગ
ભાગેાપભાગ ખાતર કે દ્રવ્યાપાર્જન કરવા ખાતર એક પણ જીવને પીડા પહોંચાડવી કે તેનો વધ કરવા એ પાપ છે, અધર્મ છે, અને આમ છતાં આપણે ત્યાં જીવહિંસા નહોતી થતી કે પશુવધ નહોતા જ થતો એમ આપણે કહી શકીએ એમ નથી. અને એમ છતાં પણ આ આપણે ખોટું કરીએ છીએ, ન કરવા યોગ્ય કરીએ છીએ, અન્ય જીવાના અસ્તિત્ત્વને આ રીતે હાનિ પહોંચાડવી એ ન્યાય નથી, નીતિ નથી, ધર્મ નથી—આવી લાગણી વિશાળ જનસમુદાયમાં વ્યાપી રહી હતી અને તેના પરિણામે લોકોની હિંસક પ્રવૃત્તિ ઉપર એક પ્રકારના અંકુશ રહેતા હતા, તે અંગે લાક્માનસમાં એક પ્રકારનો ખટકો હતા, શરમ હતી અને તેથી હિંસક પ્રવૃત્તિ સ્વાભાવિક રીતે મર્યાદિત બનતી હતી. અને હિંસા કરવા છતાં સમાજનું માઠું અહિંસા તરફ રહેતું હતું. આજના સમયનું સરકારનું તેમ જ પ્રજામાનસનું—વલણ જ બદલાઈ ગયું છે. આજે માણસ સમગ્ર અસ્તિત્ત્વના સ્વામી થઈ બેઠો છે. જીવવાના અને જીવન માણવાનો માત્ર તેને જ અધિકાર છે અને અન્ય જીવાનું અરિતત્ત્વ—નારિતત્ત્વ માત્ર તેની ઈચ્છાને જ આધીન છે એમ તે બેધડક માનત થતો જાય છે. સાથે સાથે તે વધારે ને વધારે અર્થલાલુપ અને જીવ્હાલોલુપ અથવા તા ભાગલાલુપ બનતો જાય છે. જ્યાં તેને અર્થપ્રાપ્તિની સંભાવના દેખાય ત્યાં તે દોડે છે. વળી સ્વાદેન્દ્રિયને તૃપ્ત કરવામાં ભક્ષ્યાભક્ષ્યના તેના માટે કોઈ ભેદ રહ્યો નથી. માણસજાત સિવાય સજીવ તેમ જ નિર્જીવ સમગ્ર સૃષ્ટિ તેના ઉપભોગનું સાધન બની બેઠી છે. આ જ ચિત્તવિકૃતિ—ખાસ કરીને અર્થાલક્ષી ઘેલછા—આપણી સરકારના માનસને ઘેરી વળી છે અને પરિણામે જે જીવસૃષ્ટિ પ્રમાણમાં આજ સુધી સુરક્ષિત હતી તેના ઉપર મોટામાં મેટી તવાઈ આવી છે. મત્સ્યોદ્યોગ ખીલવા, મરઘાછે. વધારો, બને તેટલાં જાનવરોની કતલ કરો, માંસની પરદેશ નિકાસ કરો, આ માટે મોટા પાયાનાં કારખાનાં ખાલા, જેમ તલ પીલીને તેલ કાઢવામાં આવે છે તેમ જીવાને પીસીને તેમાંથી બને તેટલું નાણુ નિષ્પન્ન કરો—આવી અર્થવિહળતાએ સરકારી માનસને પણ ઘેરી લીધું છે અને પરિણામે ન સાંભળવાનું આપણે સાંભળીએ છીએ અને ક્લ્પનામાં ન આવે એવું આપણી નજરે નિહાળીએ છીએ.
દેડકાની વધતી જતી તલ આ વૃત્તિ અને વિચારને આભારી છે. પણ આ સામે શું દલીલ કરવી અને કોની સામે કરવી? કારણ કે આમ કરાય. અને આમ ન કરાય તે વિવેકવિચાર કરુણાવિચાર ઉપર આધારિત હતા. આજ સુધીના સંઘર્ષ કરુણા વૃત્તિ અને અનિવાર્ય માની લીધેલી એવી જરૂરિયાતના વિચાર વચ્ચે હતા. હિંસામાર્ગ ઉપર પ્રવૃત્ત થયેલી વ્યક્તિમાં કરુણાવૃત્તિ જાગૃત કરવામાં આવતી અને તે હિંસામાર્ગ ઉપરથી પાછી વળતી,
પણ આજે લોકોના દિલમાંથી કરુણા જ વિદાય લઈ રહી છે. જેમ મને મારો જીવ ગમે છે. તેમ અન્યને તેના જીવ ગમે છે, તો જેમ મને કોઈ દુ:ખ આપે અને મને ન ગમે તેમ અન્યને આપણે દુ:ખ આપીએ તો તેને ન ગમે, તેથી આપણી પ્રત્યે અન્યના જેવા વર્તનની આપણે આશા રાખીએ તેવું અન્ય પ્રતિ આપણું વર્તન હોવું ઘટે—આમ દલીલ કરીને આપણે અન્યને હિંસાથી અહિંસા તરફ, નિષ્ઠુરતાથી અનુક ંપા તરફ વાળતા. આ વિચારસરણીમાં પાયાનું મંતવ્ય એ હતું કે, સૌ જીવ સરખા છે. આજે આ પાયાનું મંતવ્ય ભૂંસાતું ચાલ્યું છે અને માનવી અને માનવેતર સજીવ સૃષ્ટિ વચ્ચે આપણે તફાવન કરવા માંડયા છે અને એક ભાકતા છે અને અન્ય ભાગ્ય છે—
આ રીતના દ્રષ્ટિફરક આપણી ઉપર અસવાર થઈને બેઠો છે. આ વિકૃત પરિસ્થિતિમાં દેડકાને બચાવવાની—ન મારવાની વાત કરવી—એ અરણ્યરૂદન જેવી લાગે છે.
તા. ૫-૧૦-'૬૩ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં શ્રી યશવત આર. ઈંગલેના નીચે મુજબ પત્ર પ્રગટ થયો છે:
*.
“ કેટલાક સમયથી ‘બાબે બેગર્સ એકટ ’ને પેાલીસ ભારે દુરૂપયોગ કરી રહી છે. નિર્દોષ માણસાની, તેએ ભીખારી છે એ બહાના હેઠળ, ધરપકડ કરવામાં આવે છે, જયારે વસ્તુત: તે ભીખારી હોતા જ નથી. આવા લોકોની કહેવાતી ભીક્ષાવૃત્તિ બદલ ધરપકડ કર્યા બાદ ક્રિમીનલ પ્રોસિજર કોડ મુજબ તેમજ રાજ્યબંધારણના નિયમેા મુજબ પણ ૨૪ કલાકની અંદર તે શું પણ કાર્ટ ખુલ્લી હોય એવા પછીના દિવસે પણ આવા લોકોને કાર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા નથી. આમ જેમની ધરપકડ કરવામાં આવી હોય તેવા લોકોનાં સગાવહાલાંઓને પોલીસ તરફથી ખબર આપવામાં આવતી નથી, એટલું જ નહિ પણ, જે પોલીસ ચોકી ઉપર તેમને અટકમાં રાખવામાં આવે છે ત્યાંથી ટપાલ દ્વારા પણ ખબર આપવામાં આવતી નથી.
“આ એક તાજેતરમાં બનેલા નક્કર દાખલા છે. શહેરના એક મજૂર, જે ઘેાડાં સમય પહેલાં જ કોઈ એક મેટરના અકસ્માતના ભાગ બન્યા હતા તે કોટ વિસ્તારમાં આવેલા તેના સાલિસીટરની ઓફિસમાં લંગડાતા લંગડાતે તાજેતરમાં જઈ રહ્યો હતા. તેના હાથમાં તેના કેસને લગતાં કાગળીયાંનું એક બંડલ હતું. સાધારણ રીતે બને છે તેમ આ મજૂર એક ભિખારી છે એમ માની લઈને પોલીસે તેની ધરપકડ કરી અને ગાડીમાં બેસાડીને નજીકના પેાલીસ સ્ટેશને અથવા તે receiving centre ઉપર તેને લઈ જવામાં આવ્યો. તેણે પોલીસને આજીજી કરી કે, ‘હું કોઈ ભિખારી નથી' અને એ વખતે પેાતાની પાસે જે કેસ પેપર્સ – કેસને લગતાં કાગળીયાંહતાં તે તેણે આગળ ધર્યા. પણ ન તો તેમણે તેને સાંભળવાની દરકાર કરી કે તેનું કહેવું સાચું છે કે ખાટું તે નક્કી કરવા માટે ન તા કેસના કાગળીયા જોવા તપાસવાની તેમણે તકલીફ લીધી.
“આ ઉપરાંત, પછીના કૅર્ટના દિવસે તેને કૅાર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો નહિ, પણ પોલીસ તરફથી આરોપીને રજૂ કર્યા સિવાયની માત્ર blanket remand application-તેને અટકમાં ચાલુ રાખવાની કોર્ટ સમક્ષ અરજી—કરવામાં આવી. તેનાં સગાંવહાલાઓને ખબર પડે અને તેને જામીન ઉપર છેડવાની ગાઠવણ કરવામાં આવે એટલામાં એક પખવાડિયું પસાર થઈ ગયું. આખરે તેને છૂટો કરવામાં આવ્યો.
“આ તો અનેક દાખાલાઓમાંના એક છે કે જેમાં બેગર્સ એકટ
!
Page #203
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૭
નીચે નિર્દોષ માણસાની ધરપકડ કરવામાં આવે છે. આખરે આ કાયદાના હેતુ ભીખના ધંધાને અસરકારક રીતે નાબૂદ કરવાના છે અને નહિ કે આ કાયદા નીચે સંખ્યાબંધ માણસાની ધરપકડ કર્યાના દેખાવ કરવાના. એક સારા કાયદાના આવા છડેચોક દુરૂપયોગ થતો અટકાવવા માટે શું કશું જ થઈ ન શકે ? ”
આ પત્રલેખકે રજૂ કરેલી બાબત પ્રજાજનાએ, પોલીસે અને સ્થાનિક સરકારે ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. મને પણ મારી બાજુએ રહેતા એક ગરીબ માણસ સંબંધે આવા જ અનુભવ થયો છે. તે બિચારા રસ્તા ઉપરના ફુટપાથ ઉપર બેસીને સળીઓ સરખી કરીને ઝાડુ બનાવવાનું કામ કરતો હતો, તેને ભિખારી ગણીને પોલીસ બે વાર ઉપાડી ગયાનું અને કેટલાક દિવસ સુધી અટકમાં રાખ્યાનું મને પાકું સ્મરણ છે. આ બેગર્સ એકટના અમલ શરૂ થયા પહેલાં પાટીવાળા એટલે કે પાટીમાં લોકોના સામાન ઉપાડીને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જતા મજૂરો મુંબઈમાં જ્યાં ત્યાં નજરે પડતા અને લોકોને ખૂબ ઉપયોગી થતા. હું જ્યાં રહું છું ત્યાં બાબુલનાથના રસ્તા ઉપર પાટીવાળા મેળવવાની કદિ મુશ્કેલી પડતી નહિ, હવે કેટલાય સમયથી બાબુલનાથના રસ્તા ઉપર આ પાટીવાળા દેખાતા જ નથી અને બહારગામથી આવતાં જતાં સામાન ચઢાવવા ઉતરાવવાની ભારે મુશ્કેલી અનુભવાય છે. કારણ કે આ બેગર્સ એકટનો સૌથી પહેલા શિકાર આ ગરીબ પાર્ટીવાળા બન્યા છે. જેમ ટેકસી, ગાડી, અને હાથગાડીવાળા ગમે ત્યાં ઊભા હોય તો પણ તેઓ વ્યવસાયી ગણાય છે તેમ આ પાટીવાળા પણ વ્યવસાયી જ ગણાવા જોઈએ. પણ તેમની વાત કોણ સાંભળે અને તેમને દાદ કોણ આપે ? આમ શુભ આશયપૂર્વક કરવામાં આવેલા આ બાળે બેગર્સ એકટ અનેક અનર્થા, હાડમારી અને સરવાળે લાંચરૂશ્વતનું મૂળ બની રહેલ છે. કલ્યાણલક્ષી કાયદાની આ દુર્દશા સત્ત્તર બંધ થવી ઘટે છે.
જે. પી. બનેલી બે બહેનોને હાર્દિક અભિનંદન
ભારત સરકાર તરફથી રાજયની વિશિષ્ટ વ્યકિતઓને જે ‘પદ્મભૂષણ,’ ‘પદ્મશ્રી’ વગેરે ઈલ્કાબ આપવામાં આવે છે અને રાજય સરકાર તરફથી દર વર્ષે જે. પી.ની યાદી બહાર પાડવામાં આવે છે તે બેમાં મોટો ફરક છે. એકમાં તે તે ઈલ્કાબા આપીને તે તે વિશિષ્ટ વ્યકિતની જ્ઞાન, વિજ્ઞાન, કલા, શિક્ષણ કે સેવાના ક્ષેત્રમાં રહેલી વિશેષતાની કદર કરવામાં આવે છે અને તે ઈલ્કાબાના સ્વીકારથી તે વ્યકિત ઉપર કોઈ ખાસ જવાબદારી નાખવામાં આવતી નથી, જયારે જે, પી, એ કોઈ માનવંતા ઈલ્કાબ નથી, પણ એક વિશિષ્ટ નાગરિક તરીકેની ચોક્કસ કાનુની જવાબદારી અને તે અંગેના કાનુની હક્કોનું પ્રદાન કરતા રાજ્યાધિકાર છે. આ જે. પી.ની યાદીમાં મોટા ભાગે પુરૂષોનાં નામ જોવામાં આવે છે; આને બદલે વર્ષોથી સમાજની સેવા કરતી અને સામાજિક સંસ્થાઓની જવાબદારી વહન કરતી કાર્યકુશળ અને આપણને પરિચિત એવી બહેનોનાં નામ જે. પી. નૌ યાદીમાં જ્યારે જોવામાં આવે ત્યારે આપણને સ્વાભાવિક રીતે સવિશેષ આનંદ થાય છે.
આવાં એક બહેનનું નામ છે. શ્રી સુનંદા બહેન હેારા. કેટલાંક વર્ષ પહેલા તેઓ મુંબઈમાં વસતાં હતાં ત્યારે મુંબઈમાં ચંદનવાડી વિભાગમાં વસતા કેવળ નીચેના થરના લોકોમાં ખૂબ કામ કરતા હતાં. મુંબઈ ખાતે તેમના પતિનું અવસાન થયા બાદ તે કેટલાક સમયથી અમદાવાદ જઈને રહ્યાં છે અને ત્યાં પણ સામાજિક સેવાને જ તેમણે પોતાની બધી શકિતઓ સમર્પિત કરી છે. અમદાવાદ જિલ્લાનાં ૧૦૦ ગામડાંઓને આવરી લેતા ‘અમદાવાદ જિલ્લા સમાજ કલ્યાણ સંઘ તેમણે અને તેમના સહકાર્યકર્તાઓએ ૧૯૫૮ ની સાલની શરૂઆતમાં ઊભા કર્યો છે. અને તેઓ તેના પ્રારંભથી આજ સુધી એક મંત્રી છે. આ સંઘનાં અત્યારે અમદાવાદ જિલ્લામાં જુદાં જુદા સ્થળાએ ૫૫
બુદ્ધ જીવન
૧૧૯
કેન્દ્રો ચાલે છે અને આ કેન્દ્રોની ૧૫૦૦ ભાઈ બહેનો તથા બાળકો લાભ લે છે. આ સંઘના કામને અંગે તેમને અમદાવાદ આસપાસનાં ગામડાંડમાં ખૂબ ફરવાનું રહે છે. આ ઉપરાંત ૧૯૫૮ની સાલના અંત ભાગમાં અમદાવાદ ખાતે ઊભું કરવામાં આવેલ ‘અપંગ માનવ મંડળ'ના કાર્યમાં પણ તેઓ એક મંત્રી તરીકે જોડાયલાં છે. આ બંને કાર્ય પાછળ તેમનો બધો સમય પસાર થાય છે. આવાં એક બહેનને ગુજરાતની સરકારે થોડાએક સમય પહેલાં જે. પી.ના ઈલ્કાબ આપીને સ્ત્રીશકિતની યોગ્ય કદર કરી છે. સંભવ છે કે ગુજરાત રાજ્યનાં આ સૌથી પહેલાં જ જે. પી. બહેન હાય.
આ જ પ્રમાણે તાજેતરમાં પશ્ચિમ બંગાળની સરકારે કલકામાં વસતાં સૌ. સુશીલા બહેન સિંધીને પણ જે, પી.ના અધિકારપદ ઉપર નિયુકત કર્યા છે. પશ્ચિમ બંગાળ રાજ્યમાં પણ આ સૌથી પહેલાં જે. પી, બહેન છે. તેઓ તેમજ તેમના પતિ શ્રી ભંવરમલ સિંધી—બન્ને કલકાના અગ્રગણ્ય સામાજિક કાર્યકર્તા છે. બન્ને પ્રખર લેખક તેમજ વકતા છે. શ્રી ભંવરમલ સિધીના લેખાથી ‘પ્રબુદ્ધ જીવન’ના વાંચકો સુપરિચિત છે. ત્રણ કે ચાર વર્ષ પહેલાં આ ઉભય દંપતી મુંબઈમાં યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા માટે આવ્યાં હતાં. શ્રી સુશીલાબહેન લગ્ન થયા બાદ બી. એ. તેમજ એમ. એ. થયા છે. કલકત્તાની અનેક સ્ત્રીસંસ્થાઓમાં સુશીલાબહેન અગ્ર ભાગ લઈ રહ્યા છે. કુટુંબપરિવાર-નિયોજનની પ્રવૃત્તિ, આ દંપતીના ઉત્કટ રસનો વિષય છે અને એ જ કારણે આજથી ત્રણ વર્ષ પહેલાં સુશીલાબહેનની ભારત સરકાર તરફથી પશ્ચિમ બંગાળ માટે પરિવાર–નિયોજન—શિક્ષાનેત્રી તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત તાજેતરમાં પશ્ચિમ બંગાળની ફરજિયાત બચત યોજનાની એક સદસ્યા તરીકે તેમની નિયુકિત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળની કૉંગ્રેસ કમીટીના પણ સુશીલાબહેન એક સભ્ય છે. આવી બહેનને જે, પી.ની ઉપાધિ અર્પણ કરીને પશ્ચિમ બંગાળની સરકારે પોતાની ફરજ અદા કરી છે. આ બન્ને જૈન બહેનોને આપણાં હાર્દિક અભિનંદન હો અને તેમના સેવાલક્ષી પુરુષાર્થ વિશેષ અને વિશેષ ફળદાયી અને યશસ્વી બનતા રહે એવી આપણી પ્રાર્થના હ। ! દિલ્હી-પેકીંગ મૈત્રીયાત્રા સમાચાર
‘પ્રબુદ્ધ જીવન’ના વાંચીને ખ્યાલ હશે કે, શ્રી શંકરરાવ દેવની આગેવાની નીચે દેશપરદેશનાં મળીને આશરે બાર ભાઈબહુનાની એક મંડળીએ ગયા માર્ચ માસની પહેલી તારીખે દિલ્હી--- રાજઘાટ ઉપરથી પેકીંગ પહોંચવાનું લક્ષ્ય વિચારીને પગપાળા યાત્રા શરૂ કરી હતી. ઉત્તર પ્રદેશ તથા બિહાર વટાવીને તે મંડળીએ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કર્યા હતા અને ત્યાંથી પૂર્વ બંગાળમાં થઈને તે આગળ વધવા માગતી હતી. પણ પૂર્વ બંગાળની પાકિસ્તાન સરકારે આ મંડળીને પોતાની હદમાં પ્રવેશ કરવા ન દીધા. એટલે આ મંડળી આસામ તરફ આગળ વધી. હાલ તે આસામમાં છે અને આસામ - બર્માની સરહદ વટાવી આગળ વધવા માગે છે. સંભવ છે કે પાકિસ્તાન સરકાર માફક બર્માની સરકાર પણ, આ મૈત્રી યાત્રા સામે ચીની સરકારના વિરોધ લક્ષમાં લઈને, પોતાની હદમાં થઈને આગળ વધવાની મના ફરમાવે. એ રાંયાગમાં એવા નિર્ણય લેવામાં આવ્યો છે કે સમુદ્ર માર્ગે આ મંડળી રંગુન બાજુ એ ઈને લૈંગકૉંગ જશે. હૈંગકોંગ બ્રીટીશ હકુમત નીચે છે. ત્યાં તેમના અવરોધ થવાના કોઈ સંભવ નથી. હાગકાગથી આગળ ચીની સરહદમાં દાખલ થવાના આ મંડળી પ્રયત્ન કરશે. ચીની સરકાર આ મંડળી સામે પ્રવેશબંધી નહિ ફરમાવે તા, આશા રહે છે કે, આ મંડળી પેકીંગ પહોંચવાની, ચીની પ્રજાના સીધા સંપર્કમાં આવવાની અને ચીની શારકને પ્રત્યક્ષ મળવાની અને એ રીતે ચીન-ભારત વચ્ચેની મૈત્રીના સંદેશા ચીની શાસકો તેમ જ પ્રજા સમુદાય સમક્ષ રજુ કરી શકવાની. પણ જો આ મંડળી સામે ચીની સરકાર પ્રવેશબંધી ફરમાવશે તે શું કરવું તેના નિર્ણય તે સમયે અને
deshi dhodh kathi Sa
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૨૦
મૈત્રીયાત્રાના તે તબકકે લેવામાં આવશે. સામાન્ય રીતે વિચારતાં આ મંડળી પેકીંગ સુધી પહેાંચવાના સંભવ બહુ ઓછા છે, એમ છતાં, અમારા ઊંડા દિલનો મૈત્રીભાવ ચીની પ્રજા અને શાસકોને જરૂર સ્પર્શશે અને અમને પેકીંગ પહોંચવામાં કોઈ અન્તરાય નહિ આવે.’ એવી શ્રાદ્ધાપૂર્વક શ્રી શંકરરાવ દેવ અને તેમના સાથીઓ આગળ વધી રહ્યા છે.
પ્રભુજીવન
તા. ૧૯-૯-૬૩ ના રોજ શ્રી શંકરરાય દેવના આસામનાં મુખ્ય શહેર - ગૌહટી નજીક આવેલ મિસા ગામથી લખાયેલા પત્ર હતા. તેમાં તેઓ જણાવે છે કે, “મૈત્રીયાત્રા આસામમાં ચાલી રહી છે. યાત્રા કલ્પનાની બહાર સફળતા પૂર્વક આગળ વધી રહી છે એ જાણીને તમને આનંદ થશે. મારૂ સ્વાસ્થ્ય પણ ઠીક છે. જરૂર મુજબ હુ યાત્રામાં ૮-૧૦ માઈલ રાજ ચાલું છું.’ ‘મેરી જીવનયાત્રા : મૈત્રીયાત્રા
ઉપર જણાવેલ દિલ્હી પૅર્કીંગ મૈત્રી યાત્રાના સંદર્ભમાં અખિલ ભારત સેવા સંઘ (રાજઘાટ, વારાણસી) તરફથી ‘મેરી જીવનયાત્રા: મૈત્રીયાત્રા' એ શિર્ષક ધરાવતી એક પુસ્તિકા (મૂલ્ય રૂ. ૧) પ્રગટ કરવામાં આવી છે. આની અંદર પ્રસ્તુત મૈત્રીયાત્રા દરમિયાન જુદા જુદા સ્થળાએ શ્રી શંકરરાવ દેવે આપેલાં સાત પ્રવચનોના સંગ્રહ અને દાદા ધર્માધિકારીનું પ્રાક કથન (પ્રવેશક) સમાવિષ્ટ કરવામાં આવેલ છે. કોઈ પણ એક વિશિષ્ટ આધ્યાત્મ – પરાયણ વ્યકિત આધ્યાત્મિક ' કક્ષાના કોઈ એક ભવ્ય પ્રસ્થાનને સમર્પિત બને અને તે દિશાએ આગળ ને આગળ વધ્યે જાય તો તે સાથે તેનું જીવનદર્શન કેવું સર્જન—સભર બનતું જાય છે અને અવનવી અત:સ્ફુરણાઓ વડે કેવું સતત નવપલ્લવિત બનતું જાય છે તેની,
આ પ્રવચનો વાંચતાં, આપણને પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે. વિશ્વમૈત્રીના હાર્દને જેઓ માત્ર સમજવા જ નહિ, અન્તરમાં ઉતારવા - તે સાથે તદ રૂપ થવા—માગતા હોય તેમણે આ પુસ્તિકાનું જરૂર અધ્યયન કરવું ઘટે છે. ‘ભૂમિપુત્ર’ચિરાયુ હો
ભૂમિપુત્રે તાજેતરમાં દશ વર્ષ પૂરાં કર્યાં. તે અંગે ભૂમિપુત્રના દશાબ્દિ વિશેષાંક પ્રગટ કરવામાં આવ્યો છે અને એ અંકમાં ચિંતનપ્રેરક વિપુલ સામગ્રી ભરવામાં આવી છે. આ ભૂમિપુત્રને આશિર્વાદ પાઠવતા વિનેાબાજીએ નીચે મુજબના સંદેશા પાઠવ્યા છે:---
““ભૂમિપુત્ર’ ને દશ વર્ષ પૂરાં થયાં. નૂતન વર્ષમાં તેના આ પ્રવેશનું સૌકોઈ તરફથી સ્વાગત કરવામાં આવશે એવા મારા વિશ્વાસ છે. ‘ભૂમિપુત્ર' ના હું પણ એક પાઠક છું. અને તેનું સંપાદન સામાન્યત: સમત્વબુદ્ધિ વડે કરવામાં આવે છે એવી મારી ઉપર અસર પડી છે. ગુજરાતના યુવકવર્ગમાં વાંચવાના શેખ અન્ય કોઈ પ્રાંતથી ઓછા નથી એમ હું અનુભવથી કહી શકું છું. ‘ભૂમિપુત્ર ’ ચિરાયુ હો ! વિનોબાના જય જગત.”
'
ભૂમિપુત્ર જેવા કલ્યાણકારી સામયિકના સતત ઉત્કર્ષ થતા રહે અને તે દ્વારા સમ્યક્ ચિંતનનાં પિયુષનું ગુજરાતના નરનારી યુવક મુવીસતત અનુપાન કરતાં રહે એવી આપણી પણ શુભેચ્છા અને અંતરની પ્રાર્થના હો !
–
તા. ૧૬-૧૦-૧૩
અંગુઠાના નખ પર બેઠેલી એક કીડીના મનમાં શું શું આવ્યું ને ગયું તેનાં લેખાંજોખાં કેટલાં કરવાં? પરમ સાર્થકતા વચ્ચે વ્યર્થતા
"
આ વિશેષાંકમાં, ૧૯૫૩ માંથી ભૂમિપત્રના જન્મ થયો ત્યારથી સાત વર્ષ દરમિયાન જે ચાર સાથીઓએ ‘ભૂમિપત્ર’નું સંપાદન કર્યું હતું તેમાંના એક શ્રી પ્રબાધ ચાકશીએ ભૂમિપુત્રના ઉગમથી આજ સુધીના રોચક ઈતિહાસ આપ્યો છે. તેના છેડે ઉપસંહાર કરતાં તેમણે ભાવાત્મક ઉદ્ગારો આલેખ્યા તેને ઉષ્કૃત કરવાનું મન થઈ આવે છે. તેઓ જણાવે છે કે, “ખેર, ‘ભૂમિ પુત્ર’ વિષે શું લખવું અને શું ન લખવું ? પ્રસંગો, ખાટી મીઠી આપવીતી, વિચારો કીડીયારાંની જેમ ઉભરાય છે, ધક્કામુક્કી કરે છે. જે બહાર નીકળી ગયા તે નીકળી ગયા. નીકળી ગયા તે જ છે તેવું નથી, ને ન નીકળી ગયા તે ન નીકળવા જેવા હતા તેવું યે નથી. અને એ બધું છેવટે તા કેટલી વિસાતનું ? મહાન કાલપુરુષ કદમ બઢાવતા જાય છે. એના
અનુભવવી અને વિકટતમ વ્યર્થતા વચ્ચે કૃતાર્થતા અનુભવવી એ જ । આપણા મનખા અવતારનું કપાળે લખાયલું છે ને ?” ‘આ છે બાપુના મારા ઉપર પ્રભાવ'
ગાંધી જયંતી અંગે તા. ૨-૧૦-’૬૩ ના રોજ મુંબઈ ખાતે મણિભવનમાં એકત્ર થયેલાં સંમેલનમાં શ્રી જાનકી બહેન બજાજે નીચે મુજબના પ્રેરક ઉદ્ગારો કાઢયા હતા :–
“આમ તે હું કરોડપતિની પત્ની છું, અને કરોડપતિની માતા છું, અને કરોડપતિની સાસુ પણ છું. સંપત્તિને આધારે જીવન જીવવાનું ધાર્યું હોત તા અનેક કહેવાતા સુખોથી હું ઘેરાયેલી હાત, આજે મળતી રબ્બરની પથારીથી સુસજ્જિત ખાટલામાં હું આળાટતી હોત અને પરિણામે ડાકટરો, નસૅર્સ વચ્ચે રહી તેમનાં આપેલ દવા—દારૂ અને ઈંજેકશનોથી જીવનને ઘસડતી હોત, પણ, જીવનની એક શુભ પળે બાપુએ મને જીવનની દ્રષ્ટિ આપી અને પરિણામે આજે આ ઉંમરે હું દશ માઈલ ચાલી શકું છું, પાંચ છ સીડી ડર વિના ચઢી શકું છું, ખાટી છાશને પણ શરીર નભાવી લે છે અને ચાર પાંચ દિવસ વિના ખારાકે આસાનીથી હું રહી શકું છું અને રાત્રે લાકડાંની કઠણ પાટ પર નિદ્રા લઈ શકું છું. આ છે બાપુના મારા પર પ્રભાવ અને બાપુ તરફથી મને મળેલી પ્રસાદી.”
આ છે ભાગપરાયણ જીવનની પરાધીનતાનો ઈનકાર અને ખડતલ જીવનની સ્વાધીનતાનો સ્વીકાર.
વજ્ર શ્વરી પર્યટણ
‘પ્રબુદ્ધ જીવન”ના ગતાંકમાં જણાવ્યા મુજબ તા. ૬-૧૦-૬૩ રવિવારના રોજ વજ શ્વરી જવા આવવા માટે નકકી કરેલી સ્ટેટ ટ્રાન્સપોર્ટની એક બસ પાયધુની ઉપર એકઠાં થયેલાં ભાઈબહેનો અને બાળકોને લઈને સવારના સાત વાગ્યે ઊપડી હતી. જુદા જુદા નકકી કરેલા સ્થળોએથી બાકીના પર્યટકો જોડાયા હતા. પર્યટકોની કુલ રોંખ્યા ૪૨ ની થઈ હતી. સાડા આઠ વાગ્યે સંઘના અગ્રગણ્ય સભ્ય શ્રી રતિલાલ ઉજમશી શાહ (રવીન્દ્ર ઈન્ડસ્ટ્રીઝવાળા) ને ત્યાં થાણા ખાતે બધાં રોકાયાં હતાં અને તેમણે પર્યટણમંડળીનું ખૂબ ભાવભર્યું આતિથ્ય કર્યું હતું. થાણા પાણા એક કલાક રોકાયા બાદ મંડળી આગળ ચાલી હતી. વર્ષાઋતુ તાજેતરમાં સમાપ્ત થયેલી હોવાથી ચોતરફ બધું લીલુંછમ દેખાતું હતું. સૂર્યના નિર્મળ પ્રકાશમાં ઝાડપાન અને ઘાસની લીલવટ સાનેરી તેજે મકતી હતી. રસ્તામાં આવતાં નદી-નાળાંમાં નિર્મળ પાણી વળી રહ્યાં હતાં. વાતાવરણમાં ભા૨ે તાજગી આપતી પ્રશ્નનતા છવાઈ રહી હતી. થાણાથી દોઢેક કલાકમાં વજ્ર શ્વરીની બાજુએ આવેલા અકલાલી પહોંચ્યા અને ત્યાં શ્રી દેવજી વેલણ છેડાના આરોગ્યધામમાં ઉતારો કર્યા. દોઢેક લાંક બધાં આસપાસ ફરવા હરવામાં ગાળ્યો. કેટલાકે બાજુએ આવેલી નદીમાં તો કેટલાકે ગરમ પાણીના કુંડોમાં સ્નાન કર્યું. સાડા બાર વાગ્યે દવેની હિન્દુ હૉટેલમાં બધાંયે સાથે ભાજન કર્યું. ત્યારબાદ બે અઢી ક્લાર્ક આરોગ્ય ધામના મોટા હાલમાં આરામ કર્યો. આ દરમિયાન પર્યટણ મંડળીમાં પહેલીવાર જોડાયેલા શ્રી ચંપકભાઈ તથા સાંધના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે તરેહતરેહના ટૂચકાઓ અને જોડકણાંઓ સંભળાવીને સૌના મનનું ખૂબ ૨જન કર્યું. સાંજના ચારેક વાગ્યે બધાં બે ત્રણ માઈલ દુર આવેલ ગણેશપુરી ગયા અને બાજુએ આવેલા સ્વ. કોઠાવાળાનું સેનેટોરિયમ પણ જોયું. પાછા ફરતાં વજ્ર શ્વરી માતાનું મંદિર જોયું. આરોગ્યધામ ઉપર બધાંને અલ્પહાર પીરસવામાં આવ્યું, જેને ન્યાય આપીને સાંજના સાડા છ વાગ્યે ત્યાંથી સૌ રવાના થયાં અને રાત્રીના સાડાનવ આસપાસ, મુંબઈ પાછાં આવી પહોંચ્યાં. આમ આખો દિવસ પર્યટણ મંડળીએ ખૂબ આનંદ લેંાલમાં પસાર કર્યો અને મુંબઈના ધમાલિયા જીવનમાંથી મીઠી રાહત અનુભવી અને નવી તાજગી પ્રાપ્ત કરી.
પરમાનંદ
Page #205
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૦-૬૩
મ બુદ્ધ જી વ ન
૧૨૧
એક ગાંધીવાદી પ્રોફેસરની સાથે
પ્રિબદ્ધ જીવનનાં ગતાંકમાં શ્રી ઈ. પી. મેનન અને શ્રી સતીશકુમાર જૈનની દિલહીથી પેરીસ સુધીની પગપાળા શાંતિયાત્રાની . વિગતે પ્રગટ કરવામાં આવી છે. તેના અનુસંધાનમાં તા. ૭-૮-૬૩ના ‘ગ્રામરાજ'માં પ્રગટ થયેલ શ્રી સતીશકુમારના એક હિંદી લેખન નીચે અનુવાદ આપવામાં આવે છે. આ લેખમાં પશ્ચિમ જર્મનીમાં આવેલ હોનેવર શહેરમાં પ્રોફેસર હેકમન સાથેના તેમના પરિચયની નોંધ કરવામાં આવી છે. અને દુનિયાના બીજે ખૂણે બેઠેલા ગાંધીવિચારથી અત્યંત પ્રભાવિત એવા એક જર્મન પ્રોફેસર ચીન-ભારત-સંઘર્ષના સંદર્ભમાં વિનેબાજી વિશે શું ધારે છે, વિચારે છે તેનું આ લેખમાં ભારે મામિક નિરૂપણ કરવામાં આવ્યું છે. .
આ લેખ ઉપરની પ્રવેશક-ધમાં ‘ગ્રામરાજ'ના સંપાદક ભાગ લઈ રહ્યા હતા. એમના વિચારોમાં જે સંતુલન અને જે સૂક્ષ્મ જણાવે છે કે “આ દેશમાં પણ કોઈ કોઈ પ્રોફેસર હેકમેન જેવી વિશ્લેષણ હતું તે જોઈને અમારું માથું વારંવાર તેમને નમી પડતું વ્યકિતઓ છે કે જેમની એવી સ્પષ્ટ ધારણા છે કે વિનેબાજી એવું હતું. અમારી વાર્તાલાપ પૂરો થયો અને પ્રોફેસર સાહેબે કહ્યું કે કોઈ કામ કરવા માગતા નથી કે જેથી નહેરુજી માટે થોડી પણ આજે તમારે મારા મહેમાન થવાનું છે અને મારા ઘરમાં જે તમારે મુશ્કેલી ઊભી થાય. વિનોબાજીને વિચારક્રમ એકદમ તર્કસંમત સુવાનું છે.” અમને આ સાંભળીને આનંદ તેમ જ આશ્ચર્યને " અને સમસ્યાઓના અંતિમ ઉકેલ સુધી પહોંચતા હોય છે. એ વિચાર- અનુભવ થયો. ઑફેસર સાહેબે અમારે હાથ પકડીને કહ્યું કે “મારું કમને જો વ્યવહારમાં ઉતારવાનું હોય તે એક એવી સ્થિતિ ઊભી પરમ સદ્ભાગ્ય છે કે મને તમારા જેવા અતિથિ મળે છે.” 'અમે • થવાને જરૂર સંભવ રહે કે જયારે ગમે તેટલે અનિચ્છિત હોય તે જવાબ આપ્યો કે “પરમ સદ્ભાગ્ય તો અમારું છે કે આપના જેવી પણ, નહેરુ સાથે તેમને વિરોધ–અથડામણ-અનિવાર્ય બની જાય- વિભૂતિને અમને આ રીતે સત્સંગ પ્રાપ્ત થાય છે.” એ. વૃદ્ધ આવી સ્થિતિ વિનેબાજી ઉભી થવા દેવા ઈચ્છતા નથી. કારણ કે વિને- પ્રોફેસરના નિષ્કપટ અને વિનયશીલ સ્વભાવે પ્રતિ શ્રદ્ધાનત બનીને બાજી સમજે છે કે નહેરુની વૃત્તિ, ઢંગ, મર્યાદાઓની અનેક કઠિ- અમે તેમની સાથે ચાલવા માંડયું. એટલામાં અમારો થેલે વૃદ્ધ પ્રૉફેભાઈઓ હોવા છતાં પણ, તેમના કામને સમગ્ર પ્રભાવ દેશ તેમ જ સરે ઉપાડી લીધો. એ સામે વાંધો ઉઠાવતાં અને મારો થેલે ખેંચતાં દુનિયાને બાપુની દિશામાં લઈ જવાનું હોય છે. આવી વ્યકિતને મેં કહ્યું કે “આમ બને જ નહિ. હું યુવાન હોવા છતાં આમે ખાલી હાથ મજબૂત કરવામાં વિનોબાજી માને છે. તેઓ સમજે છે કે હાથે ચાલું અને આપ વયેવૃદ્ધ પુરુષના ખભા ઉપર મારો આટલે આજની પરિસ્થિતિમાં નહેરુ સિવાય બીજી કોઈ એવી વ્યકિત ભારી થેલે લટકતો રહે.” એકદમ પ્રોફેસર વિનોદી બની ગયા અને નથી કે જે દુનિયાની વર્તમાન કઠિણાઈઓમાં સુવિચારને ઝંડો બોલ્યા કે “જુઓ! જબરદસ્તી ન કરો. જબરદસ્તી હિંસા કહેવાય. આટલો ઊંચે ફરકાવવાને સમર્થ હોય. વિનેબાજીના આ પ્રકારના પહેલાં ઘર ઉપર ચાલે અને મહેમાન થેલે ઉઠાવે અને યજમાન વ્યવહારમાં કેટલાક લોકોને દોષ દેખાય છે, અને ખુલ્લી રીતે તેની ખાલી હાથે ચાલે એ ઠીક કહેવાય–આ બાબત મારા ગળે ઉતારો તેઓ ચર્ચા પણ કરતા હોય છે. તેમને એમ લાગે છે કે નહેરુ ઉપર અને મારા હૃદયનું પરિવર્તન કરો.” અને ગમે તેટલી રકઝક કરવા વિનોબાજીની એટલી અસર નથી જેટલી અસર વિનેબાજી ઉપર છતાં એ થેલે તેમણે મને પાછા લેવા ન જ દીધું. :: નહેરુની છે. જ્યારે પણ સીધું પગલું ભરવાને-action લેવાને
ટેબલ ઉપર ભજન પીરસતાં પીરસતાં પ્રોફેક્સર સાહેબનાં પ્રશ્ન આવ્યો છે ત્યારે વિનોબાજીએ તેથી બચવાનું અને બચાવવાનું પત્નીએ કહ્યું કે “આ જ જગ્યાએ આ જ રીતે શ્રી આર્યનાયકપસંદ કર્યું છે. વિનોબાજીની નહેરુ પ્રત્યેની આ કોમળતા કેટલાક મજીનું આતિથ્ય કરવાનો અવસર અમને પ્રાપ્ત થયો હતો. તેઓ લોકોને અટપટી લાગી છે. પ્રોફેસર હેકમને માફક અહીં પણ એવા બે દિવસ રોકાયા હતા, જયારે તમે તે આવતી કાલે જ ઉપડવાની કેટલાક લોકો છે કે જેઓ એમ માને છે, વિચારે છે કે નહેરુ– વાત કરો છો.”
*
* વિનોબાના આ મીલનને લીધે ક્રાંતિનો માર્ગ અવરૂદ્ધ બને છે. મેં જવાબ આપ્યો કે “અમે અહીં રોકાઈ શકીએ એમ હોત આવા લોકોની આ ધારણાની યુરોપમાં બેઠેલી પ્રોફેસર હેકમન તો અમને ખૂબ જ આનંદ થાત. પરંતુ આગળને આખો કાર્યક્રમ જેવી વ્યકિત પણ પુષ્ટિ કરે છે એમ બતાવવા માટે–એ બાબત લોકોની નક્કી થઈ ચૂકયો છે, એટલે રોકાવાનું અશકય છે. આમ હોવાથી નજર સામે ધરવા માટે–આ લેખ અમે પ્રગટ કરી રહ્યા નથી, પણ અહીં ફરીથી આવીને આપની સાથે વિચારવિનિમય કરવાની ભાવના આટલે દૂર વસવા છતાં પણ, પ્રૉફેસર હેકમેનનું અધ્યયન તથા દષ્ટિ મનમાં રાખીને અમે આપની વિદાય માંગીશું.” એટલામાં પ્રોફેસર
કેટલી સ્પષ્ટ અને તલસ્પર્શી છે તે દેખાડવું એ જ આ લેખ પ્રગટ સાહેબે ગાંધીજીનાં કેટલાંક પુસ્તકો દેખાડતાં કહ્યું કે, “કેટલાય , * કરવા પાછળ અમારો મુખ્ય ઉદ્દેશ રહેલો છે.” પરમાનંદ] લાંબા સમયથી હું આ પુસ્તકોના વાંચન-ચિંતનમાં ડૂબી ગયો છું. ' ' ૨૭ જૂન, વર્ષાઋતુને સાયંકાળ
ખાસ કરીને ‘સત્યાગ્રહ’ પુસ્તકે તે મારી વિચારવાની દિશાને ન જ - અમે હજારો મોટરોથી ખદબદતા હાનવર શહેર (પશ્ચિમ ઝોક આપ્યો છે. મને એમ કહેતાં ભારે વેદના થાય છે કે ભારત જર્મની)ની સડકો ઓળંગીને ‘હાઉસ યુગેન (યુવક-ભવન)માં ગાંધીજીના વિચાર ઉપર ચાલ્યું નથી, ચાલી રહ્યું નથી. નહેરુજીની પહોંચ્યા. અહીં સાત વાગ્યે શાંતિવાદી કાર્યકર્તાઓ સાથેના વાર્તા- અડધી શ્રદ્ધા ગાંધી વિચાર અને અહિંસા ઉપર છે અને અડધી લાપમાં અમારે ભાગ લેવાનું હતું. આ વાર્તાલાપમાં અનેક યુવક શ્રદ્ધા રાજનૈતિક સત્તા, સેના તથા શસ્ત્રો ઉપર છે. આવી વચગાળાની તેમજ પ્રૌઢ સાથીઓ ઉપસ્થિત થયા હતા. અહિ અમારે પ્રોફેસર સ્થિતિમાં મને વધારે જોખમ દેખાય છે. નહિ આ બાજુ, નહિ હેકમની સાથે ભેટો થયો. મોટી ફ્રેમવાળા ચશમાં પાછળ ચમકતી એ બાજુ.”' , , તેજસ્વી આંખો વડે તેમણે ઘણું ઘણું કહી નાખ, જે કદાચ તેઓ “પણ વિનોબાજીએ દેશની સામે ગાંધી વિચારને જાગત
વી શકશા જ છે. લગભગ બે ક્લાક સુધી વાર્તાલાપ રાખે છે.” મેં પ્રોફેસર સાહેબની વાતની વચ્ચે પડીને કહ્યું : લંબાયો. દિલ્હીથી હાનેવર સુધીની ૧૩ મહિનાની અમારી કહાણી : “વિનોબાજીએ શાંતિસેનાને ચમત્કારપૂર્ણ વિચાર અમને આખે છે.” સાંભળવા સૌ ખૂબ ઈન્તજાર હતા. ખાસ કરીને સામ્યવાદી દેશની યાત્રા “પણે મને એટલાથી પણ સંતાપ નથી.” પ્રોફેસર સાહેબ " અને અનુભવ અને સંસ્મરણમાં સૌને સવિશેષ આકર્ષણ હતું. બાલ્યા. - ગોઆ- વિજય (શૂના પ્રશ્નથી માંડીને ચીન-સંઘર્ષના પ્રશ્ન સુધી વિનેબા અથવા તે શાંતિસેનાના વિષયમાં આપ શું
અમેરિો વાર્તાલાપ વિસ્તર્યો હતે. પ્રોફેસર હેકમની વચ્ચે વચ્ચે ચર્ચામાં વધારો છો?” મેં પૂછ્યું. * * ..
છે
Page #206
--------------------------------------------------------------------------
________________
*
*
*
*
*
" , પ્રબુદ્ધ જીવન '
તા. ૧૨-૧૦-૨૩ ગા અને ચીનના મામલામાં શાંતિસેવાએ શું કર્યું?”
વિશ્વમેત્રો “દેશની જનતા અહિંસક પ્રતિરક્ષા માટે તૈયાર નથી.” ' મેં જણાવ્યું.
" (શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત આ વર્ષની . “નહિ.” પ્રોફેસર સાહેબે સોફા ઉપર પગ લંબાવતાં કહ્યું. પર્યુષણ વ્યાખ્યાનમાળાના છેવટના ક્ષમાપના–આદાન-પ્રદાનના દિવસે “ગાંધીજીએ એમ કદી વિચાર્યું નહોતું. વિનોબા નહેરુની વિરૂદ્ધમાં કદી
મહાસતી ઉજજવલકુમારીએ આપેલા વ્યાખ્યાનની સંક્ષિપ્ત નેધ પણ કદમ ઉઠાવતા નથી. તેમણે ચીનની વિરૂદ્ધ ભારતની લશ્કરી નાચ આપવામાં આવે છે. ત્રી).. કાર્યવાહીને પણ મૂક સમર્થન આપ્યું છે. આ અમારા જેવા માટે
બાહ્ય અંતર ઘટયું છે, આંતરિક અંતર વધ્યું છે. -ભારે આશ્ચર્યનો વિષય બનેલ છે. વિનોબા અને નહેરુ ઘનિષ્ટ મિત્રો આજનો યુગ વિજ્ઞાન યુગ કહેવાય છે. વિજ્ઞાન પવન વેગે છે. એક ક્રાંતિકારી અને બીજા શાસક, શાસક ક્રાંતિ ચાહત નથી. પ્રગતિ કરી રહ્યું છે. આજે આપણે રોકેટ કે ઉપગ્રહના યુગમાં જીવીએ તે સ્થિતિસ્થાપકતાવાદી જ હોય છે. વિનોબા ભૂમિસમાને છીએ. આ યુગમાં એક દેશ બીજા દેશથી અને એક ખંડ બીજા ખંડથી લઈને નીકળ્યા, પણ “ભૂમિક્રાંતિ' ન થઈ. પછી શાંતિસેના અને બહુ જ નજીક આવી ગયેલ છે. એશિયા અને યુરોપ સામસામાં મકાનના અહિંસક પ્રતિરક્ષાનું મહાન સૂત્ર તેમણે આપ્યું અને તેમાં પણ બે ઝરૂખા જેવા થઈ ગયા છે. જે સ્થળે પહોંચતાં મહિનાઓ લાગતા હતા તેમને સફળતા ન મળી.” પ્રોફેસરે પોતાની વાત બહુ વિસ્તારથી ત્યાં આજે દિવસે અને કલાકો લાગે છે. હમણાં હમણાં જે ઉપગ્રહ અને બહુ તર્કોપૂર્વક અમને સમજાવવા પ્રયત્ન કર્યો, તેમના કહેવાને ઊડે છે તેમાં તે માણસો સે મિનિટમાં આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને સાર એ હતો કે “ભારત ગાંધીના રસ્તા ઉપર ચાલી ન શકર્યું. આ પાછા આવે છે. પૃથ્વીની પરિધિ ૨૪,૦૦૦ માઈલની છે. આ લોકો માટે નહેરુ અને વિનોબા બંને જવાબદાર છે.”
લગભગ ૨૫,૦૦૦ માઈલ ઘૂમી આવે છે. એરોપ્લેનમાં બે કલાકમાં “જુઓ, ખૂબ મોડું થયું છે, મહેમાનને હવે સુવા દો!” (૧૨૦ મિનિટમાં) જેટલું અંતર કપાય તેટલું ઉપગ્રહ એક મિનિપ્રોફેસરસાહેબનાં પત્ની વાતચીતમાં ભંગ પાડીને બોલી ઊઠયાં..
ટમાં કાપે છે. એ જ પ્રમાણે આજે સેંકડે નહિ, બલ્ક હજારો માઈતેમણે અમારા માટે પથારી તૈયાર કરી આપી અને અમને આરામ
લના અંતરે વસનારાઓ સાથે ટેલીફોન અને ટેલીવિઝનની મદદથી કરવાની મીઠી સરખી આજ્ઞા આપી. હું પ્રોફેસર સાહેબના ઓરડામાં સામસામા ઊભા રહીને વાત કરતા હોઈએ તેમ વાત કરી શકાય છે. સૂત. બરોબર સામેની દીવાલ ઉપર બાપુની એક નાની સરખી આ પ્રમાણે વિજ્ઞાને બહારનું અંતર ઘણું જ કાપી નાખ્યું છે, ગંભીર છબી લટકતી હતી. “હું કોઈ વાર ભારત આવીને સેવાગ્રામ પણ અંતરનું અંતર કેટલું કપાયું છે? તે આપણી સમક્ષ વિકટ સમઆકામે જવા ઈચ્છું છું. આર્યનાયકમ જીએ મને આમંત્રણ પણ સ્યા છે. અંતરનું અંતર કપાવાને બદલે વધી રહ્યું છે. બે ખંડ સામઆપ્યું છે.” પ્રોફેસર સાહેબે જણાવ્યું.
સામાં બે ઝરૂખા જેવા બની ગયા છે–તેટલા નજીક આવ્યા છે એ ગંભીર, અધ્યયનશીલ અને ગાંધીવિચાર પ્રતિ હૃદયપૂર્વકની ખરૂં, પરંતુ એક જ મકાનમાં અડીને રહેલા બે બ્લેકો વચ્ચેનું શ્રદ્ધા રાખવાવાળા પ્રૉફેસર હેકમનના ઘરમાં એક રાત્રી પસાર
અંતર વધ્યું છે – વધી રહ્યું છે ! આજે કયુબામાં શું થઈ રહ્યું છે તેની કરતાં અમને કેટલી બધી પ્રેરણા મળી? એ ૨૭ જૂનની રાત્રીને
સૌને ખબર હશે, પણ પાડોશીના શા હાલ છે તેની પાડોશીને પણ અમે કદિ પણ ભૂલી શકવાના નથી. પ્રોફેસર સાહેબની પ્રેમસરિ
ખબર નહિ હોય. એટલે એક બાજુ સ્થળ સ્થળ વચ્ચેનું અંતર ઘટયું તામાં અવગાહન કરીને અમે ધન્યતા અનુભવી. પ્રોફેસર સાહેબે છે, તે બીજી બાજુ માનવ માનવ વચ્ચેનું અંતર વધ્યું છે. વિનોબાજીની બાબતમાં જે કાંઈ આલોચના કરી છે એ બાબતનો પુરાવો
આંતરિક અંતર દૂર કરવાનું દૈવી સાધન, છે કે વિનોબા પ્રતિ, તેમના વિચારો તેમ જ તેમના સાહિત્ય પ્રતિ તેમના
આ આંતરિક અંતરને દૂર કરવા માટે ઉપગ્રહ અને રેકેટ હૃદયમાં ઊંડી અભિરુચિ છે. તેઓ ઘણી બારીકીપૂર્વક ભૂદાન-ગ્રામ- જેવાં સાધનો નથી એમ નથી. મહાપુરુષે તેથી યે ઉચ્ચ કોટિનાં સાધન દાન અને શાંતિસેનાના તત્વનું, તેની ગતિવિધિનું તેમ જ પ્રગતિનું આપણને આપી ગયા છે. પરંતુ આપણે તે પ્રતિ ઉપેક્ષા સેવી રહ્યા અવલોકન કરી રહ્યા છે. એમનું એમ માનવું છે કે વિનોબા, જય- છીએ. ભૌતિક સાધનેના મેહમાં દેવી સાધને ભૂલાઈ ગયા છે. પ્રકાશ તથા તેમના સાથીઓએ પિતાના કાર્યને એ આકાર આપવા માનવી માનવી વચ્ચેનું અંતર દૂર કરવા માટે ભગવાન મહાવીરે જોઈએ કે સરકારને પણ ગાંધીજીના રસ્તા ઉપર ચાલવાની ફરજ પડે. આપણને વિશ્વમૈત્રીને દિવ્ય સંદેશ આપે છે. અત્યારે ‘સહ(અનુવાદક : પરમાનંદ) મૂળ હિંદી: સતીશકુમાર જૈન
અસ્તિત્વ' ના નામે ઓળખાતો રિદ્ધિાન્ત વિશ્વમૈત્રી પર જ નિર્ભર F ક ક ક ક ક 1 છે. ભારતમાં સહઅસ્તિત્વના સિદ્ધાંતને પ્રથમથી જ સ્થાન છે. નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન ભારતમાં શક, હૂણ, આર્ય, યહૂદી, પારસી, ઈસાઈ, ચીની, જાપાની, માન્યવર એસ. કે. પાટીલનું યોજાયેલું સન્માન
આદિ જાતજાતના લોકો આવ્યા. આપણે સૌને અપનાવ્યા. બધા
પર પ્રેમ કર્યો. સૌ સૌને પિતાના રીતરિવાજો અને પોતાના ધર્મો તા. ૧લ્મી ઓકટોબર શનિવાર ભાઈબીજના રોજ સાંજના
પાળવાની ઉદારતા દર્શાવી. આનું નામ જ સહઅસ્તિત્વ છે. આજે ૬-૧૫ વાગ્યે ન મરીન લાઈન્સના રસ્તા ઉપર આવેલા, નવી
ભારતને “પંચશીલ’ શબ્દ આખી દુનિયામાં જાણીતો થઈ ગયો છે. ઈન્કમટેકસ ઑફિસની પાછળ, ૨૭, “મનેહરમાં શ્રી મુંબઈ જૈન
પંચશીલ' નો અર્થ છે જીવનમાં વિવિધતા અપનાવી, સહુને યુવક સંઘના સભ્યોનું સ્નેહમીલન ગોઠવવામાં આવ્યું છે, જયારે
પિતામાં સમાવવા. એ જ સહઅસ્તિત્ત્વ અથત Coexistence નવા વર્ષ અંગે સભ્યો વચ્ચે શુભેચ્છાનું આદાન-પ્રદાન કરવામાં
છે. આજે જગત અશાંત છે, યુદ્ધ અને વિનાશના દ્વારે આવશે અને આપણા સના આદરપાત્ર માન્યવર એસ. કે.
આવીને ઊભું છે. વિશ્વમૈત્રીનું અમૃત જ આ અશાંતિમાંથી જગતનું પાટીલનું, તેમણે સ્વેચ્છાએ અધિકાર નિવૃત્તિ સ્વીકારી તે બદલ,
રક્ષણ કરી શકશે. આજે વિશ્વે બેમાંથી એકની પસંદગી કરી લેવાની સંઘ તરફથી હાર્દિક સન્માન કરવામાં આવશે. સંઘના સભ્યને
રહે છે - યુદ્ધ અથવા સહઅસ્તિત્વ ? વિશ્વયુદ્ધ કે વિશ્વમૈત્રી ? સમયસર, ઉપસ્થિત થવા અનુરોધ કરવામાં આવે છે,
આ બેમાંથી એકની પસંદગી કરી લેવાની રહે છે. વિશ્વમૈત્રી પસંદ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ કરવામાં નહિ આવે તે વિશ્વયુદ્ધના શેતાની પંજા નીચે ચગદાઈ
ક ક ક જવાનું રહેશે. વિજ્ઞાનની સાથે ભગવાન મહાવીરે ઉપદેશેલી વિશ્વ
દાન-ગ્રામ
એમને એમ વિધિને
Page #207
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૦-૩
પ્રબુદ્ધ જીવન
૧૨૩
મૈત્રીની ભાવના ભળશે તે જ વિનાશને આરે ઊભેલાં જગત અમેરિકા વગેરે દેશોનાં હિતે એકબીજા સાથે એવા ગાઢ રીતે સંકળાઊગરી શકશે.
યેલાં છે કે આજે કોઈ કોઈની ઉપેક્ષા કરી શકે તેમ નથી. ઈંગ્લેન્ડનું ભારતીય પ્રજ્ઞાની વિશેષતા
પિતાનું અસ્તિત્વ કે અમેરિકાનું પોતાનું અસ્તિત્વ આજે દુનિયાના આજે વિશ્વને પ્રત્યેક માનવી વિશ્વશાંતિની ઝંખના કરો
અસ્તિત્વ સાથે ગાઢપણે સંકળાયેલું છે. આજના વિશ્વની પરિછે પર . વિશ્વશાંતિ કાંઈ ઉપરથી થોડી જ ટપકવાની છે ? સ્થિતિ એવી છે કે જાણે આખું યે વિશ્વ એક જ વહાણમાં મુસાવિશ્વમૈત્રીના ગર્ભમાં જ વિશ્વશાંતિ છપાયેલી છે. વિશ્વમૈત્રી પર જ કરી કરી રહ્યાં હોય. વહાણ ડૂબે તો તેની સાથે બધાને જ ડૂબવાનું વિશ્વશાંતિ નિર્ભર છે. વિશ્વમૈત્રીને સિદ્ધાંત અપનાવીને જ વિશ્વ- રહે છે; એટલે વહાણ ડૂબાડવું કોઈને પોષાય તેમ નથી. આ પરિશાંતિનું સ્વપ્ન સિદ્ધ કરી શકાશે. વિશ્વમૈત્રીને સિદ્ધાંત વ્યાપક સ્થિતિમાં જીવવા માટે વિશ્વમૈત્રી સિવાય બીજો કોઈ તરણેપાય બનાવવા માટે જગતના બધા ધર્મોએ તેને એક યા બીજી રીતે વ્યવ
જગત પાસે નથી. વારૂ રૂપ આપેલું છે. જેમાં ક્ષમાપના દિન છે તે બીજી રીતે જોઈએ
‘જય જગત’ની ભાવનાને સાકાર રૂપ આપીએ! તે વિશ્વમૈત્રી દિન જ છે. આ પર્વ વિશ્વના તમામ પ્રાણીઓ સાથેના વિશ્વમૈત્રીની ભાવના કેળવવા માટે મહાત્મા ગાંધીજીના વૈરભાવના ઉપશમન માટે અને સર્વ જીવો સાથે મૈત્રી બાંધવા માટે જ
પટ્ટશિષ્ય અને ભૂદાન યજ્ઞના પ્રણેતા શ્રી વિનોબાજી કહે છે તેમ ' યોજાયેલ છે. શાસ્ત્રોમાં આ પર્વનું ધ્યેય આ પ્રમાણે દર્શાવાયેલ છે:
સૌએ વિશ્વનાગરિકત્વની ભાવના કેળવવી જરૂરી છે. ભારત તે ખામેમિ સવ્વ જીવા, સવ્વ જીવા ખમનું મે;
આ દિશામાં આગેકૂચ કરી જ રહ્યું છે. ‘વંદે માતરમ” જ્યારે શરૂ મિત્તિ મે સવભુએશુ, વેર મઝષ્ઠ ન કેણઈ.
થયું, ત્યારે તેનો અર્થ પૂર્વ બંગાલ પૂરતો જ હતા. બંગાળીઓએ હું સર્વ જીવોને ક્ષમા આપું છું. સર્વ જીવો મને ક્ષમા આપો,
તે શબ્દ સૌથી પહેલાં શરૂ કર્યો. પછી તેને દેશવ્યાપી અર્થ થયો. સર્વ જીવો સાથે મારે મૈત્રીભાવ છે અને વિશ્વના કોઈ પણ જીવ પછી “જય હિંદ' શબ્દ આવ્યો અને આજે તે નાનાં નાનાં બાળકો સાથે વૈરભાવ નથી.’ આ રીતે આ દિવસ વૈરભાવનું ઉપ-શમન પણ ‘જય જગત’ બોલે છે. શ્રી વિનોબા ભાવે કહે છે તેમ આપણા હી ત્રીભાવ બાંધવાનો વિશ્વમૈત્રી દિન છે. આ દિવરાને સફળ છે જયમાં બીજાની હાર ન હોવી જોઈએ. આપણે બંને પક્ષોની જેમ બનાવવા માટે “Forget and forgive, Forgive and forget ઈછવો જોઈએ. તેમાં જ “જય જગત’ શબ્દની સાર્થકતા છે. એ સિદ્ધાંતને જીવનમાં અપનાવવો જોઈએ. આ પર્વના
... દુનિયામાં ભૂખમરો-કંગાલિયત અદ્રશ્ય થઈ જાય. સંદેશ મુજબ જે બધી વ્યકિતઓ, બધા સમાજો અને બધા રાષ્ટ્રો
જો વિશ્વમૈત્રીની ભાવના નહિ કેળવવામાં આવે તો ઈર્ષા, પોતાના જૂના ઝધડાને વર્ષમાં એક વાર શુદ્ધ હૃદયથી નીપટાવતાં
દ્રષ, લડાઈ, ઝઘડા અને યુદ્ધોથી વિશ્વ જીવતું નરકાગાર બની શીખી લે તો વિશ્વમાં ભયંકરતા ન રહે, તમામ લડાઈ ઝઘડાઓને
જશે. આજે દુનિયા યુદ્ધના નામે ધ્રૂજી રહી છે. યુદ્ધથી થતી હાની અંત આવી જાય અને સર્વત્ર શાંતિનું સામ્રાજય પ્રવતે. આ જૈનધર્મને સિદ્ધાંત કેવળ જૈનેને જ નથી, પણ સમગ્ર
પણ ભયંકર છે. યુદ્ધની અંદર પૈસાનું જે પાણી થાય છે તેની
ગણતરી પણ તેટલી જ કંપાવનારી છે. ૧૯૬૦માં અમેરિકામાં ભારતને છે. ભારતના ઘડતરમાં જ વિશ્વમૈત્રીની ભાવનાની ઊંડી
સંરક્ષણના ખર્ચનું બજેટ ૭૭ અબજ ડોલર થયું હતું. ૭૭ અબજ જડ રહેલી છે. ‘આત્મવત સર્વ ભૂતેષુ, ય: પશ્યતિ સ: પશ્યતિ' અથવા
ડોલર એટલે લગભગ ૪૦૦ અબજ રૂપિયા થયા. એક વર્ષનું ખર્ચ ‘ઉદારચરિતાનાં નું વસુધૈવ કુટુંબકમ” આવાં સૂત્રો આપણી સંસ્કૃતિમાં વણાયેલાં છે. “નહિ વેરણ વેરાણી સમક્તી થ કદાચન–વેરથી
૪૦૦ અબજ રૂપિયા, એટલે એક દિવસનું ખર્ચ એક અબજ રૂપિ
યાથી પણ વધારે થતું. લશ્કર અને શસ્ત્રો માટે એક જ દેશ દ્વારા કદી વેર શમતું નથી–એ બૌદ્ધ સૂત્ર પણ મૈત્રીને જ પાઠ શીખવે
એક દિવસમાં થતા સો કરોડ રૂપિયા ખર્ચ માનવ સેવામાં કામમાં છે. મહાત્મા ગાંધીજીએ તે “અહિંસા પરમો ધર્મ:'ના સિદ્ધાંતને
આવે તે દુનિયાનું સ્વરૂપ બદલી જાય. ત્યારે સારું વિશ્વ લશ્કર રાજકીય ક્ષેત્રમાં પણ વહેતે મૂકયો. તેઓ કહેતા કે I am extending this spirit of non-violence to the
અને શસ્ત્રો પાછળ ખર્ચ કરવાનું મૂકી દે તો દુનિયામાં ભૂખમરો
કંગાલિયત રહેવા પામે ખરી ? field of politics.” અહિંસાની ભાવનાને હું રાજકીય ક્ષેત્ર
યુદ્ધમાં દ્રવ્યને અનર્ગળ ખર્ચ થવા ઉપરાંત માનવની જે સુધી લંબાવી રહ્યો છું. વિનેબાજી પણ ભૂદાન, ગ્રામદાન દ્વારા
હાનિ થાય છે તે પણ ભયંકર છે. તેમાં કરોડો નાશ પામે છે. કરોડ Non-violent economic revolution-- અહિંસા દ્વારા આર્થિક અપંગ, ઘાયલ અને કામ કરવા માટે અશકત બને છે. કરોડો નિરાધાર કાંતિ-નો સફળ પ્રયોગ કરી રહ્યા છે. શાંતિયાત્રાઓ અને મૈત્રીયાત્રા- અને ઘરબાર વિનાના બને છે. આજનું યુદ્ધ Push button ઓના યજકો પણ આ દેશના જ નાગરિકો છે. આમ દુનિયા સામે યુદ્ધ કહેવાય છે. એક નાનકડું બટન દબાવે કે ભયંકર વિનાશકતા અહિંસા-વિશ્વમૈત્રી ઉપર આધારિત એવી એક પછી એક સર્જાય. યુદ્ધની આવી વિનાશકતા. જોઈને માણસે હવે તેનાથી વિચારણાઓ આ દેશમાંથી જ મૂકાતી રહી છે. આવી વિશાળતા એ ગળા સુધી કંટાળી ગયા છે. કોરિયાના યુદ્ધકેદીઓની વ્યવસ્થા ભારતીય પ્રજ્ઞાની વિશેષતા છે. આવી ઉદાત્ત અને વ્યાપક વિચારણા કરવા માટે હિંદી સૈનિક દળ ગયેલાં. યુદ્ધકેદીઓને મકત કરીને. અન્ય કોઈ દેશની સંસ્કૃતિ કે સભ્યતામાં ભાગ્યે જ જોવા મળશે.
તેઓ ચાહે ત્યાં તેમને મોકલવાના હતા. દરેક કેદીને પૂછવામાં એક જ વહાણના મુસાફરો
આવતું હતું કે તેને કયાં જવું છે? એક કેદીને પૂછતાં તેણે કહ્યું
કે “હું હવે એવા દેશમાં જવા ઈચ્છું છું કે જ્યાં લડાઈ ન હોય. - વિશ્વમૈત્રીની ભાવના કેળવવા માટે આપણે આપણા હૃદયને હું છેલ્લા બાર વર્ષથી એક યા બીજે પક્ષે લડી રહ્યો છું. હવે હું વિશાળ બનાવવું પડશે. પોતાના કુટુંબ પૂરત, સમાજ પૂરતે કે યુદ્ધથી એ કંટાળી ગયો છું કે જ્યાં લડાઈનું નામ નિશાન ન હોય દેશ પર વિચાર કર્યો નહિ ચાલે, “વસુધૈવ કુટુંબકમની ભાવના તેવા દેશમાં હું જવા ઈચ્છું છું.” સૌ કોઈ આજે યુદ્ધથી કંટાળી ' કેળવવી પડશે. આ વિશાળતાના યુગમાં રાષ્ટ્રવાદની દ્રષ્ટિ ચાલી
આ વિશાળતાના અા વાદની દ્રષ્ટિ શાલી ગયેલ છે તેને યથાર્થ ખ્યાલ આ પરથી સ્પષ્ટ આવી શકશે. શકે તેમ નથી. આજે તો “શનેલીઝમ” નહિ, પણ “યુનિવર્સે લીઝમ”
“સવી જીવ કરું શાસન રસી’ જોઈએ. આજે માનવીને આખાયે વિશ્વની ચિંતા કર્યા સિવાય
આજે દુનિયાના ડાહ્યા માણસો આ વિનાશકતાને અટકા
વવા માટે Anti-nuclear Conference અણુ-પરીક્ષણ-વિરોધી ચાલે તેમ નથી. વિશ્વમૈત્રી સિવાય આજે માનવ સમાજ જીવી
કોન્ફરન્સ અને World without bomb. જેવી કોન્ફરન્સ ' નહિં શકે. જે રાજકારણી પુરુષો ભારતનો ભાગ્યે જ વિચાર ભરી રહ્યા છે. બ્રિટન, અમેરિકા અને રશિયાએ પરસ્પર અશુ
કરતાં તેઓ આજે દિલ્હી હાલતાં ચાલતાં કેમ આવે છે? અનેક પ્રયોગો પર પ્રતિબંધ મૂકતા કરારો કર્યા છે. કયુબાની કટોકટીને દેશના રાજપુરુષો દિહીંમાં છે તે શા માટે? ભારત, બ્રિટન, / શાંતિમય ઉકેલ આવ્યું. આ બધાની પૂર્વભૂમિકામાં યુદ્ધની
Page #208
--------------------------------------------------------------------------
________________
5
:45:
- પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૦-૩ (
અને
આ વર્ષ
અનિવાસી શ્રી
૧૫ય ઉપર
.
ભયંકરતા જ રહેલી છે. આ રીતે સૌ કોઈ યુદ્ધને ટાળવા માગે છે, પરંતુ જો ભાવી ભયમાંથી કાયમને માટે મુકત થવું હોય તો તે વિશ્વત્રી વડે જ થઈ શકાશે. વિશ્વમૈત્રી એ વિશ્વ માટે વરદાન સમાન છે. આજે યુને. વિશ્વમૈત્રી સ્થાપવાનું જ કામ કરી રહેલ છે. વિશ્વમૈત્રી વિના નથી વ્યકિતની સુરક્ષા, નથી જગતનું કલ્યાણ, કે નથી આત્માને ઉદ્ધાર. વિશ્વમૈત્રીની ભાવના વડે જ આત્મા પૂર્ણ વિકાસને પામી શકે છે. આત્માને વિકાસ એટલે જ મૈત્રીભાવના. તીર્થકર ત્યારે જ બની શકે છે, જયારે તેમનામાં વિશ્વમૈત્રીની ભાવના પ્રગટે છે. ‘સવી જીવ કરું શાસનરસી' એ વિવમૈત્રીની મંગળ ભાવના જ તીર્થ કરત્વના રૂપમાં રહેલી છે. ધન્ય છે વિશ્વમૈત્રીનો ઉપદેશ આપનાર એ મહાપ્રભુને. ધન્ય છે વિશ્વમૈત્રી દિનની યોજના કરનારા એ મહાપુરુષોને.
પૃથ્વી પર સ્વર્ગ સર્જવાને રાજમાર્ગ આજે આપણે સંઘર્ષના વાયુમંડળ વચ્ચે બેઠા છીએ. આપણે એ સંઘર્ષના વાયુમંડળને વિશ્વમૈત્રીના વાયુમંડળમાં પરિવર્તિત - કરી દેવાનું છે. સુલેહના માર્ગ પર આવ્યા સિવાય માનવસમાજ માટે બીજો વિકલ્પ રહ્યો જ નથી. એક અંગ્રેજ વિદ્વાને કહ્યું છે કે :
"Peace and war are built in the minds of men." “શાંતિ અને યુદ્ધ એ માનવીએ પોતે જ ઊભી કરેલી વસ્તુ છે.” મનને શાંતિ-અભિમુખ કરવાને, સ્નેહઅભિમુખ કરવાનો, મૈત્રી
અભિમુખ કરવાને જ ભગવાન મહાવીરને સંદેશ છે. લોકોના દિલમાં ઓસરતી જતી મૈત્રીભાવનાને સવિશેષ જાગૃત કરવી પ્રેમની લવાતી જતી જાતિમાં સ્નેહરૂપી તેલનું સિંચન કરવું એ જ આ પર્વને ઉદ્દેશ છે.
જૈનધર્મે મૈત્રીભાવના, પ્રમોદભાવના, કરુણાભાવના અને માધ્યસ્થ ભાવનાને મુકિતના સોપાન તરીકે બતાવી છે. આ ભાવનાનું વ્યવહારિક રૂપ આ મુજબ છે : - સત્વેષ મૈત્રી, ગુણિપુ પ્રમાદ, કિલષ્ટપુ જીવેષ કૃપાપરત્વમ * માધ્યસ્થભાવે વિપરીતવૃત્ત, સદા અમાસ્તુ વિદધાતુ દેવ.
‘જીવ માત્ર સાથે મૈત્રી, ગુણી પુરુ પ્રત્યે પ્રમોદભાવ, દુ:ખી જીવ પ્રત્યે કરુણા અને વિપરીત વૃત્તિાવાળા પ્રતિ માધ્યસ્થભાવ આ ચારે ભાવના મારા હૃદયમાં સદૈવ વસે”. માનવમાત્ર આ ભાવનાને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવો જોઈએ. આ ચાર ભાવનાને વ્યાપક બનાવીને જ વિશ્વમૈત્રીને વ્યાપક બનાવી શકાશે–સાકાર બનાવી શકાશે.
જીવનને ટકાવવા માટે ખોરાક, પાણી અને હવાની જેટલી જરૂર છે, તેથી વધુ જરૂર મૈત્રીની છે. હવા વિના મનુષ્ય જેમ. ગુંગળાઈ જાય છે તેમ મૈત્રી કે પ્રેમ વિના પણ મનુષ્ય ગંગળાઈ જાય છે. તેથી જ મૈત્રીભાવના– spirit of friendship–ને વિશ્વભરમાં વ્યાપક બનાવવાની જરૂર છે. આજે વિજ્ઞાને તાંબાના તારથી દુનિયાને બાંધી છે, પરંતુ જ્યાં સુધી વિશ્વમૈત્રીના તાર વડે દુનિયા નહિ બંધાય ત્યાં સુધી વિજ્ઞાનની બધી સગવડ દુ:ખરૂપભારરૂપ બની જશે. વિશ્વમૈત્રી એ એક જ પૃથ્વી પર સ્વર્ગ સર્જવાને રાજમાર્ગ છે.
મહાસતી ઉજજવળકુમારી
ભારતીય સંસ્કૃતિમાં જૈન
સંસ્કૃતિને ફાળે | (શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત આ વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળામાંના પૂનાનિવાસી શ્રી શાન્તિલાલ સી. શાહે ઉપર જણાવેલ વિષય ઉપર મૂળ મરાઠીમ આપેલા વ્યાખ્યાનની સંક્ષિપ્ત નેધ નીચે આપવામાં આવે છે, તંત્રી).
આપણે આજના વિષય ઉપર આવીએ તે પહેલાં આપણે સર્વસામાન્ય પ્રશ્નોને વિચાર કરીએ. તેથી મુખ્ય સવાલ એ છે કે સંસ્કૃતિ એટલે શું અને સુસંસ્કૃત સમાજ કોને કહેવો? સુસંસ્કૃત માનવી કોને કહી શકાય?
જેમની વૃત્તિઓ અને ભાવનાઓ સારી હોય છે, જેમની ક્રિયા-વર્તન સારાં હોય છે અને વૃત્તિ અને ભાવનાએ સારી હોવાને કારણે જેમનું શીલ સારું હોય છે એવા માણસને આપણે સુસંસ્કૃત માણસ કહીએ છીએ. એમાં કંઈક સંસ્કૃતિને અંશ હોય છે એમ આપણે માનીએ છીએ. એવા પુષ્કળ મનુષ્ય જો કોઈ એક સમાજ કે રાષ્ટ્રમાં હોય તે તે સમાજ અથવા રાષ્ટ્ર સુસંસ્કૃત છે એમ આપણે સામાન્ય રીતે માનીએ છીએ. એને જ આપણે સુસંસ્કૃત કહી શકીએ, જેના આચાર અને વિચારમાં મેળ હોય, એકતા હોય. આજે આપણે ઠેર ઠેર બકવાદ કે ઉચ્ચાર માત્ર જોઈએ છીએ. એ ઉચ્ચારો સાથે એમના વિચારને કદી પણ મેળ બેસતે આપણે જોઈ શકતા નથી. એવા મનુષ્યને આપણે સુસંસ્કૃત કહી ન શકીએ. એનો અર્થ એ જ કે જેન તત્વજ્ઞાનની પરિભાષામાં વિચારીએ તે ફકત જ્ઞાન જ ન જોઈએ, પણ દર્શન અને તે જ રીતે ચારિત્રયની પણ આવશ્યકતા છે. બીજા શબ્દોમાં મૂકીએ તો જેને આપતી વખતે “હું આવું છે” અને લેતી વખતે “હું લઉં છું” એવું લાગતું નથી એવી વ્યકિતને સુસંસ્કૃત વ્યકિત કહી શકાય. “જો દેતા વહ દેવ ઔર જો રખતા વાહ રાક્ષસ” એમ કહેવાય છે એનો પણ આ જ ભાવ છે.
આ પ્રકારની આપણી ભારતીય સંસ્કૃતિ છે. આ ઉદાત્ત સંસ્કૃતિને પ્રવાહ હજારો વર્ષોથી સતત ચાલુ જ છે. આ પ્રવાહમાં કેટલીક વાર અંતરાયો પણ ઊભા થયા છે, પરંતુ આ મહાન સંસ્કૃતિને એઇ સામાન્યત: આ પ્રકારનો જ વહી રહ્યો છે. એનું મુખ્ય કારણ એ છે કે ભારતીય સંસ્કૃતિએ ફકત શારીરિક સુખને જ વિચાર કર્યા કર્યો નથી. શરીરની સાથે સાથે નિર્મળ મનને સદાય તંદુરસ્ત રાખવાને પણ જબરજસ્ત અને હંમેશા અનુરોધ કર્યો છે. ને એટલે જ ભારતભૂમિ તપોભૂમિ બની છે. ર્ડો. રાધાકૃષ્ણને સાચું જ કહ્યું છે કે જે સમાજ કેવળ શરીર તરફ, ઐહિક સુખ તરફ વધુ ધ્યાન ન રાખતાં માનસિક તંદુરસતી તરફ વધુ ધ્યાન ને મહત્ત્વ આપે છે એ સમાજ સંસ્કૃત સમાજ છે. જે સમાજ માત્ર શરીરસુખોને જ ઉપાસક છે, જીવવું એ જ જેનું ધ્યેય છે અને શારીરિક સુસ્થિતિ સિવાય જે બીજું કંઈ વિશેષ દેખતો નથી એ સમાજ સુધારેલ સમાજ છે એમ કેમ કહી શકાય ? વાંદરો ચિરૂટ-બીડી ફેકવા માંડે, સાઈકલ પર સવાર થઈ શકે કે ટાઈપિંગ કરવા માંડે તોયે વાંદરે તે વાંદર જ રહેવાને. સાચો સુધારો મનનો જ હોય, અને આમ મનની સુધારણા ઉપર ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષોથી ખૂબ ભાર મુકતી આવી છે. એથી જ હજારો વર્ષોથી એનું અસ્તિત્વ ટકી રહ્યું છે. આથી ઉલટું, કેટલીક સંસ્કૃતિઓ જન્મી અને સમયાંતરે નષ્ટ થઈ ગઈ છે કે તદ્દન ભૂંસાઈ ગઈ છે. રોમ કે ગ્રીસ, એથેન્સ કે નાઈલની સંસ્કૃતિઓ નેત્રદીપક પ્રગતિ કરીને કાળના ઉદરમાં કેવી રીતે હડપ થઈ ગઈ છે એની બધાને માહિતી છે. રોમે આખું જગત જીત્યું; પણ આત્મા ગુમાવ્યો ! એશઆરામમાં રોમ આળોટતું હતું. ભેગ-વિલાસ એ જ તેમના
વિષયસૂચિ હું
| પૃષ્ઠ. પ્રકીર્ણ નોંધ: પ્રબુદ્ધ જીવનના વાચકોને પરમાનંદ ૧૧૭ નવા વર્ષની શુભેચ્છા, દેડકાની મોટા પાયા ઉપર ચાલી રહેલી કતલ : આપણે કયાં જઈ રહ્યા છીએ? બોમ્બે બેગ એક્ટને અક્ષમ્ય દુરૂપયાગ, જે. પી. બનેલા બે બહેનોને અભિનન્દન. દિલ્હી-પેકીંગ મૈત્રીયાત્રા સમાચાર,
“મેરી જીવનયાત્રા: મૈત્રીપાત્રા,’ ભૂમિ- પુત્ર ચિરાયુ હો, આ છે બાપુને મારા ૫૨ 'પ્રભાવ. વજે વરી પર્યટન. એક ગાંધીવાદી પ્રેફેસરની સાથે સતીશકુમાર જૈન ૧૨૧ વિશ્વમૈત્રી
મહાસતી ઉજજવળકુમારી ૧૨૨ ભારતીય સંસ્કૃતિમાં જૈન સંસ્કૃતિને ફાળો
શાન્તિલાલ સી. શાહ ૧૨૪
Page #209
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૦-૧૩
પ્રબુદ્ધ
જીવનનું ધ્યેય બની બેઠું હતું. આવું આધ્યાત્મિક અંધેર ચાલવાને કારણે ધીમે ધીમે નૈતિક મૂલ્યોનો નાશ થતાં સંસ્કૃતિનું જ દેવાળુ નીકળેલું ! માત્ર ભારતીય સંસ્કૃતિ ટકી રહી. ભારતીય સંસ્કૃતિ સર્વસંગ્રાહક સંસ્કૃતિ છે. જાતિ અને અનેક પ્રકારની સંસ્કૃતિઓને વરેલા જુદા જુદા દેશવાસી, અનેક લોકોએ આ દેશને પેાતાની ભૂમિ બનાવી; અને એમાં એકતા નિર્માણ કરી. ભારતીય સાંસકૃતિએ આખા જગતને આદર્શ તત્ત્વો આપ્યાં. અનેક સંસ્કૃતિઓએ ભારતીય સંસ્કૃતિમાંથી કંઈક ને કંઈક મેળવ્યું. ધર્મ મેળવ્યા, સંસ્કાર અપનાવ્યાં. જગતને શાંતિ-સુલેહ અને પ્રેમ ને સહકારના અમર તત્ત્વો શીખવ્યાં અને એવા શાંતિ ને મંગલમય જીવનના અસ્તિત્વ માટે આખા જગતને ભારતીય સંસ્કૃતિનું હજુ ય અનુકરણ ને સ્મરણ કરવું પડે છે, ભારતીય સંસ્કૃતિની મહત્તા માટેના આ કેટલા ઉજજવળ પુરાવા છે ? '
આ ભારતીય સંસ્કૃતિનાં ઘડતરમાં—નિર્માણકાર્યમાં જૈન સંસ્કૃતિએ ઘણા ફાળા આપ્યો છે. આ ફાળાના આ રીતે વિચાર કરી શકાય. (૧) ભારતીય સંસ્કૃતિના તત્વજ્ઞાનમાં જૈન સંસ્કૃતિએ આપેલા ફાળા, (૨) જૈન સંસ્કૃતિએ સાહિત્યમાં આપેલા ફાળા, (૩) જૈન સંસ્કૃતિએ શિલ્પમાં આપેલા ફાળા, (૪) ઔદ્યોગિક પ્રગતિમાં જેનાએ ભજવેલા ભાગ.
જૈન ધર્મ અને સંસ્કૃતિએ ભારતીય સંસ્કૃતિ ને તત્વજ્ઞાનનો બહુ જ મોટો સુવર્ણ હિસ્સો આપેલ છે. અહિંસાના સૌ પ્રથમ સિદ્ધાંત રજૂ કર્યો. આ જ સંસ્કૃતિએ. આ પ્રતિપાદન સામે કદાચ એવા વાંધા ઉઠાવવામાં આવે કે “ભાઈ, દરેક ધર્મ અહિંસાનું પાલન કરવાનું કહે છે; તેમાં વળી જૈનાએ શું. નવું કહ્યું ?” હિંદુ ધર્મ, બૌદ્ધ ધર્મ વગેરે બધા ધર્મોએ અહિંસાના પુરસ્કાર, એક યા બીજી રીતે કર્યો છે. બીજા ધર્માએ ભલે અહિંસાના પુરસ્કાર કર્યો હાય, પણ અહિંસાનું વ્રત દૈનંદિન જીવનમાં અને રોજના આચરણમાં મૂકનારો, કડક રીતે અહિંસાનું અને અહિંસાના પરમ ધર્મનું પાલન કરનારો બીજો કયો ધર્મ છે? મને લાગે છે કે આટલા જવાબ જૈન ધર્મમાં રહેલી અહિંસાની આચરણ-વિશિષ્ઠતા દાખવવા માટે પૂરતો છે. જૈનાએ અહિંસા માટે કરેલા યત્ન અજોડ છે અને આ વારસા જૈનાએ ભારતીય સંસ્કૃતિને આપ્યો છે. ભારતમાં સર્વત્ર હિંસાની પ્રબળતા હતી ત્યારે જૈનસંસ્કૃતિના અહિંસાપ્રચારને અને અનેક ઋષિ-મુનિઓના પ્રયાસને રોમા રોલાંએ વખાણીને કહ્યું : "The Rishis who discovered the law of non-violence
in the midst of violence, really were greater geniuses than Newton; they were greater warriors than Wellington. Non-violence is the law of our species as vidlence is the law of brutes."
“જે ઋષિ-મુનિઓએ હિંસાની વચ્ચે અહિંસાના નિયમ શોધી કાઢ્યા તે ઋષિમુનિએ ન્યુટન કરતાં પણ વધારે ઉચ્ચ કોટિના શોધકો હતા. તેઓ વેલીંગ્ટન કરતા વધારે શૂરવીર યોદ્ધાઓ હતા. જેવી રીતે હિંસા એ પશુઓના નિયમ છે એવી રીતે અહિંસા એ માનવજાતિના નિયમ વિશેષ છે.”
જૈનોએ શારીરિક અને માનસિક આ બંને અહિંસા ઉપર ખાસ ભાર મૂકયા. મનમાંય હિંસક વૃત્તિ ન રાખતાં સભ્યતા અને વિનયથી સમાજમાં વર્તવું, વાણી—વચનમાં ય હિંસાવૃત્તિ ન સેવતાં ઈતરનાં મન દુ:ખી ન થાય એવી વાણી ઉચ્ચારવી—આવી જૈન ધર્મની શિખામણ છે. ભલે આપણે વ્યવહારમાં આ તત્વો પાળતાં હોઈએ કે ન હોઈએ, પણ એ ભૂલવું ન જોઈએ કે આખરે એક સંસ્કૃતિને બીજી સંસ્કૃતિએ આપેલી આ ભેટ છે; મહામૂલી ભેટ છે. સમાજમાં રહેવું હાય, સાચું જીવન જીવવું હોય તે દરેક માણસે જાણ્યેઅજાણ્યે પણ આ માનસિક અહિંસાનો અમલ કરવા જ પડે છે. અને આખા સમાજમાં જેટલું અહિંસાનું વધુ પ્રભુત્વ તેટલા પ્રમાણમાં વિનય, સભ્યતા, અને પરસ્પરનો આત્મસાત ્ કરવાની વૃત્તિ અને
જીવન
વાતાવરણ ફેલાતાં જાય છે. એમાંથી બંધુભાવ, વિશ્વબંધુત્વ કેળવાય છે. જીવનમાં ને એ દ્વારા સમાજમાં ય અહિંસાનું પ્રમાણ વધતું રહે તેવી સતત જહેમતજના કરતા રહ્યા છે. વિનાબાએ એક જગાએ કહ્યું છે : “એક એક ક્ષણ વડે જે રીતે કલાક, મિનિટ, દિવસ ને વર્ષો ગણાતા જાય છે, ઘડાતા જાય છે, તે રીતે આપણાં જીવનમાં દરેક ક્ષણે વ્યવહારિક જીવનના ધર્મપાલનને કારણે જ સાચું ધર્મપાલન થયું એમ કહી શકાય છે. અને સમાજ, ધર્મ ને રાષ્ટ્ર ટકાવવું હોય તે એકબીજાએ અહિંસકવૃત્તિથી જોતાં શીખવું જોઈએ.”
૧૨૫
ભારતી સંસ્કૃતિને સમૃદ્ધ કરનારૂં બીજું તત્ત્વ છે જૈન ધર્મના અનેકાન્તવાદ. અનેકાંતવાદનો આ યુગમાં પુષ્કળ ઉપયોગ થતો જણાય છે. લોકશાહીના મૂળમાં જ આ અનેકાંતવાદનું તત્ત્વ સમાયેલું છે. આજે આપણે જોઈએ છીએ કે, જાહેર જીવનમાં લા પરમતસહિષ્ણુતા દાખવતા નથી. સામ્યવાદીઓની સભા હોય ત્યારે કોંગ્રેસ કે જનસંઘ કે બીજી કોઈ પણ પક્ષની મતપ્રણાલિ ધરાવતી વ્યક્તિ એ સભામાં હાજરી તો શું પણ એ સભામાં શું કહેવાયું છે તે સાંભળવા પણ ઉત્સુક, નથી હાતા. ઊલટું, બને તો એ સભા ભાંગી પડે તેવી પેરવી કરવાના પ્રયત્ન કરતા હોય છે અને કોઈ એક પક્ષનો વિજયકોટ હોય તેવી ગલીમાં ઈતર પક્ષની સભા ન થાય એવી પ્રવૃત્તિ પણ ઠેર ઠેર જોવાય છે. બીજાની સત્ય બાબત ગ્રહણ કરવાની, શાંતચિત્તે બીજાની ભૂમિકા - મતપ્રવાહ-જાણી લેવાની વૃત્તિ આજે ખાસ આવશ્યક છે. પર ંતુ આજે આ વૃત્તિ આપણા સમાજ, રાષ્ટ્ર કે દુનિયામાં દેખાય છે ખરી? લેાશાહીના માર્ગ તરફ આપણે આગેકૂચ કરી રહ્યા છીએ, તે એની સફળતા ખાતર આપણે વિરોધ કરતી બાજુ સમજી લેવાની વૃત્તિ રાખવી આવશ્યક છે અને એ માટે અનેકાંતવાદીવૃત્તિ ન હોય તૉ એ કદાપિ શક્ય નથી. અને આ દષ્ટિ માત્ર જૈનએ જ ભારતીય સંસ્કૃતિને આપેલી છે. અત્યારે દેખાઈ રહેલા કુટુંબ, સમાજ ને રાષ્ટ્ર વચ્ચેના સંઘર્ષ ટાળવા આ દષ્ટિની ખૂબ ઉપયોગ થવો જરૂરી છે.
ત્રીજું તત્ત્વ છે સમાનતાનું. જૈન ધર્મ સમાનતાના અને પર્યાયે કર્મવાદના સિદ્ધાંત ભારતની સંસ્કૃતિને આપ્યો. જન્મે કોઈ પણ વ્યક્તિ ઊંચ કે નીચ નથી, કોઈ પણ માનવી પોતાના પ્રયત્ન વડે મેક્ષ પ્રાપ્ત કરી શકે છે - એવા બુદ્ધિસંગત - નર્કસંગત સિદ્ધાંત જૈન ધર્મે શિખવ્યો છે. દરેક વર્ગના કેટ કક્ષાના માનવીને સરખા જ સામાજિક હકક છે એવું ભગવાન મહાવીરે ખૂબ ભાર દઈને રજૂ કર્યું હતું. એ વખતની સામાજિક રૂઢિઓને મહાવીર ભગવાને ખૂબ મોટો આંચકો આપ્યો, તે સામે બળવો પોકાર્યો. એ વખતે સામાન્ય માણસને માટે સરસ્વતીનાં દ્વાર ખૂલ્લાં નહોતાં. જેમને સંસ્કૃત આવડતું તે જ જ્ઞાનમંદિરમાં પ્રવેશ કરી શકતાં. એમને જ જ્ઞાનમંદિરમાં પ્રવેશવાનો હકક હતા. ભગવાન મહાવીરે એ વિરુદ્ધ બળવા પોકારી સમાનતાના સિદ્ધાંતની, ગમે તેટલાં નાના પાયા ઉપર પણ સામાજિક પ્રતિષ્ઠાપના કરી. અને ધર્મગ્રંથો એ વખતની લોકભાષામાં એટલે કે અર્ધમાગધી ભાષામાં રચવામાં આવ્યાં. આધ્યા- . ત્મિક ક્ષેત્રમાં લોકશાહી સમાજવાદને મહાવીર ભગવાને પ્રવેશ કરાવ્યો અને આજ પરંપરા જૈન સંસ્કૃતિએ ભારતીય સંસ્કૃતિને આપી.
ચેાથું તત્ત્વ છે અપરિગ્રહનું. અપરિગ્રહના તત્ત્વને પણ રોજિંદા જીવનમાં અવકાશ આપીને જૈન ધર્મે અપરિગ્રહના શકય તેટલા આચરણ ઉપર ભાર મૂકયો છે. જગતનાં બધા સુખદુ:ખ, સર્વ યુદ્ધોનું મૂળ પરિગ્રહવૃત્તિ છે. એક વ્યકિતને ઈચ્છા થાય છે કે ધનન ખૂબ ખૂબ સંચય કરવા તો એક રાષ્ટ્ર એમ ઈચ્છે છે કે બીજાં રાષ્ટ્રના વધારેમાં વધારે પ્રદેશના કઈ રીતે કબજો મેળવવા. ને આ પરિગ્રહવૃત્તિથી સંઘર્ષો નિર્માણ થાય છે, ટુંબમાં વિખવાદ જામે છે. એનું કારણ પરિગ્રહવૃત્તિ છે. ને આથી જૈન ધર્મે અપરિગ્રહવૃત્તિના આદર્શ લૉક સમક્ષ રજુ કર્યો છે. એના પ્રતીકરૂપે આજે આપણા મુનિમહારાજોનું સુદર્શન થાય છે, ધર્મના પ્રચારાર્થે ગામે ગામ ને હજારો માઈલ દેશ આખામાં પગપાળા વિહાર કરતા અચિન જૈન મુનિનું દર્શન થાય છે. મૂડીવાદનાં મૂળ પરિગ્રહવૃત્તિમાં જ છે. આજે ઘેર ઘેર રોગચાળા, બ્લડ પ્રેશર કે હૃદયના વિકારના રોગા પણ શા માટે જન્મે છે? વધુ પડતી માનસિક પરિગ્રહવૃત્તિ અથવા
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૨૬
પ્રબુદ્ધ જીવન
તૃષ્ણાને કારણે જ ! પગે ચાલતાને સાઈકલ, સાઈવાળાને સ્કુટર ને સ્કુટરવાળાને મેટર પ્રાપ્ત કરવાની ઈચ્છા નિર્માણ થાય છે. અને એના માહ ખાતર માનવીનો જીવ બળ્યા કરતો હોય છે. આવી વૃત્તિના ત્યાગની મહત્તા કોઈ પણ વિચારક સમજી શકે એમ છે. આવા આ સિદ્ધાંત જૈન ધર્મની ભારતીય સંસ્કૃતિને એક મેટી દેણ છે. જયારે માનવજાતિના વિધ્વંસ થવાની સ્થિતિ ઊભી થઈ છે ત્યારે આજના યુગમાં અપરિગ્રહવૃત્તિને સવિશેષ મહત્ત્વ આપવું ઘટે છે. ‘જગડુએ આ અનાજના કોઠારમાંના કણે કણ માત્ર રંકને અર્થે જ રાખ્યા છે.' એમ કહી પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેતાં જગડુશાન કિસ્સો આ જ અપરિગ્રહવૃત્તિનું ઉત્તમ ઉદાહરણ છે. સેંકડો સમાજોપયોગી સંસ્થાઓના જન્મ થયો છે. અપરિગ્રહવૃત્તિમાંથી જ. સમાજ, રાષ્ટ્ર ને કુટુંબના ઉત્કર્ષ માટે આ વૃત્તિની ઉપાસના અત્યંત આવશ્યક ગણાય છે.
પાંચમું તત્ત્વ છે . ચારિત્ર્ય જૈન ધર્મે, ચારિત્ર્ય ઉપર ખૂબ · ભાર મૂક્યો છે. “પ્રથમ કાર્ય કરી બતાવવું અને પછી જ બાલવું.” આ ઉપદેશ જૈન ધર્મે સતત આપ્યો છે. ભગવાન મહાવીરના કાળમાં યજ્ઞયાગ ને પશુહિંસાનું ખૂબ જોર હતું. યજ્ઞ કર્યો કે ધર્મ પૂરો થયા એવી માન્યતા એ વખતે પ્રવર્તતી હતી. એના વિરોધ કરીને મહાવીર ભગવાને કહ્યું કે, ધર્મ કંઈ યજ્ઞયાગની કર્મકાંડવિધિઆમાં નથી, પરંતુ સત્ય ને સાત્ત્વિક આચરણમાં છે.” સ્વામી દયાનંદે કહ્યું:” ગંગાનાં પાણીથી સ્વર્ગ મળી જતું હોય તે માછલાં ને દેડકાંતા કયારના સ્વર્ગમાં પહોંચી ગયા હોત, ને રાખ અને ભભૂતના લપેડા કરવાથી સ્વર્ગ મળતું હોય તો રાખમાં આળોટતા ગધેડાંઓને ક્યારનુંયે સ્વર્ગ મળી ગયું હોત. રોજિદા ઉત્તમ આચરણમાં જ ખરો ધર્મ સમાયેલા છે એમ જૈ નધમે કહ્યું. ધર્મ મંદિ રોમાં નથી પણ પ્રત્યક્ષ આચરણમાં જ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય આ રત્નત્રયીને આગળ ધરતા. જૈન તત્ત્વજ્ઞાનમાં કોઈ દંભને કે માયામૃષાવાદને સ્થાન નથી. ચારિત્ર્યની આટલી મહત્તા ભાગ્યે જ બીજા કોઈ ધર્મમાં વર્ણવાઈ હશે.
છઠ્ઠ તત્ત્વ છે તપશ્ચર્યા અને સંયમ: તપશ્ચર્યાનું અમેઘ તત્ત્વ જૈનાએ ભારતીય સંસ્કૃતિને આપ્યું. ગ્રંયમ અને તપશ્ચર્યાની ‘પાર્શ્વભૂમિ ઉપર સમાજની રચના થાય છે. સમાજ સંયમ ઉપર જ ઘડાય છે. · શરીરમાઘ' ખલુ ધર્મસાધનમ ' એમ જે કહેવાય છે તે આ સંયમની ભૂમિકા લક્ષમાં રાખીને જ. ઉપવાસ કરીને શરીરને તપ અને ક્ટની ખડતલ ટેવ પાડવાનું, સંયમની કેળવણી આપવાનું ઉત્તમ શાધન જૈન ધર્મ કર્યું છે. ઉપવાસને નામે બમણું ખાવાને આદર્શ જૈન ધર્મ નથી આપ્યો. ઉપવાસ એ શરીરશુદ્ધિ ને ચિત્તશુદ્ધિ માટે અત્યંત આવશ્યક છે એવું જૈન ધર્મનું કહેવું છે. સાને ગુરુજીએ સાચું જ કહ્યું છે કે, “વરાળને બંધનમાં રખાય છે તેથી આગગાડી ચાલે છે, તારોને બંધનમાં રખાય છે. તેથી જ સુમધુર સંગીત નિર્માણ થાય છે. નીં યમથી વહે છે તેથી જ લાખો એકર જમીનનું સિંચન થઈ શકે છે.” સંયમનું મહત્ત્વ ગાંધીજી કે લેનિનને ખબર ન હાત તા તેઓ કદાપિ આટલું જીવ્યા ન હોત અને આટલું કામ કરી શક્યા ન હોત ! સૈંયમી માણસ ખૂબ કામ કરી શકે છે. ભાગ આરોગતી વખતે હસતા અને ભાગ આરોગાઈ રહ્યા પછી રડતા એવા આ માનવીસમાજ છે. સાંયમ વડે જીવનને દિવ્યતા પ્રાપ્ત થાય છે. આ તપસ્યા અને સંયમને દિવ્ય વારસા જૈન સંસ્કૃતિએ આપ્યા.
આ જૈન સંસ્કૃતિએ . ભારતીય સંસ્કૃતિને અહિંસા, અનેકાંતવાદ, સમાનતા, અપરિગ્રહ, ચારિત્ર્ય, તપશ્ચર્યા ને સંયમ જેવાં મહાન તત્ત્વાને એક ચોકકસ વિચારસરણીમાં ગુંથીને તેની બક્ષીસ આપી છે. આ ઉપરાંત સાહિત્ય, શિલ્પ, ભારતનો આર્થિક ને સાંસ્કૃતિક વિકાસમાં જેનાએ આપેલા પોતાની શક્તિના હિસ્સા · પણ ધ્યાનમાં લેવા જેવા છે.
તા. ૧૬-૧૦-૨૩
ગણાય છે તેમાંના મોટા ભાગ તે જંના જ છે. તામિલ ભાષાનાં પંચકાવ્યો ને આણુકાવ્યો પણ જૈનાએ જ સજર્યાં છે. પુરાણા, ચરિત્રા, કથાપ્રબંધ, નિબંધકાવ્ય, મહાકાવ્ય, ગદ્યકાવ્યો, નાટકો વગેરે અનેક વાડમય પ્રકારોમાં જૈનોએ ઠીક ઠીક ઉમેરો કર્યો છે, અને તે તે ભાષામાં પોતાનું વિશિષ્ઠ સ્થાન કરી કાઢયું છે.
આ સિવાય તર્કશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, છંદ, વ્યાકરણ, શબ્દશાસ્ત્ર, ગણિત, વૈદક, ભૂંગાળ, અર્થશાસ્ત્રોમાં પણ અનેક સારાં સારાં સિદ્ધાંતઉપસિદ્ધાંતની સંરાધનપૂર્ણ નિર્મિતિ જૈનોએ કરી છે અને એમાં ય એક બાબત ઉપર એમણે હ ંમેશ ધ્યાન આપ્યું છે કે આ બધાં તત્ત્વો ને સિદ્ધાંત સામાન્ય માણસને સમજાય એ શૈલીમાં લખાવાં જોઈએ. પ્રોફેસર બુલરે કહ્યું છે:
"Jains have accomplished so much important in Grammer, Astronomy, that they have won respect even from their enemies, and some of their works are still of importance to European science. The Kanarese literary language and the Tamil and Telugu rest on the foundations laid by Jain monks."
(૨) સાહિત્ય: સાહિત્યક્ષેત્રમાં જૈનોના ફાળા નાનાપૂના નથી.. ભારતની તમામ ભાષાઓમાં એક યા અનેક જૈન સાહિ યિકાએ પોતાનું આગવું સ્થાન · નિર્માણ કર્યું છે. ગુજરાતીનું ભાષા - સાહિત્ય જૈનોની પરિામ - શીલતાને આભારી છે. અનેક ગુજરાતી સાહિત્યકોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે ને કરી રહ્યા છે. કાનડી ભાષાનું વ્યાકરણ પ્રથમ જૈનએ જ તૈયાર કર્યું છે. કાનડી ભાષામાં જે ૬૦ ઉત્તમ કવિઓ
“જૈનાએ વ્યાકરણ તથા ખગાળના ક્ષેત્રમાં એટલું બધું મહત્ત્વનું કાર્ય કર્યું છે કે તેમના પ્રતિપક્ષીઓ પણ તેમના વિષે આદરથી જોતા રહ્યા છે. તેમની કેટલીક કૃતિઓ યુરોપના વૈજ્ઞાનિકોને પણ હજુ ખૂબ ઉપયોગી માલુમ પડી છે. કનડી ભાષાસાહિત્ય અને તામિલ તથા તેલુગુ જૈન સાધુઓએ નાખેલા પાયા ઉપર ઊભેલી છે.”
આ પરિચ્છેદ પરથી આપણને ચોકકસ ખ્યાલ આવે છે કે જૈનાએ સાહિત્યમાં વૈભવના ઘણા ઉમેરો કર્યા છે.
(૩) શિલ્પ : ભારતીય શિલ્પસ્થાપત્યના ક્ષેત્રમાં જ તેને અસાધારણ ફાળા છે. આબુ, રાણકપુર, ગામટેશ્વર જેવાં સ્થાનમાં શિલ્પનિર્માણ ખરેખર માહક ને આશ્ચર્ય પમાડે તેવાં છે. જયારે કોઈ અવરજવરનાં સાધના ઉપલબ્ધ નહોંતાં ત્યાં હજારો ફકૂટ ઊંચે, આવાં, કળાકારીગીરીના અદ્ભૂત નમુના નિર્માણ કરવા એ સાચે જ અત્યંત નેત્રદીપક પ્રગતિ ગણાય. જૈન મંદિરમાં સ્વચ્છતાનું અદ્ભૂત દર્શન થાય છે. એમનાં કોઈ પણ મંદિરમાં જાઓ તો તેની સ્વચ્છતા તમારૂ એકદમ ધ્યાન ખેંચશે. એથી પ્રસન્ન વાતાવરણના અનુભવ થાય છે જે આત્માને મંગલ વાતાવરણ તરફ જવા પ્રેરે છે.
(૪) આર્થિક પ્રગતિને અપાતી જૈનોની સહાય : ભારતમાં ઠેર ઠે. જેના વિખેરાયેલા છે. એમનો મુખ્ય વ્યવસાય ઉદ્યોગ ને વેપાર છે. ભારતના ઔદ્યોગિક વિકાસકાર્યને જૈનાએ ખૂબ ધંધાના સહાય કરી છે. અનેક રથી મહારથીઓ ઉઘોગ કુશળ નેતાઓ છે. વળી જે નામાં ગુનેગારોનું પ્રમાણ નહીંવત્ છે. અને તેનું કારણ જૈન સંસ્કૃતિના બાળમાનસ પર તદ્ન પ્રારંભથી પડતા ઉત્તમ સંસ્કાર જ છે. વળી અન્ય સંસ્કૃતિ સાથે સંઘર્ષ ઊભા કરવાનું જૈન સંસ્કૃતિની પ્રકૃતિમાં નથી. જૈન તે। જયાં જાય ત્યાં એ સંસ્કૃતિમાં સમર્પણ કરી દેવાની વૃત્તિ રોવે છે. મહારાષ્ટ્રમાં આજે કેટલાય ગુજરાતીઓ ‘ગુજરાથી’ બની ગયા છે ને ત્યાંની સાંસ્કૃતિ સાથે પુરૂં તાદાત્ય અનુભવે છે.
આમ જૈન સાંસ્કૃતિ વડે નવપલ્લવિત બનેલી ભારતીય સંસ્કૃતિનું સ્વરૂપ વર્ણવતાં સાને ગુજીએ પોતાના ‘ભારતીય સંસ્કૃતિગ્રંથમાં આ રીતે કહ્યું છે: “ભારતીય સંસ્કૃતિ એટલે સહાનુ ભૂતિ, ભારતીય સંસ્કૃતિ એટલે વિશાલતા, ભારતિય સંસ્કૃતિ એટલે સત્યના પ્રયોગો. દુનિયામાં જે સુંદર, શિવ અને સત્ય દેખાય તેનું ગ્રહણ કરીને, આત્મસાત કરીને આગળ ને આગળ ધપતી આ સંસ્કૃતિ છે. ભારતીય સંકૃતિ એટલે સુમેળ, સર્વ ધર્મોના સુમેળ, સર્વ જ્ઞાતિ, જ્ઞાનવિજ્ઞાન અને સર્વકાળના મેળ ! સર્વ માનવજાતિના સમુદાયને માંગલ્ય તરફ લઈ જતી આ ભારતીય સાંસ્કૃ તિના ઉપાસક મને થવા દો અનેક જન્મ સુધી ! ” આપણી પણ આવી જ પ્રાર્થના હા!'
શાન્તિલાલ સી. શાહ
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સધ; મુદ્રક પ્રકાશકઃ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩ મુદ્રણુસ્થાન : 'ધી "સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુ"બઇ:
Page #211
--------------------------------------------------------------------------
________________
REGD. No. B-4268
વાર્ષિક લવાજમ રૂા. ૪
પબુ જીવન
‘પ્રબુદ્ધ જૈન ’નું નવસ’કરણુ વર્ષ ૨૫ અંક ૧૩
શ્રી સુખદ જૈન યુવક સંઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નકલ: ૨૦ નયા પૈસા
મુંબઇ, નવેમ્બર ૧, ૧૯૬૩, શુક્રવાર. આફ્રિકા માટૅ શિલિંગ ૮
તંત્રી; પરમાનંદ કુંવરજી કાપડિયા
મિલાવાન જીલાસ: આત્માને વફાદાર માનવી
(શ્રી મુબઈ જૈન યુવક સંઘદ્રારા આયોજિત આ વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અપાયેલા વ્યાખ્યાનની સંક્ષિપ્ત નોંધ.)
સાધનાની સુચિતા અને સત્ય વિષેનો આગ્રહ મુકત દુનિયાના વિચારકોમાં જ સંભવી શકે, યેન લેન પ્રારંભ શ્રામજીવીએની સરમુખત્યારી સ્થાપવામાં માનનારા માસવાદીઓમાં નહિ— એવી માન્યતા સામાન્યત: પ્રચલિત છે. પરંતુ યુગેાસ્લાવિયામાં એક એવા માનવી જન્મ્યો છે કે જેણે સમગ્ર સામ્યવાદી વિચારસરણીને નવાં મૂલ્યો ચીંધ્યાં છે. અલબત્ત, એ મૂલ્યો ચીંધવાનું “પાપ” કરવા બદલ એ જેલની સજા ભાગવે છે; પરંતુ નવા વિચાર રજૂ કરનાર કર્યો માનવી આ દુનિયામાં હેરાનગતી ભાગવ્યા વિના રહી શક્યો છે?
ગાંધીજીએ આપણને અન્યાયનો પ્રતિકાર કરતાં શીખવ્યું; આત્માના અવાજને વંફાદાર રહેવાનો અનુરોધ કર્યો અને સત્ય સમજાય ત્યારે ગમે તે ભાગે એ રજૂ કરવાના આગ્રહ કર્યો. યુગાસ્લાવિયાના જીલાસ કદાચ હિંદના ગાંધીને માત્ર નામથી જ ઓળખતા હશે, પરંતુ ગાંધીના મૃત્યુ પછી ગાંધીવાદ એક યા બીજા સ્વરૂપે જીવતે રાખવામાં અમેરિકાના માર્ટીન લ્યુથર કીંગ અને યુગાલ્લાવિયાના મિલાવાનં જીલાસે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. બંને જુદી જુદી પરિસ્થિતિમાં આત્માના અવાજને વફાદાર રહ્યા છે. રંગભેદ સામે માર્ટીન લ્યુથરા અહિંસક સત્યાગ્રહ અમેરિકા જેવા લાકશાહી દેશમાં મેડા-વહેલા પણ કાંઈક શુભ પરિણામે આણી શકશે; પણ જીલાસને તો એવી કોઈ લડત માંડવાની તક જ આપવામાં નથી આવી. એ જે દેશમાં વસે છે તે સરમુખત્યારી સામ્યવાદી દેશ છે. વાણી-સ્વાતંત્ર્ય માટે ત્યાં નહિવત્ અવકાશ છે. બાહ્ય દષ્ટિએ એ સમાજમાં સહુ સરખા છે, પરંતુ એમાં ય અમુક લોકો બીજા લોકો કરતાં વધુ સરખા છે. વાણી—સ્વાતંત્ર્ય એ સમાજમાં દોહ્યલું છે. સરમુખત્યારની મરજી વિરુદ્ધ ‘ઊં” કે ‘ચૂં’ કરનાર કાયમ માટે પડદા પાછળ સરી જાય છે.
જીલાસ આજે ૫૩ વર્ષના છે ને ગયે વર્ષે જ નવ વર્ષની લાંબી જેલની સજા પામી એ પાંચમી વાર કારાગૃહમાં પહોંચ્યો છે. ૧૯૩૩માં એ સૌથી પ્રથમ વાર રાજ્ય સામે દેખાવા કરવા માટે પકડાયેલા અને ત્રણ વર્ષની સજા પામેલો. એના વિચારો સામ્યવાદી હોવાથી રાજ્યે એને ખતરનાક માનવી ગણેલા. ૧૯૬૨માં યુગોસ્લાવિયાની સરકારે એને સામ્યવાદ વિરોધી બનવા માટે જેલમાં પૂર્યો છે—એ જ કોટડીમાં કે જેમાં એણે ૩૦ વર્ષ પહેલાં સજા ભાગવી હતી.
૧૯૨૯–૩૦ની વિશ્વવ્યાપી મંદીને કારણે ઘણા યુવાનો માસવાદ પ્રત્યે આકર્ષાયેલા. જીજ્લાસ પણ એમાંના એક હતા, પહેલી વાર જેલમાંથી છૂટયા પછી એ સામ્યવાદી પક્ષના મહામંત્રી ટીટોના સાથીદાર બન્યો અને ૧૯૪૦ની સામ્યવાદી પરિષદમાં એ કાર્યવાહક સમિતિના સભ્ય ચૂંટાયો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુગોસ્લાવિયા જર્મનાએ કબજે કરી લીધું. અને જીલાસનાં બધાં સ્વજનો યુદ્ધમાં માર્યાં ગયાં, ૧૯૪૪માં એ લશ્કરી મીશનના
માવડી તરીકે માસ્કો ગયા અને સ્ટાલિનનાં પ્રથમ દર્શન પામ્યો. જે કાંઈ પ્રસંગો એને સ્ટાલિન સાથે પડયા એથી સ્ટાલિન પ્રત્યેની એની ભકિત ઘટતી ગઈ. સડેલી મૂડીવાદી અર્થવ્યવસ્થા દૂર કરીને અંતે સ્ટાલિને સમાજવ્યવસ્થા ઊભી કરી હતી એ જોઈને જીલાસ ધૂંધવાઈ ગયો. સ્થાપિત હિતોના મૂડીવાદી વર્ગદૂર થયા હતા; પરંતુ એનું સ્થાન સામ્યવાદી રાજપુરુષોએ લીધું હતું. સામાન્ય માનવી તા બિચારા હતા ત્યાંના ત્યાં જ રહ્યો હતો.
સ્ટાલિનવાદી સામ્યવાદ સામે બળવા પેાકારી સ્વતંત્ર રીતે પોતાના દેશને વિકસાવવામાં જીલાસે ટીટોને મદદ કરી. ઘડીભર તે દુનિયાભરમાં ભય પેઠો કે સ્ટાલિન યુગોસ્લાવિયાને ચપટીમાં ચાળી નાખશે; પરંતુ યુગેાસ્લાવિયાએ મજબુત સામના કર્યો. જીલાસના રશિયન દરમિયાનગીરી વિરુદ્ધ લખાયેલા કડક લેખોએ પ્રજાનું નૈતિક બળ ટકાવ્યું અને વધાર્યું.
૧૯૫૩ સુધીમાં તો જીલાસ યુગેાસ્લાવિયાનો એક લોકપ્રિય નેતા બન્યો અને પ્રખર બુદ્ધિવાદી તરીકે પ્રતિષ્ઠા પામ્યો. ચૂંટણીમાં એ પ્રચંડ બહુમતીથી જીત્યા અને યુગાસ્લાવિયાના ચાર ઉપપ્રમુખામાંના એક બન્યો, પરંતુ જીલાસ સત્તાપ્રેમી ન હતા. એને તો સાચે સામ્યવાદી સમાજ સ્થાપવા હતા. સામ્યવાદી નેતાઓ અને એમની પત્નીએ જે અમન—ચમન ઉડાવતાં હતાં એની આકરી ટીકા ખુલ્લાંખુલા છાપાં અને સામયિકોમાં જીલાસે કરવા માંડી. લાકોને મુકત મને ટીકા કરવાનો હક્ક હોવા જોઈએ એ હકીકત એણે સ્વીકારી અને વધુ લાકશાહીની માગણી કરી. આથી સામ્યવાદી નેતાઓ જીલાસ પ્રત્યે વીર્યા અને એને સત્તા પરથી દૂર કર્યો. સામ્યવાદી પક્ષનું ઓળખપત્ર જીલાસે પાછું આપ્યું અને પરદેશી ખબરપત્રીઆને મુલાકાત દરમિયાન પોતાના દિલની સાચી વાત કહી. સરકાર આથી અકળાઈ ગઈ અને એને તુરત જેલમાં પૂર્યો. દોઢ વર્ષ જેલમાંથી બહાર આવ્યા પછી પણ એણે ટીટો સરકારની ટીકા ચાલુ રાખી. ૧૯૫૬ના નવેમ્બરમાં તો એણે એક લેખ દ્વારા હંગેરીયન ક્રાંતિને બિરદાવી અને સામ્યવાદના અંતિમ વિનાશના પ્રથમ પગલાં તરીકે એ ક્રાંતિને ઓળખાવી. ફરી ત્રણ વર્ષ માટે એ જેલમાં ધકેલાયા. પોતાના વિચારોને વફાદાર રહેવાને ખાતર ટીટોના અનુગામી તરીકે સત્તામાં આવવાની તક જતી કરીને પણ જીલાસે કારાગાર વેઠયા.
જીલાસે જેલમાં બે પુસ્તકો લખ્યાં હતાં. એમાંનું એક "The new class: An Analysis of the Communist System’-૧૯૫૭માં અમેરિકામાં બહાર પડયું. જીલાસને એ પુસ્તક લખવા માટે જેલમાં જ કોર્ટ બેસાડી સાત વર્ષની વધુ સજા ફટકારવામાં આવી અને પક્ષે આપેલા માનચાંદ પડાવી લેવામાં આવ્યાં. આ પુસ્તકમાં કાંઈ નવું નથી. જીલાસની મુખ્ય ટીકા એ જ છે કે મૂડીવાદનો અનુગામી સમાજ પણ મૂડીવાદ જેવાં જ દૂષણોથી પીડાય છે. જીલાસનું આ પુસ્તક અનેક ભાષાઓમાં પ્રસિદ્ધ થયું છે અને એની અસર ખૂબ વ્યાપક બની છે. આજ સુધીમાં એની લાખો નકલો દુનિયાના લગભગ બધા જ બિનસામ્યવાદી દેશમાં ખપી ગઈ છે.
એની આત્મકથા “ Land without Justice" (૧૯૫૮)
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૮
માં તો મુખ્યત્વે એની બાલ્યાવસ્થાનો ચિતાર છે. પોતાના પ્રદેશનું એણે એવી સુંદર કાવ્યમય શૈલીમાં વર્ણન કર્યું છેકે જીલાસની આ કૃતિ એક રાજકીય પુરુષ કરતાં જન્મજાત સાહિત્યકારની હોય એવી ભાસે છે.
És "
પ્રબુદ્ધ જીવન
જેલમાં ગાળેલાં પાંચેક વર્ષ દરમ્યાન જીલાસનું વર્તન ખૂબ સારૂ હાવાથી ૧૯૬૧માં એને છોડી મૂકવામાં આવ્યો – માત્ર એક શરતે કે એણે રાજ્ય વિરુદ્ધ કાંઈ લખવું નહીં. પણ કોઈ સંવેદનશીલ આત્મા શાંત રહી શકે ખરો ? જેલમાં એણે અનેક સચોટ વાર્તાઓ લખી હતી. સ્ટાલિન સાથેના એના પ્રસંગા તાજા કરી. 'Conversations with Stalin' નામનું એક પુસ્તક પણ લખ્યું હતું. જેલમાંથી બહાર આવ્યા પછી તુરત એણે એ પુસ્તક પ્રકાશનાથે અમેરિકા મોકલી આપ્યું. આ પુસ્તકે ટીટોને ખૂબ નાખુશ કર્યો. અને રાજ્યને લગતી ખાનગી બાબતા જાહેર કરવાના આરોપસર જીલાસ પર ફરી મુકદ્મા ચાલ્યો. મે ૧૪, ૧૯૬૨ના રોજ એને ફરી આઠ વર્ષની સજા થઈ અને એ બંડખાર આત્મા પાછે જેલમાં ચાલ્યો ગયા. જીલાસ કાંઈ એકલ-દોકલ અવધૂત નથી. એને પત્ની છે અને એક દીકરો પણ છે. ચારેક પરદેશી ભાષા ઉપર જીલાસ સુંદર કાબૂ ધરાવે છે. મેકિસમ ગાર્ડીની ઘણી રશિયન કૃતિઓ એણે માતૃભાષામાં ઊતારી છે, યુદ્ધની નિરર્થકતા પૂરવાર કરતી હૃદયસ્પર્શી વાર્તાએ પણ એણે લખી છે.
સ્ટાલિનનાં કાળાં કૃત્યો જીલાસે ખૂબ સચોટ રીતે ખુલ્લાં પાડયાં છે. એને મન સ્ટાલિન ઈતિહાસના સૌથી માટો ગુનેહગાર છે. એણે કરેલી કત્લેઆમ આગળ હિટલરની જુલમખારી કાંઈ વિસાતમાં નથી. આમ છતાં બિલાડીના ગયા પછી ઉંદરો જે કૂદંકુદા કરે એવી જ કૂદંકૂદા એને સ્ટાલિનના મૃત્યુ પછીની સામ્યવાદી આંતરરાષ્ટ્રીય પરિષદ્માં તેને દેખાઈ છે. સ્ટાલિનના જીવતાં એની કદમબાસી કરનારો કુવ આજે ડહાપણ કરે છે, પણ એ વખતે ‘ચૂં’ કે ‘ચાં’ પણ કરી શકયા ન હતા એનું જીલાસને ખૂબ દુ:ખ છે. આમ છતાં એ માનવીને શ્રદ્ધા છે કે અંતે તો સત્યનો જ વિજય થશે. માનવ આત્મા એવા પ્રબળ છે કે ગમે તેવા જુલમા પણ એને ડગાવી શકશે નહિ. સત્યના જયને ખાતર જ્વાસ આજે આટલી યાતના સહન કરે છે. આવતી કાલે એનું શું થશે એ કહેવું મુશ્કેલ છે. સંભવ છે કેસરમુખત્યારી સમાજમાં વસતી યુગાસ્લાવિયાની પ્રજા એના વિષે ફરી કૉંઈ સાંભળવા ન પણ પામે; પરંતુ ઉજળી દુનિયા સર્જવા માટે પુરુષાર્થ કરતા માનવાને તો જીલાસનો આત્મભાગ પ્રેરણા પાયા જ કરશે. રામુ પંડિત
આંગાળના સાહિત્યકારા વચ્ચે
તા. ૧-૧૦-૧૩
છે. જનતામાં ભળવા છતાં તે નિલે પ રહી શકે છે. તે જળકમળવત્ રહે છે. કમળ જળમાંથી રસ ચૂસે છે, પણ કમળપત્રને જળના સ્પર્શ થતો નથી. તેના ઉપર પાણી ટકી જ શકતું નથી. દેડકો પાણીમાં ડૂબકી મારે છે ને પાણીમાં ડૂબે છે, કેમકે તે પાણીના જીવ છે, પણ કમળ પાણીની ઉપર રહે છે, પાણીમાંથી રસ ચૂસતા છતાં તેનાથી ન્યારૂ રહે છે. 'સ્થિતપ્રજ્ઞ મુકતપુરુષ સૂર્ય સમાન છે, જે બધાંને પોષણ આપે છે, દેડકાને અને કમળને બન્નેને, પણ તે રહે છે બધાંથી ઊંચે
આકાશમાં.
થૅાડુંક કાંઈક લખી નાખવાથી સાહિત્યકાર નથી થવાતું; જેને વિશ્વાનુભૂતિ થઈ છે અને જે સર્વભૂતÆય બનેલ છે તે જ સાચા સાહિત્યકાર છે.” . વિનોબા.
સાહિત્યકારની બેનમૂન તટસ્થતા
આ બાર વર્ષમાં સાહિત્યકારો આગળ બાલવાના મને ઘણા પ્રસંગા મળ્યા છે. બંગાળના સાહિત્યકાર આગળ બોલવાનો આ ત્રીજે અવસર છે. હું જાણું છું કે સાહિત્યકારનું કામ સામાન્ય સંસારીજન અને સંસારમુકત સ્થિતિપ્રજ્ઞ જન એ બન્નેથી ભિન્ન પ્રકારનું છે. સંસારીજન અનેક વાસનાઓ અને ભાવનાઓના પ્રવાહમાં તણાય છે. એ વાસનાઓ અને ભાવનાઓ એના ઉપર સ્વાર થઈ બેસે છે, વાસનાઓ અને ભાવનાઓથી તે ઘેરાઈ જાય છે. વાસનાઓ તેને વશ રહેતી નથી, પણ વાસનાઓને વશ તે થઈ જાય છે. શૃંગારભાવ, કરુણાભાવ, વીરભાવ, વગેરે અનેક ભાવા તેના કબજો લઈ લે છે, તે ભાવાના તે દાસ બની જાય છે. આનાથી વિપરીત એક 'સ્થિતપ્રજ્ઞ મુકતપુરુષ' આ બધા ભાવોથી અલિપ્ત, તટસ્થ દ્રષ્ટા કે સાક્ષીરૂપે અલગ રહે છે. તેને તેના પોતાના એક ચૅક્કસ નિર્ણય– હોય છે. જેમ કોઈ ન્યાયાધીશ પેાતાની આગળ રજૂ થયેલા કેસોનો નિલે ૫પણે નિર્ણય આપે છે, તેવી રીતે મુકતપુરુષ સ્થિતપ્રજ્ઞ, નિર્ણયશકિતસંપન્ન, અને વાસનાપ્રવાહથી નિલે૫ રહે છે. પરંતુ, એક સાહિત્યકાર જનતાની બધી ભાવનાઓના અનુભવ કરતા છતાં—જનતામાં આતપ્રોત થઈને રહેતો. છતાં પોતાને એટલા તટસ્થ રાખે છે કે તે પેાતાને પ્રકાશન—સમર્થ, ભાવપ્રકાશનસમર્થ બનાવી શકે
મેં દેડકો, કમળ અને સૂર્ય એ ત્રણની ઉપમા આપી. કમળનું જે કાર્ય છે તેવું સાહિત્યકારનું કાર્ય છે. રસાના તે અનુભવ લે છે, પણ તેમાંથી તે પવિત્રતા ખેચી લે છે, રસાથી નિલ્ પ રહે છે. પોતાની નિર્મળતા કાયમ રાખે છે. આવી રીતે રસાનુભવ કરવા છતાં નિર્મળતા કાયમ રાખવી એમાં જ સાહિત્યકારની કુશળતા છે. રસ લેતાં તેમાં ડૂબી જવું એ દેડકાની અવસ્થા છે, અને અત્યંત તટસ્થપણે બધા રસાને જુએ અને તેને પેષણ પણ આપે કે બાળે પણ ખરો એ સૂર્યની ખૂબી છે. તેમાં કરણામાં દાહકશકિત પણ છે અને પોષકકિત પણ છે. તે પાષણ કરવા યોગ્યનું પાષણ કરશે અને બાળી નાખવા યોગ્યને બાળી નાંખશે, છતાં બધાંથી તે ન્યારો રહેશે.
સાહિત્યકારની વૃત્તિ વિશ્વવ્યાપી હોય :
સાહિત્યકાર વિષે મે કેટલીક કલ્પના કરી મૂકી છે. મારૂં માનવું છે કે ભવિષ્યમાં સાહિત્યકારનું એક આગવું સ્થાન હશે. કેમકે તે આત્મજ્ઞાન અને વિજ્ઞાનને જોડનારી સાંકળ સમાન છે. આજે તે અવા સાહિત્યકાર કોઈ વિરલ હશે. થોડુંક લખવાથી સાહિત્યકાર થવાતું નથી. તેનામાં વિશ્વવ્યાપી વૃત્તિ હોવી જોઈએ. શ્રી રવીન્દ્રનાથ ઠાકુર આ યુગના એવા સાહિત્યકાર હતા. વાલ્મીકિ અને વ્યાસના આદર્શ
ભાગવતમાં વર્ણન આવે છે, “વિવાનુભૂતિઃ સાનુભૂતિઃ સાહિત્યકારમાં વિશ્વની બધી કલાઓની અનુભૂતિ હોવી જોઈએ. વાલ્મીકિ સ્નાન કરવા જઈ રહ્યા હતા અને માર્ગમાં એમણે જોયું કે, શિકારીએ કૌંચપક્ષીના જોડલાને બાણ માર્યું. ત્યારે, “ શોશ : જોવમાનત : '' વાલ્મીકિના અંતરમાં જે શાક ઉત્પન્ન થયા તે શ્લાક રૂપે બહાર આવ્યો. આ દ્રશ્ય જોતાં એમને થયું કે આ એક ક્રૂર કામ થયું છે, એક નિષ્પાપ પંખીને બાણ મારવામાં આવ્યું છે, બીજાં પ્રેમી પંખી વિહ્વળ થઈ રહ્યું છે. આવી નિર્દય હૃદયશૂન્યતા જોઈ એમના પુણ્યપ્રકોપ પ્રજજવળી ઊઠયા અને એમની જીભેથી શ્લાક સરી પડયો. તે તે ક્રૌંચ પક્ષી સાથે એકરૂપ થઈ ગયા હતા—વિશ્વાનુભૂતિ સુકલાનુભૂતિ થઈ ગઈ.
મહાકવિ વ્યાસ ભગવાનની પણ એક કથા છે. પુત્ર શુકદેવ વ્યાસના આશ્રાય છેાડી ચાલ્યા જતા હતા; અને વિરહ—વિહ્ વળ વ્યાસ ઋષિ “હે પુત્ર ! તું કયાં જાય છે?” એમ બૂમા પાડતા એની પાછળ દોડતા હતા. શુકદેવે ઉત્તર ન આપ્યા ને ચાલી ગયા. ભાગવતકાર લખે છે કે, “પુત્રેતિ તન્મયતયા તરવોઽમનેવું:" શુકદેવની સાથે તન્મય થઈને વૃક્ષÙએ વ્યાસ ભગવાનને આપ્યા.
જવાબ.
સારાંશ કે જેને વિશ્વાનુભૂતિ થઈ છે, જેનું હૃદય સર્વભૂતમય થઈ ગયું છે, તેના મનમાં સંકુચિતતા નહિ હાય, અને તે જ સાહિત્યકાર છે. એવા સાહિત્યકાર વિરલ હશે. આ હું કહી રહ્યો છું તે આજની પરિસ્થિતિ જોઈને, પણ હવે એવા સાહિત્યકારો ઉદ્ભવવાના છે. આવતી કાલની દુનિયાના માનવી પરિવર્તિત થયેલા હશે. જ્યારે આ પૃથ્વી ઉપર સ્વર્ગ ઊતરશે ત્યારે દરેક માનવ દિવ્ય માનવ હશે. સાહિત્યકાર વિષેની અપેક્ષા
સાહિત્યકારના મારી ઉપર મોટો ઉપકાર થયો છે. એમના આશીવંદ પણ મને મળ્યા છે. જે કામ હું કરી રહ્યો છું, ભગવતકૃપાથી જેની મને પ્રેરણા મળી રહી છે, તેનું તમે તટસ્થપણે નિરીક્ષણ કરો, તેમાં જ્યાં દોષ દેખાતો હોય ત્યાં માર્ગદર્શન આપો. ક્ષમા તો તમે કરશેા જ. પણ દોષદર્શન અને ગુણવૃદ્ધિ. પણ તમે કરો એવી તમને મારી પ્રાર્થના છે.
અનુવાદક: મેનાબહેન નરોત્તમદાસ મૂળ હિંદી : વિનોબા ભાવે
Page #213
--------------------------------------------------------------------------
________________
તા: ૧-૧૦-૩
પ્રબુદ્ધ જીવન
નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન રાજકારણ સામ્યવાદી તત્ત્વથી પ્રભાવિત તે નથીને?—એવો આભાસ
ચોતરફ પેદા થવા લાગ્યા. આ વિષે પણ તેમણે કેટલુંક વિવરણ કર્યું, શ્રી એસ. કે. પાટીલનું સધે કરેલું બહુમાન
આમ કામરાજ યોજના સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલી તા. ૧૯-૧૦-૬૩ શનિવાર-ભાઈબીજ–ના રોજ સાંજના
અનેક બાબતોની તેમણે સવિસ્તર ચર્ચા–આલોચના કરી. તેમના સમયે “મનોહર માં મુંબઈના અગ્રતમ રાજપુરુષ શ્રી એસ. કે.
વિસ્તૃત વિવેચન દરમિયાન બે મુદ્દાઓ ઉપર તેમણે ખાસ ભાર પાટીલનું, તેમણે સ્વેચ્છાએ અધિકાનિવૃત્તિ
મૂકો. (૧) અલબત્ત, કોંગ્રેસ સંસ્થાને સુગ્રથિત બનાવવાની સ્વીકારી તે બદલ અભિનંદન કરવા માટે તેમ જ નવા વર્ષના પ્રારંભ અંગે શુભેચ્છાઓનું
ખૂબ જ જરૂર છે અને તે માટે જે કાંઈ જરૂરી હોય તે અવશ્ય કરવું સાલ મુબારકનું આદાન-પ્રદાન કરવા માટે
ઘટે છે, એમ છતાં પણ, દેશની દ્રષ્ટિએ સંસ્થા કરતાં વહીવટીતંત્ર શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોનું એક વધારે મહત્ત્વનું છે, વહીવટીતંત્રના ભાગે સંસ્થાને બળવાન બનામિલન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે
વવાને વિચાર કરવામાં આવતો હોય તો તે બરોબર નથી. આજ ભાઈઓ તથા બહેને બહુ મોટી સંખ્યામાં એકઠાં થયાં હતાં. અને ‘મનેહર’ને હાલ
સુધીમાં જે કાંઈ બન્યું છે તેનું પરિણામ વહીવટી તંત્રને ઠીક ઠીક ચિક્કાર ભરાઈ ગયો હતો. પ્રારંભમાં સંઘના
શિથિલ બનાવવામાં આવ્યું હોય એમ લાગે છે અને સંસ્થામાં નવા પ્રમુખ મી. ખીમજી માડણ ભુજપુરીઆએ પ્રાણ પુરાવાનાં હજુ કોઈ ચિહ્ન દેખાતાં નથી. દેશ અને દુનિયા શ્રીમાન પાટીલને સંધ તરફથી આવકાર
કોંગ્રેસ સંસ્થાને નહિ પણ તેના વહીવટને જોવાની છે અને એ ઉપઆપ્યો હતો. શ્રી ખીમજીભાઈ અને શ્રી પાટીલ
રથી કોંગ્રેસની કિંમત આંકવાની છે એ બાબત આપણે કદિ ન બનને વર્ષે જાના નિકટવર્તી મિત્રો. વળી શ્રી પાટીલ અન્ન ખાતાના
ભૂલીએ. (૨) સામ્યવાદી તત્ત્વોને કોંગ્રેસી રાજકારણ ઉપર જે કાંઈ કેટલાક સમયથી કેન્દ્રીય મંત્રી હતા અને ખીમજીભાઈ ધી બોમ્બે
પ્રભાવ પડતો દેખાય છે તે સ્થિતિ ભારે ખતરનાક છે અને તેથી ગ્રેન ડિલર્સ એસોસીએશનના પ્રમુખ, એટલે દેશની અન્નસમસ્યા
તેને પૂરી મજબૂતીથી સામને થવો ઘટે છે. ઉકેલવાની બાબતમાં તે બન્ને વચ્ચે આજ સુધી મંત્રણાઓ અને
આ રીતે આવા મહત્ત્વના વિષય ઉપર એક કલાક સુધી શ્રી પત્રવ્યવહાર ચાલ્યા જ કરતો હતો. આ રીતે તેમની ઓળખાણ પાટીલે અનેક માહિતી અને સૂચનાથી ભરેલું પ્રવચન કર્યું અને આપવાના પૂરા અધિકારી એવા શ્રી ખીમજીભાઈએ મુંબઈના કોંગ્રેસી
જાણે કે અંગત પરિવાર વચ્ચે તેઓ બોલતા હોય તેવા મેકળા મનથી રાજકારણમાં તેમ જ દેશની અન્ન સમસ્યા નીપટાવવાની બાબતમાં પિતાનાં વિચારે-દેશમાં ઊભી થયેલી એક પ્રકારની કઢંગી પરિ
શ્રી પાટીલે કે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે તે બાબત અંગે જાત- સ્થિતિ અંગેના પોતાના પ્રત્યાઘાતો અને સંવેદને – તેમણે કશા પણ 'અનામતની કેટલીક વાતે રજુ કરીને ઉપસ્થિત ભાઈ-બહેનોને શ્રી સંકોચ વિના ૨જ કર્યા. તેમની વાણી અવિરત ધારાએ વહેતી રહી પાટીલના શકિતશાળી વ્યકિતત્વને ગૌરવપૂર્ણ ખ્યાલ આપ્યો અને રમૂજ, વિનેદ અને મકિત વડે શ્રોતાઓના દિલને સતત અને સાથે સાથે શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વિવિધ સાંસ્કૃતિક પ્રભાવિત કરતી રહી. એક તે સૌના દિલમાં વલોવાતે એવો સવાલ પ્રવૃત્તિઓને પણ શ્રી પાટીલ સમક્ષ ટૂંકમાં રજૂઆત કરી.
અને તે વિષે ભીતરની પૂરી જાણકારી ધરાવતા શ્રી પાટીલ અને વળી શ્રી ખીમજીભાઈના વકતવ્યમાં સૂર પૂરાવતાં, સંઘના સભ્ય
અપ્રતિમ એવું તેમનું વકતવ્ય-આ રીતે આ પ્રસંગે ઉપસ્થિત સૌ અને મહારાષ્ટ્ર રાજ્યના શિક્ષણપ્રધાન શ્રી શાંતિલાલ હ. શાહે આજ ભાઈ-બહેનને મન જીવનનો એક સુભગ અવસર સામે લાગ્યો અને ભારે વિવાદાસ્પદ બની રહેલી કામરાજ યોજના ઉપર જરૂરી પ્રકાશ
સૌએ એક પ્રકારની ધન્યતા અનુભવી. શ્રેતામંડળના દિલમાં વ્યાપી પાડવા માટે શ્રી પાટીલને અનુરોધ કર્યો.
રહેલી આ લાગણીને સંઘના મંત્રી તરીકે આભારનિવેદન કરતાં, - ત્યાર બાદ શ્રી પાટીલે પિતાનું પ્રવચન શરૂ કર્યું અને મદ્રાસ
મેં યોગ્ય શબ્દોમાં પ્રતિધ્વનિત કરી અને શ્રી પાટીલને ખૂબ ખૂબ બાજુની સ્થાનિક કેંગ્રેસમાં પ્રવેશેલી શિથિલતાના કારણે થોડા સમય
આભાર માન્યો, અને શ્રી પાટીલને તત્કાળ અન્યત્ર રોકાણ હોવાથી પહેલાં એ બાજુ લડવામાં આવેલા એક prestige election માં–
અમારી તેમણે રજા લીધી. પ્રતીક ચૂંટણીમાં – કોંગ્રેસ પક્ષને મળેલી હાર, ઉપરથી
ત્યાર બાદ સંઘ સાથે ગાઢ પરિચયમાં આવેલા અને એ રીતે કેંગ્રેસ સંસ્થાને મજબૂત કરવાની આવશ્યકતા તરફ ત્યાંના સંઘના સ્વજનસમાં સંસ્કૃતના અધ્યાપક શ્રી ગૌરીશંકર ચુ. પ્રધાનમંત્રી શ્રી કામરાજ નાદરનું ખાસ ધ્યાન ખેંચાયું અને આ ઝાલાએ નવા વર્ષ અંગે મંગલમય ભાવનાઓ રજૂ કરતું ટૂંકું છતાં
અર્થગંભીર પ્રવચન કર્યું. બહેન માલિની શાસ્ત્રીએ પણ એ જ પ્રકામાટે પોતે જ પ્રધાનમંત્રીની જવાબદારીથી મુકત થઈને આ કાર્યને
રની ભાવનાઓને વ્યકત કરતું એક સુંદર પદ ગાઈ સંભળાવ્યું અને પિતાની બધી શકિતને યોગ કેમ ન આપે?—એવો વિચાર તેમના
“પછી મધુર આઈસ્ક્રીમના પ્રસાદ સાથે નૂતન વર્ષાભિનંદનના આદાનમગજમાં ખૂબ ઘોળાવા લાગ્ય, આ વિચાર આપણા મહાઅમાત્ય પ્રદાનમાં - પરસ્પર શુભેચ્છાઓના વિનિમયમાં પ્રેમભર્યા વાર્તાવિનેસમક્ષ તેમણે રજૂ કર્યો, તેમણે તે વિચારને વધાવી લીધો અને એક
દમાં કેટલાક સમય પસાર થયો. સંઘના પ્રમુખ શ્રી ખીમજીભાઈ તરફથી નાના બીજમાંથી મોટું વૃક્ષ પેદા થાય તેમ એકાએક આખા દેશને
આ મંગળ પ્રસંગે પેંડાની લહાણી કરવામાં આવી અને આમ લગભગ
બે કલાક પસાર થયા બાદ બધાં ભાઈ–બહેને ઊંડી પ્રસન્નતાઆવરી લેતી એવી યોજના જે કામરાજ યોજનાના નામે ઓળખાય
પૂર્વક હસતાં હસતાં અને એકમેક સાથે હાથ મીલાવતાં છૂટાં પડ્યાં. " છે તેને જન્મ થયો, અખિલ હિંદ મહાસભાસમિતિએ આ પેજ- - આ રીતે સંઘ તરફથી અવાર-નવાર યોજાતાં સંમેલનોમાં આ નાને અપનાવી લીધી, કેન્દ્ર તેમ જ રાજયના પ્રધાન પાસેથી મિલનસંમેલનની ભાત અનેખી હતી. - પરમાનંદ રાજીનામાંઓની માગણી કરવામાં આવી, સૌ કોઈએ રાજીનામું * “રાષ્ટ્રીય તેમજ આતરરાષ્ટ્રીય રાજકારણ મોકલી આપીને ‘party' before the post’–સંસ્થા શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું વ્યાખ્યાન પાસે સત્તા ગૌણ છે એ વિચારનું - એ ભાવનાનું–સમર્થન કર્યું.
નવેમ્બર માસની ૯મી તારીખ અને શનિવારના રોજ આ બધા રાજીનામાં નહે ના હાથમાં આવી પડયાં, અને આમ
સાંજના ૬ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંધના ઉપક્રમે
સાંજના ૬ વાગ્યે શ્રી અંબઇ જતા યુવક - થતાં વહીવટી ક્ષેત્રે કેવી સ્થગિતતા આવી ગઈ અને રાજકારણી ' ' સંઘના કાર્યાલયમાં (૪૫/૭, ધનજી સ્વીટ) શ્રી ચીમનલાલ
વાતાવરણમાં કેવી અનિશ્ચિતતા વ્યાપી ગઈ–આ આખા પ્રકરણનો ચકુભાઈ શાહ છેલલા ચાર મહિનાના રાષ્ટ્રીય તેમ જ આન્તર* શ્રી પાટીલે આબેહુબ ખ્યાલ આપ્યો. કોના રાજીનામાં સ્વીકારવામાં રાષ્ટ્રીય રાજકારણની આલોચના કરશે. આ વિષયમાં રસ આવશે તેની સામ્યવાદ તરફી લેખાતા પત્રમાં આમાહીઓ આવતી લેતા ભાઈ બહેને આ પ્રસંગને લાભ લેવા વિનંતી છે.' ગઈ અને તે જ્યારે ઠીક ઠીક પ્રમાણમાં સાચી પડતી ગઈ ત્યારે આપણું
મંત્રીઓ: મુંબઈ જૈન યુવક સંઘ
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૩૦
પ્રબુદ્ધ જીવ ન
વાત્સલ્યસ્મૃતિ સર લલ્લુભાઈ સામળદાસ
'
ઑકટોબર માસની ૧૪મી તારીખે અને સામવારના રોજ અંધેરી ખાતે માન્યવર શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીના પ્રમુખસ્થાને સ્વ. સર લલ્લુભાઈ સામળદાસની જન્મશતાબ્દી ઉજવવામાં આવી હતી. આ પ્રસંગને લક્ષમાં રાખીને શ્રી મુનશીએ તૈયાર કરેલા અંગ્રેજી પ્રવચનનો (તે પ્રસંગે આ પ્રવચનના સારરૂપ એવું તેમણે ગુજરાતીમાં ભાષણ કર્યું હતું.), આપણી વચ્ચેથી જે માનવવિભૂતિ ૭૩ વર્ષની ઉમ્મરે આજથી ૨૭ વર્ષ પહેલાં વિદાય થઈ છે તેના ‘પ્રબુદ્ધ જીવન’ના વાચકોને પુણ્યપરિચિય થાય એ હેતુથી, નીચે અનુવાદ આપવામાં આવે છે.
હું ભાવનગરમાં ઉછરીને મોટો થયો અને પછી કાલેજ શિક્ષણ માટે મુંબઈ આવીને રહ્યો. ભાવનગરમાં હું હતા તે દરમિયાન ભાવનગરના દીવાન કુટુંબના એક અગ્રગણ્ય રાજપુરુષ તરીકે તેમના વિષે કંઈ કંઈ વાત મારા સાંભળવામાં આવેલી, અને તેમને દૂરથી જોયેલા પણ ખરા, પણ તેમને પ્રત્યક્ષ મળવા—જાણવાનું બન્યું નહાતું. પછી ૧૯૧૦ની સાલમાં કાલેજ ભણતર માટે હું મુંબઈ આવ્યા અને એ પૂરું થયા બાદ વ્યવસાયી જીવનની શરૂઆત પણ મુંબઈમાં જ થઈ અને સમયાંતરે વિલે પારલે રહેવા માટે ગયા. આ સમય દરમિયાન ગગનભાઈ સાથે પરિચય થયેલા, તેમના મોટા ભાઈ ખંડુભાઈ (તેમનું બીજું નામ જ્યોતીન્દ્ર છે.) અને તેમનાં પત્ની મધુરિકાબહેનના પણ સમાર્ગમમાં આવવાનું બનેલું. આ અંગત સંબંધો ઉત્તરોત્તર · સર લલ્લુભાઈ સામળદાસ વધતા જતા હોવાના કારણે તેમના અંધેરી ખાતેના નવાસ્થાન ઉપર મને અવાર નવાર જવા આવવાનું બનવા લાગ્યું અને તેના અનુસંધાનમાં સર લલ્લુભાઈ જેમને અમે બધું ‘લલ્લુકાકા'ના નામથી સંબોધતા તેમને પણ પ્રત્યક્ષ મળવાના, તેમની સાથે વાત કરવાના, તત્કાલીન રાજકારણી પ્રશ્નાને અનુલક્ષીને ચર્ચા કરવાના પ્રસંગો ઊભા થવા લાગ્યા. તેમને મળતાં કોઈ અભેદ્ય અંતરના કે સંકોચના ભાગ્યે જ અનુભવ થતો. ઘરના વડીલ સાથે જેવી સહજતાથી આપણે વર્તીએ અને વાત કરીએ એવી સહજતાપૂર્વક તેમને અમે મળતા અને તેમની સાથે વાતચીત અને ચર્ચા કરતા. તેમનામાં નહાતા એવા કોઈ મોટાઈનો ખ્યાલ કે આપણને આંજી દે અથવા તો આપણી વાણીને રુંધે એવા નહાતા તેમનામાં કોઈ. રૂઆબ. વળી એમનું રસોડું જૂના વખતની ખાનદાનીની ઢબે ચાલતું હતું. એક તો તેમના બહેાળા કુટુંબપરિવાર, વળી મહેમાનો પણ કોઈ ને કોઈ હોય જ, અને જમવાના વખતે જે બહારના કોઈ હાજર હાય તેને જમાડયા સિવાય જવા દેવાય જ નહિ—આવી કૌટુંબિક પરંપરા—આવા તેમના પહાળા અને બહાળા રસોડે તેમના કુટુંબપરિવાર વચ્ચે બેસીને અવારનવાર ભાજન કરવાનું પણ બનતું.
તદુપરાંત હંમેશાં મોટા ભાગે—ખાસ કરીને શનિવાર તથા રવિવારના રોજ–સાંજના સમયે તેમને ત્યાં મોટી મંડળી જામતી. લઘુકાકાના અંગત સ્નેહીઓમાંથી કોઈ ને કોઈ તેમ જ તેમના ત્રણ પુત્રાના અંગત સ્નેહીઓ અને સ્વજના આ બધા તેમના બંગલે
એ વખતે એકઠાં થતાં. તેમના કુટુંબીજન જેવા સ્વ. બેલ્વીએ વખતના બેબે ક્રોનીકલના તંત્રી તો ત્યાં એ સમયે અચૂકપણે હાજર
dl. 9-20-83
卐
હોય જ. આ વખતે પણ કાંઈ ને કાંઈ નાસ્તો તો હાવાના જ. લલ્લુકાકા મારી જેવા જે કોઈ ત્યાં આવેલ હોય તે દરેકને વ્યકિતગત રીતે જરૂર બાલાવે, અને તેની અંગત બાબત વિષે વાત કાઢીને ઊંડી સહાનુભૂતિનો અનુભવ કરાવે. જાહેર જીવનનાં કે વ્યાપાર વ્યવસાયનાં અનેક ક્ષેત્રમાં તેમણે સાધેલી સિદ્ધિઓના મને પ્રમાણમાં આછે ખ્યાલ હતો. મારે મન તો તે એક વાત્સલ્યપૂર્ણ વડીલ જેવા હતા. જ્યારે પણ તેમને મળવાનું બનતું ત્યારે તેમનું વાત્સલ્યતાભર્યું સ્મિત અને ભાવભર્યા ઉદ્ગારો ચિત્ત ઉપર ઊંડી સુવાસમધુર છાપ—અંકિત કરી જતા. તેમને વિદેહ થયાને આટલાં . વર્ષો થવા છતાં તેઓ તેમના નામી પુત્ર દ્વારા સ્મરણમાં એટલા બધા જીવન્ત રહ્યા છે—જેવી રીતે પંડિત મેાતીલાલ નહેરુ જવાહરલાલ નહેરુ દ્રારા જીવન્ત જ છે એમ આપણે કહી શકીએ-કે તેઓ જાણે કે બહુ થોડા સમય પહેલાં આપણી વચ્ચેથી અદ્રશ્ય થયા છે આવા ભાસ—આવું સંવેદન—તેમના વિષે આપણું ચિત્ત અનુભવે છે.
' આવા એક વ્યકિતવિશેષના વિરલ જીવન—પુરુષાર્થની અનેક બાજુઓનું આકલન કરતું શ્રી મુનશીનું અધ્યક્ષીય પ્રવચન અહીં રજૂ કરતાં એક સ્વર્ગવાસી વડીલના સ્મરણને તાજું કર્યાની— તેમની ચિરપ્રતિષ્ઠિત સ્મૃતિને શબ્દારૂઢ કર્યાની—કૃતાર્થતા હું અનુભવું છું. પરમાનંદ
(કુમારના સૌજન્યથી) ‘લલ્લુકાકા’ એક સત્વનિષ્ઠ સજ્જનની શબ્દપ્રતિમા
Lallukaka': The Portrait of a Perfect Gentlernan.
લલ્લુકાકા—મને તેમના સર લલ્લુભાઈ સામળદાસ સી. આઈ. ઈ. એ રીતે કદિ વિચાર આવી શકતો જે નથી—આ લલ્લુકાકા રાજ્યખટપટથી ખદબદતા કાઠિયાવાડ અને નવી પેઢી વચ્ચે, જૂના અને નવા યુગ વચ્ચે એક પુલ જેવા હતા. તેમનાં મૂળ ગગા ઓઝાની પુરાણી દુનિયામાં નખાયાં હતાં અને તેમના ઉત્કર્ષ ગાંધી—પ્રભાવિત નવી દુનિયામાં થયા હતા.
જ્યારે મને તેમનું સ્મરણ થાય છે ત્યારે ઊંચી અને પાકા બાંધાની, ભરાવદાર મૂર્છાવાળી, ઉજળા સફેદ લાંબા કોટ, ડાઘડુંઘ વિનાની પહેાળી રૅશમી કિનારવાળી ધોતી, રેશમી મેાજાં અને ચળતાં જોડાં, અને કોઈનું પણ ધ્યાન ખેંચે એવી મોટી પહોળી દબદબાભરી ભાવનગરી પાઘડીમાં સજ્જ થયેલી તેમની આકૃત્તિ મારી નજર સામે હું નિહાળું છું. કોઈ પણ સમયે તેમની મુખાકૃતિ ઉપર મૈત્રીભાવ દાખવતું સ્મિત હોય જ, તેમની આંખોમાંથી માયાળુ ભાવ ટપકા જ હોય, એક ઉમરાવને શૅભે એવા તેમના હાવભાવમાં અભિમાનન—તુમાખીનો—અંશ પણ નજરે ન પડે. તેમની સમગ્ર રીતભાતમાં જૂની ખાનદાનીની ચમક અનુભવવા મળતી. આ ઉપરાંત અન્ય પક્ષને હંમેશાં ન્યાય આપવા માગતા હોય એવા એક પ્રકારના—બધી બાબતમાં તેમના સુભગ ન્યાયપૂર્ણ અભિગમ રહેતા, વર્તાવ રહેતા, અને અજાણ્યામાં સહજપણે મિત્રભાવ પેદા કરે એવું તેમની પ્રકૃતિમાં વાત્સલ્ય તરવરતું હતું, અને સદ્ ભાવથી અન્યને પ્રભાવિત કરે એવું તેમના વ્યકિતત્વમાં સામર્થ્ય ચમકતું હતું. .
તેઓ એ નાગર બ્રાહ્મણ જ્ઞાતીના હતા કે જે જ્ઞાતિ રાજ
Page #215
--------------------------------------------------------------------------
________________
તા.૧-૧૦-૬૩
પ્રભુ
કારણમાં, વ્યાપારવ્યવસાયમાં, વિદ્યુતામાં, અને ઉચ્ચ કક્ષાની સ્થિતિચુસ્તતામાં—અને મધ્યયુગીન કાળ દરમિયાન યુદ્ધકાર્યમાં પણ— ગુજરાતના ઈતિહાસમાં છેલ્લાં એક હજાર વર્ષથી અત્યંત માનવંતું પ્રતિષ્ઠાપાત્ર સ્થાન ધરાવતી હતી. સમસ્ત ગુજરાતી પ્રજાની કલ્પના ઉપર નાગર બ્રાહ્મણની એવી કોઈ પક્ડ હતી કે બીજી જ્ઞાતિના કોઈ એક સુપ્રસિદ્ધ સાહિત્યકારે પેાતાની વંશવારસગત ત્રુટિને દુર કરવા માટેહળવી કરવા માટે—નાગર બ્રાહ્મણ કામની એક વિધવા સાથે લગ્ન કરવાની ઈચ્છા દાખવી હતી, અને જ્યારે મારી જેવી એક અપ્રસિદ્ધ વ્યક્તિએ ગુજરાતના સાહિત્યના ક્ષેત્રમાં એકાએક મોટી નામના મેળવીએ, ત્યારે કેટલાય સમય સુધી સાહિત્યકોની દુનિ યામાં હું પણ એક નાગર બ્રાહ્મણ જ છું એવી માન્યતા પ્રસરી રહી હતી.
૧૯મી સદી દરમિયાન અમુક કુટુંબાએ કાઠિયાવાડના રાજ્યકર્તાઓને દીવાનો પૂરા પાડવાનો કેટલી પેઢીએ સુધી જાણે કે ઈજારો ભાગવ્યો હતો. આમાંનું એક કુટુંબ લલ્લુકાકાનું હતું. આ કુટુંબ અસાધારણ સુવ્યવસ્થિત એવા ભાવનગર રાજ્યના ઉદય અને વિકાસ સાથે જોડાયેલું હતું. ખરી રીતે તેઓ તેના મેભાના અને આબાદીના પરાક્રમી ઘડવૈયા હતા.
લલ્લુકાકાના પિતામહ પરમાનંદદાસ ૧૮૨૮થી ૧૮૪૭ સુધી ભાવનગર રાજ્યના દીવાન હતા. તેમના મામા ગૌરીશંકર ઉદયશંકર (જેને “ગગા ઓઝા” એવા ટુંકા નામથી ઓળખાતા હતા.) ૧૮૪૭થી ૧૮૭૯ સુધી, લલ્લુભાઈના પિતા સામળદાસ જેમના ઉપરથી સ્વ. ગોવર્ધનરામે તેમની સુપ્રસિદ્ધ નવલક્થા ‘સરસ્વતીચંદ્ર’માં આવતા બુદ્ધિધનના પાત્રની કલ્પના કરી હતી, તેઓ ૧૮૭૯થી ૧૮૮૪ સુધી, અને તેમના મોટાભાઈ વિઠ્ઠલદાસ ૧૮૮૪થી ૧૮૮૯ સુધી ભાવનગર રાજ્યના દીવાનપદ ઉપર હતા. આ બધાય ભારે શકિતસંપન્ન પુરુષો હતા, અને ઉર્દુ તથા સંસ્કૃત ભાષાના સારા જાણકાર હતા અને પ્રત્યેક પોતપોતાની રીતે જૂની-પુરાણી રાજ્ય ખટપટમાં એક્કા હતા.
એ દિવસોનાં કાઠિયાવાડનાં શજ્યોનું વાતાવરણ ખટપટથી ભરેલું રહેતું હતું. આ રાજ્યોના ટકાવ ચાણાક્યસદશ કુટિલતા અને કુશળતા ઉપર જ આધારિત હતા. દાખલા તરીકે લલ્લુકાકાના મામા ગૌરીશંકર ઓઝા આ કળામાં અસાધારણ નિષ્ણાત પુરુષ હતા. સરસ્વતીચંદ્રમાં જે શઠરાયનું પાત્ર આવે છે, તે આ ગગા ઓઝા ઉપરથી પ્ાયેલું માનવામાં આવે છે, જો કે સરસ્વતીચંદ્રમાંનું એ પાત્રનું આલેખન વધારે પડતું ઢંગું અને કદરૂપું છે. મારી બાલવય ' દરમિયાન તેમનાં પરાક્રમાની મે અનેક રસપ્રદ વાતો સાંભળી હતી. તેમના હાથમાં લગભગ પા સદી સુધી ભાવનગરનું ભાવી રમતું હતું. તેમણે રાજ્યને સમૃદ્ધ કર્યું હતું, આગળ વધાર્યું હતું અને પ્રતિષ્ઠા અપાવી હતી. મારા પિતામહ તેમના એક મોટા મિત્ર હતા અને મારા પિતા જેએ માણસાના એક સારા પરીક્ષક હતા, જે, જ્યારે તેમની બદલી ગાઘા મુકામે થતી હતી ત્યારે, આ ગગા ઓઝાના ઘણી વાર મહેમાન થતા હતા, તેઓ તેમની બહુલક્ષી કુશળતા વિષે, વિદ્નતા વિષે, રાજ્યરમત વિશે અને પોતાના દુશ્મનાના જે નિષ્ઠુરતાપૂર્વક તેઓ સામનો કરતા હતા તે વિષે અમને અનેક વાતો કહેતા હતા અને તેવી વાતો કરવામાં તેમને ખૂબ મઝા પડતી હતી. તેમની સંન્યાસી તરીકેની છબી (દીવાનપદેથી નિવૃત થયા બાદ તેમણે સંન્યાસ ધારણ કર્યો હતા) મારા પિતાના ઓરડામાં વર્ષો સુધી લટકતી હતી. એ દિવસેામાં દરેક સ્થિતિચુસ્ત બ્રાહ્મણ યા નાગર અમુક ઉમ્મરે પહોંચ્યા બાદ સંન્યાસ ધારણ કરતો હતો. આથી તેણે રાગ, દ્વેષ, ભય કે ક્રોધનો ત્યાગ કર્યો હતો કે નહિ એ જુદી બાબત છે.
૧૮૬૩માં લલ્લુકાકાનો જન્મ થયા હતા. મેટ્રીક સુધીનું તેમનું ભણતર ભાવનગરમાં થયું હતું. કૉલેજના અભ્યાસ માટે તેઓ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા હતા, અને બી. એ. સુધીન
જીવ ન
અભ્યાસ પૂરો થવા આવ્યો એટલામાં સંયોગો તેમને ભાવનગર ઘસડી લાવ્યા અને ૧૮ વર્ષની ઉંમરે તેઓ રાજ્યના વહીવટી અધિ કાર ઉપર નિયુકત થયા. પછીનાં વર્ષો દરમિયાન રાજ્યવહીવટની કેટલી યે શાખાઓમાં દુષ્કાળ રાહત, મહેસુલ, રેલ્વેખાતું, સહકારી પ્રવૃત્તિ, અને શિક્ષણના ક્ષેત્રમાં—તેમના ભાગે કામ કરવાનું આવ્યું અને આ રીતે તેમને આ બધાં ખાતાંઓના બહેાળા અનુભવ મળ્યો. આમ છતાં કાઠિયાવાડના કાવાદાવાથી ભરેલા વાતાવરણમાં સ્વતંત્રતાપૂર્વક શ્વાસ લેવાનું—માકળા મને જીવવાનું શકય નહોતું અને એ કારણે સ્થાનિક વાતાવરણ તેમને માફક આવે એમ નહોતું. અને બન્યું પણ એમ જ. તેઓ આગળ વધતાં વધતાં મહેસુલ ખાતાના અધિકારીના પદ સુધી પહોંચ્યા. તેમનું રાજ્યમાં સ્થાન દીવાનથી બીજું હતું. પણ ભાવનગર મહારાજાની એક યા બીજા કારણે તેમના ઉપર ખફા ઉતરી, અને ૧૮૯૯ના ઓકટોબરમાં તેમને રાજીનામું આપવાની ફરજ પડી. આ સાથે તેમના મોટાભાઈ પણ દીવાનપદેથી ફારેગ થયા.
૧૩૧
લલ્લુકાકા જો કે જૂની દુનિયાના વાતાવરણમાં ઉછર્યા હતા, એમ છતાં પણ, ભારતભરમાં શરૂ થયેલી નવજાગૃતિ લલ્લુકાકાના માનસિક ક્ષિતિજને સ્પર્ધા વિના –પ્રભાવિત કર્યા વિના રહે એ શકય જ નહોતું. તેમણે પોતાને મળતા અવકાશ દરમિયાન અંગ્રેજી ભાષાસાહિત્યનું જ્ઞાન વધારે પરિપકવ અને સમૃદ્ધ કર્યું હતું અને તત્વજ્ઞાન, ઈતિહાસ, અધ્યાત્મશાસ્ત્ર અને ગણિતશાસ્ત્ર—આવા અનેક વિષયોના પણ તેમણે ઠીક ઠીક અભ્યાસ કર્યો હતો. તેમના ઉપર જૅન સ્ટુઅર્ટ મિલના agnosticism ને—અજ્ઞેયવાદના-સારો પ્રભાવ પડયા હતા, જો કે જેમ વીસ વર્ષ બાદ અમારામાંના કેટલાકની બાબતમાં બનવા પામ્યું તેમ, તેઓ પણ ઉંમર વધતાં આસ્તિકતા ઉપર ઢળ્યા હતા. તેઓ ભાવનગરમાં હતા તે દરમિયાન તેમના પ્રયત્નના પરિણામે ભાવનગરમાં સૌથી પહેલી આર્ટસ કૅલેજ ઊભી કરવામાં આવી હતી. આ કૅલેજ ગુજરાતી ભાષાભાષી પ્રદેશમાં બીજી હતી. આ કાલેજ સાથે તેમના પિતાનું નામ જોડવામાં આવ્યું હતું.
જ્યોતિષશાસ્ત્રમાં માનો કે ન માનો, ઑકટોબર મહિના લલ્લુકાકાના જીવનની ચડતી પડતી સાથે કોઈ વિચિત્ર રીતે જોડાયેલા રહ્યો છે. તેમને જન્મ કટોબરમાં થયો હતો. આગળ ઉપર તેઓ ઓકટોબર મહિનામાં ભાવનગર રાજ્યની નોકરીમાંથી છૂટા થયા હતા. મુંબઈ તરફ તેમણે એ જ મહિનામાં પ્રયાણ કર્યું હતું અને તેમણે દેહ પણ એજ મહિનામાં છેડયા હતા.
*
*
૧૯૦૦ની સાલમાં તેઓ મુંબઈ આવ્યા. ખુલ્લા દિલથી અને બધી બાજુએથી દરેક પ્રશ્નને સમજવાની તેમની વૃત્તિએ તે વખતના પાલીટીશને સાથે રાજકારણી અગ્રેસરો સાથે—ગોઠવવામાં એકરૂપ થવામાં—બાધા ઊભી કરી અને પોતા માટે તેમણે સ્વતંત્ર માર્ગ નિર્માણ કર્યો. એ વખતે ધી લૅન્ડ રેવન્યુ એમેન્ડમેન્ટ બીલ (જમીન મહેસુલ સુધારાને લગતા ખરડા) ઉપર ભારે તીવ્ર રસાકસી ચાલતી હતી. આ ખરડા સામે એ વખતના પ્રતાપી રાજપુરુષ સર ફિરોજશાહ મહેતાની આગેવાની નીચે ભારે ઉગ્ર ઉહાપોહ ચાલી રહ્યો હતો. લલ્લુકાકા મહેસુલી વહીવટની આંટીઘૂંટીઓ બહુ સારી રીતે જાણતા હતા અને તેથી આ ખરડા સંબંધમાં વિરોધપક્ષ સાથે હા એ હા ભણવાનું તેમને યોગ્ય ન લાગ્યું. આ ખરડાના સમર્થનમાં તેમણે એક ભારે તેજસ્વી નોંધ લખી. આ નોંધથી તે વખતના રાજદ્રારી આગેવાના બહુ નાખુશ થયા, ક્રોધાવિષ્ટ થયા, પણ આ નોંધે મહેસુલી વહીવટના એક નક્કર નિષ્ણાત તરીકે તેમને એકાએક અસાધારણ નામના પ્રાપ્ત કરાવી.
હવે મુંબઈના રાજદ્રારી જીવનમાં તેમના માટે માર્ગ મોકળો થયો. મુંબઈ સરકારે એ વખતની લેજીસ્લેટીવ કાઉન્સિલમાં વર્ષો સુધી તેમની
Page #216
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૦-૨૩
. ચાલુ નિમણૂંક કરી, અને થોડા સમય માટે. તેઓ રાજ્યની કારોબારીના સાહિત્યમાં સમુચિત રીતે બહુ ઊંચું સ્થાન ધરાવે છે. એ દિવસોમાં મહેસૂલ ખાતાના સભ્ય પણ બન્યા. તેમણે એગ્રીકલ્ચરલ બેંક માટે ઘણા લોકો લલુકાકાને સુમતિબહેનના પિતા તરીકે ઓળખતા હતા. એક યોજના ઘડીને સરકાર સમક્ષ રજૂ કરી અને સહકારી પ્રવૃત્તિ લલુકાકાની મહત્તા તેમણે જે કાંઈ કર્યું તે કરતાં તે વ્યકિતગત પાછળ તેમણે પોતાની કાર્યશકિતને સવિશેષ કેન્દ્રિત કરી. આ કારણે રીતે જે કાંઈ હતા તેમાં વધારે રહેલી હતી. તેમના સંપર્કમાં જે : “ભારતમાની સહકારી પ્રવૃત્તિના પિતા” તરીકે તેઓ યથાર્થપણે કોઈ આવે તેને તેમનાથી જરા પણ અંતર જેવું ન લાગે, તેમનામાં | ઓળખાવા લાગ્યા.
- ,
આત્મીયતાનો અનુભવ કરે એ પ્રકારનું તેમની રીતભાતમાં–તેમના બહુ થોડા સમયમાં મુંબઈના વ્યાપાર વ્યવસાયના ક્ષેત્રમાં તેમણે અભિગમમાં–કોઈ અસાધારણ પ્રેમતત્વ રહેલું હતું. અન્ય વિષેના ઘણું આગળ પડતું અને માનવંતુ સ્થાન પ્રાપ્ત કર્યું. સહકારી પ્રવૃ- : જીવંત વાત્સલ્યભાવને લીધે તેઓ તેમના સમાગમમાં આવનાર સર્વ ‘ત્તિના ક્ષેત્રમાં તેમણે વર્ષો સુધી જે કામ કર્યું. તેના પરિણામે તેઓ કોઈનાં સહજપણે પ્રેમપાત્ર બની જતા.
પહેલવહેલી બેબે પ્રેવિન્શિયલ લેન્ડ સેરગેજ બેંકના બેંર્ડ ઓફ હું ૧૯૬૨ માં જ્યારે મુંબઈ યુનિવર્સિટિની સેનેટમાં ચૂંટાયા ડિરેકટર્સના પ્રમુખ થયા. ઉદ્યોગ અને વ્યાપારના ક્ષેત્રમાં ઊભી ત્યારે સૌથી પ્રથમ તેમનાં પરિશ્યમાં આવ્યો. ત્યાં સુધી હું તેમને માત્ર થઈ રહેલી અનેક કંપનીઓ સાથે તેઓ સંકળાતા રહ્યા. વહાણવટાના નામથી જાણતા હતા, પણ પછી તે તરત જ તેમનામાં રહેલા માનવતાક્ષેત્રમાં સૌથી પ્રથમ. સાહસરૂપ સિધિયા સ્ટીમ નેવિગેશન કંપનીની પ્રેરિત વાત્સલ્ય વડે તેમણે મારામાં રસ લેવા માંડયો. તેમના - સ્થાપના કરવામાં તેઓ વાલચંદ હીરાચંદ સાથે પ્રારંભથી જોડાયેલા કુટુંબના સભ્ય તરીકે તેમણે અમને કેવી હાર્દિકતાથી અપનાવી લીધા હતા. અને એવી રીતે સિમેન્ટ, ઈલેકટ્રિક પાવર, બેંકિંગ અને વીમાને તે બાબત હું કદિ પણ ભૂલી શકું તેમ નથી. એ મહિનાઓ કે જ્યારે લગતા અનેક: રાહસે ઊભા કરવામાં તેમણે અગ્ર ભાગ ભજવ્યો હતો. ૧૯૩૦ની સાલમાં મીઠાના સત્યાગ્રહ અંગે મારી પત્ની અને હું : ૧૯૦૮માં તેમણે બોમ્બે લાઈફ ઈન્ટરન્સ કંપનીની સ્થાપના 'જેલમાં હતાં, એ દિવસે કે જ્યારે જે કાનૂનને ભંગ કરવા માટે
કરી અને ત્યારથી ૧૯૩૬ માં નિપજેલા તેમના મૃત્યુ સુધી તેઓ સરકારના ગુનેહગાર ગણાતા હતા તેમના વિશે મૈત્રીભાવ દાખવવાની - તે કંપનીના ચેરમેન રહ્યા હતા. ઈન્ડિયન મરચન્ટ્સ ચેમ્બરના ઉદ્- બાબતમાં ઘણાખરા મિત્રો મત્સાહ બની બેઠા હતા–એ દિવ- ભવ સાથે પણ તેઓ સંલગ્ન હતા અને ૧૯૧૮ માં તે ચેમ્બરનું તેમણે માં લલુકાકા દર અઠવાડિયે બરાબર નિયમિત રીતે મારાં માતુ- પ્રિમુખસ્થાન શોભાવ્યું હતું. ૧૯૨૫માં બનારસમાં સૌ પ્રથમ ભર- શ્રીની અને બાળકોની ખબર કાઢવા માટે સાન્તાક્રુઝના અમારા નિવાસ- વામાં આવેલી ઈન્ડિયન ઈકૅનૉમિક કૅન્ફરન્સનું પ્રમુખસ્થાન પણ સ્થાન ઉપર આવતા હતા. અને અમારા જેલ બહાર આવ્યા બાદ, - તેમણે જ શોભાવ્યું હતું. શિક્ષણના ક્ષેત્રમાં પણ તેમણે એકસરખો | મારી પત્નીને તેમણે પોતાની પુત્રી તરીકે અપનાવી લીધી હતી..
રસ દાખવ્યો હતો. મુંબઈ યુનિવર્સિટીની સેનેટમાં ૧૯૧૮ ની સાલથી , મને વ્યાપારના ક્ષેત્ર તરફ તેમણે કેવી રીતે ખેંઓ તે પણ મને - તે ૧૯૩૬ની સાલમાં નિપજેલા તેમના મૃત્યુ સુધી તેઓ સભ્ય બરાબર યાદ છે. એ તરફ મને કોઈ ખાસ આકર્ષણ હતું નહિ કે ન હતા.. . . . . . .. "
છે નહિ. આમ છતાં પણ તેમના આગ્રહને વશ થઈને મારે બેંબે . . રાજકારણ,.. વ્યાપાર, ઉદ્યોગ, તેમ જ, અર્થકારણને લગતા લાઈફ ઈસ્યુરન્સ કંપનીનું ડિરેકટરપદ સ્વીકારવું પડ્યું હતું. આ
બધા પ્રશ્ન પરત્વે તેમનું વલણ નીતાંત શાણપણ વડે- sanity અંગે તેમના દિલમાં ઊંડે ઊંડે . રહેલી ઈચ્છાનું જ એ પરિણામ છે, } of outlook વડે--અંકિત રહેતું. રાજકારણમાં તેઓ પ્રકૃતિ અને આવ્યું હોવા સંભવ છે કે ૧૯૩૬ માં તેમનું અવસાન થયું ત્યાર બાદ વૃત્તિથી લીંબરલ (ઉદાર મતવાદી) હતા, એટલે કે દરેક પ્રશ્નની બને તે કંપનીના ડિરેકટરોએ મારી તે કંપનીના ચેરમેન તરીકે નિમણુક " બાજુએ સમજવાની શકિત ધરાવવી, પ્રતિપક્ષી પ્રત્યે પણ વ્યાજબી- કરી, પણ ૧૯૩૭ની સાલમાં મને. મુંબઈ સરકારના ગૃહખાતાના પણે વર્તવું, અને દરેક પ્રશ્નને તટસ્થપણે તપાસ– આ અર્થમાં તેઓ પ્રધાન થવાનું નિમંત્રણ મળ્યું એટલે આ જવાબદારીથી મુકત બના - લીબરલ હતા. આમ હોવાથી તેઓ કદિ પણ કોઈ એક પક્ષનું જ કે સમર્થન કરવાની વૃત્તિ ધરાવતા સક્રિય પોલિટિશિયન બની ન શકયા, - આ ઉપરાંત જ્યાં કશું જ ન હોય અથવા તો જ્યાં વાતાવરણ - અને એમ છતાં પણ જલિયનવાળા બાગની કતલ અને બારડોલી . કાંઈક તંગ હોય, ત્યાં મૈત્રીનું વાતાવરણ પેદા કરવાની તેમનામાં સત્યાગ્રહ જેવા પ્રશ્નો અંગે ચાલતા સામુદાયિક આંદોલનને તેમણે અનુપમ બક્ષીસ હતી. વાતાવરણમાં ગમે તેટલી કડવાશ હોય, મતપૂરો ટેકો આપ્યો હતે.
- ભેદો ગમે તેટલા તીવ્ર હોય, લલ્લુકાકા ડીરેકટરોની સભામાં જેવા
દાખલ થતા કે વાતાવરણ એકાએક બદલાઈ જતું. તેમનું મુકત 31 લલુકાકા ભાવનગર રાજ્યની નેકરીમાં જોડાયા ત્યાર બાદ તર- દિલનું સ્મિત તરફ સ્મિતભાવને પ્રસન્નતાને-ફેલાવી દેવું, પ્રસ્તુત " માં જે તેમણે પોતાની પહેલી વારની પત્ની ગુમાવી હતી. ત્યાર વિષય કરતાં કોઈ જાદી જ બાબત ઉપર તેઓ વાતે શરૂ કરતા,
બાદ તેમનું લગ્ન વિદ્વત્તા અને સંસ્કારિતા માટે સુવિખ્યાત એવા અને જેવી તેમની વાત પૂરી થતી કે તરત જ સૌ કોઈ પોત* બહુ જાણીતા દિવેટિંયા કુટુંબની એક ભારે સંસ્કારી બુદ્ધિશાળી કન્યા- પિતાના મતભેદ ભૂલી જતાં અને સર્વત્ર સદભાવની લાગણી ફેલાઈ અસત્યવતી સાથે થયું હતું. અને આ બન્ને પતિ-પત્ની વચ્ચે–એ
જતી. તેમના હાદિક સ્મિત અને સદ્ભાવનીતરતી આંખના
'શીતળ પ્રભાવ નીચે કોઈ મતભેદો ટકી શકતા નહિ. ' દિવસમાં વિરલ જોવામાં આવતું એવું–ઉચ્ચ કક્ષાનું સાહચર્ય નિર્માણ .
' ' કૌટુંબિક સંબંધનાં વર્તુલને સદા વિસ્તારતા રહેવું-આ લલુથયું હતું!. . .. * * * *** . . . . . *. સૌ. સત્યવતીબહેનની જીવનદોરી ૧૯૦૭ની સાલમાં અકાળે કપાઈ
'કાકાની સૌથી મોટી વિશેષતા હતી. તેમના સ્નેહના-વાત્સલ્યનાગઈ. તેઓ પોતાની પાછળ ત્રણ પુત્રો જે દરેકે પોતપોતાના વ્યવસાય
વર્તુળમાં શકય તેટલા લોકોને-કંપનીના ડિરેકટરોને તેમજ નોકક્ષેત્રમાં ભારે નામના મેળવી છે અને એક પુત્રી સુમતિ-એમ ચાર :
રિયાત વર્ગના સભ્યોને પણ–તેમણે સમાવ્યા હતા, અપનાવ્યા હતા. સંતાનો મૂકી ગયાં હતાં. સત્યવતીના મૃત્યુને ચાર વર્ષ પસાર થયાં
, ઉપર મેં જણાવ્યું. તે મુજબ લલુકાકા જુના અને નવા ગુજ
-રાત વચ્ચે, ગગા ઓઝા અને ગાંધીજી વચ્ચે એક. પુલ જેવા. હતા. અને સુમતિબહેન ઊગતી જુવાનીમાં સ્વર્ગવાસી બન્યાં અને એ
તેમનામાં જુની દુનિયાની સલુકાઈનું અને એક આદર્શ સદ્દગૃહસ્થની રીતે એક આશાસ્પદ સાહિત્યલક્ષી કારકિર્દી ને અણધાર્યો અંત આવ્યો.
સભ્યતાનું સુભગ મિશ્રણ હતું. આથી વધારે ગૌરવભરી અંજલિની, - આધુનિક ગુજરાતની તે સૌથી પહેલી સર્જકશકિત ધરાવતી–સ્ત્રી
કોઈ પણ વ્યકિત, આશા કે અપેક્ષા રાખી ન જ શકે. લેખિકા હતી. હૃદય ઝરણાં’ નામને તેમને કાવ્યસંગ્રહ : ગુજરાતી અનુવાદક : પરમાનંદ મૂળ અંગ્રેજી: શ્રી ક. મા. મુનશી
Page #217
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
શીલ, સમાજ અને સસ્કૃતિ
આ મથાળા નીચે ‘જન્મભૂમિ’માં શ્રી મનુભાઈ પંચોળી (દર્શક) ની નોંધો કેટલાક સમયથી પ્રગટ થઈ રહી છે. તેમાંથી તારવીને નીચેની ત્રણ નધા અહિં આપવામાં આવે છે.
તા. ૧-૧૦-૩
સ્થલ સેવા યા ત્યાગની ધુનમાં વિસરાયેલા સ્વાધ્યાય
(આ નોંધમાં સમાજપ્રવૃત્તિઓમાં ઘનિષ્ઠપણે રોકાયલા સમાજસેવકો અને ત્યાગના માર્ગે વિચરી રહેલા સાધુસન્તોનો આજના સમાજ ઉપર કેમ પ્રભાવ પડતો નથી તેનું માર્મિક નિદાન કરવામાં આવ્યું છે.)
1.
પહાડી જાતિમાં ઘણાં વર્ષોથી કામ કરતાં એક બહેનને મળવાનું થયું. ઘરનાં સુખી છે. પિતા લશ્કરમાં હતા. ભાઈ પણ લશ્કરી અફસર છે, ધેર સફરજનનો મોટો બગીચો છે. પણ ઘર છેડી પહાડી કન્યાઓને કેળવવામાં, ને ગ્રામજનોને મદદ કરવાના કામમાં આ બહેન લાગેલાં છે. ઘણાને એ ખબર નથી હોતી કે પહાડોમાં ભારે પ્રકૃતિશાભા હોય છે, પણ તેની જોડાજોડ વિષાદ થાય તેવી ગરીબી પણ હોય છે. આ બહેન કહેતાં હતાં કે, મહિનાઓ સુધી દૂધ ને શાકભાજી અમને મળતાં નથી. પહાડી માબાપેા છેકરાઓનું ભજનખર્ચ પણ આપી શકતાં નથી.”
“તા ચલાવા છે કેમ?'
“અમારા સૌના પગાર એમના ભાજતખર્ચમાં ભેળવીએ છીએ. સામ્યયોગી પરિવારની ઢબે ચલાવીએ છીએ.”
ઈન્ટર સુધી પણ અપરિણીત રહી ઉદરપોષણ જેટલું જ લઈ, પહાડી બાળાઓની માટી બહેન જેવું જીવન ગાળતી એવી આ બહેન પ્રત્યે આદર થયો. બીજી બાજુથી એમ પણ થયું કે સંસ્કૃતિનાં સુગંધી ફૂલો આપવા ખાતર ખાતર થનાર આવાં સ્ત્રીપુરુષોની આજના રાજકીય પક્ષ કે સામાજિક આગેવાનો પર કેટલી અસર છે? આ બહેન જેવી બીજી બહેનાને પણ જોઈ છે; શહેરના જે લત્તાએમાં જવાનું પણ કોઈ પસાંદ ન કરે તેવા લત્તાઆમાં ધૂમી અંબર ચરખા શીખવતી ઈશુની સેવિકાઓ જેવી ખાદીસેવિકાઓ છે ને તેવા જ ખાદીસેવકો પણ છે, કાંતનારાં જેમને જોઈને અર્ધા અર્ધાં થઈ જાય છે. હું સરકારી ખાદી કે સરકારી ગ્રામોઘોગની વાત નથી કરતા. જેમણે પ્રજાના હૃદયમાં સ્વરાજ-સરકારનાં બીજ રોપ્યાં છે, અને જેમને મન ગાંધી અને ખાદી સંયુકત શબ્દો છે તેવા—આ પહાડી સેવિકા જેવા—ખાદીસેવકોની વાત કરું છું. શા માટે એમના પ્રભાવ સરકાર ને પ્રજા પર નથી? પક્ષની બેદરકારી આ સબંધમાં ઉઘાડી છે, પણ એમની પોતાની ઉપેા છે ખરી ?
હું આ બહેનાના મનમાં પણ આવા પ્રશ્નો ધોળાતા હતા. એ પૂછતી હતી કે આપણું કામ કેમ આગળ વધતું નથી? મેં હળવેક રહીને કહ્યું: “ચારિત્ર્યમાં સ્વાધ્યાયના સમાવેશ થાય છે. એ . ખામી આપણને નડી છે. ગાંધી પરિવારે સ્થૂલ સેવાની ધૂનમાં સ્વાધ્યાયને બાજુ પર મૂકી દીધા છે.”
“સ્પષ્ટ થતું નથી.”
“આ જૈન મુનિઓના દાખલા વિચારો. તેમનાં જેવું તામય જીવન કેટલા જીવે છે? તેમની જરૂરિયાતો અલ્પ છે. તેઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે, પણ તેમના પ્રભાવ સમાજની ગતિવિધિ પર પડે છે ખરો ? પડતાં દેખાતો નથી. શા સારું? કારણ એ લાગે છે કે વર્તમાન સમાજના પ્રશ્નો વિષે તેઓ ઊંડો અને તટસ્થ સ્વાધ્યાય કરતા નથી, ઉકેલો આપી શકતા નથી. તે સસંબંધમાં તેમનું અજ્ઞાન કાઈ કોઈ વાર તો ધાર હોય છે. આથી લોકો તેમને વંદન કરે છે, પરપરાગત વ્યકિતગત ચારિત્ર્યઘડતરમાં તેમનું માર્ગદર્શન લે છે, પણ સમાજની ગતિવિધિ બાબતમાં તેમને પૂછતા નથી.”
થોડીવારે તેમણે રવિશંકર મહારાજની એ તરફ થયેલ પહાડયાત્રા અંગે વાત કરી અને કહે એ તા ખરેખર “પ્રેમની તે મૂતિ છે.”
મેં કહ્યું: “અમે તો એમને દાદા કહીએ છીએ. નિર્વ્યાજ ને નીતરતા પ્રેમની તેઓ મૂર્તિ છે, પણ તેમની પણ આજે રાજનીતિ પર અસર કેટલી? એમની સલાહ લેવી હોય તો પણ ૉ ભરીરો લે? આજની પૂરદેશનીતિ કે અર્થનીતિ જે રાતોરાત આપણા સમાજને ઊંધાચત્તા કરી શકે છે તે બાબતમાં તેમને
*
૧૩૩
સ્વાધ્યાય કેટલો? ગાંધી પરિવાર તાનિષ્ઠ છે—રહેશે ત્યાં સુધી તેને લોકો આદર આપશે, પણ દોરવણી નહિ લે. ગામડામાં તેમની અસર છે એટલે તેમને પટાવી, દોરવી, તેમની મદદ પણ અવારનવાર લેશે. કોઈ કોઈ વાર મને એવું લાગે છે કે, શરીરશ્રમ ને સ્થૂલ આચાર પર વધારે ભાર મૂકી ગાંધીપરિવારે પોતાના મૂળ કામને ધકકો લગાડયા છે. જાણે જેમ ઝાઝા શરીરકામ કર્યું કે ઝાઝું તપ કરે તેમ ઝાઝે ગાંધીવાદી. આમ ન હોત તા કૃપાલાણીજીનું ગાંધી પરિવારમાં અસાધારણ સ્થાન ને મહત્ત્વ હોત.”
“આથી દુ:ખ થાય છે.”
છે જ, પણ કર્મફળના કાયદામાંર્થી એકાએક કોઈ છટકી શકતું નથી. સમાજરચના અહિંસક ઢબે બદલવાનું આપણે વ્રત લીધું, પણ સમાજ અને તેની રચના અને તેને બદલવાનું શાસ્ત્ર—તેના અનુભવા—તેનું અધ્યયન કર્યુ નહિ. પરિણામે આપણા નંબર છેવાડે છે. લાસ્કીની એક શિષ્યાએ રાજનીતિની એક ફકકડ પ્રવેશિકા લખી છે. તેમાં એક સરસ વાકય છે. તે આશ્રમના પ્રાર્થનાખંડમાં લખી રાખવા જેવું છે, તે આવું કાંઈક વાક્ય છે: “જે પુલ તોડી નાખવાનું શૌર્ય બતાવે છે તેમાં પુલ બાંધવાની લાયકાત પણ સ્વત: હોય તેવું બનતું નથી.”
ગામ
છાબલીઆ
આ નોંધમાં એક સેવાનિષ્ઠ આદર્શપરાયણ યુવાન કાર્યકરના પુરૂષાર્થના પરિણામે છાબલીયા ગામની કેવી કાયાપલટ થઈ તેના ભારે રોચક અને પ્રેરક ખ્યાલ આપવામાં આવ્યો છે.]
ગામ છાબલિઆની વસતિ ૨૪૦૦, ૨૫૦૦ની. ગામમાં નહિ બ્રાહ્મણ, નહિ વાણીઆ, સુથાર પણ નહિ, બધા જ ઠાકરડા, કોઈ સારો માણસ ત્યાં રહેવા આવે નહિ, કારણ? ગામની આબરૂ જ એવી. એ વસતી ઘરફોડી ને લૂંટના ધંધા કરવાની. રોજ પોલીસ ત્યાં પગેરું કાઢતી આવે. નિશાળ તો ત્યાં શરૂ થાય જ શાની? ત્યાં કયા માતર રહેવા આવે? સ્વરાજ આવી ગયેલું અને ઘણાં ગામડાં આબાદ થયાં, પણ છાબલીઆ તે એનું એ જ રહ્યું હતું.
એ જ પ્રદેશમાં એક જુવાન માણસ ઈન્કમટેકસ ખાતામાં નોકરી કરે; નોકરી કરતાં કરતાં આગળ અભ્યાસ પણ ચાલે. એમ. એ.માં તત્ત્વજ્ઞાનના વિષય લીધેલા. તત્ત્વજ્ઞાને મનોમંથન કરાવ્યું. તેને થયું કે, નિરર્થક જીવન જીવું છું તે સાર્થક કેમ કરવું? મનોમંથનમાં ને મનામંથનમાં જિલ્લાની સર્વોદય યોજનાના સંચાલક રતિભાઈ જોષી ભેટો થયો. રિતભાઈ પણ જાણવા જેવી વ્યક્તિ. જાતે નાગર, આપબળે વીલ થયેલા ને વીસનગરમાં સારી વકીલાત જમાવેલી. ગાંધીજીનું ખૂન થયું તે દિવસે એમણે વંકીલાત તજી. નાનકડા ગામ વાલમમાં રેંટિયા લઈને બેસી ` ગયા. ' આશ્રમ શરૂ કર્યો. ખેતી, ગાંશાળા ને ખાદીકાર્ય શરૂ કર્યું. પોતાની આજીવિકા માટે ફંડ કરવું નહિ તેવા સંપ કર્યો. આ રતિભાઈની પાસે પેલા તત્ત્વજ્ઞાન લઈને એમ. એ. થયેલા જુવાન આવ્યા. રતિભાઈએ છાબલીઆ ચીધ્યું. જે ગામના પાદરેથી દિવસે નીકળતાં પણ વિચાર થાય ત્યાં આણે જઈને આસન જમાવ્યું. રોજ ચોરી, મારામારી, ઘરફોડીની વાત આવે. નાનકડી નિશાળ શરૂ કરી. ત્યાં પણ રોજ ઈતિહાસ આ જ ભણવાના હોય. બે વરસ સુધી એણે માત્ર સાંભળ્યા કર્યું, ટાંચણ કર્યાં. ટાંચણના તારણે એને કહ્યું કે, “આ ઠાકરડાઓની પાસે કામ નથી; રેંટિયા એને ન ગમે. ખડતલ શરીરવાળાને ફાવે તેવું કાંઈક કામ આપવું જોઈએ.” એણે સંકલ્પ કર્યો કે ખેતરે ખેતરે કૂવા કરાવીએ. સરકારમાં જઈને, પોતાનાં જાત જામીન આપીને બાંતેર હજાર રૂપિયાની કૂવા માટેની તગાવી—ગ્રાંટ મેળવી. લેનારાને કહ્યું: પૈસા તમને હાથમાં નહિ આપું. સીમેન્ટ આપીશ, ફરમા આપીશ, કૂવા ગાળવાનું સાધન આપીશ. કોને જોઈએ છે ?” ચાલીસ જણ તૈયાર થયા. ચાલીસ કૂવા બન્યા. તેના પર જીરુ, વરિયાળી થયાં. કદી નહિ ધારેલી કમાણી સૌને થઈ, ને સરકારી દેશું પણ ભરાઈ ગયું. બીજે વર્ષે પણ એ જ ક્રમ ચાલ્યા. સાત વર્ષમાં છાબલીઆની સીમની જ નહિ, લોકોની શિકલ બદલાઈ ગઈ. બાબુભાઈ કહેતા હતા કે, “મારાં જૂનાં ટાંચણ પ્રમાણે હું ગયો તે દહાડે ૪૦૦ થી ૫૦૦ જણ એક યા બીજી
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૩૪
* પ્રબુદ્ધ જીવન
તા. ૧-૬-
૩
રીતે ઘરફોડી અને અન્ય ચોરી કરતા. આજની મારી તપાસ પ્રમાણે, સંધને તથા વાચનાલય-પુસ્તકાલયને હવે એવા માંડ ચાલીસેક હશે.”
થયેલી અર્થપ્રાપ્તિ ' , ભાઈ ઉમાશંકર જોષીને આ વાત કરતો હતો. તે કહે: “મારી :
| દર વર્ષે પર્યુષણ વ્યાખ્યાનમાળા આવે છે ત્યારે તેમાં રસપૂર્વક એક જાડી શ્રદ્ધા છે કે આ જગતમાં લાંચ રુશવત, કાળાં બજાર બધું ચાલી રહ્યું છે, પણ તે છતાં ય જગત જો ટકી રહ્યું છે તે ધર્મનું પલ્લું
ભાગ લેનારાં ભાઈ - બહેને સમક્ષ સંઘની વિવિધ પ્રવૃત્તિઓને ચલા
વવા તેમ જ વિકસાવવા માટે જરૂરી એવા ભંડોળ માટે શ્રી મુંબઈ નમનું હોવું જ જોઈએ. ભલે અધર્મ ખૂબ જોરાવર લાગતો હોય, પણ ધર્મ
જૈન યુવક સંઘ તરફથી અપીલ કરવામાં આવે છે, એટલું જ પાંચ ટકા પણ વધારે હશે-આપણને કદાચ તે નજરે નહિ ચડતે હોય.”
નહિ પણ, માંગ્યા વિના મા પણ ન પીરસે એ કહેવત અનુસાર, આ - અમીઝરણાં ભૂતળમાં જ વહેતાં રહે છે, ને વૃક્ષને ટકાવી રાખનારાં સૂક્ષ્માતિસૂક્ષ્મ તંતુમૂળ ભયની અંદર પથરાયેલાં હોય છે.
માટે વ્યકિતગત અનુરોધ પણ કરવામાં આવે છે, અને આ પ્રકારના
પ્રયાસના પરિણામે સંઘની અપેક્ષા મુજબ જોઈતું દ્રવ્ય મળી રહે છે. " ' ' : દેશની સરેરાશ આવક: '
આમ માગે તો મળે જ છે, પણ જ્યારે માગ્યા વિના એક યા બીજી - અંબર ચરખાની દ્રવ્યોપાર્જક શકયતા વ્યકિત તરફથી ઠીક ઠીક રકમ મળી જાય છે ત્યારે કોઈ એક જુદા જ આ નોંધમાં અંબર ચરખાની દ્રવ્યોપાર્જક શક્યતાને એક
પ્રકારના સંતોષને અનુભવ થાય છે. દા.ત. સંવત્સરીની સભા
પૂરી થતાં એક વડિલ શુભેચ્છક તરફથી એક કવર મળ્યું અને તેમાંથી વાસ્તવિક દષ્ટારત દ્વારા આગળ ધરવામાં આવી છે.) : ગામ: પેથાપુર, વસંતબહેન ઉદેસિંહ તથા લીલાબા અમથાજી,
સો-સો રૂપિયાની દશ નેટ નીકળી. એવી જ રીતે અન્ય એક મુરબ્બી A. ઉપર કહી તે વાલમ સર્વોદય યોજના નીચેનું ગામ. .
સ્વજનને પર્યુષણ પછી કેટલાક દિવસ બાદ અણધાર્યો ટેલીફોન આવ્યો ' સંસદમાં ચર્ચા થાય છે કે, દેશની સરેરાશ આવક વધી છે કે નહિ?
કે, “ભાઈ, તમારા સંઘના ફાળા માટે માણસને મોકલીને રૂા. ૫૦૧ વિદ્રાન ડે. લોહિયા કહે છે કે નથી વધી. તેને સામે તેવા જ પ્રખર
મંગાવી લેશે.” એવી જ રીતે જે દિશાએથી આર્થિક સહાયની સાધારણ
રીતે કોઈ કલ્પના પણ ન આવે એવા અમદાવાદનિવાસી. એક મિત્ર પંડિત જવાબ આપે છે. વાળ યુદ્ધો ચાલે છે. ખાતાની ફાઈલ
શ્રી પ્રભુદાસ બાલુભાઈ પટવારી તરફથી અમારામાંના શ્રી પરમાનંદઉપરતળે થાય છે. અધિકારીઓના જવાબ મંગાય છે. કોઈ કહે છે:
ભાઈને સંબોધીને રૂા. ૧૦૧ ના ચેક સાથે નીચે મુજબને પત્ર આવ્યો:સરેરાશ સાડા બાર આના છે, કોઈ કહે છે અઢી આના છે:
પ્રબુદ્ધ જીવનમાં આવેલ પર્યુષણ વ્યાખ્યાનમાળા અંગેની ધૂળે ઢંકાયેલા પેથાપુર ગામની આ બે રાજપૂત મલાજામાં અપીલના જવાબમાં મારો નમ્ર ફાળે મોકલું છું. પ્રબુદ્ધ જીવન અને જીવતી વસંતબા અને લીલાબા શું કહે છે?
મુંબઈ જન યુવક સંધની પ્રવૃત્તિઓ આજના સમયમાં ઘણી જ ઉપ* ' એપ્રિલમાં એકે રૂ. ૮૧-૯૬ ન. પૈ. મેળવ્યા; બીજી બહેને
યોગી છે. તમે જે ઉત્સાહ અને ઉમંગથી કાર્ય કરો છો અને જે નિડર
વિચારધારા રજ કરો છો તે જોઈ ખૂબ આનંદ થાય છે. 'પ્રબુદ્ધરૂ.૭૭-૨૫, નયા પૈસા મેળવ્યા. એ બંને બહેનોની આખા વર્ષની સંયુકત સરેરાશ કમાણી ૧૨૫૦ રૂપિયા હતી. તે દરેક બહેને દર મહિને
જીવન' ને અંક આવે છે ત્યારે તેમાં કંઈક ને કંઈક નવું અને પ્રેરક સરેરાશ બાવન રૂપિયા અને સાડા આઠ પૈસા પોતાના ઘેર ટાઢે.
હોય છે. પ્રભુ તમને આ કાર્ય માટે પણ લાંબું આયુષ્ય આપે એ છાંયે બેસી સ્વમાનપૂર્વક રોજી મેળવી હતી, અને તે માત્ર અંબર ચરખા
પ્રાર્થના સાથે.” દ્વારા. આ આંકડા બતાવતાં રતિભાઈની આંખમાં જે સંતોષ દેખાતો ' આવી રીતે આર્થિક સહાય મળતાં સંઘ દ્વારા થઈ રહેલા કાર્ય વિષે હતો તે ઉઘાડો હતો. વકીલાત છોડી આ ગામડાનું ામ લીધું તે
સવિશેષ સંતોષ અનુભવાય છે અને શુભ નિષ્ઠાપૂર્વક કરવામાં આવતું સાર્થક થયું તેમ તેમને અંતરાત્મા કહેતા હશે, અને આ બધી
કાર્ય – પછી તે મેટું હોય કે નાનું હોય – સ્વત: બોલે છે અને તેને કાંતનારી બહેનના આશીર્વાદ પણ તેમની પ્રવૃત્તિ પર વરસતા
મદદરૂપ થવાની અન્યને પ્રેરણા આપે છે–આવી એક પ્રતીતિ ચાલુ હશે. પણ પ્રશ્ન એ થાય છે કે જયાં જિદી કમાણી અઢી
કાર્ય વિષે સવિશેષ ઉત્સાહિત કરે છે. .... , , , , આના છે કે નહિ, પાંચ - દસ પૈસા વધી છે કે નહિ તે વિશે ધુરંધર
આ વખતે સંઘના ફાળામાં કુલ રૂા. ૧૧૦૦૫-૨૯ નોંધાયા છે વાગ યુદ્ધો કરે છે તેમને આ સાદી વાત કેમ નહિ સમજાતી હોય? અને શ્રી મણિલાલ મોકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તઅંબર આજે એક રૂપિયાની આવક આપી શકે તેમ છે જ. વ્યવસ્થા કાલયના ફાળામાં પણ રૂા. ૧૧૪૫ નોંધાયા છે. આવી રીતે સંધ રતાં ન આવડે કે તેની તાલીમ આપતાં ન આવડે તે જુદી વાત
તેમ જ સંધ હસ્તક ચાલતા વાચનાલય પુસ્તકાલયમાં આર્થિક પ્રાણ છે; પણ તે તે ભીલાઈ ને રૂડકેલામાં પણ થવાનું. પણ મુદ્દો એ છે કે
પૂરતાં ભાઈ–બહેનોને અંત:કરણપૂર્વક આભાર માનવામાં આવે છે. માણસને શહેરમાં ઘસડી જઈ, તેમને ગંદા નિવાસમાં રહેવાની
છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ ફરજ પાડીને પણ આપણે રોજી આપી શકતા નથી, ને ભુલ્લક પર્યષણ વ્યાખ્યાનમાળા દરમિયાન નોંધાયેલો કાળો આવકવધારા માટે જોરશોરથી ચર્ચા કરીએ છીએ. ' ત્યારે અતિ ઓછીં મૂડી રોકીને ઘર બેઠા પિતાની સ્વમાન
૧૦,૧૧૧/૨૯ અગાઉ પ્રગટ કરેલા તે. રક્ષા સાથે જે આવક' અપાઈ રહી છે તેનું દર્શન કેમ નથી થતું?
૨૦૧૦. શ્રી રામજી શામજી વિરાણી તથા સમરતબહેન
શામજી વિરાણી ટ્રસ્ટ , તેનું સન્માન કેમ નથી સૂઝતું? '
* ૨૦૦/૦૦ શ્રી રતિલાલ ઉજમશી શાહ રતિભાઈ, મને કહે: “અંબર રૂપિયે રોજી આપી શકે તેમ છે કે
- ૧૦૧૦૦ શ્રી પ્રભુદાસ બાલુભાઈ પટવારી નહિ તે પ્રશ્ન જ નથી. અમે તે તાલીમમાં આવે તે દિવસથી જ
- ૫૦૦ ૦ શ્રી શિવલાલ કે. મહેતા રૂપિયા આપીએ છીએ. એનો અર્થ એ થયો કે સરવાળે તે રૂપિયાથી
૩૧/૦૦ શ્રી મંગળજી ઝવેરચંદ મહેતા (વૈદ્યકીય રાહત). થોડુંક પણ વધારે કમાય છે.”
૧૧૦૦ શ્રી ડી. એમ. ભુજપુરીઆ - ' જી. ડી. એસ. કૈલે એક જગ્યાએ આ જમાનાની દોડના લક્ષણLure of Business–ને મોટા કદની ઘેલછા તરીકે વર્ણવી છે. ૧૧,૦૫/૨૯ વામન અવતારે. બલિરાજાને ચાંપ્યો હતે. એમ કહીએ છીએ; શ્રી મ. મા. શાહ સાર્વજનિક વાચની પણ ભગવાનના. એ વામન સ્વરૂપ, ઉપર , આપણે જાણે ચાલ્યા
૧૩૩૯/૦૦ અગાઉ પ્રગટ કરેલા તે નથી; નહિતર અંબરની. શકિતનો જે વિકાસ થઈ રહ્યો છે, ને
- ૧૦૧/૦૦ આઈ. જી. ફેબ્રીકેમ તે દ્રારા રોજીરોટીને જે વિસ્તાર થઈ રહ્યો છે તેને મહિમા.આપણે
. ૫/૦૦ નંદલાલ મગનલાલ શાહ જરૂર પિછાણ્યો હોત. . . : : ' ', ' . . મનુભાઈ પંચોળી ૧,૪૪૫૦૦
: માલિકઃ શ્રી મુંબઈ જૈન યુવક સંધ; મુંદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩
મકણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ, તે
૧-
crdia
'it',
,
,
,
, ,
Page #219
--------------------------------------------------------------------------
________________
RED. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪
प्रमु
‘પ્રબુદ્ધ જૈન ’નુંનવસ સ્કરણ વર્ષ ૨૫: અંક ૧૨ ૧૩
મુંબઇ, નવેમ્બર ૧૬, ૧૯૬૩, શનિવાર આફ્રિકા માટૅ શિલિંગ ૮
O
જીવન
શ્રી મુખઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ: ૨૦ નયા પૈસા
તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા
✩
ગાંધીજી વિષેના સ ંસ્મરણા
(શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્રારા યોજવામાં આવેલી છેલ્લી પૂર્યુષણ વ્યાખ્યાનમાળાના આઠમા દિવસે—સંવત્સરીપર્વના રાજભારતીય વિદ્યાભવનમાં યોજાયેલી વ્યાખ્યાનસભામાં પહેલું વ્યાખ્યાન પ્રિન્સિપાલ બહેન ધૈર્યબાળા વારાનું હતું. બીજું વ્યાખ્યાન હતું એવામાં ગુજરાતી ઢબના પોષાકમાં સજ્જ થયેલાં શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત આવી પહોંચ્યાં અને રંગમંચ ઉપર બિછાવેલી ગાદીન કોર ઉપર એક શ્રોતાની માફક બેસી ગયાં. આ દિવસે આખું થિયેટર બહેનો અને ભાઈઓથી ચિક્કાર ભરાઈ ગયું હતું. સ્વાભાવિક ક્રમમાં બહેન ધૈર્યબાળાનું વ્યાખ્યાન પુરૂ થયું એટલે આ વખતની સમગ્ર પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રમુખસ્થાને અધિષ્ઠત એવા અધ્યાપક શ્રી ગૌરીશંકર શુ. ઝાલાએ ઉચિત શબ્દોમાં રાજ્યપાલ શ્રીમતી વિજ્યાલક્ષ્મીને આવકાર આપ્યા. પછી શ્રીમતી વિજયાલક્ષ્મીએ પ્રસન્ન વાણીમાં પોતાનું વ્યાખ્યાન શરૂ કર્યું. બરોબર પાણા કલાક સુધી અખંડ ધારાએ તેમના મધુર વાણીપ્રવાહ વહેતા રહ્યો. સાધારણ રીતે આવી વ્યકિતનાં વ્યાખ્યાનામાં આપચારિક કૃત્રિમતાનો અનુભવ થાય છે, પણ અહિં આ પ્રસંગે જાણેકે પોતાના પરિવાર સમક્ષ બોલતાં ન હોય, એવી રીતે સહજ સ્વાભાવિકતાપૂર્વક તેમણે ગાંધીજી સાથે જોડાયેલાં અંગત સ્મરણા એક પછી એક રજૂ કરવા માંડયાં અને સૌનાં દિલને પ્રસન્નતા વડે ખૂબ પ્રભાવિત કર્યાં, મુગ્ધ બનાવ્યાં. તેમની રીતભાત અને સદ્ભાનિતરતી વાણી વડે તેમણે સૌ કોઈના અંતરમાં આત્મિયતાની લાગણી પેદા કરી અને એ રીતે એ દિવસની વ્યાખ્યાનસભા ચિરસ્મરણીય બની ગઈ.
આ વ્યાખ્યાનનું ટેઈપરૅકડી `ગ મારા મિત્ર શ્રી રતિલાલ છોટાલાલ શાહે કર્યું હતું. તે ઉપરથી તેમના પુત્ર ભાઈ વિજ્યકુમારેં તેને લિપિબદ્ધ કરી આપ્યું અને આ કામ કાંઈ જેવું તેવું નથી. આ રીતે તૈયાર થયેલા તે મૂળ હિંદી પ્રવચનના બહેન મેનાબહેન નરોત્તમદાસે અનુવાદ કરી આપ્યો. આ અનુવાદ કરતાં મૂળને કોઈ કોઈ જગ્યાએ થોડું થોડું સંકોચવામાં આવ્યું છે અને એમ છતાં મૂળ ભાવને અનુવાદમાં સફળ રીતે—આબાદ રીતે અવતરિત કરવામાં આવેલ છે. આમ વિવિધ પ્રક્રિયામાંથી પસાર થઈને નિષ્પન્ન થયેલું નવનીત પ્રબુદ્ધ જીવનના વાંચકોના ચરણે ધરતાં હું ખૂબ આનંદ અનુભવું છું. અહીં એ જણાવવું પ્રસ્તુત છે કે ગયા ઓકટોબર માસની બીજી તારીખે ગાંધી જન્મજયંતીના રોજ ઍલ ઈંડિયા રેડિયાના મુંબઇ મથકેથી રાત્રીના સમયે આ જ વ્યાખ્યાનમાંના ઘણા મોટો ભાગ પ્રસારિત કરવામાં આવ્યા હતા. . આ વ્યાખ્યાન સહજ સ્ફૂર્તિથી કહેવાયેલાં સ્મરણાને મુદ્રિત કરે છે અને તે વાંચતાં યા સાંભળતાં ગાંધીજીના તેમ જ પ્રવકતાના વ્યકિતગત વૈશિષ્ટયના સુમધુર પરિચય કરાવે છે. પરમાનંદ) માનનીય પ્રમુખશ્રી, બહેનો અને ભાઈઓ,
ખબર નથી કે આજે અહીં આવવા માટે મને આમંત્રણ કેમ આપવામાં આવ્યું છે? જ્યારે શ્રી શાંતિલાલ શાહે કહ્યું કે મારે અહીં આવવાનું છે ત્યારે મને આશ્ચર્ય થયું. કેમકે આપ ભાઈ-બહે નાને નવું એવું તે હું શું કહી શકું તેમ છું? મારી પાસે કોઈ એવી નવી વાત નથી કે જે સાંભળવાથી આપને કાંઈ ખાસ લાભ થાય. જે થોડુંઘણુ હું જાણું છું તે આપ બધા પણ જાણા છે. છતાં જ્યારે શ્રી શાહે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે ગાંધીજી વિષેના અંગત - સ્મરણા માટે તમારી પારો રજૂ કરવાં, ત્યારે પણ મને થાડી વિમાસણ થઈ. કેમ કે એવા ઘણા લોકો છે જેમણે ગાંધીજી વિષે મોટાં મોટાં પુસ્તકો લખ્યાં છે. કેટલાં યે એવા છે જે મારા કરતાં ઘણા વધારે ગાંધીજીના વધારે નિકટ સહવાસમાં રહ્યા છે. તે પછી શા કારણે ગાંધીજી વિષે કંઈક કહેવા મને ' કહેવામાં આવ્યું? છતાં બે બાબતોને ખ્યાલ કરીને ઘણી ખુશીથી હું અહીં આવી છું, અને આ
આમંત્રણ માટે આપની હું ખુબ આભારી છું.
એક તો એ કે કોઈ પણ નવા જનસમુદાયને મળવાથી ફાયદો થાય છે. જે લોકોના ચાલુ સહવાસમાં સાધારણ રીતે હું
આવતી હા, તેથી અન્ય પ્રકારના લોકોને મળવાનો જ્યારે મને અવસર મળે છે ત્યારે મને વિશેષ આનંદ થાય છે. એથી મારા વિચારમાં વધારે વિશાળતા આવે છે અને મને નવી નવી વાતો જાણવા મળે છે. બીજું કારણ એ છે કે હું જોઉં છું કે આજે ગાંધીજીનું નામ બધા લઈ જાણે છે, પણ થોડા અપવાદ સિવાય ગાંધીજીએ દેશ આગળ જે વાત મૂકી અને જેના સ્વીકારથી દેશ - સ્વતંત્ર થયા તે વિષે ઊંડી વિચારણા આજે કયાંય થતી દેખાતી નથી. જે એક ગુલામ દેશ હતા, એ દેશ કે જે માત્ર અંગ્રેજોને જ ગુલામ નહોતા, પણ સદીએ સદીએ જેના ઉપર બીજી સત્તાઓના હુમલા થયા કર્યા હતા અને હુમલા કરનારા
એ ભારતની જનતાને દબાવી જેના પર રાજ્ય કર્યું હતું એવા આ દેશ આજે ઊંચું માથું કરીને ઊભા છે
શ્રીમતી વિજ્યાલક્ષ્મી પડિત
Page #220
--------------------------------------------------------------------------
________________
*
પ્રબુદ્ધ જીવન
* * *
* તા. ૧૬-૧૧-૩
અને એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે આખી દુનિયાનું ભાવિ નહિ લાવું. તમે સૌ જાણે છે કે કેવા પ્રકારના ઘરમાં મારો જન્મ એક રીતે જાણે તેના હાથમાં છે, ભારત શું કરે છે અને શું કહે છે થયો હતે. મારા પિતાજી હંમેશાં સમાજવિરોધી હતા. સમાજની તે ઉપર આજે બધાની નજર રહે છે. આનું કારણ? કારણ એ જ પ્રગતિ જેથી રંધાતી હોય એવી બાબતમાં તેઓ હંમેશાં વિરોધ કરતા. કે મહાત્મા ગાંધી આપણને એવા માર્ગે દોરી ગયા, કે જેથી દુનિ- એમને કોઈને ડર નહતો. જે વસ્તુ સાચી લાગતી તેના માટે તેઓ યાના ફલક ઉપર ભારતે નવી ભાત પાડી, ભારતને નવી પ્રતિષ્ઠા મળી. હંમેશાં લડતા. પછી ભલે આ સમાજ એનો વિરોધી કાં ન હોય?
એ ગાંધીમાર્ગ ઘણું કઠિન છે, પણ એ માર્ગ આખરે દયેય ' તેઓ પશ્ચિમ તરફ વધારે ઝુકેલા હતા. કેમકે તે સમજતા હતાં કે . પર પહોંચાડનાર છે, અને એ ધ્યેય તે છે કે જે ધ્યેય પર પહોંચવા પશ્ચિમીમાં કેટલીક ચીજો એવી છે કે ભારતમાં તે લાવવી જોઈએ
માટે માનવજાતિ હજારો વર્ષથી કોશિષ કરી રહી છે, અને જેને અને એમનું ઘર બે વિભાગમાં વહેંચાઈ ગયું હતું. એ એક એવું માટે આજે મનુષ્ય તડપી રહ્યો છે. આજે જગત ચારે બાજુ ભયથી હિંદુ ઘર હતું કે જેમાં પૂજાપાઠ વગેરે ચાલતું હોય એવો એક વિભાગ ઘેરાયેલું છે. મનુષ્યને પિતાની બુદ્ધિથી, બળથી અને પરમાત્માની મારા માતાજી સાથે સંબંધ ધરાવતો હતો અને બીજો વિભાગ મારા સહાયથી--હું માનું છું કે પરમાત્માની સહાય ન હોય તો કોઈ વસ્તુ પિતાજી સાથે સંબંધ ધરાવતો હતો જે બિલકુલ પશ્ચિમી ઢબ સિદ્ધ થાય નહિ-આજે એવી વસ્તુઓની હાથમાં પકડ આવી છે કે હતો, જ્યાં ખાવું, પીવું, જવું, આવવું–બધું પશ્ચિમી રીતભાત મુજબનું
જેના વડે તે આખી દુનિયાની કાયાપલટ કરી નાખી શકે. પણ આ રહેતું હતું. આવા ઘરમાં મારો જન્મ થયો હતો. વસ્તુને શું ઉપયોગ થઈ રહ્યો છે? જે શકિતને ઉપયોગ એવો
આ બંને પ્રકારની રીતભાતની મારા ઉપર અસર પડી હતી. થવો જોઈએ કે જેના વડે મનુષ્યનું જીવન સરળ બને, બધાંને ખાવા
હું મારા માતાપિતા બંનેની લાડકી દીકરી હતી. કોઈ વાત એવી પીવાનું મળે, બધા ઊંચે આવે, એક સ્વતંત્ર માનવીના જે હક્ક હોઈ
નહોતી કે જે મારા માંથી નીકળી અને તેને અમલ ન થયો હોય.' શકે તે બધા હક્ક દરેકને મળે. પણ તેના બદલે તે વસ્તુને લાભ
આ કંઈ વખાણવા જેવી વાત નથી, પણ આ તો મારો ઉછેર કેવી મને જ મળે, મારા જ હાથમાં રહે અથવા મારો જ દેશ તેને લાભ
રીતે થયો તે બતાવવા હું કહું છું. ઉઠાવે એ રીતે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. પછી ભલે દુનિયા મરે કે જીવે.
આપને બધાંને યાદ હશે કે સને ૧૯૧૮માં જલિયાંવાળા
બાગમાં બનેલા બનાવ પછી મહાત્માજીએ સત્યાગ્રહની લડત શરૂ તો આમાંથી બચવાને એક જ માર્ગ છે જે ગાંધીજીએ
કરવાનું વિચાર્યું. આને માટે તેઓ દેશમાં ચારે બાજુ ફર્યા. તે વખતે આપણને વર્ષો પહેલાં બતાવ્યા છે. તે વખતે આપણું ધ્યેય હતું
મારા પિતાજીના આમંત્રણથી તે અલ્હાબાદમાં અમારે ઘેર આવ્યા. રાજનૈતિક સ્વતંત્રતા. આજે આપણું ધ્યેય છે સ્વતંત્રતાને સુરક્ષિત
તે વખતે ભારતભરમાં એકથી અન્ય ચડિયાતી એવી અનેક વ્યકિતઓ રાખવાનું અને બધી દુનિયાને સ્વતંત્ર કરવાનું. પણ આપ જોતા
વિચરતી હતી. તેમાં ગાંધીજી આવ્યા. તેઓ એક નવા જ આદમી હશે કે ભારતવર્ષમાં આજે ગાંધીજીના નામની અસર ઓછી થતી
હતા. તેમનું નામ હમણાં હમણાં જ બહુ સાંભળવામાં આવતું હતું. જાય છે. જર્મનીમાં આજે લોકો ગાંધીચીંધ્યા માર્ગે લડે છે. દ.
મારી ઉંમર ત્યારે સોળ વર્ષની હતી. મારા ઉપર હજુ સુધી એમની આફ્રિકામાં ગાંધીજીનું નામ જીવન્ત છે. અમેરિકાના હબસીઓ
કાંઈ ખાસ અસર પડી નહોતી. પણ દક્ષિણ આફ્રિકામાં એમણે પિતાને સમાનતાને હક્ક જાળવવા માટે કોનું નામ ઉચ્ચારે છે?
જે કામ કર્યું હતું તેનાથી જનતા ઠીક ઠીક પરિચિત હતી. એમણે ગાંધીજીનું. એ ગાંધીજી કે જેને આપણે ભૂલતા જઈએ છીએ.
જ્યારે સભા બોલાવી ત્યારે તેમાં હજારો માણસે હાજર રહ્યા હતા. આવી પરિસ્થિતિમાં મને એમ થાય છે કે એ સારું છે કે આપણે
જલિયાંવાળા બાગના બનાવે ભારતનું શિર નીચું નમાવ્યું હતું અને ક્યારેક કયારેક એકઠી મળીએ અને યાદ કરીએ કે એ માનવીએ
તેને અંગે બ્રિટિશ સરકાર ઉપર દરેકનાં દિલ રોષે ભરાયેલાં હતાં. શું કર્યું હતું. મહાત્માની પદવી આપવાથી આપણું કામ પૂરું થતું
આ કારણે પણ ઘણું માણસ એમની સભામાં આવ્યું હતું. આ નથી. એમને તે એવી પદવીની જરૂર નહોતી. પણ આપણે આપ
સભામાં મહાત્માજીએ સત્યાગ્રહસભાની સ્થાપના કરી અને એ ણને પિતાને એ પ્રશ્ન પૂછવાને છે કે ગાંધીજીએ જે માર્ગ બતાવ્યો,
સભા દ્વારા તેઓ શું કરવા માગે છે તે લોકોને સમજાવ્યું. જે માટે એમણે જીવન સમર્થ્ય તે માટે આપણે શું કર્યું? ખેદની વાત તો એ છે કે ગાંધીજીનું મૃત્યુ કેમ થયું એ પણ આજે આપણે
' 'એ હિંદીમાં બોલ્યા, પણ તે વખતની એમની હિંદી એવી ભૂલી ગયા છીએ. '
તૂટીફટી ને અશુદ્ધ હતી કે પૂરી સમજાય પણ નહિં. એમને ચહેરો
એવો હતો કે જે અમને ઉત્તર પ્રદેશવાળાઓને કોઈ અજબ પ્રકારના - જ્યારે તેમનું અવસાન થયું ત્યારે એમની તબિયત સારી
લાગતો હતો. ત્યારે તેમણે હજી કચ્છ ધારણ નહોતો કર્યો. તેમણે હતી. હજુ વીસ પચ્ચીસ વર્ષ તેઓ વધારે જીવ્યા હોત એવી આશા
ધોતી, પહેરણ અને ટેપી પહેરી હતી. આ પહેરવેશ પણ અમારે બંધાતી હતી. એમની પોતાની સવા વર્ષ જીવવાની ઈચ્છા પણ હતી.
માટે નવાઈભર્યો હતો. આ બધું હોવા છતાં પણ એમની વાણીમાં પણ એકાએક એમનું ખૂન કરવામાં આવ્યું, અને તે પણ એક
એવો કોઈ જાદુ ભર્યો હતો કે મારા જેવી છોકરી કે જેને દુ:ખ શું હિંદના હાથે. એ જે દ્રષ્ટિએ જોતા હતા, જે દ્રષ્ટિએ કામ કરતા
છે તેની ખબર નહતી, જેને તેઓ શું કહી રહ્યા છે તે પૂરું સમજાતું કે હતા તે દ્રષ્ટિને આપણું સંકુચિત મન સમજી શકયું નહિ અને
નહોતું, તો પણ આંખ અને કાન ખુલ્લા રાખી એક ધ્યાનથી એમને તેના વિરોધમાં એમને મારવામાં આવ્યા. ભલે મારવામાં આવ્યા.
સાંભળી રહી હતી. પછી એમણે સત્યાગ્રહ સભા માટે ફાળો જે સિદ્ધાંતને માટે એ જીવ્યા એ સિદ્ધાંતને ખાતર જ એ મર્યા.'
એકઠો કરવા માંડ્યો. તે વખતમાં સ્ત્રીઓ બહુ ઓછી બહાર નીકળતી એમના જેવા મનુષ્ય માટે એ જ ઉચિત હતું
. . . ,
અને જ્યારે નીકળે ત્યારે સંપૂર્ણ જરજવાહર પહેરીને નીકળે. મારા 1. પણ હવે હું આજના ખરા વિષય ઉપર આવું. ગાંધીજી, હાથમાં ઘણી બધી સોનાની બંગડીઓ હતી. મને થયું કે મારી પાસે અમારા કુટુંબમાં પ્રવેશ્યા, અને એમની જે અસર અમારા કુટુંબ જે કંઈ છે તે આ આદમીને આપી દઉં. એ દેખાવમાં ગમે તેવા ઉપર પડી, અને એમનો અમારા કુટુંબ સાથે કેવો નાતો હતા તે હતા, પણ એમણે લોકોને મુગ્ધ કર્યા હતા. લોકો ફાળો આપતા ઘણા લોકો જાણતા નથી પણ હું ઈચ્છું છું કે તે સૌ કોઈ જરૂર જતા હતા ને સ્વયંસેવકે ફરી ફરીને ઉઘરાવતા હતા. મેં મારા જાણે. એ વાતે સંભારવામાં અને સંભળાવવામાં મને આનંદ આવે હાથમાંથી બંગડી ઊતારવા માંડી, પણ કેમ કરીને નીકળે નહિ. તેવામાં છે. પણ હું મારા પિતા વિષેની જ વાત કરીશ, બીજાંઓને વચમાં . એક સ્વયંસેવક આવ્યો. મેં જેર કરીને બંગડીઓ ખેંચી કાઢી
Page #221
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૧-૩
પ્રબુદ્ધ જીવન
૧૩૭
ને તેની ઝોળીમાં ફેંકી. પણ પછી માતાજીના ઠપકાની બીકથી ગભ- રાવા લાગી. મારો બંગડી વગરને હાથ કોઈ ન દેખે તેવી રીતે સાડીના છેડામાં છુપાવતી ઘરમાં આવી. માતાજીને થયું કે મને હાથ ઉપર કંઈ વાગ્યું લાગે છે, પણ પછી સાચી વાતની તેમને ખબર પડી અને મને ધમકાવવા લાગ્યા. “તું એ સભામાં ગઈ કેવી રીતે ? ત્યાં તેને કોણ લઈ ગયું?” અમારું ઘર મેટું હતું. કાકા, મામા, ભત્રીજા, વગેરેનું વિશાળ સંયુકત કુટુંબ હતું. બધા જતા હતા ને હું પણ ગઈ હતી, કોનું નામ દઉં? સાંજના જમતી વખતે ગાંધીજીને મળવાનો પ્રસંગ આવ્યો. મારી ઉપર મારી મા નારાજ હતી તેમ જ ગાંધીજી વિશે તેના મન ઉપર સારી છાપ પડી નહોતી. તેણે એમ કહેલું પણ ખરું કે આ કે આદમી છે અને આપણને કયાં લઈ જઈ રહ્યો છે. પણ ગાંધીજીને કોઈ રીતે ખબર પડી ગઈ હતી કે મને ઠપકો મળ્યો છે. એટલે જમતી વખતે તેમની - ખાસ રીત મુજબ હસતાં હસતાં મારી માતાજી સામે તેમણે જોયું અને બોલ્યા, “આના બીજા હાથમાં બંગડીઓ કેમ રહેવા દીધી છે? હજુ સુધી તમે ઊતરાવી લીધી નથી ?” અને પહેલી જ વાર મારી દ્રષ્ટિ મહાત્માજી ઉપર સ્થિર થઈ ગઈ અને તેમને જોઈને હું મુગ્ધ બની ગઈ. બહુ થોડા વખતમાં અમારા ઘરમાં એમનું સ્થાન કુટુંબના એક મુરબ્બી જેવું થઈ ગયું. અમારે મન તેઓ અમારા વડીલ થઈ ગયા. અને પછી તો અમારા ઘરની નાની કે મોટી કોઈ બાબત એવી નહોતી જે વિષે અમે એમની સલાહ લીધી ન હોય, તેઓ મૃત્યુ પામ્યા ત્યાં સુધી તેમની સાથે અમારો આ સંબંધ એ ને એવો ટકી રહ્યો હતો.
થોડા દિવસ પછી મારા વિવાહની વાત ચાલી. જે ઘરમાં મારો વિવાહ કરવાની વાત ચાલતી હતી તેઓ રાજકોટના રહેવાસી હતા. તે કુટુંબને ગાંધીજી બહુ સારી રીતે ઓળખતા હતા. મારા પતિને પણ તેઓ જાણતા હતા. પણ એ જમાનામાં તે નાતની અંદર જ વિવાહ કરવાનો રીવાજ હતો. હવે હું એક સારસ્વત બ્રાહ્મણની દીકરી, મારા પતિ પણ સારસ્વત બ્રાહ્મણ હતા, પણ તે મહારાષ્ટ્રના અને હું કાશમીરની. એટલે અમારા કાશ્મીરી કુટુંબેએ મારા લગ્નમાં આવવાની ના પાડી. મારાં માતાજીને ચિંતા થવા લાગી. જો લગ્નમાં કુટુંબીઓ નહિ આવે તો લગ્ન કેવી રીતે કરવાં? મહાભાજી ત્યારે મદદે આવ્યા. એમણે માતાજીને સમજાવ્યા. તમે કટે બીઓની ફિકર ન કરો. “તમે તો ઈચ્છે છે કે ધામધૂમથી લગ્ન થાય, અને વીસ પચીસ હજાર માણસ તમારે ઘેર જમે. પણ હમણાં એ સમય નથી. દેશ ચિંતામાં પડયો છે. તેવા સમયે જે આવે તે આવે, જે ન આવે તે ભલે ન આવે.” મહાત્માજીએ આ પ્રમાણે મારાં માતાજીને હિંમત આપી. લગ્નની ધામધૂમપૂર્વક તૈયારી થવા લાગી. પિતાજીએ વકીલાત છોડી દીધી હતી. અમારે ત્યાં કોઈ જાતની ખામી નહોતી. નાતનું બંધન તોડયું હતું, પણ તેથી કાંઈ દીકરીના લગ્નમાં જે કંઈ રીતરીવાજ કરવાના હોય તે થોડા જ બંધ થાય છે?
મારે માટે કરીઆવર અંગે ખૂબ સામાન આવવા લાગ્યો. ઘેડા ' દિવસની લગ્નને વાર હતી ત્યાં મહાત્માજીની ચીઠ્ઠી આવી. “કન્યા લગ્ન વખતે કેવાં કપડાં પહેરશે ?” જવાબમાં જે પહેરવાનાં હતાં તેનું વર્ણન મોકલવામાં આવ્યું. મહાત્માજીએ કહેવડાવ્યું, “એવી સાડી નહિ, ખાદીની સાડી પહેરે.” હવે તે ૧૯૧૯ની સાલ હતી, જે વખતે આજના જેવી ઝીણી એકસરખા સુતરની ખાદી મળતી નહોતી. એક તે ખાદી મળતી'તી જ જજ અને જે મળતી તે એવી જાડી કે માથે તે ઓઢી જ ન શકાય. મારી માં બહુ ગુસ્સે થઈ. એણે કહ્યું: “આ આદમી તે બધી બાબતમાં મારા ઘરમાં દખલગીરી જ કર્યા કરે છે. મારા ઘરમાં બધી એણે ઉથલપાથલ કરી નાખી છે અને હવે લગ્નમાં ઝઘડા કરાવવા તૈયાર થયા છે. હું એવું નહિ થવા દઉં. વિધવા જેવી સફેદ સાડી એને પહેરાવું?
ખાદી આજે મને કોણ રંગી આપશે?” –જે દાગીને આપવાને હોય તે, તે જમાનામાં તે લગ્ન વખતે કન્યાને પહેરાવી અગ્નિની શીખે આપવામાં આવતું. ગાંધીજીએ કહ્યું, “કેવળ ફલના હાર સિવાય ન કંઈ પહેરાવવું અને ન કંઈ આપવું.” હવે દાગીના થાળ ભરીને તૈયાર કરવામાં આવ્યા હતા. ચાંદીના વાસણોને તે સુમાર નહોતે. મારી માએ કહ્યું, “આ શું કહેવાય? હું શા માટે ન આપું? મારી દીકરીને લોક ભવિષ્યમાં શું કહેશે? (તે વખતમાં લગ્ન વખતે પિયર કે સાસરેથી જે કન્યાને આપવામાં આવતું તે જ તેનું સ્ત્રીધન હતું. બીજી કઈ મિલ્કતમાં તેને હક્ક રહે નહિ.) આ બધી ગડબડ ચાલી રહી હતી તેમાંથી બા” (કસ્તુરબા)એ રસ્તો કાઢી આપ્યો. બાના જીવનનું જો આપણે નિરીક્ષણ કરીએ તે દેખાઈ આવે છે કે એમના જીવનમાં એ એક કુદરતી બક્ષીસ હતી કે
જ્યાં કયાંય સંઘર્ષ જાગે ત્યાં એ પોતાની સહજ બુદ્ધિથી એવી એક વાત મૂકી દે કે જે બંને પક્ષને સ્વીકાર્ય થઈ જાય. એમણે પિતાના હાથે કાંતેલા સુતરની ખાદી રંગીને મને પહેરાવવા માટે આપી, જે બારીક સુતરની ને ઝીણી હતી. આનાથી બધાં કંઈ ખુશી ન થઈ ગયાં, પણ એથી થોડો સંતોષ થયો. અને ગળામાં માત્ર ફલને હાર. જરઝવેરાત જે આપવાનું હતું તે એમ ને એમ અગ્નિ સમક્ષ મૂકીને મને આપવામાં આવ્યું. લગ્નવિધિ પૂરી થઈ તે પછી હું મહાત્માજીને પગે લાગવા ગઈ તે વખતે મેં તે બધાં દાગીને પહેર્યો હતો. કેમકે ત્યાંથી હું સીધી મારે સાસરે ચાલી જવાની હતી. મારી માના પેટમાં ગભરાટ હતો કે રખેને મહાત્માજી એ બધે દાગીને ઉતરાવી લે. પણ મહાત્માજી એવડા મોટા નેતા થયા હતા તે કાંઈ અમસ્તા નહોતા થયા. એમનામાં ઘણી ઊંડી સમજણ હતી, વ્યવહારકુશળ હતા. એમણે કંઈ ન કહ્યું. એટલું જ કહ્યું કે “હું ઈચ્છું છું કે દેશને માટે તમે બંને બધું કરી છૂટવાને નિર્ણય કરશે.” તે દિવસથી તે આજના દિન સુધી મારો હંમેશા એ પ્રયત્ન રહ્યો છે કે જે એમને સિદ્ધાંત હતો તે સિદ્ધાંતને અનુસરીને ચાલવું અને તેને અંગે જે કાંઈ ભેગવવું પડે તે ભેગવવું. અને આજે અમે જે સ્થિતિએ છીએ તે એમના કારણે છે. અમે તો કાંઈ સમજતા નહોતાં, પણ એમનાં વ્યાખ્યાને સાંભળીને, એમને સમજવાનો પ્રયત્ન કરીને અમે આગળ વધ્યાં અને આજે કંઈક કરી શકયાં છીએ. ' '
કોઈના નિકટવર્તી સંબંધીના મૃત્યુ સિવાય બીજા કોઈ કારણે મહાત્માજી કોઈને પત્ર લખતા નહોતા. મારી પર મહાત્માજીને પહેલો કાગળ આવ્યો, જયારે મારા પતિ ગિરફતાર થયા. મારા પતિ ' '
જ્યારે સ્વર્ગવાસ પામ્યા ત્યારે એમનો બીજે કાગળ આવ્યો. એ કાગળ એવો હતો કે મહાત્માજી જ લખી શકે. બીજા કોઈની એ તાકાત નથી. એમણે લખ્યું, “હું તને આશ્વાસન આપવા આ , કાગળ નથી લખતે. હું તો વીર પિતાની પુત્રી છે અને વીર ભાઈની , બહેન છે. તારે માટે તો આ મુબારકબાદીની વાત છે.”
હું તમને પૂછું છું કે કોઈ યુવાન સ્ત્રી, કે જેને પતિ મૃત્યુ પામ્યો છે તેના ઉપર કોઈ આવો કાગળ લખી શકે ખરું? ખેર ! મહાત્માજીની મહત્તાની એક બીજી વાત કહું.
૧૯૪૨માં જ્યારે “Quit India”ની –હિંદ છોડો'નીચળવળ ચાલતી હતી ત્યારે અલહાબાદમાં બહુ ફાન થયા કરતાં હતાં. બધા નેતાઓને પકડીને અહમદનગરની જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. એ સમયે વિદ્યાર્થીઓનાં સરઘસ સભા વગેરે થયા કરતાં હતાં. મારી મોટી પુત્રી ચંદ્રલેખા પણ યુનિવર્સિટીમાં હતી અને અલહાબાદમાં જ રહેતી હતી. ૧૯ વર્ષની તેની ઉંમર હતી. બે ત્રણ સરઘસ નીકળ્યા ત્યાં સુધી તે કોઈ ખાસ બનાવ ન બને, પણ પછી ખબર આવી કે સરઘસ ઉપર ગોળી ચલાવવામાં આવી છે. યુનિવર્સિટી અમારા ઘરની નજીક હતી અને ત્યાં જ ગોળીબાર
?
Page #222
--------------------------------------------------------------------------
________________
પ્રભુ હું જીવન
૧૩૮
ચાલતા હતા, એટલે હું ત્યાં જવા નીકળી. મારા મનમાં હતું કે કોઈ જખ્મી થયેલ હશે તે તેને ઈસ્પિતાલ પહોંચાડી મલમપટ્ટી કરાવીશ. પણ હું જતી હતી ત્યાં રસ્તામાં જ અમારા અંળખીતા બે ચાર જણા અમારા ઘર તરફ આવતા મને સામા મળ્યા. તેમણે ખબર આપ્યા કે “સરઘસના બે ભાગ થઈ ગયા હતા અને બીજા ભાગ ઉપર ગાળીબાર થયા હતા, જેમાં મારી મેાટી પુત્રી અને ઈંદિરા બંને હતાં અને મારી પુત્રીને ગોળી વાગી છે અને ઈંદિરાને પણ થોડું વાગ્યું છે.”
. હું ગભરાઈ ગઈ. શું કરવું તે સૂઝ પડે નહિ. બે ચાર ક્ષણ મારે શું કરવું જોઈએ તેના વિચાર કરવા હું થાભી. હું પ્રમાણીકપણે કહું છું કે મહાત્માજીની અસર અમારી રગેરગમાં એવી વ્યાપી ગઈ હતી કે કંઈ પણ કઠિન પ્રસંગ આવે ત્યારે મહાત્માજી હોય ત આવે પ્રસંગે શું કરે તે વિચાર જ અમને પહેલા આવે. મને તરત થયું, “અહીં તારી સામે ગાળી ચાલી રહી છે, કેટલાએ છેકરાઓ મરતા હશે, સંભવ છે કે મારી પુત્રી પર પણ ગાળી ચાલી હોય, પણ અહીં સામે જે પડયા છે તેને છાડીને મારી દીકરીને ઢુંઢવા જાઉં એ કેમ બને ?' અને 'બસ, મને હિંમત આવી ગઈ. અને નજીકમાં ગાળીબાર ચાલતા હતા ત્યાં જ હું ગઈ. સારું થયું કે હું ત્યાં ગઈ. કેમકે બે ચાર છે.કરાઓ ઘાયલ થઈ ચૂકયા હતા. હું તરત જ તેમને ઈસ્પિતાલમાં લઈ ગઈ. આમ જે કોઈ ગાંધીજીના સહવાસમાં થોડા પણ આવતા તેમના ઉપર એમના એવા જાદુ થતા કે ગાંધીજી જે કહે તે તેના દિલમાં વસી જતું હતું. તમારામાંના કેટલાક જેઓ એમને મળ્યા હશે તેમના ઉપર પણ કદાચ એવી જ અસર થઈ હશે. અને આ અસર કંઈ થોડાઘણા ઉપર નહિ, લાખા માનવીઓ ઉપર પડી હતી કે જે પેાતાનાં દુ:ખસુખ ભૂલી જતા અને મહાત્માજી શું ઈચ્છે છે એનો જ વિચાર કરતા.
આવા એમના ઉપર બધાને પ્રેમ હતેા, આદર હતા, વિશ્વાસ હતા. રાજા રામમોહનરાય અને એમના જેવા સ્ત્રીસમાજને ઊંચે લાવવા માટે જીવન દેનારા અનેક સમાજસુધારકો થઈ ગયા.. એમની અસર થોડી થોડી પડી હતી. પણ જ્યારે મહાત્માજીએ સ્ત્રીઓને કહ્યું “નીકળા ઘરની બહાર!” ત્યારે શું થયું? જેમ ચામાસામાં ગંગા-જમનાનાં પાણી ઉછળી ઉંછળીને વહે છે તેમ શ્રી ઘર છેડીને—જનાન છેડીને—બહાર નીકળવા ઉછળી પડી. એમને વિશ્વાસ હતો આ આદમી જે કહે છે તે સાચું છે, કરવા જેવું છે, તેમાં બનાવટ નથી, અને બધાં નીકળી પડયાં. નાની મોટી, ભણેલ, અભણ, વૃદ્ધ, યુવાન, કુંવારી, પરણેલી, બધી જ. અને તે પણ પુરુષોના પૂરા સહકારપૂર્વક. આ દેશમાં થેડા લેાકાને બાદ કરતાં અને સારા ખરાબ લેકો હંમેશા દરેક સમાજમાં હોય છે હંમેશા પુરુષોએ સ્ત્રીને સાથ આપ્યો છે. તેથી જ અહિં વિલાયત— અમેરિકાની જેમ પોતાના હક્કો મેળવવા ખાતર સ્ત્રીઓને લડત ચલાવવી પડી નથી. જ્યારે સ્ત્રીને સામાજિક, આર્થિક, કે કાનૂની સ્વતંત્રતા નહોતી ત્યારે પણ સ્ત્રીની પદવી કોઈ દિવસ નીચી નથી થઈ. એ હંમેશાં ગૃહલક્ષ્મી હતી, દેવી હતી. મારા પતિ અને મારા પિતાએ પણ આશીર્વાદ આપી મને બહાર નીકળવાની રજા આપી હતી. શાથી? કેમ કે એમને ગાંધીજી ઉપર અથાક વિશ્વાસ હતા.
ઑલ ઈંડિયા વીમેન્સ કોન્ફરન્સ નવી નવી શરૂ થઈ હતી. મહારાણી ચીમનાબાઈ અને સરોજિની નાયડુ જેવી દશ વીશ ભણેલી બહેના એ ચલાવી રહી હતી. તેઓ એક દિવસ મહાત્માજી પાસે ગયા અને સ્ત્રીશિક્ષણના ખૂબ પ્રચાર કરવા, સામાજિક બંધના તાડવા વગેરે વગેરે કોન્ફરન્સના ધ્યેય વિષે તેમણે ઘણી વાતો કરી, મહાત્માજી બધું સાંભળી રહ્યા. પછી તેમણે કહ્યું, “તમે જે કહે છે તે બધું સારું છે, પણ તેમાં “હક્ક” એ શબ્દનો ઉપયોગ બહુ થયા છે, આ શું છે? તમે કહે છે કે આ અમારો હક્ક છે વગેરે, ચાલા માની લીધું. મને તમારા હક્કોની ખબર છે, પણ પછી તમારા તરફથીએ સમાજને, સંસારને કે ઘરને કોઈ ચીજ આપવા જેવી ખરી કે નહિં? તમારું પણ કંઈ કર્તવ્ય છે ખરું કે જેનું તમારે પાલન કરવાનું હોય? કે માત્ર હક્ક, હક્ક, અને હક્ક જ છે?' અને પછી એમણે એક વાત કરી જે હું કદી પણ ભૂલી શકી નથી. તેમણે કહ્યું, “જે મનુષ્ય હક્ક હક્કની બૂમા પાડયા કરે છે તે કદી ઉન્નતિના માર્ગે ચઢતા નથી, પણ જે મનુષ્ય પાતાના કર્તવ્યનું પાલન કરે છે તેને હક્ક આપેઆપ મળી જાય છે. અને જે તે આપભાગ આપીને કર્તવ્ય પાલન કરે છે કોઈ રોકી જ શકતું નથી.”
તા તેના હક્કને
એક બીજી મુખ્ય અને મેાટી વાત તે કહેતા કે જે આપણે ભૂલી ગયાં છીએ. તે વાત એ હતી કે સિદ્ધાંત કદી પણ ટાળવા નહિં. જો આપણું ધ્યેય શુદ્ધ છે તે તે ધ્યેય પ્રાપ્ત કરવાના ઉપાય
તા. ૧૬-૧૧-૬૩
પણ શુદ્ધ હોવા જોઈએ, જેને તે સાધન અને સાધ્યmeans & aims કહેતા. અને “ડેમોક્રસી” અને “કોમ્યુનિઝમ” વચ્ચે આ જ ફરક છે. ડેમોક્રસી કહે છે: “Means & aims are important.” સાધન અને સાધ્યનુંસરખું મહત્વ છે. કોમ્યુનિઝમ કહે છે, “Only aims are important. માત્ર સાધ્ય જ મહત્વનું છે. મારે ધારેલે સ્થળે પહોંચવું છે, તે ચાહે તો તમને મારીને ત્યાં પહોંચ્યું, ચાહે તો તમારા ઉપર પગ મૂકીને ત્યાં પહોંચું, પણ કોઈ પણ રીતે ત્યાં પહોંચું એટલે ધ્યેય સિદ્ધ. અને ડેમેાક્રસી શું કહે છે? “મારે ત્યાં પહોંચવું છે અને પહોંચીશ, પણ તમારો બધાના સાથ મેળવીને, તમને પણ સાથે લઈને. મહાત્માજીના માર્ગ આ ડેમોક્રસીના હતા અથવા તે શુદ્ધ એવા સાધન અને સાધ્યના હતા. પણ આપણે બધા આ ભૂલી ગયા છીએ અને ઉપર ઉપરની વાત રહી ગઈ છે.
મહાત્માજી કહેતા કે હું ઈચ્છું છું કે મારા ઘરની બધી બારી ખુલ્લી રહે અને બધી દિશાની હવા મારા ઘરમાં આવે, જેના હું પૂરેપૂરો ફાયદો ઉઠાવું. પણ મારા બે પગ મારા ઘરમાં રહે, મારી સંસ્કૃતિથી બંધાયેલા રહે. જે લોકો એમ કહે છે “અમારું બધું જ સારું” તો તે ભૂલ છે. જે લોકો એમ કહે છે, “દુનિયામાં બધું સારું જ છે” તે તે પણ ભૂલ છે. અને જે લોકો મ કહે છે “બીજી દુનિયા સારી છે” તો તે પણ ગલતી છે. શું સારું અને શું સારું નહિ તે તા માટા સંતા કે મહાત્માજી કોઈ બતાવી શકયા નથી. પણ જરૂરી એ છે કે જેવા સમય વચ્ચે આપણે રહેતા હોઈએ તેનો પૂરો લાભ ઊઠાવીએ અને તે લાભના સમાજની ઉન્નતિમાં પૂરો ઉપયોગ કરીએ..
અગર મહાત્માજી આજે જીવન્ત હોત તો મને ખબર નથી કે એમણે કયા માર્ગ અખત્યાર કર્યો હોત, પણ એટલું તેા નિ:સંદેહ છે કે તેમણે જે રાહ લીધા હોત તે constructive –રચનાત્મકવિધાયક— રાહ હોત. જગતમાં આજે જે પરિવર્તન થઈ રહ્યું છે તેને નજર સામે રાખીને, તેની સાથે મેળ બેસે અને ભારતને ફાયદો થાય એવા કોઈ માર્ગ જરૂર એમણે શેાધ્યો હોત. એટલે આપણી અત્યારે ફરજ છે કે એકબીજાની ટીકા કરવા કરતાં સાથે બેસીને આપણે વિચારીએ કે આપણું ધ્યેય શું છે, આપણા સિદ્ધાંત શું છે, અને આપણને વિશ્વાસ શેમાં છે? જે રાહ પકડવા આપણે જરૂરી માન્યો તે રાહ માટે જીવન જાય તો ભલે જાય, પણ સિદ્ધાંતમાંથી કદિ ડગવું ન જોઈએ. કોના દિલમાં આજે આવી ભાવના છે? બીજી વાત એ છે કે એકતા, સહયોગ અને સંગઠન એવાં મજબૂત કરવાં જોઈએ કે જે આ દેશને ઊંચા લાવી શકે. આ બધી ચીજો આપણી જાતમાં આપણે લાવવાની છે. આ પાયાની વાત છે અને તેને આપણે ટાળી નહિ શકીએ. સેાળ વર્ષની ઉંમર સુધી મારો ઉછેર અંગ્રેજી ઢબ પ્રમાણે થયા હતા. બાલીચાલી, ખાવું, પીવું, પહેરવું, ઢવું, બધું. તે બાહ્ય ચીજ હતી. પણ મોકો મળ્યો ત્યારે અસલી ચીજ નીકળી આવી. તે જે પાયાના સંસ્કાર છે તેને કોઈ ફેંકી દઈ નહિ શકે. બહારની હવા ભલે આવે પણ આપણા મૂળ ઊંડા અને મજબૂત હોવાં જોઈએ. અને મજબૂત કરવા માટે આસપાસ જે રદ્દી ચીજો ભેગી થઈ ગઈ હોય તેને દૂર હટાવી દેવી જોઈએ. લડાઈ, ઝઘડા, અને આપણે જ ઊભી કરેલી દિવાલા આપણને નબળા પાડી રહી છે. દિવાલા હટાવી દઈ. તે આજે પણ હિંદુ ધર્મમાં—હિંદી સંસ્કૃતિમાં—એટલી તાકાત છે કે જે આપણને ટટ્ટાર ઊભા રાખી શકે. મેં શરૂઆતમાં જ કહ્યું છે તેમ, અનેક લોકો આ દેશમાં આવ્યા. બધા કંઈ ને કંઈ પોતાની છાપ મૂકતા ગયા. એ છાપે આપણને મજબૂત બનાવ્યા છે. છેલ્લે છેલ્લે અંગ્રેજો આવ્યા.
તે પણ કંઈક પેાતાની છાપ મૂકી ગયા. આપણે અંગ્રેજી દ્વારા વિજ્ઞાન શીખ્યા. આ બધી છાપ અને આપણી પુરાણી વાતાના સમન્વયી એક નવી ચીજ નીપજાવવી છે—એક સુંદર ડીઝાઈન ઉપસાવવી છે કે જેના વડે આપણું જીવન સરળ, ઉચ્ચ અને ઉર્ધ્વલક્ષી બને. આપણે કોઈની નકલ કરવી નથી. તેમ આપણે દશ - હજાર વર્ષ પાછળ પણ જવું નથી. નવા અને જુનાનો મેળ બેસાડી આપણે એક નૂતન ભારત સર્જવું છે. અને એમ કરીશું ત્યારે જ આપણે સાચી રીતે કહી શકીશું કે મહાત્માજીએ દેશને એવી ચીજની ભેટ આપી કે જેણે દેશને અમર કરી દીધા.
અનુવાદક : મેનાબહેન નરોત્તમદાસ
હિંદી :
શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત
મૂળ
Page #223
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૧-૨૩
પ્રભુનું જીવન
☆
પારસમણિના સ્પર્શે
✩
શ્રી ટહેમિનાબહેન ખંભાતાની મુલાકાત
(થોડા દિવસ પહેલાં તા. ૧૪-૧૦-૬૩ ના ‘સુકાની' માં નીચે આપેલા લેખ વાંચવામાં આવ્યો. એ લેખમાં જેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છ તે સ્વ. ડૉ. બહેરામ ખંભાતા તથા તેમનાં પત્ની શ્રી ટહેમિનાબહેન સાથે લગભગ ૪૫ વર્ષથી મારો એક કુટુંબીજન જેવા સંબંધ રહ્યો છે અને તેથી તેમની સાથેના વર્ષોજુના સ્નેહસંબંધના સ્મરણને તીવ્રપણે જાગૃત કરતા આ લેખ વાંચીને ખૂબ રાજી થયા. ડૉ. બહેરામ ખંભાતા પેટના અલ્સરથી વર્ષોથી પીડાતા હતા. એ વ્યાધિના કારણે દિન પ્રતિદિન કમજોર બનતા જતા બહેરામભાઈને મેં એક વાર લેાહી આપ્યું હતું. બીજી વાર પણ લોહી આપવાનું નક્કી થયેલું પણ તત્કાળ તેમની તબિયત બગડી જતાં અદ્ધર રાખવું પડયું હતું. ત્યાર પછી તેઓ જ્યારે બીજા કોઈ મિત્ર સાથે મારી ઓળખાણ કરાવતા ત્યારે તેઓ એમ જ કહેતા હતા કે “ અમે બન્ને એકલાહીયા ભાઈઓ થયા છીએ.” આવા અમારો ધનિષ્ઠ સંબંધ હતા. તેમના ખૂબસુરત દીકરા જાલને પણ મેં ઘણી વાર જોયેલા. ૧૯૯૪૩ના જાન્યુઆરી માસમાં ડૉ. બહેરામે પેટના અલ્સર અંગે માટું ઑપરેશન કરાવેલું. ઑપરેશન સમયે તેમને મળવા જતાં તેમણે ગાંધીજીને મારી સમક્ષ ખૂબ યાદ કરેલા. તે આપરેશનથી તે સાજા ન થયા અને ફેબ્રુઆરી માસની પહેલી તારીખે તેમણે દેહ છેડયો. આ વખતે પણ હું હાજર હતો. ત્યાર બાદ યરવડા જેલમાં ગાંધીજીના ઉપવાસ આવ્યા ત્યારે ગાંધીજીને મળવા જવાનું બનતાં ડા. બહેરામના તેમણે ખબર પૂછેલા, થોડા સમય પહેલાં થયેલા તેમના અવસાનની તેમને ખબર જ નહાતી. મારી પાસેધી આ સમાચાર તેમણે જાણ્યા ત્યારે ખૂબ ખિન્ન બનેલા. ડૉ. બહેરામની ગાંધીભકિત અપૂર્વ હતી અને ગાંધીજી પણ તેમની હંમેશાં ખૂબ ચિંતા કરતા હતા. જે તેમના પત્રો ઉપરથી સહજપણે માલુમ પડે છે. શક્ય હતું ત્યાં સુધી ડૉ. બહેરામ હંમેશા કાંતતા હતા. ડા. બહેરામ જેવા મુલાયમ પ્રકૃતિના માનવી મે" બહુ જ ઓછા જોયા છે. કરુણા તેા તેમના શ્વાસે શ્વાસે ભરી હતી. મૃદુતાની તેઓ મૂર્તિ હતા. મહાદેવભાઈ, કિપલાણી, વગે૨ે ગાંધીકુટુંબના સ્વતા તેમને ત્યાં અનેકવાર જતા આવતા અને તેમના મહેમાન પણ બનતા. હેમિનાબહેન એક પવિત્ર સાધ્વી સ્ત્રીનું જીવન ગાળે છે. તેમની સાથેનો મારો સંબંધ આજે પણ કાયમ છે. ડા. બહેરામ જે દિવસે ગુજરી ગયા તે દિવસે તેમના ઘરની જે રચના હતી, દર્દીઆને તપાસવા અને તેમનો ઉપચાર કરવાની આરડીમાં જે ચીજો જે રીતે જ્યાં પડેલી હતી. તે બધું આજે પણ તે જ રીતે પડેલું, ગાઠવાયેલું નજરે પડે છે અને આપણે તેમના ઘરમાં દાખલ થઈએ તો ડૉક્ટર તેમના ચિકિત્સાલમાં બેઠા છે અને હમણાં જ બહાર આવીને આપણને આવકારશે—એવા મન ઉપર ભાસ થઈ આવે છે. આવી ટહેમિનાબહેનની તેમના સ્વર્ગસ્થ પતિ પ્રત્યેની અપૂર્વ નિષ્ઠા છે. આવા એક કુટુંબને પુણ્ય પરિચય કરાવતા લાભુબહેનના લેખ અહિં અવતરિત કરતાં એક પુણ્યકાર્ય કર્યાના હું સંતોષ અનુભવું છું. આ લેખમાં માત્ર નમુનારૂપે ગાંધીજીના અમુક પત્રો આપવામાં આવ્યા છે. પણ ગાંધીજીના આ દંપતી સાથે ચાલુ પત્ર-વ્યવહાર રહેતા હતા, અને તેથી આવા બીજા અનેક પત્રો શ્રી ટહેમિનાબહેન પાસે આજે મેાજુદ છે. પરમાનંદ)
તે
પૂ. ગાંધીજીની સ્થૂળ અથવા તો સૂક્ષ્મ અસર જેમના પર પડી છે તેમનાં જીવન પુણ્ય અને સમૃદ્ધ બની ગયાં છે. એ અસર કોઈ કોમ, પ્રાંત કે પ્રદેશ પૂરતી મર્યાદિત રહી નથી. આ દેશના અને વિદેશના હજારો લોકો એમની પવિત્ર અસર નીચે આવી ગયા છે ને હજુ પણ અંતરથી એમની પૂજા કરે છે એમ કહીએ ત અતિશયોકિત ન ગણાય. આવાં એક પારસી બહેનના હમણાં પરિચય થયા, એમનું નામ છે ટહેમીનાબહેન. એમના પતિ બહેરામજી ખંભાતા એક બહુ જ પ્રતિષ્ઠિત ને કુશળ હાડવૈદ્ય હતા. તેઓ હાલ જીવંત નથી, પરંતુ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી પૂ. બાપુના પરમભકત બનીને રહ્યા હતા. એમના જીવનઆદર્શને પહોંચવા માટે એમણે બાપુની મદદ લીધેલી અને બાપુની સલાહ અનુસાર જીવન વ્યતિત કરેલું. એમનાં પત્ની ટહેમીનાબેનને પણ તે બાપુચિંધ્યા માર્ગે દોરી ગયા હતા. જેમના શિરે સમસ્ત રાષ્ટ્રની જવાબદારી હતી તે બાપુ કેટલા બધા લોકોને કેવી રીતે જીવનમાં ઉપયોગી થઈ જતા ને વૈયકિતક રીતે એમનાં જીવનમાં કેટલા ઝીણ વટભર્યો રસ લઈ એમના જીવનને ઘાટ આપતા તે જાણીએ તો આશ્ચર્ય થયા વિના ન રહે.
પૂ. ગાંધીજીના સંપર્કમાં શ્રી ખંભાતા કેમ આવ્યા ને એમના જીવનઘડતરમાં બાપુએ કેવડો મોટો ફાળા આપ્યો છે તે વિષે શ્રી ટહેમીનાબેનને પૂછતાં એમણે જણાવ્યું :
“મારા પિત પ્રથમથી જ આધ્યાત્મિક વિચારના હતા. જીવન સેવા માટે છે, મેાજમજા માટે નથી તેમ માનતા ને તેથી રામકૃષ્ણ પરમહંસ તથા વિવેકાનંદના સાહિત્યના ઉપાસક હતા. એમના ઉપદેશ પ્રમાણે જીવવાની તેમની કોશિષ ચાલુ હતી. જીવનના મજા માટે અમે કદી ઉપયોગ કર્યો નથી ને કોઈ કરતું તો અમને આશ્ચર્ય થતું. એવામાં એમણે ગાંધીજીનું નામ સાંભળ્યું ને એમના આફ્રિકાના આશ્રમ તથા સત્યાગ્રહ વિષે જાણ્યું ત્યારે એમના દિલમાં થયું કે જે પરમહંસે કહ્યું છે તે જ ગાંધીજી કરી રહ્યા છે. ગાંધીજીમાં જ તે પરમહંસને તથા વિવેકાનંદને મેળવી શકશે એવી શ્રદ્ધા જન્મવાથી એમણે પૂ. ગાંધીજીની મુલાકાત માગતા એક પત્ર લખ્યો ને એ
૧૩૯
પત્રમાં પોતાના જીવનના આદર્શો વિષે પણ જણાવ્યું. બાપુએ તો તરત જ મળવા બોલાવ્યા ને એમના આત્મજન તરીકે અપનાવી લીધા.
“અમારું જીવન તો બાપુના આવા સીધા સંપર્કથી સમૃદ્ધ બની ગયું. તેઓ અમારા જીવનની ઝીણીઝીણી બાબતાનું કેટલું ધ્યાન રાખતા, અમારા પ્રત્યે કેટલી મમતા રાખતા ને નાની મોટી બાબતામાં અમને કેવી રીતે કેળવતા તેનું દર્શન આ પત્રા જોવાથી થશે.” ભાઈશ્રી ખંભાતા,
તમારો કાગળ મળ્યો છે. તમારા આવવાથી હું બહુ જ રાજી થયો છું. ફી પણ આવજો.
જેમ જેમ દેહ ઉપરના મેાહ ઉતરશે તેમ તેમ તમે શાંત થશેા. પેલા તેલનું નામ હજુ મારે હાથ નથી આવ્યું. મેળવી લઈશ. વર્ષા, ૫–૧૨-૪૨૬
બાપુના આશીર્વાદ યરવડા સેન્ટ્રલ પ્રીઝન
ભાઈ ખંભાતા,
તમારો કાગળ મળ્યો. તમને હવે તો રહો તો સારું છે. ફળના રસ જરૂર લા. તે તાજું વગર ગરમ કરેલું દુધ લેવાય તો જ કૉ.
સારું હશે. દૂધ ઉપર જ સામે આવીને દોહી જાય ઠીક. મને ખબર આપ્યા
પેલા એક રૂપૈયાની ગભરામણ શાને? એ લખવામાં ભૂલ ચંદ્રશંકરની છે. પણ તેના વિચાર પણ કરવાનો નથી. પેલા ૫૦૦નું તો નામ ન આવ્યું? એક રૂપિયો જોઈને કોઈ કહે, ખંભાતા હવે કંજૂસ થયા અથવા ભિખારી, તે કંઈ હરકત નથી. એ સારું ના ? બાપુના આશીર્વાદ
૨૯૦૪-’૩૩ ભાઈશ્રી ખંભાતા,
મારા અપવાસ. ઈશ્વરના હાથમાં છે એટલે એની ચિંતા હોય નહિ, ત્યાં જ ગાય મળે તે તેને સામે રાખી આંચળ સાફ કરાવી સાફ વાસણમાં દોવરાવી દૂધ મેળવા તો બહુ સારું. દૂધ અને ફળના રસ ઉપરાંત કંઈ જ ન લેશો. અને ટહમીનાને આશીર્વાદ. બાપુ
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૪૦
* * હું છું જીવન
* તા. ૧૬-૧૧-૬૩
|
ભાઈ ખંભાતા,
મારો પુત્ર જાલ બાપુને બહુ જ લાડકો હતે. અમારી તે તમારા બંનેના કાગળની રોજ રાહ જોઉં, જાણું પણ ખરી વાત સાંભળી સાંભળીને એ પણ બાપુભકત થઈ ગયો હતો. એ કે મારે વખત બચાવવા તમે નથી લખતા. છતાં તમારી કુશળતાની - ત્રણ વર્ષનો હતો ત્યારે અમે પૂનામાં હતાં. એ વખતે પૂ. બાપુ ત્યાં રામાચારને ભૂખ્યા રહું છું. અકસ્માતે તે ભૂખ ભાંગી. તમને અલસર
આવેલા. એમણે બહેનની સભા બોલાવેલી. અમે ત્યાં જતાં હતાં પાછું થઈ આવ્યું એ ખેદની વાત. ઉપચારથી ઠીક થશે. ખારાના શા ફેરફારો કરે છે તે જણાવો.
તો એણે પણ બાપુને મળવાની હઠ પકડી. બાપુએ સભામાં બહેનોને ૧-૫-'૩૪
બાપુના આશીર્વાદ
ઘરેણા ત્યાગવાની ને તે ફંડમાં આપી કેવાની અપીલ કરી. બહેનોને
માટે આ વાત નવી હતી. હજુ કોઈ ઊભું થતું ન હતું ત્યાં મારા ભાઈ ખાંભાત,
પુત્રે મારી મોટી બહેનને કહ્યું : “માસી, તમારી બંગડી આપે, હવે ઈસ્પિતાલ ભૂલી જઈએ.. ત્યાં તમે સાજા થયા એટલું
મારે બાપુને આપવી છે. ” એની હઠ પાસે મારે ને મારી બેને યાદ રાખી ઈશ્વરને પાડ માનીએ ને જે થઈ શકે તે સેવા જીવ- બંગડી કાઢી આપવી પડી. એ તો સીધો બાપુ પાસે ગયો ને બંગડી માત્રની કરીએ. મારા હાથને તે આરામની જરૂર હતી.
એમને આપી એમના ખોળામાં બેસી ગયે. બાપુએ એને રાખીને જ વધુ તા. ૨૧-૭-'૩૫
તમને બેઉને ભાષણ આગળ ચલાવ્યું : “આટલા નાના છોકરે સેનું આપે છે
બાપુના આશીર્વાદ ને તમે સૌ મૂંગાં બેસી રહ્યાં છે ? ” એવું કહીને બાપુએ બહેનને . ભાઈ ખંભાતા, *
ઉત્સાહ વધાર્યો ને થોડી વારમાં જ ત્યાં ઘરેણાંને ઢગલે થઈ ગયો. ખરેખર પંડિતને અદ્ધરથી ન જ છેડાય. એમની દવા લાગુ
ત્યાર પછી તે જલ જયાં જાય ત્યાં ભાષણ કરવા લાગી જતા,
નવ વરસનો થય ને દુનિયાની અસર નીચે આવ્યો ત્યારે એણે ન જ પડે તે જ ગૌરીશંકર પાસે જજે.
ભાષણ કરવું બંધ કર્યું. ત્યાર પછી થોડા સમયમાં જ બિમાર પડયે. પીડા દૂર કરવાના મર્યાદિત ઉપાય કરવાને ધર્મ તે છે જ, એની સારવાર માટે અમે યુરોપ જતા હતા, પણ ૨સ્તામાં જ તે પણ પીડા માત્ર આપણી પરીક્ષા કરવાને આવે છે, એમ સમજીને
. ગુજરી ગયો. એ વખતે સ્ટીમર પર બાપુને તાર આવેલે: તે આનંદપૂર્વક સહન કરવાનો પણ આપણે ધર્મ છે.
“જાવ મરી ગયું નથી, પણ આપણી વચ્ચે જ જીવે છે. . બાપુના આશીર્વાદ . તમે તમારી મુસાફરી ચાલુ રાખે.” આશ્રમ, સાબરમતી, મંગળવાર
આમ બાપુ સુખ ને દુ:ખ બંને વખતે અમારી ઘણી કાળજી વહાલાં બહેન,
રાખતા. ર્ડોકટર બિમાર પડે તો માંદગીની રજેરજ માહિતી મગાવતા * તમારો કાગળ મળ્યું. હું રાહ જ જોઈ રહ્યો હતે. જ્યારે, ને શી સારવાર લેવી તે પણ લખતા.” જ્યારે મિસિસ એડીનું પુસ્તક શરૂ કર્યું ત્યારે ત્યારે પણ ભાઈ ખંભાતા ‘તમે કંઈ સેવાનું કામ કરતાં કે નહિ? એવા સવાલના જવાબમાં યાદ આવે જ. તેની તબિયત સુધારા પર છે એ જાણી હું બહુ
એમણે કહ્યું કે બાપુએ મને બીજાને ચરખો કાંતતાં શીખવવાનું રાજી થયો છું. જે ખેરાંકથી અથવા તે દવાથી આપણને ફાયદો થાય
ને ખાદી પહેરવાનું કહેલું. ચરખો કાંતી શકતી, પણ પજવાનું બહુ
અઘરું પડતું, છતાં મહેનત કરીને શીખી હતી અને ચાર વરસ સુધી તેનાથી કંટાળવાનું હોય જ શું? મિસિસ એડીના પુસ્તક પર મા
બીજાને શીખવવા પણ જતી હતી. અભિપ્રાય મોક્લવાનું હું મુદલ ભૂલ્યો જ નથી, પરંતુ ઉતાવળ નથી એટલે બીજાં કામેથી વખત મળે તેટલો જ તેને આપું છું.
ખાદી પહેરવા સંબંધમાં એમણે બહુ શ્રેયસ્પર્શી વાત કરી.
એમણે કહ્યું : ખાદી પહેરવાનું મારે માટે બહુ અઘરું હતું. રેશમી કે | બાપુના આશીર્વાદ આશ્રમ સાબરમતી, રવિવાર
મિલનાં પાતળાં વસ્ત્રો પહેરેલાં એનાથી છ છ રતલની ખાદીની સાડી : ' ભાઈ બહેરામજી,
કેમ પહેરાય? પણ બાપુને આદેશ હરે એટલે મેં પહેરવા માંડી. તમારી કાગળ મળ્યો છે. તમારી પાસે આવવું એ મારો
ઘેડા વરસે ચાલુ રાખી. પણ પછી ખાદીને નિયમ મેં મારી જાતે જ ધર્મ હતે. મિસિસ એડીનું પુસ્તક મેં શરૂ કરી દીધું છે.
થોડો હળવો બનાવી દીધો. મિલનું સૂતર ને હાથનું વણાટ એવું
કપડું આવતું. એ સાડી કયારેક કયારેક પહેરતી. આ રીતે હંમેશ વાંચ્યા પછી એ વિષે તમને હું અવશ્ય લખીશ. પણ હાલ તે મારી
ખાદી પહેરવાને મારો નિયમ તૂટી જતા. એવામાં બાપુ મુંબઈ તમને એટલી ભલામણ છે કે તમારે હાલ વૈદ્ય ર્ડોક્ટરોની સામાન્ય ન આવ્યા. ડે. ખંભાતાએ મને બાપુને મળવા આવવા કહ્યું. મેં સલાહ અને સામાન્ય દવાનો ઉપયોગ કરતા રહેવું, ને શરીરનું
કહ્યું, “હું ખાદી પહેરતી નથી ને કૅવી રીતે આવું?” ખંભાતા કહે:
તો બાપુને હું શું કહું?” મેં કહ્યું : “એમ જ નથી આવી એટલું જતન બની શકે એટલા પ્રયત્નપૂર્વક કરવું. શરીરનું જતન કરવામાં
કહે.” પણ બાપુ એમ શાના માને? એમણે કારણ પૂછ્યું એટલે દોષ નથી, પણ તેને ખાતર ધર્મને છોડવામાં મહાદોષ છે. શરીરને
ખંભાતાએ તે સાચું કારણ કહી દીધું. બાપુ જરાય નારાજ ન થયા. આત્માની મુકિતનું ક્ષેત્ર ગણીને જે નિર્દોષ ઉપાયે થઈ શકે તે ઊલટાના મમતાથી કહેવા લાગ્યા: “એમાં શું ! એનાથી ન પહેરાય તે કરવા જોઈએ. તમારી તબિયતના ખબર મને લખતા રહેજો. ટહેમીના
કાંઈ નહિ, પણ એને કહેજો કે મને મળવા જરૂર આવે ને પેલી મિલની બહેનને મારા આશીર્વાદ પહોંચાડજો.
સાડી પહેરીને જ આવે, એથી શરમાવાની એને જરૂર નથી. | બાપુના આશીર્વાદ ‘આપના પતિ ખાદી પહેરતા કે નહિ?' એ સવાલના જવાબમાં
આ8ામ સાબરમતી, રવિવાર એમણે કહ્યું : વહાલાં બહેન,
તેઓએ તે જિંદગીના અંત સુધી ખાદી જ પહેરી છે. અને ... તમારો કાગળ મળે છે. હું ત્રણ માળ ચઢીને આવ્યો તે વાતને હજુ પણ ઘર વપરાશની ચિજોમાં અમે ખાદી જ વાપરીએ છીએ. તમે નકામી બહુ મોટી કરી નાખી છે. એટલું પણ જો આપણાથી એમણે તે એમનું જીવન ગાંધીજીને અર્પી દીધું હતું. નબળી તબિયતને અરસપરસ ન થઈ શકે તે જન્મારો વ્યર્થ ગ ગણાય. હું તો એવું
કારણે તેઓ બાપુ સાથે રહી શકતા નહિ, પણ સતત એમના સં૫-.
ર્કમાં રહેતા. મુંબઈ ખાતે ગાંધીજીનું કંઈ પણ કામ હોય તે ઈચ્છું છું કે મારા કોઈ પણ શબ્દોથી ભાઈ બહેરામજીને શાંતિ મળે.
તેઓ જ કરતા. બાપુના પરદેશી મિત્રો તથા દીનબંધુ એન્ડ ઝ, મહાદુ:ખસુખ તે શરીરની સાથે જોડાયાં જ છે. એ સહન કરવામાં જ
દેવભાઈ જેવાં બાપુના અંગત માણસને ઊતારે પણ અમારું ઘર જ આપણું મનુષ્યત્વ સિદ્ધ થઈ શકે છે. મિસિસ એડીની ચોપડી હતું. જયારે જ્યારે બાપુ ઉપવાસ કરતા ત્યારે ર્ડાકટર પણ ઉપવાસ વાંચી જઈને હું અવશ્ય અભિપ્રાય લખીશ. પણ તે દરમિયાન
કરવાની ઈચ્છા રાખતા, પરંતુ બાપુ એમને રજા ન આપતા. છતાં ' બહેરામજી યોગ્ય દવાને ત્યાગ ન જ કરે, એવી મારી ખાસ સલાહ છે.
તેઓ શરૂઆતના એક બે દિવસ તો ઉપવાસ અને પ્રાર્થનામાં જ . બાપુના આશીર્વાદ
વીતાવતા એવી એમની બાપુભકિત હતી.” બાપુની મુલાકાતનાં કંઈક કા' એમ જ્યારે મેં
બાપુના પારસમિણના સ્પર્શની કેટલીક વાત હું જાણતી એમને કહ્યું ત્યારે એમને એમને પુર્વ યાદ આવી ગયો. જરા હતી. આ વાતથી હું વધુ પ્રભાવિત અને ધન્ય બની. ગદ્ગદ્ થઈને તેઓ બોલ્યા :
લાભુબહેન મહેતા
|
હતી જાય
Page #225
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૧-૬૩
પ્રબુદ્ધ જીવ ન
卐
સમાજ અને સાધના
卐
(શ્રી હરિશ વ્યાસ સર્વોદય વિચારધારાના પ્રચાર અર્થે છેલ્લાં ત્રણ વર્ષ સુધી ગુજરાતમાં પદયાત્રા કરી રહ્યા હતા. ત્યાર બાદ છેલ્લા સાત મહિનાથી તેમણે મહારાષ્ટ્રમાં પ્રવેશ કર્યો અને ફરતા ફરતા, ગયા સપ્ટેમ્બર માસની અધવચમાં તેઓ મુંબઈ આવી પહેંચ્યા અને તે માસની ૨૧મી તારીખે ‘સમાજ અને સાધના’ એ વિષય ઉપર મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં યોજાયેલી જાહેર સભામાં વ્યાખ્યાન આપ્યું, જેની તેમણે પોતે જ કરી આપેલી નોંધ નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી)
છેલ્લા ‘ચાર વર્ષથી હું સર્વોદય પદયાત્રાએ નીકળ્યો છું. ગુજરાત પૂરો કરીને હમણાં મહારાષ્ટ્રમાં અમે આવ્યા છીએ. વિનોબાજી કહેતા હતા કે માત્ર પોતાના પ્રાન્તમાં જ ફરીએ એટલું પૂરતું નથી. આજુબાજુના પ્રાંતો સાથે દોસ્તી કરવી જેઈએ. એટલા માટે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની પદયાત્રા કરવી એમ વિચાર્યું છે. સાડાસાત માસથી મુંબઈમાં છું. હજી એક વર્ષ અહીં રહેવાનું થશે. પદયાત્રાથી ગામડાં અને શહેર, સાક્ષર અને નિરક્ષર, ખેતી અને ઉદ્યોગ, વ્યાપાર અને રોજગાર એ બધામાં પડેલી સંસ્કૃતિનું અધ્યયન કરવાનું મળે છે. સાઢત્રણ વર્ષમાં ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસ જોવાનો મળ્યા. આ રીતે આ પદયાત્રા જીવતી જાગતી અધ્યયન – યાત્રા બની ગઈ છે. પરંતુ મારે મન તે પદયાત્રા એ એક સાધના છે. એમાંથી મારું જીવન સંપન્ન બની રહ્યું છે. પરંતુ માત્ર પોતાનું જ કરીને બેસી રહું તે સ્વાર્થી કહેવાઉં. આજે સમાજનીશી પરિસ્થિતિ છે તેને સમજવાની કોશિશ કરું છું અને સાથે સાથે એના ઉકેલ પણ શકું છું.
આજે માણસની સામે ત્રણ મૂળભૂત સમશ્યાઓ છે: (૧) માણસ અને પોતાની જાત વચ્ચેના સંબંધ તૂટી (૨) માણસ અને માણસ વચ્ચેના સંબંધ ક્ષીણ થ (૩) માણસ અને પ્રકૃતિ વચ્ચેનું તાદાત્મ્ય ખોરવાઈ રહ્યું છે. આજના સમાજની ત્રણ સમશ્યાઓને હું fundamental problems મૂળભૂત સમશ્યાઓ તરીકે જોઉં છું.
''
ગુજરાતની પદયાત્રાએ વિનોબાજી આવ્યા હતા. અમદાવાદમાં સાબરમતીને કાંઠે ભવ્ય સભા થયેલી, ૪-૫ લાખ માણસ એકઠું થયું હશે. આ માનવમહેરામણ જોઈને થતું હતું કે આમાં શાંતિ કેમ જળવાશે. પણ વિનોબાએ પ્રાર્થનાની શરૂઆત કરતાં કહ્યું, “જે ઊભા હોય તે બેસી જાઓ. બેઠા હેય તે આંખ મીંચી દે. પાંચ મિનિટ મૌન રહેશે. સત્ય, પ્રેમ અને કરણાનું ધ્યાન કરવાનું છે...... અને ધીરે ધીરે મૌન પ્રસરી ગયું. “ૐ શાંતિ શાંતિ: શાંતિ: ’’ એ મંત્રના ઉદ્ઘોષ સાથે જ pin-drop-silenceતદ્દન શાંતિ થઈ ગઈ. જાણે સારાયે માનવમહેરામણ શાંતિના પારાવારમાં ગરકાવ થઈ ગયો. કાં તો સાબરમતીનાં પાણી ક્લકલ કરતાં વહેતાં હતાં, કાં તે પંખીના ક્લરવ કયારેક સંભાળતા હતા .બાકી બધું શાંત. સભા પૂરી કરીને અમે મૂકામ પર આવ્યા. મેં વિનોબા પાસે જઈને પૂછ્યું– “ બાબા, આ બધું નાટક તમે શું માંડયું છે!” વિનોબા ગંભીર થઈને કહે, “તું એને નાટક કહે છે?” અણુવિજ્ઞાનયુગમાં સામૂહિક મૌન અનિવાર્ય છે.” મેં સરળભાવે પૂછ્યું, “એ કેવી રીતે ? જરા સમજાવે.' ઢે પ્રત્યુત્તરમાં વિનાબા બોલ્યા, “માણસનું બાહ્ય જીવન અને આંતરિક જીવન છિન્નભિન્ન થઈ રહ્યું છે. એ સ્થિતિમાં અંતર્મુખ થયા સિવાય માણસના આરો નથી. એટલા માટે સામૂહિક મૌન અને સામૂહિક ધ્યાન અનિવાર્ય બની રહ્યાં છે.”
-
રહ્યો છે. જાય છે.
અમે ગુજરાતના એક મોટા શહેરમાં પદયાત્રા કરતાં હતાં. ફરતા ફરતા એક વાર અમે એક મેટા વકીલસાહેબને ઘેર પહોંચી ગયા. વકીલસાહેબે અમારું સ્વાગત કર્યું અને પ્રેમથી આવકાર આપ્યો. દુધ પાયું અને વિનોબાનાં થોડાંક પુસ્તકો મેં ખરીદ્યાં. સામેથી વાત કરતાં એ કહે, “વિનોબાએ તે ભાઈ, ભારે કરી ! 'ભૂમિહીનોને તે જમીન અને સાધના અપાવે છે એ નાનીસૂની વાત છે? મારી એમને તમામ શુભેચ્છાઓ છે!” હું તો આ સાંભળીને પુલકિત બની ગયો. પરંતુ અંદરથી કોઈએ એમને હાક મારી.
૧૪૧
એટલે વકીલસાહેબ અંદર ગયા. બારીની તરડમાંથી એમની વાત મને રંભળાતી હતી. એક મોટા જમીનદાર સાથે વાતચીત ચાલતી હતી. “આ ગણતધારામાં મારી જમીન ગણેતિયાઓના હાથમાં જવા બેઠી છે. એમાં તમે કાનૂની મદદ કરશે ?” વકીલસાહેબ કહે, “મને કાંઈ વાંધો નથી. પણ પેલા હરિશભાઈ વ્યાસ અહીં આવ્યા છે. એ ભૂદાનના કાર્યકર્તા છે. એ જાય ત્યાર પછી આપણે કામ પતાવી દઈએ. આમ વાત કરીને એ બહાર આવ્યા. મને
કહે, “લ્યો ત્યારે, નમસ્કાર, મારે લાયક કાંઈ કામકાજ હોય તે જરૂર જણાવજો. ” ચાલતાં ચાલતાં મેં ધીરેથી વકીલમાહેબને કહ્યું, “બીજું તો શું કામકાજ હોય? પણ પેલા ગણેતિયા ભૂમિહીન ન થઇ જાય એટલું કરજો.” અને વકીલસાહેબ બે કાને અને બે પગે એકદમ ઊંચા થઈ ગયા. દિગ્મૂઢ થઈને મારી સામે તાકી રહ્યા. એમને થયું અંદરની વાત આને કેવી રીતે માલૂમ પડ઼ી ગઈ? હું પ્રણામ કરીને ચાલતા થયા.
1
આજે મનુષ્યની આ પરિસ્થિતિ છે. અભણ માણસ કરતાં ભણેલા માણસની મને ખૂબ બીક લાગે છે. ગામડાનાં અભણ માણસને ખાસ છેતરતાં નથી આવડતું. પણ ભણેલે માણસ તે બુદ્ધિપૂર્વક તર્કશુદ્ધ દલીલે' કરીને છેરે છે. આનાથી માણસની Integration of personality -વ્યકિતત્વની સમગ્રતા-તૂટી રહી છે. બાહ્ય અને આંતર જીવનના ભાગલા પડી ગયા છે. એને લીધે પહેલાં માણસ આત્મવંચના – Self-deception પાછળથી – Social-deception -- સમાજŌચના. આ સ્થિતિ વધુ વખત ટકશે. તે મનુષ્ય મનુષ્ય મટીને શયતાન બની જશે.
કરે છે.
માણસને આજ સુધી બીજાના ભય લગતે હતા. હવે માણઅને પોતાને જ ભય લાગે છે. અંદરનું બધું બહાર આવી જશે તે ? એટલા માટે એ નવરા પડતા જ નથી. એક ઘરમાં અમે ઊતરે. જેવું તો બસ રેડિયો સતત વાગ્યા કરે! મેં ઘરધણીને પૂછયું, “આમ કેમ ? ! એ કહે, “મન સનત engaged રહે એટલા માટે !'' માણસ રેડિઓ, ક્લબ, હેટેલ, પુસ્તકો અને programmes --કાર્યક્રમેક્રમાં ફસાયેલો રહેવા માગે છે. એને અંતર્મુખ થતું નથી. એટલા માટે Man is either wasting the time or killing the time. માણસ કાંતા સમયને વેડફી નાખે છે કાં એને હણી નાખે છે. જ્યાં આગળ માણસ સમયને હણે છે ત્યાં આગળ પય કાળ બની જાય છે અને જ્યાં આગળ માણસ સમયને જીવે છે ત્યાં આગળ સમય એ ભગવાનની વિભૂતિ બની જાય છે. We have neither to kill the time, nor to waste the time; but we have to live th time. આપણે સમયને બગાડવા કે નથી અને હવાયે નથી, પરંતુ સમયને જીવવા છે.
ઘણીવાર ભૂતકાળની સ્મૃતિઓમાં માણસ ખોવાઈ જાય છે, અથવા ભવિષ્યકાળનાં સ્વપ્નો રચવામાં ગૂમ થઈ જાય છે. અતીત અને અનાગત માં ફસાઈ જતાં વર્તમાન, માણસ સામેથી પસાર થઈ જાય છે. વર્તમાનેન વર્તન્તિ વિપક્ષના : । ડાહ્યા માણસે વર્તમાનમાં જ જીવે છે. એ ભૂત અને ભાવિમાં ખોવાઈ જતા નથી. કૃષ્ણમૂર્તિ ઘણી વાર કહે છે, “Present moment is a moment of revolution.” વર્ત-માન ક્ષણ એ જ ક્રાંતિની ક્ષણ છે. એકએક ક્ષણ સાથે જે સમરસ થઈને જીવે છે તે જ જિંદગીને અનુભવે છે.
મા અમે નાનાં નાનાં છે.કરાં હતાં ત્યારે મા અમને મૌન રાખતાં શીખવતી. અમે મૌનનું નાટક કરતા. મા આંખ મીંચી દે તે
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૪૨
પ્રભુ
અમેય આંખ મીંચી દેતા. પછી અમે પૂછતા કે આ મૌન- ધ્યાનમાં તે શું જોયું ? ત્યારે મા એની થઈ ગયેલી ભૂલા કહેતી. “બહેનને મેં અજે મારી એ ઠીક ન થયું.” અમે ય સામેથી કહેતા, “ નિશાળમાં એક છેકરાના ખિસ્સામાંથી છાનામાના ચણા કાઢી લીધેલા. એટલે મા વળતું પૂછતી, “તારા ખિસ્સામાંથી કોઈ આવી રીતે કાઢી લે તો તને ગમે ખરું કે ?' હું ના પાડતા. એટલે મા કહેતી, “આપણી વસ્તુ કોઈ છાનુંમાનું કાઢી લે તે આપણને ન ગમે ત આપણાથી બીજાની વસ્તુ છાનામાના લેવાય ખરો ?" એટલે અમે અમારો દોષ કબૂલ કરતા. આમ માએ નાનપણમાં અમને Introspection -આંતરનિરીક્ષણ કરવાની કેળવણી આપેલી. ત્યારે તો નાટક જેવું લાગતું. આજે તો એ એક ભવ્ય વસ્તુ બની ગઈ છે.
દુનિયાના લગભગ તમામ ક્રાંતિકારીઓ એક મૂકામ પર આવીને ઊભા છે. ખંડિત વ્યકિતત્વનો (Split personality) ઉકેલ શેt?
ગાંધી કહે છે, “ પ્રાર્થના કરો. વિનોબા કહે છે, “ મૌન રાખો.." શ્રી અરવિંદ કહે છે, “ ધ્યાન કરો.” કૃષ્ણમૂર્તિ કહે છે, Understand what is. . વસ્તુસ્થિતિને સમજો. રમણ મહર્ષિ કહે છે, “ હું. કોણ છું તે શોધો. ”. આલ્બર્ટ સ્વાઈત્ઝર કહે છે, Keep silence. શાંત થાઓ.
આજે મનુષ્યમાં કર્મયોગને બદલે કર્મકાંડ વધી રહ્યો છે. ખૈર, કર્મકાંડમાં ભારે ખતરો છે. આ સ્થિતિમાં જવાહરલાલને બદલે જયપ્રકાશ : કે રાજાજી આવે તે યે સમશ્યા ઊક્લે તેવી નથી. જ્યાં મનુષ્ય મૂઢ અને મૂછિત બની જાય છે ત્યાં કર્મ કાંડ પેદા થાય છે. જ્યાં મનુષ્ય જ્ઞાનમય, જાગૃત અને તટસ્થ બનતા જાય છે ત્યાં કર્મયોગ પેદા થાય છે. મૂઢતા સાથેનું કર્મ તે કર્મકાંડ અને જાગૃતિ સાથેનું કર્મ તે કર્મયોગ.
હમણાં રાજનીતિ અને અર્થનીતિની ચર્ચાઓ આપણા મિત્રો કરતાં હતા. ફલાણી વ્યકિત...જિદ્દી છે, એવી વાત થતી હતી. એને શું અર્થ છે ? A good mind is always palpable. But a silly mind is always conservative and invulnerable. સારું મન હંમેશાં પરિવર્તનશીલ અને સતત જાગૃતિવાળું હોય છે. જ્યારે જિલ્દી મન સ્થિતિચુસ્ત અને જડ હોય છે. આ palpable mind જો આપણી પાસે નહીં હોય તો આપણે રાજકારણ, સમાજકારણ યા અર્થકારણમાં અનેક ખતરાઓ પેદા કરીશું.
A good mind is never opportunity-seeking, but constantly conscious and living સારું મન ખુશામતખોર કે તકસાધુ નથી હોતું, પણ સતત જીવંત અને જાગૃત હોય છે. એમાંથી જ totality of personality વ્યક્તિત્વની સમગ્રતા શક્ય છે.
“
મુંબઈની પદયાત્રાએ નીકળ્યો છું. તો અવનવા અનુભવાયે થાય છે. એક ઘરમાં અમે ઊતરેલા. સારોયે દિવસ બારણાં બંધ ને બંધ.. એક વાર મેં બહાર જતાં ઘરધણીને પૂછ્યું, “સામા ફલેટમાં કોણ રહે છે?” એ કહે, “બારણા ઉપરનું પાટિયું વાંચી લ્યો ને !” મેં એ વાંચી લીધું. પછી પૂછ્યું, “આ શું કરે છે? એમના કુટુંબમાં કોણ કોણ છે ?” પેલા ભાઈ કહે, “જુઓ, આપણે એવી પંચાતમાં નથી પડતા. આપણે ભલા ને આપણે ફલેટ ભલા ! બીજાની આપણે શી નિરબત ?' એ સાંભળીને મને આશ્ચર્ય થયું. કુતરાંયે એકબીજાનાં માં સૂંધે છે. કીડી સામી મળે છે ત્યારે મે સૂંઘવા જાય છે, જ્યારે માણસ માણસની સાથે રહે પણ એકમેકને ઓળખે નહીં, પિછાને નહીં, તે માણસ શેના ? એરિક ફ઼ોમે બે પુસ્તક લખ્યાં છે, “The Sane Society” અને “Man for Himself શાણા સમાજ અને સ્વઅર્થી મનુષ્ય. યુરોપ-અમેરિકાનું જીવતું જાગતું ચિત્ર એણે એમાં દોર્યું છે. અદ્યતન વિજ્ઞાનના આગમન પછી માણસ માણસથી વિખૂટો પડી રહ્યો છે. Nobody is responsible for anybody. કોઈ કોઈને માટે જવા-બદાર નથી. આ સ્થિતિમાં democracies લાકતંત્ર કેવી રીતે જીવશે ? સર્વ કપ રાજસત્તા કોના હાથમાં ? લશ્કર અને સરકારના હાથમાં, રાજ્યસત્તા પબળ બનતી જાય છે અને
જીવન
તા. ૧૬-૧૧-૧૩
લોક (People) દુર્બળ અને લાચાર બની રહ્યા છે. શિક્ષણ, આયોજન, સંરક્ષણ, પાષણ, ન્યાય - બધું રાજ્યના હાથમાં ચાલ્યું જાય છે. લાક લાચાર બનતા જાય છે. એટલા માટે ગાંધી– વિનોબા બૂમ પાડીને કહી રહ્યા છે કે “ “let us have a decentralised pattern of society." વિકેન્દ્રિત સ્વરૂપની સમાજવ્યવસ્થા ચલા ઊભી કરીએ. લેાકતંત્રમાં લઇ મજબૂત બને અને રાજ્યસત્તા ક્ષીણ થતી જાય, એ અનિવાર્ય છે. પોષણ, શિક્ષણ, ન્યાય, આયોજન અને સંરક્ષણની જવાબદારી નીચેના સ્તરે સ્વીકારીને લોકસત્તાની સ્થાપના કરવી પડશે. ત્યા૨ે ગાંધીજીની કલ્પના સાકાર. થશે. હિંદુસ્વરાજ્ય પછી ગાંધીજી ગ્રામસ્વરાજ્યની સ્થાપના પર જોર દેતા હતા. એને સાકાર કરવા વિનાબાર વર્ષથી સતત ઘૂમી રહ્યા છે.
બાજી
રશિયાનાં બે ભાઈ-બહેનોએ ૪૦-૫૦ મિનિટિમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરી. ૧૫-૧૭ વાર એમણે પરિક્રમા કરી વિજ્ઞાને આવી પ્રચંડ તાકાત માણસના હાથમાં આપી છે. સ્થળ અને કાળનાં અંતરો ઘટતાં પૃથ્વી ફ્ ટબોલ જેવડી બની રહી છે. આ સ્થિતિમાં માણસ માણસથી અલગ રહે એ શી રીતે બનવાનું છે ? તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાન બન્નેય માનવીય ઐક્ય માટે પડકાર કરી રહ્યાં છે. સંસ્કૃતિના વિકાસ કરવા હશે તે માણસે પારિવારિક જીવન તરફ ગયે જ છૂટકો છે. આલ્બુસ હકસીલીએ લખ્યું છે. "Participation in the life of one another is culture." એકબીજાના જીવનમાં ભાગીદાર થવું એ જ સાંસ્કૃતિ છે. માણસે ઘરમાંથી મહાલ્લામાં અને ગામમાં કુટુંબભાવને ફેલાવવા પડશે. એટલા માટે વિનાબાજી ગામડામાં ગ્રામદાન અને શહેરોમાં મહાલ્લે મહા-લ્લે સર્વોદયપરિવાર બનાવવા માટે જોરશારથી સમજાવી રહ્યા છે. સુખદુ:ખમાં ભાગીદાર થઈને જીવવું એનું નામ ગ્રામદાન અથવા ગ્રામપરિવાર છે. પાંચ હજાર ગામડાંએ એ દિશામાં કદમ ઉઠાવ્યાં છે. વીલેપાર્લે, સાંતાક્રુઝ, ખાર, વાલકેશ્વર વગેરે વિસ્તારોમાં સર્વોદયપરિવાર . રચવાના પ્રયોગો ચાલી રહ્યા છે. દર અઠવાડિયે મહોલ્લાનાં ૨૫-૫૦ ઘરનાં ભાઈ-બહેનો ભેગાં મળીને રવિવારે એકાદ કલાક સમૂહ પ્રાર્થના, સમૂહ - ધ્યાન, સમૂહ -અભ્યાસ અને સમૂહજીવન જીવે. દરેક નાગરિક પોતાની આવકનો એક મહોલ્લા માટે આપે. ૧૦૦ રૂપિયે ૧ રૂપિયા આપે. એક ભાઈ એનો હિસાબ રાખે. એમાંથી આપણા મહોલ્લાના કોઈ માણસ ભૂખ્યો હોય તા ખવડાવીએ; બેકાર હોય તો કામધંધા આપીએ, રોજગારનાં સાધના અપાવીએ; શિક્ષણ માટે પુસ્તકોફીની મદદ કરીએ; બિમારને દવા-સારવારની ગોઠવણ કરી અપીએ; ઝઘડો થાય તો અંદરોઅંદર મળીને ફેસલા કરીએ. કૉકવાર સમૂહ ભાજન અને સમૂહપર્યટન પણ કરી શકીએ. આમાંથી Community Life પરિવાર - જીવન પેદા થશે. લેાકતંત્રની બુનિયાદ આ પરિવારમાં પડેલી છે.
ભાગ
સાંતાક્રુઝમાં ગોવિંદ પાંડુની ક્મકમાટી ઉપજાવે તેવી વાત સાંભળી. વાસણ માંજવા, કપડાં ધોવાં, પાણી ભરવું વગેરે કામ કરીને એ જીવતા હતા. બિચારા આ ઘાટીને ટી. બી. નો રોગ થયો. હવે કોણ એનું બેલી થાય? સૌ કામનાં સગાં! એ જનરલ હોસ્પિટલમાં ગયા. તા એને ટી. બી. હોસ્પિટલમાં જવાનું કહ્યું. એક ભાઈ દયાભાવથી એને શીવરી લઈ ગયા. ત્રણચાર કલાક એ બેસી રહ્યો. પણ કોઈએ . દાદ દીધી નહીં. ટી. બી. હોસ્પિટલમાં યે એને જગ્યા ન મળી. એટલે કંટાળીને એણે રસ્તામાં પડતું મૂકયું. અને એના ક્રચા ઊડી ગયા. માણસને માટે રાજ્ય જવાબદાર નહીં, મહાજન જવાબદાર નહીં અને સમાજ પણ જવાબદાર નહીં, તે પછી બાકી રહ્યો અરબી સમુદ્ર! એટલા માટે જવાબદારી અને વફાદારીના તત્ત્વના નીચેના સ્તર પર વિકાસ કરીને પરિવારો ઊભા કરવા પડશે. નહીં તો લાકતંત્રનાં મૂળિયાં ઉખડી જશે.
Page #227
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૧-૬૩
પ્રબુદ્ધે
પરિણામે લશ્કરશાહી, સરમુખત્યારી કે એકાધિપત્યવાદની પકડમાં આપણે ભીંસાઈ જઈશું.
ત્રીજી વાત કરી લઈએ, મનુષ્ય અને પ્રકૃતિનો સંબંધ. વચ્ચે મને ફરસદ મળી ગઈ ! ચોપાટીની રેતી પર જઈને પ્રાર્થના કરી. અને શાંતિથી ધરતીમાતાની ગાદમાં પોઢી ગયા. પાછ ફરતાં કેટલાક ભાઈઓ મળી ગયા. સાહજિક મેં પૂછ્યું, “શું કામ દરિયે આવ્યા હતા ?” એક જણ કહે ‘ભેળપૂરી ખાવા.” બીજો કહે, “મોઢા જૉવા ! ” ત્રીજે કહે, “મુંબઈનાં જંગઢંગ જોવાં !” અરે, પણ આ સામે પેલા સાગર છે, એ જોયો કે નહીં ?” મેં પૂછયું. પેલા કહે, “એમાં શું જોવાનું છે? પાણી જેવું પાણી ! ” માણસ સાગર, નદી, ફ લ, ઝાડ, ફળ, ખેતરો વગેરેને જુએ છે એક વસ્તુ તરીકે. એની સાથે એના ભાવનાત્મક સંબંધ મટી ગયા છે. મનુષ્ય ભાકતા બની રહ્યો છે, સર્જક મટી રહ્યો છે. ત્યારે મને કૃષ્ણમૂર્તિ યાદ આવી ગયા.
એકવાર હું કૃષ્ણમૂર્તિને મળવા ગયેલા. ઘરમાં પૂછ્યું, ત જવાબ મળ્યો કે, એ બગીચામાં ગયા હશે. બગીચાના દરવાજા પાસે જઈને મેં જે દ્રશ્ય જોયું તે જોઈને મુગ્ધ બની ગયો. દુનિયાના એક મહાન તત્ત્વચિંતક, દાર્શનિક અને યાત્રિક શું કરતા હતા? હાથમાં ઝારી લઈને એકેએક છેાડને પાણી પીવડાવતા હતા. ક્યાંક પાંદડાં ખરી પડયાં હોય તે કચરાટોપલીમાં નાખી આવતા હતા. કયાંક ગાડ કરવા તે કયાંક કયારાની પાળી સમારવી. જાણે બસ પતંગિયું જ જોઈ લ્યો ને !” ફ લડે ફ લડે ફરે, પતંગિયું, ફ્ લડે ફ્ લડે ફરે.” પ્રકૃતિની પૂજામાં એ તલ્લીન હતા. ધાક કલાક રહીને એ બહાર આવ્યા. મે એમને જોયા--બસ, man of action! સહજતાથી મેં પૂછ્યું, “Sir, what were you doing in the garden ?” બગીચામાં શું કરતાં હતા. એ મરકતા “Oh, I was wooing with the beautiful flowers !" હું તો પેલાં સુંદર પુષ્પા સાથે વનન ( પ્રેમ ) કરતા હતા. આ સાંભળીને હું પ્રસન્ન થઈ ઊઠયો.
મકરતા
તમે કહે,
આમ આપણે ત્રણ બાબતોના વિચાર કર્યો. મનુષ્યનું વ્યકિતત્વ વિચ્છિન્ન બની રહ્યું છે એટલા માટે સામૂહિક ધ્યાન આવશ્યક છે. મનુષ્ય મનુષ્યથી અલગ પડી રહ્યો છે. એમાંથી શુષ્કતા, નિરસતા અને પાકળતા પેદા થઈ રહ્યાં છે. એટલા માટે ગામડાંમાં ગ્રામદાન અને શહેરોમાં મહાલ્લા - પરિવાર બનાવીને પારિવારિક જીવન શરૂ કરવું પડશે. ત્રીજું, મનુષ્ય પ્રકૃતિથી વિમુખ બનત જાય છે. ફળ-ફૂલ, શાકભાજી, પશુ-પંખી, વનસ્પતિ, સાગર એ બધી વિભૂતિઓ છે. એનું પાષણ, સંવર્ધન અને સિંચન કરીને તાદાત્મ્ય સાધીએ. પ્રકૃતિ અને મનુષ્યનું ઐકય સધાશે ત્યારે જ સૌ દર્ય પ્રગટ થશે. મનુષ્યમાં પડેલી સજકતાના સ્રોત, આ ત્રણ બાબતોને અમલી બનાવીશું ત્યારે સહસ્રધારાએ ઉમટશે. ત્યારે જ મનુષ્ય આનંદનો અનુભવ કરશે. કાયમી સરનામુ :
હરીશ વ્યાસ, ભૂમિપુત્ર, રાવપુરા, વડોદરા.
--હરિશ વ્યાસ પશ્ચિમ ભારત સર્વોદય પદયાત્રા,
હિન્દુધમ અને જૈનધર્મ
(આ વર્ષની પર્યુષણ વ્યાખ્યાન માળામાં આ એક જ વિષયમાં મુંબઈ, ખાર, અને અમદાવાદમાં તેના વિવિધ પાસાઓને લઈને બાવાનું બન્યું હતું. સમયની મર્યાદા અને તત્કાળની સ્ક્રુતિને અનુસરીને બધે ઠેકાણે જુદા જુદા મુદ્દાઓ વિષે બેલાયું હતું, પણ અહિં એ બધાનું વ્યવસ્થિત સંકલન આપવામાં આવ્યું છે.)
હિંદુ અને જૈન ધર્મ વિષે વ્યાખ્યાન દેવું એ સહેલું નથી. પ્રથમ તો પ્રશ્ન એ થાય છે કે હિંદુ ધર્મથી જૈન ધર્મને જુદા શા માટે પડવા ? શ્રી ધ્રુવસાહેબ જેવા જ્યારે હિંદુ ધર્મના ત્રણ ભેદ પાડે છે જેમ કે વૈદિક, જૈન અને બૌદ્ધ, ત્યારે પછી હિંદુથી જૈનને જુદો
જીવન
ધર્મ શા માટે ગણવા? શ્રી ધ્રુવસાહેબની આ વ્યાખ્યા માન્ય કરીને પણ મારે એ કહેવાનું છેકે ભારતમાં અને ભારત બહાર હિંદુ ધર્મ કહેવાથી બહુજનસમાજમાં જે વૈદિક ધર્મ વિશેષે પ્રચલિત છે તેને જ બોધ થાય છે અને નહિ કે જૈન અને બૌધનો. આથી ભારતના બહુજનસમાજમાં જે વિશેષે પ્રચલિત છે તે વૈદિક ધર્મ એવા હિંદુ ધર્મ એ શબ્દના શંકુચિત અર્થ મેં અહિં પ્રસ્તૃતમાં વિવક્ષિત રાખ્યા છેઅને એથી જૈન ધર્મ જુદો છે જ એ હવે કહેવાની જરૂર રહી નથી. વિદ્રાનો એ વાતમાં મત છે કે વૈદિક ધર્મના પ્રવાહમાંથી જૈન ધર્મના ઉદ્ભવ નથી પણ એ એક સ્વતંત્ર ધર્મ છે. વધુ સંભવ ત એ છે કે ભારતમાં આ આવ્યા તે પહેલાં એટલે કે ભારતમાં વૈદિક ધર્મની આયાત થઈ તે પહેલાં પણ ભારતીય પ્રજામાં જે ધર્મપ્રવાહ હશે તેની સાથે જૈન ધર્મના પ્રવાહના વધુ સુમેળ છે. હિંદુધર્મના વ્યાપક અર્થ
૧૪૩
આમ આદિકાળની વાત જવા દઈએ તો પછીના કાળમાં વૈદિક અને જૈનબૌદ્ધના પારસ્પરિક આદાન-પ્રદાનમાં તો એવું ઘણું બન્યું છે જે ઘણી બાબતોમાં જૈન ધર્મને ઋણી બનાવે છે. તો ઘણી એવી પણ બાબતો છે જેમાં વૈદિક ધર્મ જૈન ધર્મનો ઋણી છે. વૈદિક ધર્મનું આજનું રૂપ વેદકાળના પેાતાના રૂપથી જે પ્રકારના પરિવર્તનને પામ્યું છે તેમાં જૈન બૌદ્ધ ધર્મના જેવાતેવા ફાળા નથી. વેદકાળના હિંસક યજ્ઞાને સ્થાને આજે આધ્યાત્મિક યજ્ઞાની વાત થાય છે તેમાં તીર્થંકર અને બુદ્ધની છાપ સ્પષ્ટ છે.-ચાર વર્ણમાં બ્રાહ્મણ જ શ્રેષ્ઠ અને તે જ સર્વેના ગુરુ એવી જે ભાવના મૂળ વૈદિકની હતી તેને સ્થાને પાળે એનો ધર્મ એ ન્યાયે શુદ્ર પણ સંત બની પૂજાઈ બને છે. આમાં પણ જૈન બૌદ્ધ પ્રભાવ સ્પષ્ટ છે. ઉલટ પક્ષે જૈન ધર્મને અનુસરનાર સમાજમાં ઊંચનીચની વ્યવસ્થા વૈદિકોની ચતુર્વર્ણની વ્યવસ્થામાંથી નિષ્પન થયેલ રૂપ છે. મંદિરોમાં મૂર્તિ સમક્ષ આડંબરી પૂજાનો પ્રકાર પણ વૈષ્ણવ ધર્મને આભારી છે. આમ અનેક પ્રકારે આદાનપ્રદાન થયું છે અને દીર્ઘકાલિન વૈદિક— જૈન—બૌદ્ધના પારસ્પરિક આદાનપ્રદાનને કારણે ભારતમાં એ ત્રણે સંપ્રદાયોમાં ધર્મનું જે એક સર્વસામાન્ય રૂપ તૈયાર થયું મેં જ હિંદુ ધર્મ. આ હિંદુ ધર્મ શબ્દ તેના વ્યાપક અર્થમાં છે અને તેવા ધર્મને લક્ષમાં રાખીને ડૉ. ધ્રુવ વગેરેએ હિંદુ ધર્મ શબ્દનો પ્રયોગ કર્યો છે અને તેના ત્રણ પ્રકારો વૈદિક, જૈન અને બૌદ્ધ એમ જણાવ્યા છે. વ્યાપક હિંદુધર્મના સામાન્ય લક્ષણા
સંકુચિત એટલે કે, વૈદિક હિંદુધર્મની વાત કરતા પહેલા વ્યાપક હિંદુ ધર્મના કેટલાક લક્ષણાને વિચાર કરીએ, જે ધર્મના ઉદ્ભવ હિંદુસ્તાનમાં થયા મનાય છે તે સર્વે હિન્દુધર્મમાં સમાવિષ્ટ છે. આમ જૈન- બૌધ તા હિન્દુસ્તાનની જ પેદાશ હોઈ હિન્દુ ધર્મ કહેવાય જ. વૈદિક આર્યો. બહારથી આવ્યા પણ તેમણે વેદની સંહિતાઓનું સંકલન તા હિન્દુસ્તાનમાં જ કર્યું છે. આથી તેમના ધર્મ પણ હિંદુધર્મ જ કહેવાય. પણ પછીના કાળમાં તો આ વૈદિક ધર્મે જ બહુજનસમાજમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આથી હિન્દુઆના ધર્મની વાત જ્યારે કરવામાં આવે છે ત્યારે મુખ્ય રૂપે તે જ સમજાય છે. આથી હિન્દુધર્મના સંકુચિત અર્થ વૈદિક ધર્મ. અત્રે સ્વીકારવામાં આવ્યો છે. વ્યાપક હિન્દુધર્મના સામાન્ય લક્ષણા વિષે વિચાર કરવા ઉચિત છે. એટલે કે વૈદિક બૌદ્ધ અને જૈન ધર્મની કેટલીક સામાન્ય બાબતો વિશે વિચાર પ્રથમ કરી લઈએ. તે આ પ્રમાણે છે.
કર્મ અને પુનર્જન્મની માન્યતા, બંધ અને મેાક્ષની માન્યતા, વિદ્યમાન અવસ્થામાં અસંતોષ અને એથી ઉચ્ચ-પરમોચ્ચ અવસ્થા અને તે પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ – એમાં વિશ્વાસ અને એને પ્રાપ્ત કરવા. ભકિત, ધ્યાન આદિ અનુષ્ઠાનોની મૌલિક એકરૂપતા, ઉકત પરમાત્મરૂપ જે વ્યકિતમાં નિષ્પન્ન થયું હોય તેવી વ્યકિતની
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૪૪
આરાધના ઈત્યાદિ. વળી શાસ્રદ્રષ્ટિએ જોઈએ તો એ ત્રણે સંપ્રદાયો સનાતન મનાયા છે. એટલે કે વસ્તુત: આ સંપ્રદાયો કયારે શરૂ થયા એને ઈતિહાસ તે તે શાસ્ત્રો માનતા નથી. એમાં તો એવી માન્યતા છે કે એ ત્રણે કાળ પ્રવાહની સાથે સાથે વહ્યા કર્યા છે. હિંદુ-વૈદિક ધર્મમાં અવતારોદ્રારા ધર્મનું સાતત્ય છે તે જૈન બૌદ્ધમાં તીર્થંકરો અને બુદ્ધોની હારમાળાથી એ સાતત્ય સૂચવાયેલું છે. આ અવતાર અને જિન કે બુદ્ધોની હારમાળા અનાદિ અનંત છે. : ધર્મનું સનાતન સત્ય
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ૧૧૨૩
ઠેસા ખવરાવ્યા પછી જ નવાં નવાં ક્ષેત્રે ઊંઘાડી આપે છે. ધાર્મિક પુરુષને એ જોવાની જરૂર નથી કે જે ધાર્મિક અનુષ્ઠાન હું ક છું તે કયારથી શરૂ થયું છે. પણ તે માત્ર એટલું જ જુવે છે કે આ મારું અનુષ્ઠાન મને ધ્યેય પ્રતિ અગ્રસર કરે છે કે નહિ ત્યારે ઐતિહાસિક઼ને એની સાથે બહુ સંબંધ નથી. એ તો એ અનુષ્ઠાનનું મૂળ તપાસવામાં રસ ધરાવે છે. આથી ધાર્મિક પુરુષને આત્મસાક્ષીએ પતી જાય છે પણ ઐતિહાસિકને અનેક પ્રકારની સાક્ષીએની જરૂર પડે છે. આથી બને છે એમ કે જે બાબત ધાર્મિક પુરુષને સાવ સાદા અંતિમ સત્ય તરીકે માન્ય હોય છે તેને ઐતિહાસિક કાલિક કે દેશિક સત્ય તરીકે સ્વીકારતા પહેલાં પણ તેની અનેક સાક્ષીએ ચકાસણી કરીને જ આગળ ચાલે છે. આત્માને ઠગવા સહેલા નથી. આત્મપ્રત્યયથી વિરુદ્ધ વર્તનારને એક ડંખ તો રહે જ છે. એટલે આત્માના અવાજને દાબી શકાતા નથી. આથી ધાર્મિક પુરુષ જે તે ખરેખર ધાર્મિક હોય તો આગળ ને આગળ જ વધે છે. આત્મ- વંચના જ કરવી હોય અને આત્માના અવાજને દાબી દઈને જ ધાર્મિક કહેવરાવવું હોય તો વાત જુદી છે. પણ આત્માને. અવાજ ધાર્મિક પુરુષને માર્ગ બતાવે છે એમાં શક નથી. આથી ઊલટું ઈતિહાસના સાક્ષીઓમાં આત્મપ્રત્યયન જે લાભ છે તે મળતો નથી અને ઐતિહાસિક પોતાના ગમ-અણગમાને આધારે માટે ભાગે આગળ વધતા હોય છે. આથી અનેક બાબતો વિષે સમાન સામગ્રી છતાં મતભેદોને અવકાશ મળે છે. આ જ કારણને લઈને ધર્મના ઐતિહાસિક આલેાચનમાં ઐકમત્ય સ્થાપી શકાયું નથી. પણ અહિં જે કહેવામાં આવશે તે અધિકાંશ ઐતિહાસિકોને માન્ય છે એવું જ મોટે ભાગે કહેવાશે, આમાં ધાર્મિકોની લાગણી કે માન્યતાને દુભવવના. જરાય ઈરાદો નથી.
પણ આ ત્રણેની આવી માન્યતામાં ભલે ઈતિહાસનું સત્ય ન હોય પણ સત્યનું સત્ય તો છે જ, અને તે એ કે પ્રવાહમાં ધર્મના ભલે નવા નવારૂપો થાય. પણ ધર્મનું સનાતન સત્ય બદલાતું નથી, અને તે એ કે જીવનો શિવ સાથેને સુમેળ બેસાડી દેવા. અહિં શિવ શબ્દ મેં જાણીજોઈને વાપર્યો છે. શિવના સામાન્ય અર્થ કલ્યાણ થાય છે અને વિશેષ અર્થ કલ્યાણકારી દેવ પણ થાય છે. ધર્મના સનાતન સત્યમાં આ બન્ને અર્થની સંગતિ છે. યાગ અને ભકિત એ ધર્મના બે પ્રવાહો છે. યોગ શબ્દમાં પણ બે અર્થા રહેલા છે. પોતાના આત્મા સાથે જોડાઈ જવાની પ્રક્રિયા એ જેમ યોગ છે તેમ પરમાત્મા સાથે જોડાઈ જવાની પ્રક્રિયા પણ યોગ છે. પરમાત્મા એ પાતાના વિશુદ્ધ આત્મા માનવામાં આવે કે તેથી જુદા – એ કારણે તેની પ્રક્રિયામાં કશા જ ભેદ પડતો નથી. એ બન્ને સ્થિતિમાં પેાતાના આત્મામાંથી રાગ-દ્વેષાદિ આસુરી વૃત્તિના સમૂળા નાશ કરી નાખવા એ પરમ આવશ્યક છે. એમ થયું રાધક પોતાના આત્મારૂપ પરમાત્માને પામે કે પછી પોતાથી ભિન્ન પરમાત્માને પામે એ બાબત ગૌણ બની જાય છે. પણ તેને એક વાર સ્વાત્માને તા નિર્મળ કરવેશ જરૂરી જ છે. અને એ બીજું કશું જ નહિ પણ સ્વાત્માપલબ્ધિ જ છે. ભકિત વિષે પણ આપણે સમજી લેવું જોઈએ કે સાધક પરમાત્માને પોતાથી જાદો માનીને પણ ભકિત કરી શકે છે અને સ્વાત્માને પરમાત્મા માનીને પણ ભકિત કરી શકે છે. ધ્યેયમાં થોડો ભેદ એ પડશે કે ભકિતના ફળરૂપે એકમાં સ્વાત્માપલાબ્ધિ કરવાની હોય છે તે બીજામાં સ્વાત્માથી ભિન્ન પરમાત્માની ઉપલબ્ધિ કરવાની હોય છે. પણ એ બન્ને સ્થિતિમાં સ્વાત્માની વિશુદ્ધિ તો અનિવાર્ય જ છે. એટલે કે સ્વાત્માપલબ્ધિ તે અનિવાર્ય જ છે. અને એ જ ભકિતની પ્રક્રિયામાં મુખ્ય છે. એ વિના ભકિત નિષ્ફળ જાય છે. સ્વાત્માપલબ્ધિ થઈ એટલે એકને કૃતકૃત્યતા લાગે છે, જ્યારે બીજો એ ઉપરાંત, પરમાત્માને પણ પામે છે, તેના સામુંજ્યને આનંદ મેળવે છે. બન્નેના આનંદ એ આનંદ જ છે. ભેદ એ છે કે એકને બ્રહ્મ કે આત્મરમણમાં જે આનંદ મળે છે તે બીજો પરમાત્માની સામુંયતામાંથી મેળવે છે. ધર્મતત્ત્વના આ સનાતન સત્યને જો બરાબર સમજવામાં આવે તે આગળ ધાર્મિક ક્રિયાકાંડો અને વિધિવિધાનોની જે નાના પ્રકારની પ્રક્રિયા શરૂ થઈ છે તે બધાંનું સામંજસ્ય સમજવામાં જરા પણ મુશ્કેલી ઊભી થવા સંભવ નથી.
ઐતિહાસિક અને સાધક
પ્રસ્તુત ચર્ચાની મર્યાદા આટલી સામાન્ય ભૂમિકા પછી હવે અહીં વિક્ષિત વૈદિક ધર્મ અને જૈન ધર્મની વિચાર કરવા છે.
હિન્દુધર્મ એ એક વિશાળ વટવૃક્ષ છે. જેની વડવાઈઓ એટલે કે સંપ્રદાયો એટલા બધા ફેલાઈ ગયા છે કે તેનું મૂળ શે!ધવા જતાં અટવાઈ જવાય એવું છે. છતાં પણ તેના પ્રચલિત પ્રધાન રૂપને નજર સમક્ષ રાખી વિચાર કરવાના છે.
હિંદુધર્મ એટલે કે કેટલીક બાબતો વિષે
આમ તો શૈવ, વૈષ્ણવ આદિ અનેક સંપ્રદાયો હિન્દુસ્તાનમાં ઊભા થયા છે અને પ્રચારમાં આવ્યા છે. પણ હિન્દુધર્મમાં કૃષ્ણભકિતએ જે ઉચ્ચ આસન જમાવ્યું છે તે સ્પષ્ટ છે અને એક રીતે જોઈએ તો કૃષ્ણભકિતમાં જ ગીતાએ સૌની ભકિતના સમાવેશ કરી લેવાની ઉદારતા દાખવીને જે સૌનો સમન્વય કર્યો છે. તે જ આજના હિન્દુધર્મનું પ્રધાનરૂપ કહી શકાય. આથી અહિં ગીતામાં નિષ્પન્ન એ હિન્દુધર્મનું રૂપ કઈ કઈ ભૂમિકામાંથી પસાર થયું છે તે બાબત મુખ્ય રૂપે હિંદુધર્મની વિવેચનામાં કહેવામાં આવશે. અને જૈન ધર્મના વિચારમાં, સાહિત્ય, પ્રવર્તક પુરુષો આચારવિચાર અને સંપ્રદાયો એ મુદ્દાઓ વિષે હિન્દુધર્મની તુલના કરીને વિવેચન કરવાનો ઈરાદો છે.
અપૂર્ણ
દલસુખ માલવણિયા
આમ ધર્મ સનાતન હોવાની માન્યતા તે તે ધર્મોની છે પણ તેથી કાંઈ ઈતિહાસના વિદ્વાનોને સંતૅષ થાય નહિ. તેઓ તો ધર્મોના ઈતિહાસના સૂંથણા થવાના જ, જેને ધર્મમાં રસ નથી પણ ઈતિહાસમાં રસ છે એટલે કે ધાર્મિક સાધના સ્વયં કરવામાં રસ નથી પણ તટસ્થ ભાવે ધાર્મિક માન્યતાઓના ઉત્થાનપતનન ઈતિહાસને જાણવામાં રસ છે. તેને એ ધર્મની સનાતનતામાં શંકા ઉદ્ભવે તે સ્વાભાવિક છે. ધાર્મિક પુરુષની શ્રદ્ધા તેને આગળ વધારે છે ત્યારે ઐતિહાસિકની જિજ્ઞાસા તેને અનેક માલિક શ્રી મુંબઈ જૈન યુવક સુધ; મુદ્રક પ્રકાશકઃ શ્રી પરમાનંદ અંતર મુદ્રણુસ્થાન :- ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુ*બઇ,
વિષયસૂચિ
ગાંધીજી વિષેના સંસ્મરણા શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત પારસમણિના સ્પર્શે લાભુબહેન મહેતા સમાજ અને સાધના હિંદુધર્મ અને જૈનધર્મ
હરિશ વ્યાસ દલસુખ માલવણિયા
પૃષ્ઠ
૧૩૫
૧૩૯
૧૪૧
૧૪૩
કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩
* Aaj thi t
Page #229
--------------------------------------------------------------------------
________________
RECD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪
બુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈનનુંનવસંસ્કરણ
વર્ષ ૨૫: અંક ૧૫
*
મુંબઈ, ડિસેમ્બર ૧, ૧૯૬૩, સવિવાર આમિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ: ૨૦ નયા પૈસા
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
થી ર: એક નોન કૅન્ફોર્મિ સ્ટ [ ૧૯૬૨ના મે માસની છઠ્ઠી તારીખ–અમેરિકાના સુપ્રસિદ્ધ વિચરનાર કોઈ પણ સ્વૈરવિહારીને પ્રસ્તુત શબ્દથી ઓળખાવ તત્વવિવેચક સ્વ. હેન્રી ડેવીડ રોની મૃત્યુતિથિ–ના રોજ ન્યૂયોર્ક ઉચિત નથી. જો એમ કરીએ તે પિતાના ભૌતિક ભેગવિલાસ યુનિવર્સિટીમાં આવેલા “The Hall of Fame for Great ખાતર મનમાં ફાવે તેમ વર્તનાર કોઈ પણ સ્વચ્છંદી વ્યકિતને પણ Americans' ‘મહાન અમેરિકન માટેના કીતિમંદિર –માં “નૉનૉંફૅમિસ્ટ' કહેવી પડે. “નૌનકર્ફોમિસ્ટ” શબ્દ દ્વારા એવી થરોની આરસપ્રતિમાના અનાવરણ પ્રસંગે યુનાઈટેડ સ્ટેટ્સ વ્યકિત સૂચિત છે કે જે ઈશ્વરને અથવા તે સર્વસાધારણ એવા ખાતેના ભારતના એલચી શ્રી બી. કે. નહેરુ (શ્રી બ્રિજકિશોર નહેરુ)એ પરમ ચૈતન્યને–આત્મતત્વને–સ્વીકારે છે, જેનું જીવન સત્યપરાયણ આપેલા વ્યાખ્યાનના અનુવાદ અંગે થોડુંક પ્રાથમિક વિવેચન હોય છે, જેની રહેણીકરણી ચોક્કસ આદર્શને અનુસરે છે અને આવશ્યક છે.
એમ છતાં પ્રચલિત સામાજિક કે રાજકીય રહેણીકરણીના ચોગઠામાં આ વ્યાખ્યાન મારી પાસે લગભગ એક વર્ષથી પડયું હતું.
જકડાવાની જે ચોખ્ખી ના કહે છે. જે, જ્યારે પોતાને અંતરને તે વ્યાખ્યાન મારા વાંચવામાં આવ્યું ત્યારથી હું તે વિશે મુગ્ધ બનેલો
અવાજ અને પ્રતિષ્ઠિત સમાજકારણ તેમ જ રાજકારણના આદેશ અને પ્રબુદ્ધ જીવનના વાચકો માટે તેને અનુવાદ કરવાની મનમાં
યા અનુશાસન વચ્ચે અથડામણ ઊભી થતાં, અંતરના અવાજને ઈચ્છા ફરેલી. પરંતુ મૂળ અંગ્રેજી વ્યાખ્યાન અર્થસઘન–ટૂંકાણમાં
અનુસરવાનું પસંદ કરે છે અને એમ કરવા જતાં સમાજ કે રાજ્ય ઘણું સમાવ–ોઈને તેને અનુવાદ કરવાનું કામ મારા માટે
તરફથી આવતી ગમે તેવી યાતનાઓને પ્રસન્ન ચિત્તે અને નિર્વે ૨ ઘાણું કઠણ લાગ્યું અને તેથી આ માટે હું કોઈ યોગ્ય વ્યકિતની
ભાવે સહી લે છે–આવી જે વ્યકિત હોય તેને જ આપણે “નૉનશોધમાં રહ્યો. પણ આજ સુધીમાં એવો કોઈ યોગ ન થયું અને આખરે
કૈફૅમિસ્ટ તરીકે બિરદાવી શકીએ. આવી વ્યકિતઓ જ સમાજમાં એ કપરું કામ મેં જ હાથમાં લીધું. પ્રસ્તુત અનુવાદને સુવાચ્ય , ' બનાવવા માટે મેં શકય તેટલે પ્રયત્ન કર્યો છે. આમ છતાં પણ .
ક્રાંતિ સર્જે છે અને જીવનપદ્ધતિના રહેણીકરણીના નવા ચીલા.. પરિણામની સફળતા વિષે હં સાશંક છું.
પાડે છે અને સ્થગિત બનેલા સમાજને પ્રગતિના-નવજીવનનાઆ ભાષણનું મથાળું ‘Thoreau: the Nonconformist' પંથે દોરે છે. આવી વ્યકિતને અંતરને અવાજ એ કોઈ બુદ્ધિને એ મુજબનું છે. . આમાં “નનકેંગ્લેંમિસ્ટિ' એ શબ્દને , સામાન્ય તર્ક કે તરંગ નથી હોતું. તે પાછળ સમાજ માટે ઈષ્ટ ગુજરાતી પર્યાય શોધવા-ધડવા–નકકી કરવા-મેં ઘણી મથામણ
અને આવશ્યક એવા પરિવર્તનનું–નવા વળાંકનું-દર્શન અથવા કરી. “કંઠી મુકત' એવો શબ્દસમાસ એક મિત્રે સૂચવ્યું,
તે સૂચન હોય છે. આજે આવી વ્યકિત એકલી ચાલે છે! આવતી • પણ અંગ્રેજી શબ્દનો અર્થ ગૌરવને ધ્યાનમાં લેતાં એ શબ્દ હળવા કાલે સમાજ તેણે પાડેલા નવા ચીલાને અનુસરે છે. લાગ્યો અને મનમાં બરોબર બેઠો નહિ. ચાલુ રીતરસમ, રૂઢિ કે આ “નૉનકોન્ફોમિસ્ટ” પરંપરાપ્રાપ્ત દરેક પ્રણાલિને અનાદર માન્યતા પ્રચલિત અને બહુજન સ્વીકૃત છે એ કારણે, જેને તે કરે છે અથવા તે પ્રતિષ્ઠિત હકુમતને હંમેશાં ઈન્કાર જ કરે છે રીતરસમ, રૂઢિ અથવા તે માન્યતા સ્વીકાર્ય નથી અને એ જ રીતે એમ નથી. તેની પાસે દરેક પ્રણાલિના ઔચિત્ય—અનાચિત્ય-અંગે કોઈ ધાર્મિક કે રાજકીય સત્તા, તે પિતા ઉપર લદાયેલી છે એ કારણે, નિર્ણય કરવાને ચોક્કસ સ્વતંત્ર-અન્ત: પ્રતિષ્ઠિત, માપદંડ હોય છે. જેને માન્ય નથી તેને “નાસ્તિક’ શબ્દથી ઓળખાવવો હોય તો તે માપે માપતાં જે ઉચિત લાગે તે તેના માટે સ્વીકાર્ય–અનુસરવા ઓળખાવી શકાય. પણ “નાસ્તિક’ શબ્દ ઈશ્વર વિષે અનાસ્થા યોગ્ય–બને છે; જે અનુચિત લાગે તે તેના માટે અસ્વીકાર્ય–ને અનુસૂચવતો હોઈને “નૉનૉંગ્લેંમિસ્ટ’ શબ્દના પર્યાય તરીકે સંતોષ સરવા યોગ્ય બને છે. એવી જ રીતે જે કોઈ હકુમતથી પોતે શાસિત આપતા નથી. ગુજરાતી પર્યાય તરીકે ‘પરંપરાનિરપેક્ષ' શબ્દ સૂઝે હોય છે તે હકુમત જ્યાં સુધી ન્યાયનીતિના માર્ગે ચાલતી હોય છે, પણ નૉનૉંફૅમિસ્ટ શબ્દને સમગ્ર અર્થ તે દ્વારા સૂચવાય છે ત્યાં સુધી તેને તે પૂરો સહકાર આપે છે; જયારે પણ તે હકુમન કે કેમ તે વિષે પણ મન શંકા અનુભવે છે. સ્વાયત્ત શાસન અથવા ન્યાય નીતિના માર્ગથી અન્યથા ચાલતી હોવાની તેને પ્રતીતિ થાય છે. તો , આત્મશાસન અથવા તો સ્વશાસિત–આવા શબ્દમાસે ત્યારથી તે સામે તેને અસહકાર શરૂ થાય છે અને આવા અસહધ્યાન ઉપર આવે છે, પણ નર્બોફૅમિસ્ટ શબ્દમાં જે નકારભાવ કાર તે હકુમતના અઘટિત એવા કાનૂનભંગ દ્વારા અથવા તે અથવા તે નિષેધભાવ ઉપર ભાર રહેલો છે તે આ શબ્દ- અહિંસક એવા કોઈ પ્રતિકાર દ્વારા અમલી બને છે. મહાત્મા ગાંધીનું સમારમાં વ્યકત થતા નથી. આમ આ અંગ્રેજી શબ્દને સંતોષકારક ચરિત્ર કે જે આપણી સામે મોજુદ છે અને જે આપણાંમાંના અનેક ગુજરાતી પર્યાય નિશ્ચિત થઈ શક્યો નથી. ભાષાશાસ્ત્રીઓ કોઈ માટે પ્રત્યક્ષ અનુભવને વિષય છે તેમાં આવા એક મહાન “નાનયોગ્ય પર્યાય સુઝાડશે તે હું આભારી થઈશ.
કોન્ફોમિસ્ટ'નું-અંતરના આદેશને પ્રાધાન્ય આપીને વિચરવાને સમાજનાં તથા સંપ્રદાયનાં બધાં બંધને ફેંકી દઈને મનસ્વીપણે સદૈવ આગ્રહ રાખતી એવી વ્યકિતનું—આપણને પ્રેરણાદાયી દર્શન
છે
Page #230
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
*
તા. ૧-૧૨-૩
થાય છે. પ્રસ્તુત લેખે થેરેએ રોપેલા વિચારબીજને ગાંધીજીએ અહિંના રાજપ્રમુખ રૂઝવેલ્ટ ઉપરના પત્રમાં ગાંધીજીએ ખાસ કેવી રીતે અપનાવ્યું, સંવર્ધિત કર્યું અને વ્યવહારુ આકાર આપીને ઉલ્લેખ કર્યો હતો, તદુપરાંત અમેરિકન પ્રજાજોગા એક જાહેર વાસ્તવિકતાના ક્ષેત્ર ઉપર તેનું અવતરણ કર્યું તે સમગ્ર વિચારણાનું પત્રમાં તેમણે લખ્યું હતું કે, “આપે થેરે દ્વારા એક એવા ગુરુની વિશદ નિરૂપણ કરે છે અને ચોતરફથી રુંધતા ગૂંગળાવતા, દાબી મને પ્રાપ્તિ કરાવી છે કે જેમણે પોતાના “The duty of દેતો એવા રાજકીય, આર્થિક તેમ જ સામાજિક અનુશાસનને વીંધીને Civil Disobedience” “સવિનય કાનૂનભંગને ધર્મ'—એ
વ્યકિતના વ્યકિતત્વને પુન:પ્રતિષ્ઠિત કરવાની કેટલી જરૂર છે તે બાબત મથાળાના નિબંધ મારફત હું જે કરી રહ્યો છું તેનું વૈજ્ઞાનિક સમર્થન તરફ સમાજના ડાહ્યી શાણા અને સમજુ લેખાતા મહાનુભાવોનું પૂરું પાડયું છે....” તેથી ગાંધીજીના દેશના એક પ્રતિનિધિ તરીકે ખાસ ધ્યાન ખેંચે છે. પરમાનંદ]
થેરેના આત્માને અંજલિ આપવા માટેની મારી અહિ ઉપસ્થિતિ ' ૧૮૬૨ના મે માસની છઠ્ઠી તારીખે હેન્રી ઘરના દેહને, સર્વ પ્રકારે ઉચિત લાગે છે. ‘જયાં તેણે પોતાના જીવનને ઘણો મોટે ભાગ પસાર કર્યો હતો માનવસમાજના ઈતિહાસ અને વિકાસકમના અનેક કોયડા
એવી કૅન્ફડની-ઘટ્ટ વનરાજીથી ભરેલી-પર્વતમાળામાં, અંતિમ વિધિ માંનો એક ખાસ ધ્યાન ખેંચે એ કોયડો એ છે અને તેની કરવામાં આવ્યો હતો. ૧૦૦ વર્ષ બાદ આ વિશાળ મહાનગરમાં સુખદ, આશાસ્પદ, ઉજળી બાજુ પણ છે જ—કે સમાજની રચના ' તે મહાપુરુષને આપણા દિલની 'આદર-અંજલિ આપવા માટે , જેમ જેમ વધારે ને વધારે જટિલ બનતી જાય છે અને સમાજની
અને આ Hall of Fameમાં–આ કીર્તિમંદિરમાં–તેની પ્રતિમાનું સર્વ કોઈને આવરી લેતી પ્રકૃત્તિ અને સર્વભક્ષીવૃત્તિ વ્યકિત ઉપર 'અનાવરણ કરવા માટે અને આરસની તેની ઉપર તેના ચિરસ્મરણીય પિતાનું જેમ જેમ વધારે ને વધારે પ્રભુત્વ જમાવતી જાય છે તેમ નામને અંકિત કરવા માટે આપણે એકત્ર થયા છીએ. થરોના તેમ એ જ પ્રક્રિયા માનવીના અંત:કરણના પ્રખર વ્યકિતત્વને આગળ મૌલિક તત્વપ્રદાનના સનાતન મૂલ્યને આ રીતે આપણે જાહેર ધરે છે, આગળ ધકેલે છે. જેમ જેમ સમાજને સર્વકઈને "સ્વીકાર કરીએ છીએ. સાથે સાથે એ હકીકતને પણ આપણે એક ઢાળામાં ઢાળવાને–સ્વભાવ ચોતરફ ફેલાતું જાય છે તેમ તેમ
સ્વીકાર કરીએ છીએ કે, એક જાણીતા મેટા અમેરિકન સામયિકમાં જેને પુરાણા હિંદુ “આત્મન’ શબ્દથી ઓળખતા હતા તે વ્યકિતજણાવવામાં આવ્યું હતું તે મુજબ “એક મનસ્વી વ્યકિતત્વવાદી - ગત આત્માને તે સામે વિરોધ પણ વધારે સ્પષ્ટતા, વધારે ઉગ્રતા, કે, અમેરિકનના વિચારો... દુનિયાભરમાં ફેલાઈ ચૂકયા છે અને ધારણ કરતા જાય છે. આજે Spirit of non-conformityની "પીડિત, દંલિત પ્રજાજનોને પ્રતિકાર કરવા માટે ઉર્ધ્વ કક્ષાનું માર્ગ- ચાલુ ચીલાઓના ચોગઠાબંધીના ઈનકારની-અસ્વીકારની–ભાવના દર્શન તે દ્વારા પ્રાપ્ત થયું છે.'
છે તેણે આધ્યાત્મિક તેમ જ આધિભૌતિક ક્ષેત્રમાં માનવપ્રગતિની * :" ઐતિહાસિક અવસર ઉપર ભારતના એલચી તરીકે પ્રક્રિયાને વધારે વેગવાળી-વધારે સામર્થ્યવાળી–બનાવી છે. ચીનની ' મને મુખ્ય પ્રવચન કરવાનું નિમંત્રણ આપીને આપે મારા દેશનું yugil Fazurguul blooming of many flowers' વિશિષ્ટ પ્રકારે બહુમાન કર્યું છે. આ બહુમાનની હું અંતરના ઊંડા- અનેક પુષ્પોની સ્વતંત્ર ખીલવટ – ના ઉલ્લેખ પાછળ - ' ણથી કદર કરું છું, અને એથી પણ વધારે, જે મહાપુરુષની પુણ્ય- જે મુકત વ્યકિતત્વનો ભાવ રહેલો છે, બુદ્ધ અને શંકરાચાર્ય જેવી
સ્મૃતિને અર્થ આપવા બદલ હું એક પ્રકારની કૃતાર્થતા અનુભવું મહાન વ્યકિતએ દ્વારા હિંદુ તત્વજ્ઞાનનું સમયના ગાળે ગાળે જે સંસ્કરણ છું તે મેં પુરુષ છે કે જેમણે, પુરાણા હિંદુ ધર્મશાસ્ત્રોમાં રહેલા થતું રહ્યું છે, જીસસ ક્રાઈસ્ટ દ્વારા માનવીના આત્માનું જે ' માનવ આત્માના અનન્ય સ્વત્વ અંગે જે નિદાન કરવામાં આવ્યું પુનરૂથ્થાન થયું છે, યુરોપમાં Dark Ages-અંધકારપૂર્ણ " છે તે નિદાનમાંથી, પ્રેરણા મેળવી છે, એટલું જ નહિ પણ, “સત્યના યુગ–બાદ ખ્રિસ્તી ચર્ચા માં જે ધર્મસુધારણાની હીલચલ ઊભી થઈ * આચરણ અંગે અંત:કરણની પ્રતીતિ સિવાયની સર્વ કોઈ સત્તા છે, રાજકારણના ક્ષેત્રે પહેલાં યુરોપમાં, પછી આ દેશમાં અને પછી યા હકુમતની જે માનવી અવગણના કરે છે, ઉપેક્ષા કરે છે તાજેતરમાં પરાધીનતામાંથી ઊંચે આવતા સંસ્થામાં સરમુખત્યારએવા મામવી મનના અંતરતમ તત્ત્વ તરીકે” પ્રોફેસર શાહીને અથવા તે પરદેશી હકુમત પ્રત્યેની અધીનતાને ઉથલાવી " ' લોસ્કીએ જેને ઓળખાવ્યું હતું, તે તત્ત્વની રાજકારણી નાખતી જે નવજાગૃતિનું. દર્શન થાય છે – આ બધાને, જો તેના - * સમાજમાં જેમણે પ્રતિષ્ઠા કરી છે. આપણા બંને દેશને પાયામાં રહેલા તત્ત્વના સંદર્ભમાં, વિચાર કરવામાં આવે તે, માલુમ : "જોડનારી અનેક બાબત છે અને એ’: જોડાણ કંઈ કાળ સુધી ટકી પડે છે કે, આ બધી ઘટના વ્યકિતગત અંત:કરણની ક્રિયાશીલ રે રહે તેવું છે. વળી આ બંને દેશની એ આદર્શોમાં સમાન આસ્થા છે તાકાતની સૂચક છે અને જે વ્યવસ્થા અન્યાયપૂર્ણ બની જાય છે, ': જે આદર્શોને આપના Declaration of Independence તે વ્યવસ્થાને નિર્મૂળ કરવામાં તે તાકાત કેવો મહત્ત્વપૂર્ણ ભાગ ''માં સ્વાતંત્ર્યના જાહેરનામાં–સરસ રીતે અંતર્ગત કરવામાં આવ્યાં છે. ભજવી શકે છે તેની આબાદ નિદર્શક છે.' * વળી, આ ઉપરાંત ગઈ સદીમાં કૅન્કેર્ડમાંથી જે વિચારસરણી પ્રસા- થેરે. અને ગાંધીજી બન્ને મોટા નૉનૉંફૅમિસ્ટ હતા, પરંપરા- રિત થઈ હતી તે વિચારસરણી અને ભારતના અઘતન આકારે આ નિરપેક્ષ માનસ ધરાવતા અને અંતરના અવાજને સદા પ્રાધાન્ય વચ્ચે પણ ઘનિષ્ટ સંબંધ રહેલા છે. એક બાજુએ થેરેના પિતાના
: આપતા મહામાનવ હતા. થર એવા દેશમાં જન્મ્યો, વસ્યા. અને પુસ્તકાલયમાં ભારતીય તત્વજ્ઞાનને લંગતાં સંખ્યાબંધ પુસ્તકો હતાં કામ કર્યું કે જે દેશની રાજકારણી માન્યતા એકહથ્થુ જુલ્મી સત્તાને
અને તેના વિચારવિકાસ . ઉપર આ ભારતીય તત્ત્વસાહિત્યની સામનો કરવાના પ્રજાના અબાધિત અધિકારને સ્વીકારતી. સાઉથ . . સ્પષ્ટ" અસર પડી હતી. બીજી બાજુએ થેરેની વિચારસરણીને કેરોલીનામાં આવેલા જÉર્જટાઉનની ગ્રાન્ડ પુરીએ ૧૭૭૬માં
'- અદ્યતન ભારતના મહાન શિલ્પી મહાત્મા ગાંધી ઉપર પણ ભારે જે રીતે જાહેર કર્યું . હતું તે મુજબ “જયારે લોકોને...માલુમ - ગંભીર પ્રભાવ પડે હતા અને તેના પરિણામે, આજે અમારી પડે છે. તેમના શાસકોની , દુષ્ટતા . અને ભ્રષ્ટતાને ' રાષ્ટ્રીયં ચૈતના જે તત્ત્વની બનેલી છે, તેમાં થેરેની વિચારસરણી લીધે, જે કાયદાઓ તેમના પવિત્ર અને અનુલ્લંધનીય '? કિ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. થેરેના વ્યકિતલક્ષી અને સમાજ- 1. અધિકારોનું રક્ષણ કરવાને સરજાયાં હતાં ' તે કાયદાઓના " *-લક્ષી તન્વર્શનમાંથી પોતે શું અપનાવ્યું છે તે વિષે ગાંધીજીએ જુલ્મ કરવાના-લોકોનું દમન કરવાના--સાધન તરીકે દુરુપયોગ કરવામાં ક મુકતકંઠે. અનેક વાર એકરાર કર્યો છે. પોતે ઘેરેના લખાણથી ' આવે છે અને જ્યારે દરેક સામાજિક અનુબંધનું અને સર્વસામાન્ય
કેટેલા બંધા પ્રભાવિત હતા તે વિષે ૧૯૪૨ના જુલાઈ માસ દરમિયાન ન્યાયનાં બંધનું ઉલ્લંધન કરીને, પ્રજાનું શાસન કરવા.
Page #231
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૨-૬૩
પ્રબુદ્ધ જીવન
૧૪૭.
માટે, અને રક્ષણ કરવા માટે નિયુકત કરવામાં આવેલા થો ન જ ઘટે:
તેર વ્યકિત કોઈ એક વિરોધી શાસકો લોકોને ગુલામ બનાવવા માટે અને તેમનું નિકંદન નાગરિકદળમાંની
એકલી અટુલી વ્યકિત હોય – એ કાઢવા માટે ગમે તેવા ઉપાયો હાથ ધરે છે, ત્યારે આ બાબત કોઈ મહત્ત્વ ધ . જેનું અંત:કરણ પોતાના સમાજના અન્યાયયુકત અને અધર્મમય દુ:શાસનમાંથી બચવા માટે તેમ જ રાજકારણી નીતિશાસ્ત્રની અમુક પરંપરા મુજબ અથવા તો અમુક આત્મરક્ષા માટે જરૂરી હોય એવા બધા ઉપાયો હાથ ધરવા એ આદેશ મુજબ ચાલવાની અનુમતિ ન આપતું હોય તેને કાનૂનલોકોનો આબાધિત હક્ક છે. એમ કરવું તે માનવસ્વભાવ અને ભંગ કરવાનું અને એ રીતે ગેરવ્યાજબી એવી સરકારી હકુમતને ઈશ્વરના કાયદા સાથે સર્વ પ્રકારે સંવાદી અને સુસંગત છે.” પડકારવાનો હક્ક છે જ. આ રીતે વિચારતાં માલૂમ પડશે કે થોરે
એ દેશ કે જ્યાં સરકારની સત્તા અનેક રીતે મર્યાદિત હતી, બહારની દુનિયાના સંદર્ભમાં વ્યકિતગત વલણ અને વર્તનનું નવું જ્યાં એકહથ્થુ સત્તા અનેક રીતે નિયંત્રિત હતી, જ્યાં શાસકના મૂલ્યાંકન – અથવા તો કદાચ પુનર્મુલ્યાંકન – કરી રહ્યો હતો. સર્વ કાર્યો માટે ધારાસભા મારફત શાસિત વર્ગની અનુમતિ આવ- ગાંધીજીએ આગળ ઉપર જણાવ્યું હતું તે મુજબ, આ એક શ્યક હતી, અને આઝાદી પહેલાના ભારતમાં પ્રવર્તમાન હતું તે એ પ્રકારનું વલણ હતું કે જે ઉત્કૃષ્ટકોટિની વીરતાની અને સ્વાતંમુજબ જ્યાં માનવીમાં રહેલી સચ્ચાઈ અને સજ્વલક્ષી વૃત્તિમાં યને લગતી અંતિમ કોટિની કલ્પનાની અપેક્ષા રાખતું હતું. આ જ બળવો જગાડે–પેદા કરે–એવી કોઈ આપખુદ સત્તાનું જયાં કોઈ વિચારને લંબાવતા ગાંધીજીએ જણાવ્યું છે કે, “સવિનયસત્યાઆક્રમણ સંભવતું નહોતું એવા દેશમાં થેરે જેવી બળવાર- ગ્રહની પદ્ધતિ સ્પષ્ટ છે અને પૂરી સહીસલામત છે, એટલે કે, ક્રાંતિકારી-વ્યકિત પેદા થાય એ કાંઈક આશ્ચર્યજનક છે. અને જરા પણ જોખમવિનાની છે. કારણ કે જે મુદ્દા ઉપર આવો સત્યાગ્રહ એમ છતાં થરોને એ દેશમાં જ ઉદ્ભવ થયો એ હકીકત છે. ઊભા કરવામાં આવ્યો હોય છે તે મુદ્દો સાચો ન હોય, તે સત્યા
કાનૂનભંગના – કોઈ પણ પ્રકારના પ્રતિકારના ઔચિત્યા ગ્રહીઓને – અને માત્ર તેઓને જ–વેઠવાનું હોય છે.” અંગે થરોના આગમન સુધીના કાળમાં જે ખ્યાલો પ્રવર્તમાન થોરની વિચારસરણીમાંથી સ્વાતંત્ર્યની જે કલ્પના - જે આદર્શ હતા અને જે માન્યતાઓ સર્વમાન્ય જેવી હતી તે ખ્યાલો અને ફલિત થાય છે તે થોર જેટલો અન્ય કોઈ વિચારકે એટલી સ્પષ્ટમર્યાદાઓથી ચૅરો કેટલો આગળ વધેલ છે અને કાનૂનભંગના તાથી ભાગ્યે જ રજૂ કરેલ હશે; જેલમાં બેઠાં બેઠાં તે આ પ્રમાણે ખ્યાલને તેણે કેટલું વિસ્તૃત રૂપ-કેટલો વિસ્તૃત આકાર આપ્યો છે વિચારી રહ્યો હતો : “મારી અને મારા નાગરિકબંધુઓ વચ્ચે જે એ પ્રશ્નનું વિશ્લેષણ અહિ સવિશેષ પ્રસ્તુત બને છે. થરોના પથ્થરની દિવાલ ઊભી છે તે કરતાં પણ વધારે અનુલ્લાંઘનીય પહેલાના વખતના ખ્યાલો અને મર્યાદાઓ આ મુજબની હતી. દીવાલ, એટલે હું સ્વતંત્ર-આઝાદ છું તેટલા તેઓ ન થાય ત્યાં
(૧) ૧૭૭૬માં સેમ્યુઅલ વેસ્ટે કરેલા વિધાન પ્રમાણે, “પ્રતિકાર સુધી, મારી અને તેમની વચ્ચે રહેવાની છે.” અથવા તે ગાંધીજીએ કરવાનો હક્ક જાહેર જનતા પૂરત-The public પૂરતો આ જ વિચારને કાંઈક વધારે વિસ્તારથી રજૂ કરેલ છે તે મુજબ :મર્યાદિત ક૯૫વામાં આવ્યો હતો. આવો બંડ કરવાનો અધિકાર
જે ખરે પરિપકવ સત્યાગ્રહી હોય છે તે રાજ્યસત્તાની અમુક થોડી અસંતુષ્ટ વ્યકિતઓને નહિ, પણ રાજયના અંગભૂત ઉપેક્ષા કરીને જ ચાલે છે. તે રાજ્યના અનૈતિક કાયદા-કાનૂનની એવા સમૂહગત વિશાળ વર્ગને જ હોઈ શકે એમ માનવામાં
અવગણના કરવાનો દાવો કરતે એક પ્રકારને બહારવટીયો -- આવતું હતું.
outlaw –બને છે.........તે આમ વર્તે છે, કારણ કે પોતે જે - (૨) જ્યારે કોઈ ભારે અન્યાયના ભોગ બનેલા એવા જન
છૂટથી ફરવા હરવાની બહારની સ્વતંત્રતા ભગવતે હોય છે તે સમુદાયની ઘણી મોટી બહુમતીને તે સામે બંડ ઉઠાવવાનું અતિ આવશ્યક લાગે ત્યારે જ સશસ્ત્ર બળવાના રૂપને સામુદાયિક પ્રતિકાર
તેના માટે અસહ્ય બોજારૂપ બની જાય છે. તે પિતાની સાથે એમ વ્યાજબી અને ન્યાયપુર:સરનો લેખવામાં આવતો હતો. આવા દલીલ કરતા હોય છે કે કોઈ પણ એક નાગરિક જયાં સુધી રાજયના પ્રતિકારહક્કને ન્યૂ હેમ્પશાયરના સંસ્થાને ‘તરવાર દ્વારા ઈશ્વરને કાયદા-કાનૂનને અધીન રહીને ચાલે છે, વર્તે છે, ત્યાં સુધી જ તે અનુરોધ'-'Appeal to God by the sword —તરીકે
રાજ્ય તેને અંગત સ્વતંત્રતા ભોગવવા દે છે. આવા નાગરિકને વર્ણવ્યો હતો.
પિતાને મળતી હરવાફરવાની સર્વ પ્રકારની છૂટના બદલામાં ' (૩) સરકારનું કોઈ અમુક પગલું પાયાની કાનૂની વ્યવસ્થા
રાજ્યના કાયદા-કાનૂનની સંપૂર્ણ અધીનતા તેને સ્વીકારવી પડે સાથે જેટલા પ્રમાણમાં બંધબેસતું ન હોય અથવા તો તે પગલું શાસિત
છે અને એ રીતે એ છૂટની તે ભારે કિંમત ચૂકવતા હોય છે. આમ વર્ગની સંમતિ ઉપર જેટલા પ્રમાણમાં અનાધારિત હોય તેટલા પ્રમાણમાં તે સામેના પ્રતિકારનું વ્યાજબીપણું ઠરાવવામાં અથવા તે
હોવાથી તેને એમ લાગે છે કે, રાજ્યના સંપૂર્ણ અથવા તે બહુધા નક્કી કરવામાં આવતું હતું.
અન્યાયી એવા કાયદાકાનૂનની ગુલામીના-શરણાગતીના–બદલામાં જો પ્રજાજનના પ્રતિકારહક્કની'- થરોના સમય સુધીની હલનચલનની સ્વતંત્રતા હાંસલ કરવી એ ભારે અનીતિમય-અધ
ર્મમય-સાદો છે.” આ સમીક્ષા બરોબર હોય તો થોરોએ એ વિચારણાને ઘણે દૂર સુધી * *
* અને મને કોઈ શક નથી કે ગાંધીજીએ આગળ ઉપર જે લાંબાવી હતી અને તેને ઘણું વધારે વ્યાપક રૂપ આપ્યું હતું. કોઈ
નીચે મુજબ જણાવ્યું હતું તે સાથે થેરે સંપૂર્ણપણે મળતો થયો પણ દુન્યવી રાજ્યસત્તાના વ્યાજબીપણા યા ગેરવ્યાજબીપણા હે અંગેની તેની વિચારણા કોઈ કાનૂની પ્રક્રિયા અથવા તો પાર્લા
“જો માનવ પરિવારને એ બાબતની પ્રતીતિ કરાવી શકું ની ધારાસભાની અનમતિ ઉપર નહિ, પણ એથી વધારે ઊંડા- . : દરેક સ્ત્રી અને પુરુષ-શરીરે તે ગમે તેટલે નબળો હોય તે પણ– ગહન એવા તિક તત્ત્વ ઉપર. એટલે કે તેના ઔચિત્ય અથવા પોતાના સ્વમાન અને સ્વતંત્રતાને પોતે જ ચોકીદાર અને રક્ષક તે તેની સચ્ચાઈને લગતી અંત:પ્રતીતિ ઉપર આધારિત હતી. “જે છે. તે મારું કાર્ય પૂરું થયું લેખીશ. આ કારણસર વ્યકિતગત : કોઈ. પણ એક બાબત મારા માટે બંધનકર્તા હોય તો તે માત્ર પ્રતિકારનું અવલંબન લેતા માનવીની સામે આખી દુનિયા ઊભી મને પિતાને જે કાંઈ સત્ય લાગે, પોગ્ય લાગે તે મુજબ વર્તવાની હોય તો પણ તે જ સાચે છે અને તેને બચાવ તદન વ્યાજબી છે.” મારી ફરજ અને અધિકારને લગતી છે,” આ રીતે વિચાર કરતાં
સવિનયકાનૂનભંગ, સશસ્ત્ર પ્રતિકાર જેટલું જ શકિતશાળી કોઈ પણ દુન્યવી રાજ્યસત્તાને અમાન્ય લેખવાને આ હક્ક અને
સાધન બની શકે છે એ બાબત સક્રિય સામુદાયિક પ્રદર્શન દ્વારા પુરવાર ફરજ માત્ર કાનુની ક્ષેત્રને વિષય ન રહેતાં એકાએક નૈતિક ક્ષેત્રને વિષય બની જાય છે. આ ઉપરાંત આ એક એવો હક છે કે જે 1 કરવામાં આવી ન હોત તે સમાજના એક સ્વતંત્ર અને પ્રતિબંધપ્રત્યેક અને દરેક નાગરિક સ્વયમેવ ધરાવે છે, જેને કોઈથી ઈનકાર યુકત ઘટક તરીકે વિચરતા અને આચરતા માનવી અંગેની આટલી
ભાવી હતીહોય તે થના - શન, છે. કન્યવી જ તેને ધાણ એ એ વિચારણા સમય સુધી
ન
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૪૮
તા.૧-૧૨-૩
બંધી અપેક્ષાઓ અને ભાવનાએ
ઇતિહાસમાં નોંધા- વ્યકિતને જડ ચોગઠાબંધી અને અંધ અનુસરણ તરફ અદમ્ય બળ થલી અનેક કુલ્પનાવિહારમાં, તાવિહાર જ લેખાત.. વડે ધકકેલે છે. દ્રવ્યોત્પાદનને લગતા અદ્યતન મીકેનીઝમમાં
આ સદીના બીજા દશકા દરમિયાન ગાંધીજીનાં પ્રભાવ નીચે યાંત્રિક આયોજનમાં એક એવું વલણ વધતું જતું દેખાય છે કે જે આવ્યું ત્યાર પછીના ભારતની રાષ્ટ્રીય હીલચાલ એ માન્યતા ઉપર
"પિતાની પ્રક્રિયા પરત્વે વ્યકિતને તદૃન અધીન લાચાર બનાવી દે
છે, ઈશ્વરે મનુષ્યને પિતાની પ્રતિકૃતિ સમો પેદા કર્યો એટલા આધારિત કરવામાં આવી હતી " કે અનિષ્ટ સાથે અસહકાર
માટે નહિ, પણ વિરાટ યંત્રરચનાના એક ચક્રની તે ગરજ સારે 'કરવો એ દરેક વ્યકિતને અનિવાર્ય ધર્મ છે. ગાંધીજી માત્ર સંગ- ' છે એટલા માટે જ વ્યકિતનું ચોક્કસં મૂલ્ય છે એમ માનવાને પ્રેરે વશાત રાજકારણી નેતા હતા અને એટલા જ સંયોગવશાત તેઓ છે. એવી આશા રાખીએ કે આ સમાજોમાં પુષ્કળ દ્રવ્યના ઉત્પારાષ્ટ્રવાદી હતા, પણ થેરે માફક તેમનું ચિંતન અને ધ્યાન વસ્તુત:
દનના પરિણામે તૃપ્તિને અનુભવ થવા સાથે ઉત્તરોત્તર એવું ભાન
થવા માંડશે કે કોઈ પણ એક કક્ષાએ માત્ર રાજયસત્તાની પકડમાંથી વ્યકિતને અનુલક્ષીને હતું અને જે પ્રકારનું સ્વમાનભર્યું સ્વત્વપોષક
જ નહિ પણ યંત્રસામ્રાજયની પક્કડમાંથી પણ માનવસમાજને આઝાદ જીવન, થરના અંતકંરણ મુજબ અને ગાંધીજીના અંતરના
મુકિત મળવી જ જોઈએ. અવાજે મુજબ, માનવી અંગે અપેક્ષિત હતું તેવું જીવન હાંસલ આ માનવસમાજના બાકીના ત્રીજા ભાગના લોકોએ પિતાને કરવામાં જે પ્રત્યવાયો આડે આવતા હતાં તેનું વિશ્લેષણ કરવું,
કયા પ્રકારનો સમાજ ખપે છે તે વિશે હજુ સુધી છેવટની પસં
દગી કરી નથી. આ ત્રીજો ભાગ જેમાં તાજેતરમાં સ્વતંત્ર થયેલા તેનો ઉકેલ બતાવવો એ બાબત ઉપર જ તેમનું ચિત્ત કેન્દ્રિત હતું.
અને આર્થિક રીતે અણવિકસેલા દેશોનો સમાવેશ થાય છે તેઓ . પિતાના સમયના ભારતમાં કોયલક્ષી અને સત્યપરાયણ જીવન સુખ અને સ્વાધ્યભર્યું જીવન અખત્યાર કરે તે પહેલાં તેમને ! અખત્યાર કરવામાં આડે આવતી મુશ્કેલીઓનું પૃથક્કરણ કરતાં 'હજુ ઘણી મુશ્કેલીઓ પાર કરવાની છે–વટાવવાની છે. પરદેશી
તેમને સ્પષ્ટપણે માલૂમ પડયું કે એ સમયના બધા દર્દીનું મૂળ હકુમતના આકારનું જે મુખ્ય નિગ્રહસ્થાન હતું તે તો મોટા ભાગે પરદેશી હકુમત અને પરપ્રજાના શાસનના અસ્તિત્વમાં રહેલું છે; દૂર થયું છે, નાબૂદ થયું છે; હવે મુખ્ય અંતરાય, માનવજીવનને
અને તેથી તેઓ એવા નિર્ણય ઉપર આવ્યા કે તેમના કહેવા દળી રહેલી–સુંધી રહેલી ગરીબાઈ, જે વ્યકિતને એવી નિમ્ન કક્ષા * મુજબની જે સેવાનિયત ભરેલી સરકાર ભારતની પ્રજા ઉપર રાજ્ય ઉપર ઘસડી જાય છે, જ્યાં માનવીય મૂલ્યોને કોઈ અર્થ રહેતો નથી– કરી રહી હતી તેને નાબૂદ કરવા માટે લોકોએ સર્વ કાંઈ કરી છૂટવું : એ પ્રકારની ગરીબાઈને નાબૂદ કરવાને લગતો છે. આ દેશોને પણ જોઈએ. . . . . . .
, એક મુખ્ય ઉદ્દેશ આ ગરીબાઈને બને તેટલો જલદીથી અંત આણ: ; તેમણે જાહેર કરેલું કે, “આપણી પરાધીનતા અંગે બ્રિટી- વાને છે. જેઓ પોતાના દેશોમાંથી આ ગરીબાઈને દેશનિકાલ , , શની તે એટલી જવાબદાર નથી. જેટલો તે હકુમતને આપવામાં કરવામાં સફળ થયા છે - પછી તેમણે મૂડીવાદી પદ્ધતિ અખત્યાર
આવતો આપણો ઐચ્છિક સહકાર જવાબદાર છે.” “પ્રજાના કરી હોય કે સામ્યવાદી પદ્ધતિ અખત્યાર કરી હોય તેમની પરિ": વ્યકિતગત અને સામુદાયિક નિરધારને તેમને સાથ મળ્યું. તેમણે જોયું સ્થિતિને વિચાર કરતાં એમ ફલિત થતું લાગે છે કે કોઈ પણ
અને જણાવ્યું કે–તેમના જ શબ્દોમાં કહે –“વ્યકિતઓ માફક પ્રજા .. સંયોગમાં વ્યકિત તો દબાતી છંદાતી રહેવાની જ છે. તેણે તે ...પણ માત્ર પોતે નોતરેલી યાતનાઓ મારફત - ‘ક્રોસ મારફત–બલિદાન રાજ્યના ફરમાનને માન આપીને અથવા તે કોઈ કોર્પોરેશનના
મારફત-ઘડાય છે, સરાય છે. તેમણે જે માર્ગ દર્શાવ્યો તે સવિ- કે કાર્ટેલના અતિ વ્યાપક પ્રભુત્વને અધીન બનીને, ગમે તેવી " નય કાનૂનભંગને માર્ગ હતો અને તેનું પરિણામ ઈતિહાસમાં સુવર્ણાક્ષરે ' વિચારસરણી અથવા તે સિદ્ધાંતોની હારમાળા આગળ ધરવામાં
નોંધાયેલું છે. ચૅરોએ જે “ટેકનીક પદ્ધતિ–બતાવી તેને સમય આવતી હોય તો પણ, જેના સંચાલન ઉપર તેને કોઈ કાબૂ હોતો * અને સંખ્યાની દ્રષ્ટિએ હજારગણું વિસ્તૃત રૂપ ગાંધીજી દ્વારા આપ- નથી, એવા પ્રચંડ યાંત્રિક રચનાના એક નાના ચક્ર તરીકે વપરાવા
. વામાં આવ્યું. અને તેનું આખરી પરણિામ દુનિયાએ જેની જોડ જાણી માટે એક ટામેટન-સ્વસંચાલિત યંત્રનું સ્થાન સ્વીકારીને સંતોષ . નથી એવા અસાધારણ બળવાન સામ્રાજ્યના વિસર્જનમાં આવ્યું. માનવાનો રહે છે. કોઈ પણ પરિસ્થિતિમાં તેના જીવનમૂલ્યો વિકૃત આ થેરેના જે વિચારોને તેના વિરોધીઓએ અવ્યવહારૂ ગણીને હસી પ્રકારનાં રહેવાનો અને ભૌતિક સુખસગવડો પ્રાપ્ત કરવાની તેની * કાઢયાં હતા તે વિચારોના વ્યવહાપણાને પુષ્કળ મોટા પાયા ઉપરનો લૂણા એટલી બધી વધી જવાની કે તે વડે માનવીના વ્યકિત** આ નરી આંખે દેખાય તે પૂરાવે છે. : : ' , , , ત્વની બીજી અનેક ઉપયોગી તેમ જ કિંમતી બાજાઓ દબાઈ જવાની
; ' ' એ સમયાનુરૂપ અને સમુચિત છે કે ઘેરાએ જે સાદા' તે વડે પ્રભાવિત બની બેસવાની. ચૅરો એક બાબત તરફ. વારેસિંદ્ધાંતિ ઉપદેશ્યા હતા તે તરફ, જે સાદું જીવન તેણે જીવી બતા
વાર ધ્યાન ખેંચતા કદિ કંટાળ્યો નહોતો અને તે એ કે સુખી અને
સ્વસ્થ જીવન માટેની જરૂરિયાત વસ્તુત: બહુ મર્યાદિત હોય છે. . : વ્યું હતું તેના મૂલ્ય તરફ, તેમ જ તેની વ્યકિતલક્ષી ઊંડા દિલની
પણ વર્તમાન સમાજ અંગેને અનુભવ એમ કહેતે માલૂમ પડે ચિતા તરફ આપણે આજે ફરીથી આપણા ચિત્તને કેન્દ્રિત કરીએ. છે કે, ભૌતિક સુખસગવડોની ભૂખ એક વખત ઊભી કરવામાં : " આજની આ દુનિયામાં, માનવજાતના ત્રીજા ભાગે રાજકારણી આવે છે, પછી એ ભૂખમાંથી નવી ભૂખા પદા થવા માંડે છે . અને સામાજિક તંત્રના એવા આકારો પસંદ કર્યા છે કે જે આકાર
અને તે એક એવું જટિલ અને વિસ્તૃત રૂપ ધારણ કરે છે કે તેને
પાયાની જરૂરિયાતો સાથે કોઈ સંબંધ રહેતું નથી, એટલું જ નહિ '' વ્યકિતની અપેક્ષાએ રાજ્યને ઘણું મોટું સ્થાન આપે છે અને
પણ, પરિણામે માનવતાલક્ષી પાયાનાં મૂલ્યોને વસ્તુત: ઉચ્છેદ થઈ : જેને લીધે વ્યકિતને પોતાને કોઈ હક્કો છે અથવા તે ઉત્પાદનની - બેસે છે. વિરાટ : યંત્રરચનામાં વ્યકિત ગમે ત્યાં ગોઠવી શકાય એવા spare
તે, આ સમાજોના ડાહ્યા ગણાતા માણસોએ, એક બાજુએ a part-છૂટા ટુકડાથી–કાંઈક વિશેષ છે એ બાબત જ ભૂલાઈ આ ગરીબાઈ - દરિદ્રતાના-શ્રાપમાંથી દુનિયાને મુકત કરવી અને * જવાય છે. પરિણામે સામાજિક અને રાજકિય રચનાઓ જયાં બીજી બાજાએ દ્રવ્ય પાછળની ઘેલછાભરેલી દોટ જે ભયસ્થાને
સુધી વ્યકિતના વિશેષ વિકાસને પોષક બને ત્યાં સુધી જ તેનું ઔચિ- પેદા કરે છે તેથી દુનિયાને બચાવવી, તે બન્ને શકય છે કે કેમ . . , ત્ય અને મહત્વ છેઆ પ્રકારના સ્વત: સિદ્ધ જેવા થશેની વિચા- ' તેને લગતાં સંશોધન પાછળ જ પોતાની સર્વ શકિતોને કેદ્રત " રણાને, જે વિચારસરણી ઉપર દુનિયાના ત્રીજા ભાગના આ સમાજો કરવી. જોઈશે. આ દ્રષ્ટિએ આવા માનવીઓ માટે વૅરની વિચારઆધારિત છે તે વિચારસરણી, મૂળમાંથી ઈનકાર કરે છે.
સરણી ઘણી જ ઉપયોગી છે, કારણ કે તે દ્વારા તેમનામાં એ બાબતનું “. . . ; માનવજાતનો અન્ય ત્રીજો ભાગ માનવીની વ્યકિતગત ભાન સતત જાગૃત રહેવાનું કે દુન્યવી વૈભવ મેળવવા જતાં જે
સ્વતંત્રતા વિશે, આત્માની મૂલ્યવત્તા વિશે તેમ જ માનવીના ઈશ્વર આત્માને ખોઈ બેસવાનું જોખમ હોય તો એ દુન્યવી વૈભંવને ' સાથેના સંબંધ વિશે ભારે મોટી ચિન્તા દાખવે છે. આમ છતાં : * કશે જ' અર્થ નથી, અને એ કારણેtranscendentalist અને પણ આ સમાજો જીવનની ભૌતિક સંપત્તિ પાછળ પડેલા હોઈને, . . the organisation man-આત્મલક્ષી વ્યકૃતિ અને સંસ્થાતેમાં અનિવાર્યપણે રાજ્યને નહિ પણ સામુદાયિક રીતે કોઈ પણ એક લક્ષી : માનવી એ બે વચ્ચે હંમેશા એક પ્રકારને સંઘર્ષ રહે
વ્યકિત કરતાં ઘણા વધારે મોટા અને જબરદસ્ત તાકાત ધરાવતા . વાનો જ અને બહારના ભેગવૈભવને ગમે તેટલો ખડક્લો કવ્વામાં *. તેને પોતાની જાતે ગૌણ બનાવી દેવાની વ્યકિતને ફરજ પડે . આવે તે પણ આખરે જે, અમૂલ્ય છે તે તે વ્યકિતગત આત્મા જ ,
- એ પ્રકારનું જોખમ રહેલું છે. આ અધીનતા વ્યકિતના સ્વાતંયને છે. છે; આ થ્રે વસત્યની કોઈ કાળે ઉપેક્ષા થવી ના જ ઘટે. . હૃાસ કરે છે અને માત્ર આચરણમાં જ નહિ પણ વિચારણામાં પણ ' અનુવાદક : પરમાનંદ મૂળ અંગ્રેજી: બ્રિજકુમાર નહેરુ
વિશે તેમ જાન વ્યકિ
પણ આ
જ વિષ ભાર
Page #233
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૨-૧૩
પ્રભુ જીવન
પ્રકીણુ નોંધ
પ્રમુખ કેનેડીની કરુણાજનક પ્રાણહત્યા
યુનાઈટેડ સ્ટેટ્સના ૪૭ વર્ષની ઉમ્મરના જુવાન પ્રમુખ કેનેડી ટેકસાસ પરગણામાં પોતાનાં પત્ની સાથે પ્રવાસ કરી રહ્યા હતા. સાથે મેાટરના માટો રસાલા હતા. આ પ્રવાસ દરમિયાન કોઈએ પ્રમુખ કેનેડી ઉપર નવેમ્બર માસની ૨૨મી તારીખે ગોળી છેાડી જેના પરિણામે તેમણે એકાએક પ્રાણ ગુમાવ્યા. તેમની સાથે પ્રવાસ કરતા ગવર્નર કોર્નેલી પણ ઘાયલ થયા હતા. આ પ્રાણહત્યાને, યુનાઈટેડ સ્ટેટ્સમાં વસતા હબસીઓને રાજયના નાગરિક તરીકેના સર્વ હક્કો અને સમાન દરજો અપાવવાના પ્રમુખ કેનેડીના ભગીરથ પ્રયત્ન સાથે સ્વાભાવિક રીતે સાંકળવામાં આવે છે અને એ રીતે તેમના નામને અબ્રાહમ લીંકન અને મહાત્મા ગાંધીના નામ સાથે ઉચિત રીતે જોડવામાં આવે છે. આ ખુન આજની દુનિયાની એક અસાધારણ અને માનવીના દિલમાં ઊંડી વેદના પેદા કરતી અત્યંત દુ:ખદ દુર્ઘટના છે. પ્રમુખ કેનેડી આજની દુનિયાની ખરેખર એક વિશિષ્ટ વિભૂતિ હતા. તેમના માટે આદર–અંજલિના હું બે શબ્દો લખું તે કરતાં તા. ૨૩મી નવેમ્બરના રોજ આપણા મહાઅમાત્ય નહેરૂએ ઓલ ઈન્ડિયા રેડીઓ દ્વારા જે અંજિલ આપી છે તે જ અહિં ઉષ્કૃત કરૂં તે વધારે ઉચિત લાગે છે. તેઓ આ મહાન નરને અંજલિ આપતાં નીચે મુજબ જણાવે છે:--
ગઈ કાલ—નવેબર માસની ૨૨મી તારીખ—ભારે અપશુકનિયાળ અને અણકલ્પી દુર્ઘટનાથી ભરેલી તારીખ બની છે. લગભગ મધ્યાહ્નકાળના સમયે પૂચમાં બનેલી ભયંકર દુર્ઘટનાના સમાચાર આપણા સાંભળવામાં આવ્યા, જે દુર્ઘટનાના પરિણામે આપણે હવાઈ અકસ્માતના કારણે સંરક્ષણ દળોમાંના સૌથી વધારે જુના, અનુભવી અને અત્યંત મહત્ત્વના અમુક અધિકારીઓને ગુમાવી બેઠા છીએ.
("
ત્યાર બાદ મેાડી. રાત્રે, યુનાઈટેડ સ્ટેટ્સના પ્રમુખ કેનેડીના ખુનના મર્મદારક સમાચાર આપણે સાંભળ્યા છે. આ ભારે આઘાતક અને આપણને દિગ્મૂઢ બનાવે તેવી એક ઘટના બની છે.
“ પ્રમુખ કેનેડીએ, પોતાની અઢી વર્ષની પ્રમુખ તરીકેની કારકીર્દી દરમિયાન, દુનિયામાં મહત્ત્વના ભાગ ભજવતી બાબતો અંગે ભારે ઉદારતાભર્યો દષ્ટિકોણ દાખવ્યો હતો, અને જેને પોતાને સામનો કરવા પડયો હતા એવી કેટલીક મુશ્કેલીઓ હોવા છતાં, દુનિયામાં સુલેહશાન્તિ જળવાય, તંગદિલી હળવી બને, અને દુનિયાના વિકાસાભિમુખ રાષ્ટ્રોને મદદ મળે–ટેકો મળે– આ બધા માટે તેમજ બીજી ઘણી રીતે તેમણે અવિરત અને એકસરખો પ્રયત્ન કર્યા હતા અને ખાસ કરીને અમેરિકામાં હબસીઆને અન્ય પ્રજા સાથે સમાન એવેા દરજજા પ્રાપ્ત કરાવવાના પ્રશ્ન અંગે તેણે પોતાના દેશને જે મહત્વની દોરવણી આપી હતી તે ખરેખર વીરતાભરી હતી, જેની ભારતમાં તેમજ, મને ખાત્રી છે કે, અન્યત્ર પણ ભારે કદર થઈ હતી.
3
“પાતાના મહાન પદને ાભાવી રહેલ કેનેડી ખરેખર એક મહાન નર હતા એ વિષે બેમત હાઈ ન જ શકે અને તેથી આપણ સર્વ એવી મહાન આશા સેવી રહ્યા હતા કે તેમણે અખત્યાર કરેલી નીતિ દુનિયામાં આજે વ્યાપેલી તંગદિલીને જરૂર હળવી કરશે અને વ્યાપક એવા શીતયુદ્ધના છેડા લાવશે અને પ્રત્યક્ષ યુદ્ધની તાત્કાલિક શકયતાને એક દૂર દૂરની બાબત બનાવી દેશે.
“તેમના દેહવિલય દુનિયા માટે એક ભારે ભયંકર કરુણતાભરી ઘટના છે અને આખી દુનિયામાં અને ખાસ કરીને યુનાઈટેડ સ્ટેટ્સમાં ફેલાયલી સર્વસામાન્ય શોકની લાગણીમાં ભારતની પ્રજા ભાગીદાર બને છે. આ ગંભીર કરુણ દૂર્ઘટનાની ઘડિએ તે બહાદુર સન્નારી–તેમનાં પત્ની—પ્રત્યે આપણે ઊંડા દિલની સહાનુભૂતિ દાખવીએ છીએ. યુનાટેડ સ્ટેટ્સના પ્રજાજના કે જેમણે પોતાના મહાન નેતાને
A
૧૪૯
આમ એકાએક અને કરુણાજનક રીતે ગુમાવેલ છે તેમના પ્રત્યે પણ આપણા તરફની આદરભરી સહાનુભૂતિ વ્યકત કરીએ છીએ.
“પ્રમુખ કેનેડીના પરલોકગમનનાં અનિવાર્યપણે આપણી દુનિયા ઉપર અનેક પ્રકારનાં દુરલક્ષી પરિણામે નિપજવા જ જોઈએ. આમ છતાં પણ હું અંત:કરણપૂર્વક વિશ્વાસ ધરાવું છું કે જે ઉદાર તેમ જ ઉદાત્ત રાજનીતિ તેમણે અખત્યાર કરી હતી તે રાજનીતિ ચાલુ રાખવામાં આવશે અને તેનાં અચૂક શુભ પરિણામે। આવશે.”
બોમ્બે બેગર્સ એકટના અક્ષમ્ય દુરૂપયોગનો એક બીજો દાખલા
તા. ૧૬–૧૧–’૬૩ના પ્રબુદ્ધજીવનમાંની પ્રકીર્ણનોંધમાં બોમ્બે બેગર્સ એકટના અક્ષમ્ય દુરૂપયોગ વિષે જરૂરી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેનું વિશેષ સમર્થન તા. ૧૩–૧૧–’૬૩ના ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં પ્રગટ કરવામાં આવેલ શ્રી એમ. એન. કાપડિયાના પત્રમાંથી આપણને મળે છે. તે અંગ્રેજી પત્રના નીચે મુજબ અનુવાદ છે:
“ભિખારીઓ માટેની મહારાષ્ટ્ર રાજ્યની એડવાઈઝરી કમિટીના સભ્ય શ્રી બી. એમ. મુલગાંવકરે બૅગર્સ એકટના બચાવ કરવા માટે તા. ૩૧-૧૦-’૬૩ના ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં પ્રગટ ? કરવામાં આવેલા પત્ર દ્વારા બહાદુરીભર્યો પ્રયત્ન કર્યો છે, પણ તેમણે વાપરેલા મીઠાં મીઠાં શબ્દો, આ કાયદાનો મુંબઈની પોલીસ અત્યંત અમાનુષી રીતે અને અપમાનભરી વર્તણુકથી ઉપયોગ કરી રહી છે, તે સત્યને છુપાવી શકે તેમ છે જ નહિ,
“આ કાયદા નીચે કરવામાં આવતી ધરપકડો વિવેકવિનાની મનસ્વી રીતનીહોય છે અને ઘણી વાર કેવળ ગરીબ અને બચાવ કરી શકે તેવા ન હોય એવા નાગરિકોને પકડવામાં આવે છે, અને કોઈ પણ સભ્ય શહેરીઓના દિલમાં રોષ પેદા કરે એવા ત્રાસ અને વ્યથાના તેઓ ભાગ બને છે. આ વિધાન મારા પોતાના અંગત અનુભવના આધારે હું કરી રહ્યો છું.'
“થોડા મહિના પહેલાં હાર્નબી રોડ ઉપર મારી નજર સામે એક ઘટના બની જે દ્વારા, મિસ્ટર મુલગાંવકરના કહેવા મુજબ જે કાયદાના પૂરી કાળજી અને સહાનુભૂતિપૂર્વક ઉપયોગ કરવામાં આવે છે તે કાયદાની કામગીરીના મને આબેહૂબ ચિતાર જોવા જાણવા મળ્યો છે.
“એક ૭૦ વર્ષના બુઠ્ઠો આદમી પોતાના ભત્રીજા સાથે બારીબંદરના સ્ટેશનના રસ્તે જઈ રહ્યો હતો. મને પાછળથી માલૂમ પડયું તે મુજબ આ બુઢ્ઢો આદમી સેન્ટ્રલ રેલ્વેના નિવૃત્ત ડ્રાઈવર હતો. એક માણસનું જૂથ (એન્ટી-બેગર્સ સ્કવેડ–ભિખારી વિરોધી મંડળી—ના ભલા દિલના માણસા)એ બંને કાકા ભત્રીજા ઉપર તૂટી પડયા અને પેલા બુઢ્ઢા આદમીને પોલીસવાનમાં ધકેલી દીધા. જાણે કે કોઈ ગાંસડી કે પાટલું હોય એવી રીતે તેને પેલી ગાડીમાં નાંખીને પછી તે માણસો એ જ રસ્તે ચાલી જતી કોઈ બાઈ માણસ ઉપર તૂટી પડયા અને તેને પણ પેલી ગાડીમાં ફંગોળી દીધી. પેલા ભત્રીજાએ પોતાના કાકાને બચાવવા માટે પ્રયત્ન કરવા માંડયો અને ખરી વસ્તુસ્થિતિ સમજાવવા માટે પોલીસની તે ગાડી ઉપર ચઢી બેઠો. પણ તેને ધકેલીને નીચે ઉતારી દેવામાં આવ્યો. મારી નજર જ્યાં સુધી પહોંચી તે ઉપરથી હું કહી શકું છું કે એ પેાલીસની ગાડીમાં કોઈ સામાજિક કાર્યકર્તા હતા જ નહિ, આથી કોઈ સંસ્થાનું અસ્તિત્વ એ મિસ્ટર મુલગાંવકરની કેવળ કલ્પનાનું જ તુત છે.
“પેલા ભત્રીજો રસ્તા ઉપર આંસુ સારતા ઊભેદ રહ્યો. તાજેતરમાં જ ઉત્તર ભારતથી આવેલા તેના કાકાને પોલીસે આવી બેશરમ રીતે શા માટે પકડયો હતો તે તેની તો કોઈ સમજમાં આવ્યું નહિ. હું તેને એસ્પ્લેનેડ રોડ પોલીસ સ્ટેશને લઈ ગયો અને ત્યાંથી અનેક કોર્ટો અને પેાલીસ થાણાઓમાં અમે ઘૂમી વળ્યા. પાંચેક કલાક બાદ; સત્તાધીશોને હું ખાતરી કરાવી શકયા કે તેમણે જેની ધરપકડ કરી
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૫૦
પ્રબુદ્ધ
હતી તે એક સમાજમાન્ય સભ્ય. વ્યકિત હતી અને એ રીતે તેને હું છૂટો કરાવી શકયા.
આ ‘બેંગર્સ ’ ‘ભિખારી ’ ને પકડીને પૂરવા માટે જે પેાલીસવાનના ઉપયોગ કરવામાં આવે છે તે પોલીસવાન ભાઈશ્રી મુલગાંવકરે કદી નજરે નિહાળી છે કે નહિ તે વિષે મને સંદેહ છે. તેમાં દાખલ થવા માટે કોઈ પગથિયાં હોતા નથી અને જાણે કે જાનવર હાય તેવી રીતે ધરપકડ કરાયેલા માણસને તે તરફ ઘસડવામાં આવે છે અને તેની અંદર ધકેલવામાં આવે છે. આ અનાચારનોમાણસજાત પ્રત્યેના નિર્દય વર્તાવના-અંત આણવા માટે હું રાજ્યસરકારને અપીલ કરી શકું?”
આ પત્રને ટીકા ટીપ્પણની જરૂર નથી. આ અસહ્ય પરિસ્થિતિના અંત આવવા જ જોઈએ અને તે માટે જાહેર જનતાએ વ્યવસ્થિત રીતે પોકાર ઊઠાવવા જોઈએ. સૌ કોઈ સમજી લે કે બામ્બે બેગર્સ ઍકટ એવા પહોળા છે કે જે નીચે પોલીસનું મગજ ફરે તે રસ્તે ચાલતા કોઈ પણ સાધુ સંન્યાસીની પણ આવી દશા કરી શકે છે. મૂર્તિમંત કરુણાનાં દર્શન થયાં!
થોડા દિવસ પહેલાં અમદાવાદ જવાનું બન્યું. જે દિવસે અમદાવાદ પહોંચ્યો તે જ દિવસે અગિયાર વાગ્યા લગભગ પંડિત
સુખલાલજીને મળીને ગુજરાત કૉલેજ બાજુએ થઈને મારા નિવાસસ્થાન ઉપર હું જતા હતા એવામાં ગામડાના કોઈ પટેલ સામે આવતા જણાયા. તે પોતાની પછેડીમાં એક નાના સરખા કૂતરાને ગોઠવીને
ખભા પાછળ ઉપાડીને ચાલ્યા આવતા હતા. આ જોઈને મને કૂતુહલ થયું અને પટેલ નજીક આવ્યા એટલે મે' સહજભાવે પ્રશ્ન કર્યો કે, “ પટેલ, આમ આ કૂતરાને ઉપાડીને કયાં જાઓ છે ?” તેમણે જવાબ આપ્યા કે, “ ભાઈ, આ કૂતરાને લઈને નજીક આવેલા મારા ગામથી હું આવું છું. તેને કોઈએ પીઠ ઉપર લાકડી મારેલી તેથી તે ચાલતાં ખૂબ લંગડાંનું હતું. ગામના લોકો કહે છે કે આને ઈસ્પિતાલમાં લઈ જવામાં આવે અને દવા કરાવવામાં આવે તે કદાચ સારૂ થઈ જાય. આ તેમની વાત વિચારીને આને હું ઈસ્પિતાલમાં લઈ જાઉં છું. જો બીચારાના નસીબમાં હશે તે ઊગરી જશે અને સારૂ થઈ જશે. આટલી મહેનત કરવામાં આપણું શું જાય છે ? ” વધારે વાત કરતા તેમણે જણાવ્યું કે “આ કૂતરો મારી સાથે હતા એટલે બસવાળાએ મને બસમાં બેસવા ન દીધા. અને તેથી મારા ગામથી ચાલતો આવ્યો છું.” મને થયું કે આ પટેલ આ કૂતરાને ઈસ્પિતાલમાં તો લઈ જશે, પણ તેને દવાદારૂના કાંઈક ખર્ચ તે થશે જ ને ? એટલે ખર્ચ માટે મેં બે ત્રણ રૂપિયા આપવા ઈચ્છા દર્શાવી. તેના ઉત્તરમાં તેમણે જણાવ્યું કે, “ના ભાઈ, મારે એવી કોઈ મદદની જરૂર નથી, ઘેરથી જ ગાંઠે બે રૂપિયા બાંધીને નીકળ્યો છું.” તે પણ મે કાંઈક લેવા આગ્રહ કર્યો, છતાં તેમણે એવી કોઈ મદદ સ્વીકારવાની સ્પષ્ટ ના કહી અને ‘ભગવાનની ઈચ્છા હશે તે ' આને જરૂર સારૂ થઈ જશે' એમ બોલતા પટેલ પાતાના માર્ગે આગળ ચાલતા થયા, અને હું તેઓ વળાંક લેતા રસ્તે અદ્રષ્ય થયા ... ત્યાં સુધી તેમને જોતો જ રહ્યો. ગામડાના એક સાદા સીધા માનવી ! ન કોઈ ઊંચા ભણતરને તેના દાવા, એમ છતાં તેના વદનમાં, તેની વાણીમાં, તેના વર્તનમાં નીતરતી કરુણાનાં મને દર્શન થયાં. અને ધારાસભા તરફ જતાં માર્ગમાં બાજુએ આવેલા ખાબોચીઆના કીચડમાં ખૂંપી ગયેલા ડુક્કરની ચીસા સાંભળીને દ્રવિત બનેલા અને કીચડમાં જઈને એ ડુક્કરને બચાવતા અને એ રીતે કાદવથી ખરડાયલા પેશાકમાં ધારાસભામાં પ્રવેશ કરતા અબ્રાહમ લીંકનનું અથવા તો, યજ્ઞમાં બલિદાન આપવા માટે લઈ જવામાં આવતા ધેટાંના બચ્ચાને કરુણાપ્રભાવિત બનીને ઉપાડી લેતા ભગવાન બુદ્ધનું મને સ્મરણ થયું. કયાં ભગવાન બુદ્ધ, કર્યાં અબ્રાહમ લીંકન અને ક્યાં આ ગામડાના અશિક્ષિત અને અસંસ્કૃત પટેલ ? પણ આ ત્રણેને એક સૂત્રે અનુસ્મૃત કરતી કરુણા ત એક જ છે અને કાળનિરપેક્ષ વ્યકિત તેનું નિરપેક્ષ અસ્તિત્વ કાયમ છે. આમ છતાં પણ આજે જયારે કરુણા ચોતરફ લાપાતી જોવામાં
જીવન
તા. ૧-૧૨૬૩
આવે છે, જ્યારે માનવેતર જીવસૃષ્ટિ ઉપભાગ, પ્રયોગો કે અર્થપ્રાપ્તિનું સાધન બની રહેલ છે, એટલું જ નહિ પણ, ગિરના પ્રદેશમાં કે આફ્રિકાના જંગલમાં અસહાય પશુઓને ફાડી ખાતા સિંહાને જોવામાં માનવી મનોરંજન અનુભવે છે ત્યારે એ ગામડાના પટેલના ઉપર જણાવેલ આચરણમાં પ્રત્યક્ષ થતી સાકાર બનતી કરુણા ચિત્તમાં વિસ્મય પેદા કરે છે અને હજુ પણ કરુણા જીવંત છે એ અનુભૂતિ સ્મૃત:પ્રાય બનતી જતી આશામાં નવી ચીનગારી મૂકે છે.
#
આમ તાજેતરના સ્મરણને જ્યારે હું ટપકાવી રહ્યો છું ત્યારે આજથી ચાર-સાડા ચાર વર્ષ પહેલાં બદ્રિનાથ તથા કેદારનાથની યાત્રાએ જવાનું બનેલું તે યાત્રા સાથે જોડાયલાં બે ત્રણ સ્મરણાને પણ અહિં શબ્દારૂઢ કરવાનું મન થાય .છે. જોષીમઠ મૂક્યા પછી વિષ્ણુપ્રયાગ . પસાર કરીને હું આગળ જઈ. રહ્યો હતો. એ રસ્તા ગાજતી ઘુઘવતી અલકનંદાના કિનારે કિનારે આગળ વધતા હતા. બન્ને બાજાએ ગગનચુંબી રુક્ષકાય ભીષણ પહાડો સુનકારપણાનો અનુભવ કરવાતા હતાં. આગળ ચાલતાં ચઢવાનું આવ્યું અને અલકનંદા હવે સુગમ ન રહી. મધ્યાહ્નના સમય હતો. રસ્તે ગરમી ઠીક ઠીક અકળાવતી હતી. માર્ગમાં નહોતું આવતું કોઈ ઝરણુ કે નહોતા દેખાતા કોઈ જળપ્રપાત. આગળ ચાલતાં તૃષા પીડવા લાગી પણ તરતમાં પાણી મળવાના કોઈ સંભવ ન રહ્યો. એવામાં એક ચાની દુકાન આવી, માથે ઠીક ઠીક ઢાંકણ કરીને તેણે પોતાની દુકાન માંડી હતી અને ચા તેમ જ થોડાક ખાદ્યપદાર્થો તે જતા આવતા પ્રવાસીઓને પૂરા પાડતા હતા. એના ઢાંકણ નીચે કોઈ કોઈ યાત્રીઓ આરામ પણ કરતા હતા. મેં તે દુકાનવાળા પાસે પાણી માંગ્યું. તેણે કહ્યું કે, “ પાણી તો છે પણ તે પાણીને ચા બનાવવા માટે તેને ખપ છે અને અલકનંદા બહુ નીચે વહેતી હોવાથી નીચેથી પાંણી લાવવું બહુ મુશ્કેલ છે. એટલે મારી પાસેના પાણીમાંથી હું આપી શકું તેમ નથી.” બાજુએ એક બીજો પહાડી માણસ ચા બનાવવાને લગતી નાનીસરખી માંડ માંડીને ખુલ્લામાં બેઠો હતો. હું તેની પાસે ગયા અને પાણી માંગ્યું. તેણે કશે પણ વધારે વિચાર કર્યા સિવાય પાણીના ડબ્બામાંથી પ્યાલા ભરીને મને પાણી આપ્યું અને મારી તૃષા એ રીતે મેં છીપાવી. આના બદલામાં મેં તેની સામે ચાર આના ધર્યા. તેણે પૂછ્યું “આ શા માટે ?” મેં કહ્યું કે, “તમે મને પાણી આપ્યું તેના.” તેણે એ ચાર આના સ્વીકારવાની ચોખ્ખી ના પાડી અને જણાવ્યું કે, “આ પાણીના મને કશા પૈસા પડયા નથી. જેના મને પૈસ ન પડે તેના બીજા પાસેથી પૈસા કેમ લેવાય ?” આ તેના ઉદ્ગાર સાંભળીને હું દિગ્મૂઢ થઈ ગયો. મારી પાસે તેના કોઈ જવાબ નહોતો. મુંબઈ કે જ્યાં પાણીના ` પાર વિનાના અપવ્યય થાય છે અને એમ છતાં જયાં કોઈ હોટેલ કે રેસ્ટોરામાં પાણી માગીએ છીએ તે, તેને બે પાંચ આનાની કશી પણ કીંમત હોતી, નથી એમ છતાંયે એક આના સિવાય કોઈ પાણી પાતું નથી, ત્યાંથી આવનાર મારા જેવા માટે આ અનુભવ કલ્પનાબહારનો હતા. તેની ગરીબી એવી અને એટલી બધી હતી કે તેને પેલા હોટલવાળા કરતાં ચાર આનાન તો શું એક આનાની પણ બહુ મોટી કીંમત હતી. આમ છતાં આ ણ હક્કની એક પાઈ પણ લેવાને તે તૈયાર નહાતા. તે। આ બેમાં સભ્યતાં કોની ચડે ? પેલા મુંબઈના હોટેલવાળાની કે આખુલ્લામાં બેસીને જતા આવતા યાત્રીઓને પાંચ પંદર પ્યાલા ચાના પૂરા પાડીને માંડ માંડ પોતાનું પેટ ભરનાર પહાડી માનવીની ? અલબત્ત, પછા ફરતાં અમારી મંડળીએ જ તેની પાસેથી ચા પીને તેને ઘેાડો વકરો કરાવેલા. પણ એ કાંઈ તેની ઉપર અમે કોઈ ઉપકાર કર્યો નહતા. મે જીવતા જાગતા શ્રાવણકુમાર જોયા !
"
એક બીજા સ્મરણની પણ અહીં નોંધ કરૂં. બદ્રીનાથથી પાર્છા ફરતાં રસ્તામાં એક ૧૪-૧૫ વર્ષના છે.કરો મળ્યા. તેની પાછળ લાકડીના ટેકે ટેકે તેના અંધ માબાપ ચાલતા હતા. આપણે માતપિતાને કાવડમાં બેસાડીને યાત્રા કરાવનાર શ્રાવણકુમારનાં, અહોનિશ ગુણગાન ગાઈએ છીએ અને આ તા સતયુગની વાત છે, માતાપિતાની આવી સેવા આ જમાંનામાં કોણ કરવાનું હતું એમ કહીને આજના કાળ વિષે આપણે નિરાશા વ્યકત કરીએ છીએ. પણ જ્યારે
Page #235
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૨-૩
» શું હું
છ વન
આંધ માતા-પિતાને દોરી જનાર આ ચદ પંદર વર્ષના છોકરાને મેં જોયો ત્યારે એ પુરાણકથિત શ્રવણકુમારનાં મને સાક્ષાત્ દર્શન થયાં. ' ' એ અંધ પિતાને મેં પૂછયું કે, “આ તમે બદ્રીનાથ શા માટે જઈ રહ્યા છે? તમને તે ભગવાનનાં દર્શન થવાનાં નથી.” તેણે જવાબ આપ્યો કે, “હા ભાઈ, તમે કહો છો તે બરાબર છે. અમે તો ભગવાનને દેખવાના નથી, પણ ભગવાન તો અમને દેખશે ને? . અમને તે દેખશે અને અમે કૃતાર્થ થઈશું.” આ તેમના કથનને મારી પાસે કોઈ ઉત્તર નહોતે. “ભગવાન તે અમને દેખશે ને?” એ શબ્દોમાં કેટલી ઊંડી શ્રદ્ધા, કેટલી ઊંડી નિષ્ઠા છે ? આ તે કેવી શ્રદ્ધા? | આવો જ એક બીજો અનુભવ કર્યું. એ બદ્રીનાથને જ રસ્તે જોશીમઠ તરફ જતાં એક મોટી ઉંમરના બાપ પિતાના ખભા ઉપર ચાર-પાંચ વર્ષના બાળકને ઉપાડીને તેમ જ બીજા એક હાથમાં જરૂરિયાતની ચીજોથી ભરેલા નાનાસરખા પેટલા સાથે મારી બાજુએથી ગાતા ગાતો પસાર થતો જોયો. મેં તે આધેડ વયના આદમીને પૂછયું કે, “તમારા આ નાના બાળકને ખભે ઉપાડીને હિમાલયના પહાડની આવી વિકટ યાત્રા કરવા કેમ નીકળ્યા છે ? બરફ પડે, વાવાઝોડું થાય, વરસાદ આવે તે આ બાળકનું શું થાય ?” તેણે જવાબ આપ્યો કે, “આની મા થોડા સમય પહેલાં આને મૂકીને મરી ગઈ. પછી મને થયું કે ચાલ, બદ્રીનાથની યાત્રા કરવા જાઉં અને આ બાળકને ભગવાનનાં દર્શન કરાવું, એટલે મારે ગામથી નીકળ્યો છું. ગાતો ગાતે આગળ ચાલું છું. ભાવિક માણસે બે પૈસા આપે છે અને નિર્વાહ થઈ રહે છે અને અહિ તે ભગવાન બચાવે છે.” આ તેના જવાબમાં પણ એવી જ કોઈ અપૂર્વ શ્રદ્ધાનું દર્શન થાય છે. શ્રદ્ધા નિર્બળને સબળ બનાવે છે, અશક્યને શકય બનાવે છે. આવી જ રીતે તુંગનાથ બાજુ જતાં એક અપંગ સંન્યાસીને બે ઘડીના આધાર ઉપર પોતાને માર્ગ કાપત મેં જોયો અને તેના કહેવા ઉપરથી માલૂમ પડયું કે યમુનેરી તથા ગંગોત્તરીનાં તીર્થો કરીને તથા કેદારનાથનાં દર્શન કરીને તુંગનાથ તરફ તે જઈ રહ્યો છે, જેનું અંદાજે રમ્યા એવું જે ભગવાનની કૃપાનું ફળ ધર્મશાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે તેની આ અપંગ સંન્યાસીને પહાડો ઉપર પહાડો વટાવતે જોઈને ઝાંખી થઈ, કાંઈક પ્રતીતિ થઈ. આમ તે બદ્રીનાથ કેદારનાથની યાત્રા દરમિયાન પ્રાંત પ્રાંતના અનેક સ્ત્રી-પુરુષોને જોયાં. આ સ્ત્રી પુરુષે મોટા ભાગે આધેડ ઉમ્મરના હોય. તેમની દરેકની પાસે છેડા સરખા કપડાનું પિટકું હોય. આપણે જયારે આ બાજુએ યાત્રાએ નીકળીએ છીએ ત્યારે પાર વિનાની તૈયારી કરીએ છીએ, ઢગલાબંધ સામાન હોય છે. મજરા વિના તો ચાલે જ નહિ, ત્યારે આ યાત્રીકોની સગવડસામગ્રી એક નાના પોટલામાં સમાઈ જાય છે. પાર વિનાનાં કષ્ટો ખમે છે, જે મળ્યું તે ખાઈને કે રાંધીને ચલાવી લે છે. યાત્રીકોની આવી અતૂટ હારમાળાઓ જોઈ અને તેઓ કેવાં સંકટ, અગવડો અને હાડમારીઓનો સામનો કરીને આવે છે તેનો વિચાર કરવા સાથે એ પ્રશ્ન થયો કે આ તે કયું બળ છે કે જે તમને જાનના જોખમે પણ અહિ આવવાને પ્રેરે છે, ધકેલે છે, તે તેને એક જ જવાબ મળ્યું કે હિંદુધર્મમાં રહેલી તેમની ઊંડી શ્રદ્ધાં. શ્રદ્ધાનું આવું દર્શન થતાં મને પ્રતીતિ થઈ કે આવી શ્રદ્ધા જીવંત છે, ત્યાં સુધી હિંદુધર્મના અસ્તિત્વને કદિ પણ વાંધો આવવાનો નથી. હિમાલયમાં એક્ક જૈન તીર્થ કેમ નહિ?
- ' આમ હિમાલયનાં તીર્થોમાં ફરતા હતા એ દરમિયાન એક આનુષંગિક વિચાર અવારનવાર આવ્યા કરતો હતો કે જેને એ
જ્યારે અનેક પહાડોને તીર્થ બનાવ્યા છે ત્યારે હિમાલયમાં જેના હાથે એવું એક પણ તીર્થ કેમ ઊભું થવા પામ્યું નથી ?' અટાપદ નામનું એક તીર્થ હિમાલયમાં હોવાનું ક૯પવામાં આવ્યું છે, પણ કાં ત એ કેવળ ક૯૫ના છે; અથવા તે આજે આખા હિમા- , લયમાં એવું કોઈ જેન તીર્થ વિદ્યમાન નથી તેમ જ તેના કોઈ, અવશેષ નજરે પડતા નથી. આનું શું કારણ? આને વિચાર કરતાં એવા અનુમાન ઉપર અવાય છે કે જ્યાં જ્યાં જૈન સાધુએને વિહાર શક્ય હતું ત્યાં ત્યાં જૈન મંદિરો તેમ જ જૈન તીર્થો .
ઊભાં થયાં છે. જ્યાં તેમને વિહાર તેમના આચારના કડક બંધનોને લીધે અશકય બન્યો છે ત્યાં જૈન મંદિરો કે તીર્થો નિર્માણ થયાં નથી. જૈન મુનિઓના ખાનપાનને લગતા આચારનિયમ એવા છે કે જેનું પાલન હિમાલયમાં વિહરનાર માટે તે શું, પણ ભારતની બહાર અન્યત્ર વિચરનાર માટે પણ લગભગ અશકય છે. આ જ કારણે, જયારે બૌદ્ધ ધર્મનો ભારતની બહાર એશિયાના અનેક દેશોમાં ફેલાવો થઈ શકયો ત્યારે, જૈન ધર્મના પ્રચાર અને પ્રસાર ભારતની બહાર બીલકુલ થઈ શકયો નથી. આમ જૈન મુનિએનો હિમાલય બાજુ કદિ પણ વિહાર ન થયો અને તેથી જૈન ધર્મનું કોઈ સ્મારક હિમાલયમાં ઊભું થવા ન પામ્યું. આનું આડકતરૂ પરિણામ એ આવ્યું કે જૈન જનતા હિમાલયની ભવ્યતાથી લગભગ અસ્કૃષ્ટ રહી ગઈ. હું ઈચ્છું કે હિમાલયમાં જ્યાં અન્ય તીર્થો છે તે વિભાગમાં કોઈ સુંદર વિભાગ પસંદ કરીને એકાદ ભવ્ય જૈન મંદિર અને ધર્મશાળા ઊભાં કરવામાં આવે કે જેથી જૈન સમાજને આમવર્ગ હિમાલય જવા પ્રેરાય અને ત્યાંના અપ્રતિમ પ્રાકૃતિક સૌન્દર્યના પ્રત્યક્ષ પરિચય દ્વારા પરમ તવના સીધા સંપર્કમાં આવે. શિખોનું પહેલાં હિમાલયમાં કશું જે સ્થાન નહોતું. કેટલાંક વર્ષથી બદ્રીનાથના રસ્તે તેમણે એક ગુરુદ્વારા ઊભું કરેલ છે, એટલું જ નહિ પણ, તે ધર્મના સંસ્થાપક ગુરુ ગોવિંદશિહે પૂર્વજન્મમાં તપસ્યા કરી છે એવી એક કેવળ કાલ્પનિક વાતને હિમાલયના પેટાળમાં આવેલા હેમકુંડ સાથે જોડી દીધી છે અને એ કારણે ઉપર જણાવેલ ગુદ્ધારના રસ્તેથી ફંટાતા અંદરના ભાગમાં લગભગ ૧૩૦૦૦ ફીટની ઊંચાઈએ આવેલાવરસને મોટો ભાગ હિમથી આચ્છાદિત રહેતા હેમકુંડ નામના જળરાશિ-સરોવરના-કિનારે ઊભી કરવામાં આવેલ સમાધિ અથવા તે ધાર્મિક મથકે અનેક શિખ યાત્રાએ જતા થયા છે. હિમાલય તીર્થોનું પણ તીર્થ છે. આપણા આધ્યાત્મિક જીવન સાથે હિમાલયને અત્યંત નિકટને સંબંધ છે. તેનું પરિભ્રમણ, અહંકાર ગાળવાનું અને નમ્રતા કેળવવાનું પરમ રસાયણ છે. જેનું વર્ણન માનવીની વાણી માટે અશકય છે એવું તેનું અદ્ભુત અનુપમેય પ્રાકૃતિક સૌન્દર્ય છે. આવી પવિત્ર ભૂમિના સ્પર્શથી હિંદુ સમાજને અંગભૂત એવો જૈન સમાજ વંચિત ન જ રહે એમ જૈન સમાજ વિષે મારામાં જન્મથી કેળવાયેલી મમતાના કારણે હું અત્તરથી ઈચ્છું છું અને આ તે જ બને છે. જે શેઠ કસ્તુરભાઈ લાલભાઈ કે શ્રી શાંતિ પ્રસાદ જેન જેવી કોઈ સાધનસંપન્ન અને પ્રતિષ્ઠાસંપન્ન વિભૂતિ હિમાલયમાં એક જૈન તીર્થ નિર્માણ કરવાનું ધ્યાનમાં લે. આ તે કેવે પ્રશ્ન ?
ગુજરાત યુનિવર્સિટીની બી. કેમ . ની નવેમ્બર માસની ચોથી તારીખે લેવાલી પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓ માં નીચે મુજબને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો :
“એક ડિટર તરીકે તમારા માટે જરા પણ કફોડી સ્થિતિ ઊભી કર્યા સિવાય કંપનીએ કાળા બજારમાંથી કરેલી ખરીદીને માટે આપવામાં આવેલ રકમને તમે કેવી રીતે પાસ કરશે એટલે કે મંજર રાખશે ? જો તમે આ રીતે અપાયેલી રકમને પાસ કરી ન શકો તે ભવિષ્યમાં આવી કાળાબજારની ખરીદીની ચોપડામાં ભેંધ કરવા માટે તમે કે વિકલ્પ સૂચવશો?”
જ્યાં કાળાબજારનો વ્યવહાર ગેરકાનૂની છે ત્યાં એવો પ્રશ્ન સરકારી માન્યતા ધરાવતી એક યુનિવર્સિટીના પ્રશ્નપત્રમાં પૂછાય એ ભારે આશ્ચર્ય પેદા કરે તેવું છે. આને અર્થ એમ કરાય કે કાળાબજાર સાથે લેવડદેવડને વ્યવહાર ગેરકાનૂની હોય તે પણ ચાલુ વ્યવહારમાં તે સર્વત્ર ફેલાયેલી બાબત હોઈને તેનું ગેરકાનૂની પણ ઉપેક્ષાપાત્ર છે, એટલું જ નહિ પણ આમ જયારે આવા વેચાણખરીદ વિશે જાહેર રીતે પ્રશ્ન પૂછાય છે ત્યારે કાળાબજારના વ્યવહારને અર્ધસરકારી માન્યતા મળી ચૂકી છે એમ માની લેવાને કોઈ પણ સામાન્ય માનવી પ્રેરાય. -
પ્રબુદ્ધજીવનના ગતાંકની મુદ્રણશુદ્ધિ : (૧) પાનું, ૧૩૬, પહેલું કોલમ, છેલ્લી લીટીમાં ‘મારા પિતા
વિષેની 'ને બદલે મારા પિતા વિષે ની એમ સુધારીને વાંચો. "
. . . . ! ) પાનું ૧૩૯, પ્રવેશનોંધના બીજા પારીગ્રાફની પહેલી
લટીના છેડે ‘ઉપચાર કરવાની ઓરડીમાંને બદલે ક.." . ‘ઉપચાર કરવાના ઓરડામાં એમ સુધારીને વાંચે.
'''" . " તંત્રી પ્રબુદ્ધ જીવન
Page #236
--------------------------------------------------------------------------
________________
પ્રભુ જીવન
હિન્દુ લગ્ન અને છૂટાછેડા
(આપણા હિન્દુ કાયદામાં લગ્નવિચ્છેદની છૂટ અપાયા બાદ કુટુંબોમાં લગ્નવિચ્છેદ તરફ લઈ જતી પરિસ્થિતિ ઠેકાણે ઠેકાણે ઊભી થતી સાંભળવામાં આવે છે અને એમ છતાં હિંન્દુ કાયદામાં લગ્નવિચ્છેદ અંગે શું પ્રબંધ કરવામાં આવ્યો છે . તે વિષે પ્રમાણભૂત માહિતી બહુ જ ઓછા લોકો ધરાવે છે. તે આ બાબતમાં આપણા લોકોને સ્પષ્ટ માર્ગદર્શન મળે એ હેતુથી મારા મિત્ર શ્રી કેશવલાલ એમ. શાહ જે વકીલાતનો વર્ષોથી વ્યવસાય કરે છે.અને હિંદુ સમાજને આજની સમસ્યાઓના સંદર્ભમાં અઘતન કાયદો કયા સંયોગામાં કેવા પ્રકારની રાહત આપી શકે છે તે વિષયના અભ્યાસી.છે તેમને આ વિષયને લગતી સંક્ષિપ્ત છતાં પ્રમાણભૂત માહિતી આ વિનંતિ પૂરા પાડે એવા એક નિબંધ ‘પ્રબુદ્ધ જીવન માટે તૈયાર કરી આપવા કેટલાક સમયથી હું વિનંતિ કરી રહ્યો હતા.
લક્ષમાં લઈને તેમણે સમય કાઢીને તેમ જ ખૂબ મહેનત કરીને જે નોંધ તૈયાર કરી આપી સાથે નીચે પ્રગટ કરવામાં આવે છે. તદુપરાંત આ વિષય અંગે અનેક દિશાએથી સતત પૂછાવટ થતી આ નોંધની થોડી છુટી નકલ તૈયાર કરાવવાનું પણ વિચારાયું છે. તંત્રી)
૧૫૨
હિંદુ લગ્ન પછવાડેની દ્રષ્ટિ કરારની નહીં પણ પવિત્ર બંધનની રહી છે અને ભગવાન મનુના કાળથી એ ભાવનાને લક્ષમાં રાખી હિંદુ શાસ્ત્રકારોએ તથા હિંદુ કાનૂનના રચિયતાઓએ લગ્ન વિષે વિસ્તૃત સિદ્ધાંતા તથા કાનૂના સ્થાપિત કર્યા હતા.
આજે ભારતભરમાં જે હિંદુ લગ્નના નવા ધારો ૧૮ મે ૧૯૫૫ના રોજ અમલમાં આવ્યો છે, તે પહેલાં ભારતનાં દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ, ઉત્તર ને ' મધ્ય વિસ્વતારોમાં લગ્ન વિષે શાસ્ત્રકારોએ તથા ભાષ્યકારોએ નિયત કરેલાં વિવિધ કાનૂના પ્રવર્તતા હતા; તે ઉપરાંત અનેક કોમો તથા જ્ઞાતિઓમાં, “શાસ્રાત રૂઢિર્બલીયસી” એ નિયમ અનુસાર લગ્ન અંગેના તરેહતરેહનાં રીત-રિવાજો ને રૂઢિઓ પ્રવર્તતાં હતાં, પણ હવે એ પ્રાચીન હિંદુ ધર્મશાસ્ત્રોનાં લગ્નનાં કાનૂનો અને રીત રિવાજો આ કાયદાથી રદ થયાં છે. માત્ર જે જે જ્ઞાતિમાં છૂટાછેડા જ્ઞાતિનાં રીત રિવાજ મુજબ પરાપૂર્વથી થઈ શકતાં હોય તેને આ કાનૂનથી મુકિત મળી છે ને તેને મંજૂર રાખવામાં અવ્યા છે. એટલે કે જ્ઞાતિનાં રિવાજ મુજબ જ્ઞાતિ છુટાછેડા આપી શકતી હોય ત્યાં આ કાયદા અન્વયે છુટાછેડા માટે પગલાં લેવાની જરૂર નથી. પણ તે સિવાય આ કાયદા નીચે પગલાં લીધાં હાય તા જ કાયદેસર છુટાછેડા મળે છે. એકબીજાની સંમતિથી મળતા નથી.
વ્યાખ્યાઓ
દરેક કાયદાનું મહત્ત્વનું અંગ તે કાયદામાં વપરાએલાં શબ્દોની વ્યાખ્યાઓ છે. તે મુજબ ‘હિંદુ ’ કોણ ? તથા ‘ હિંદુ લગ્ન શું? એની વ્યાખ્યા જોઈએ.
આ કાયદા મુજબ બૌદ્ધ ધર્મી, જૈન, શીખ, વિરાશૈવ, લીંગાયત, બ્રાહ્મો અગર પ્રાર્થના સમાજ અગર આર્ય સમાજના અનુયાયીઓ હિંદુ છે.
જેનાં મા તથા બાપ હિંદુ, જૈન, બૌદ્ધ ધર્મી અથવા શીખ હાય એનાં આરસ કે અનૌરસ સંતાનો હિંદુ છે. હિંદુ બૌદ્ધ, જૈન કેશીખ ધર્મમાં જેનું ધર્મ પરિવર્તન કે પુન:પરિવર્તન કરવામાં આવ્યું હોય તે હિંદુ છે.
બે હિંદુ સ્ત્રી–પુરુષ વચ્ચે જો નીચેની શરતો પળાય તો થયેલાં લગ્ન હિંદુ લગ્ન ગણાશે.
(૧) બંન્નેના અન્ય પતિ કે અન્ય પત્ની હયાત નહાય. (૨) લગ્ન પ્રસંગે બેમાંથી એક ગાંડા અથવા મૂઢ ન હોય (૩) વરે ૧૮ વર્ષ પૂરાં કર્યા હોય ને વધૂએ પંદર વર્ષ પૂરાં કર્યા.હાય.
(૪) બંન્ને વચ્ચે ‘પ્રતિબંધિત સગાઈ' ન હોય અગર બન્ને ‘સપડ’ સગાઈમાં ન હોય સિવાય કે રિવાજથી આ પ્રકારની સગાઈવાળાં વચ્ચે લગ્ન થઈ શકતાં હાય. (૫) જો વધૂએ ૧૮ વર્ષ પુરાં ન કર્યાં હોય તો તેનાં લગ્નમાં પ્રેરક વાલીની સંમતિ હોવી જોઈએ..
નોંધ: (૧) ત્રણ, ચાર અને પાંચ કલમનો ભંગ કરીને લગ્ન કરવા તે ગુન્હા છે ને સજાને પાત્ર છે (૨) ‘સપિડ સગાઈ’ એટલે માતૃપક્ષે પાતા સહિત ત્રણ
તા. ૧૧૨-૬૩
તે
તેમનો આભાર માનવા હોય છે તે ધ્યાનમાં લઈને
પેઢીની અને 'પિતૃપક્ષે પાતા સહિત પાંચ - પેઢીની સગાઈ.
(૩) ‘પ્રતિબં ધત સગાઈની વ્યાખ્યા લાંબી ને ગુંચવણભરી છે એટલે તે જયારે જરૂર પડે ત્યારે વ્યકિતગત કિસ્સામાં સમજી લેવી...
(૬) વર અગર વધૂની જ્ઞાતિમાં લગ્નની જે વિધિ હોય તે વિધિ સંપૂર્ણ થાય ત્યારે લગ્ન પાકાં થયાં ગણાય. જો જ્ઞાતિમાં સપ્તપદી એટલે કે બંન્નેએ સાથે સાત ફેરા ફરવાનાં હોય તે સાત ફેરા પુરાં થાય એટલે લગ્ન પાકાં થયાં ગણાય.
લગ્ન થઈ ગયા પછી હિંદુ ધર્મશાસ્ત્રો મુજબ હિંદુ લગ્ન અવિચ્છિન્ન છે, પરંતુ સમય તથા કાળબળ સમક્ષ એ સિદ્ધાંત ટકી શકયા નથી. . ભારતમાં સૌથી પ્રથમ ૧૯૪૭ માં મુંબઈ રાજ્ય હિંદુ લગ્નમાં છૂટાછેડાને પ્રબંધ કરતા કાનૂન” કર્યો. ત્યાર પછી અન્ય કેટલાંક રાજ્યો પણ તેને અનુસર્યા. પણ ૧૯૫૫ ના કેન્દ્રના ધારો અમલમાં આવતાં ભિન્ન ભિન્ન રાજ્યનાં કાનૂના નાબૂદ થયાં ને એક મધ્યવર્તી ધારો અમલમાં આવ્યા.
ત્રણ પ્રકારો
લગ્નવિચ્છેદનાં પણ આ કાયદાની દ્રષ્ટિએ જુદા જુદા પ્રકાર છે, તે મુજબ આ કાયદા નીચે લગ્નવિચ્છેદના ત્રણ પ્રકારો છે. (૧) લગ્ન મૂળથી જ ગેરકાયદેસર હોઈ (Illegal) રદબાતલ જાહેર કરવા. (૨) લગ્ન મૂળથી જ ગેરકાયદેસર ન હોય છતાં તે રદ થવાને પાત્ર હોઈ (Voidable) રદ કરવાં. (૩) છૂટાછેડાં
ત્રીજો પ્રકાર જે છૂટાછેડા છે તેનાં પૂર્વ પગલાં તરીકે બે પ્રકારનાં અદાલતી પગલાં લઈ શકાય છે. તેમાં એક છે જેને judicial separaton કાયદેસર અલગ રહેવાના અધિકાર કરે છે તથા બીજો છે Restitution of conjugal rights (લગ્નનાં હક્ક પૂરોં કરવાના અધિકાર)
આ છેલ્લાં બે પૂર્વ પગલાંઓ છૂટાછેડાનાં પુરોગામી હોઈ તેની વિગતમાં પ્રથમ જોઈએ,
જાદા રહેવાનો અધિકાર
નીચે જણાવેલ કોઈ પણ કારણાસર પતિ કે પત્ની કાયદેસર અલગ રહેવાની અરજી અદાલતમાં કરી શકે છે.
(૧) અરજી કર્યા પહેલાંનાં બે વર્ષ દરમ્યાન પતિ કે પત્નીએ એક બીજાને તજી દીધાં હોય.
નોંધ : ‘તજી દેવા’ નાં અર્થ વિષે ઘણી ચર્ચા વિવિધ ચુકાદાઓમાં થઈ છે. પણ પતિ કે પત્નીએ બીજાની સાબત છેડી હોય, તેની સંમતિ વિના છોડી હોય, સાબત છેડવાનું કોઈ વાજબી કારણ ન હોય તે તેને તજી દીધું ગણાય. એવા પણ કિસ્સા બને કે જેમાં પતી કે પત્ની પોતાની વર્તણૂકથી બીજા માટે તેની સાથે રહેવું અસહ્ય બનાવે ને તે ઘર છેાડી ચાલી જાય. તો પણ તેવા કિસ્સામાં 'ઘર છોડનારે તજી દીધેલ છે એમ ન કહેવાય પણ જેણે તેને માટે સાથે રહેવું અશકય
Page #237
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૨-૬૩
૧૫૩
બનાવ્યું તેણે તજી દીધું ગણાય. તે ઉપરાંત ઈરાદાપૂર્વકની બેદર- જબરી પૂરી થયા પછી કે દગોફ જણાયા' પછી જો અરજદાર કારી બતાવી હેય તે પણ તજી દીધું છે એમ ગણાય.
સામા પક્ષ સાથે સંપૂર્ણ સંમતિથી પતિ કે પત્ની તરીકે રહેલ હોય
તો આ કારણસર અરજી. થઈ શકતી નથી . ' ' . . . . . . . " I | (૨) પતિ કે પત્નીએ પત્ની કે પતિ પ્રત્યે એવો ફુરતાભર્યો
(૪) પત્ની લગ્ન સમયે અન્ય પુરુષથી ગર્ભવતિ હતી વર્તાવ કર્યો હોય કે પત્ની કે પતિનાં મનમાં એ વાજબી ભય
નોંધ: આ કારણ મુજબ અરજીનો જે થઈ શકે છે.' ઉત્પન્ન થાય કે બીજાની સાથે રહેવું તે નુકસાનકારક કે જોખમકારક (૧) પતિ લગ્ન વખતે તે હકીકતથી અજ્ઞાત હોય અને એ છે. કુરતુમત્ર શારીરિક વ્યથા પુરતી મર્યાદિત નથી.
(૨) આ હકીકત જાણ્યા પછી એક વર્ષમાં અરજી કરી - 1 (૩) અરજી કર્યા પહેલાં એક વર્ષથી પતી કે પત્ની ભયંકર પ્રકારનાં કોથી પીડાતાં હેય
(૩) આ હકીકત જાણ્યાં પછી પત્ની સાથે સ્વેચ્છાએ
શરીરસંબંધ ન રાખ્યો હોય. . I ! (૪) અરજી કર્યાના પહેલાંનાં ત્રણ વર્ષથી પતી કે પત્ની ચેપી
લંગ્ન રદંબાતલનાં આ બે પ્રકારોને સામાન્ય ભાષામાં ગરમીનાં રોગથી પીડાતા હોય-સિવાય કે એ રોગનો ચેપ અરજદાર
છૂટાછેડા તરીકે ઓળખવામાં આવે છે, પણ કાયદામાં છૂટાછેડાના તરફથી ન લાગ્યો હોય.
પગલાંને સ્પષ્ટ તે અલગ વિભાગ છે. તેમ જ તેની કાયદેસરની || (૫) અરજી કર્યાના પહેલાં બે વર્ષ દરમ્યાન સતત ગાંડપણ હોય. અસરોમાં તફાવત છે. નીચેના કારણે સાબીત કરવામાં આવે (૬) લગ્ન પછીં અન્ય વ્યકિત સાથે શારીરિક સંબંધ કર્યો હોય.
તે છૂટાછેડા મળી શકે છે. . . { ઉપરની ૧થી ૯ સુધીની કોઈ પણ એક હકીકત સાબીત કરનારને
- છુટાછેડા કયારે મળે, કાયદેસર જુદા રહેવાનો અધિકાર મળે છે.
(૧) પતિ કે પત્ની વ્યભિચારી જીવન ગાળે છે ' ' . { આ પ્રમાણે રહેવાનું હુકમનામું મળ્યાં પછી બે વર્ષ પૂરાં થયે નોંધ : આ કલમમ Living in Adultery શબ્દો વપરાય
છે. શબ્દોએ ઘણી મુશ્કેલી ઊભી કરી છે. તેનો અર્થ એ કરવામાં આવ્યા છૂટાછેડાનું હુકમનામું મેળવી શકાય છે. છૂટા રહેનારે પત્નીને
છે કે છૂટાછેડાની અરજી કરવામાં આવી હોય. ત્યારે જ; અગર તો ભરણપોષણ મળે છે.
તેજ અરસામાં પતિ કે પત્ની વ્યભિચારી જીવન ગાળતા હોવા જોઈએ. . લગ્નનાં હક્ક પુરા કરવાના દાવે
જે આવા સંબંધમાં એક બે પ્રસંગ હોય તે છૂટાછેડા ન મળતાં અલગ 1.1 લગ્નનાં હક્ક પૂરા કરવાની અરજી ઉપરનાં પ્રકારથી ઉલ્ટી- રહેવાનો અધિકાર મળે. વળી અરજી કરતી વખતે એવું જીવન ગાળે - રીતની છે. એમ પતી પત્ની સાથે ન રહેતા હોય કે પત્ની પતિ સાથે
છે એવું સાબિત કરવું મુશ્કેવું બને છે. જ ન રહેતી હોય તે અદાલત સમક્ષ અરજી કરી સાથે રહેવાનું હુકમનામું
(૨) હિંદુ ધર્મ તજી બીજે ધર્મ અંગીકાર કર્યો છે... ..
(૩) અરજી કર્યા પહેલાંનાં સતત ત્રણ વર્ષથી - - મેળવી શકાય છે. આવી અરજીમાં સામો પક્ષ એમ બતાવી શકે કે
(અ) સુધરી ન શકે એવું ગાંડપણ હેય.' .. ક સાથે ન રહેવામાં તેને વાજબી કારણો છે તે અદાલત સાથે રહેવાને
' (બ) ભયંકર અને સુધરી ન શકે તે કોઢ હોય. - હુકમ આપતી નથી, પણ વાજબી કારણો શું છૂટાછેડા, લગ્ન રદબાતલ
(ક) ચેપી રોગ હોય.. : ' . . . . - ક તથા કાયદેસર અલગ રહેવાના અધિકાર માટે જે જે કારણો (૪) સંસાર તજી ધાર્મિક સંન્યસ્ત લીધું હોય. ૪. " છે તે જ કારણો લગ્નનાં હક્ક ભેગવવાનાં દાવામાં બચાવ તરીકે (૫) સાત વર્ષથી પત્તા ન હોય. રજૂ કરી શકાય.
(૬) લગ્નનાં હંક્ક પૂરા કરવાના હુકમનામાને બે વર્ષથી ' પણ ખાસ નધિશનું એ છે કે અદાલત લગ્નનાં હક્ક
અમલ ન કર્યો હોય. . . પુરા કરવાનું હુકમનામું કરે તે છતાં અદાલત પતી કે પત્નીને એક (૭) અલંગ રહેવાનું હુકમનામું થયા પછી બે વર્ષ સુધીમાં સાથે રહેવા ફરજ પાડી શકતી નથી. કે અદાલતનાં હુકમનો અનાદર
. કદી સાથે રહ્યાં ન હોય. - - - કરવા રસ્કારનાં પગલાં લઈ શકાતા નથી. પણ બે વર્ષ સુધી આ
ઉપરના કારણેસર છૂટાછેડાની અરજી પતિ કે પત્ની જેની
તરફેસમાં દાવાનું કારણ ઉત્પન્ન થયું હોય તે કરી શકે છે. તે ઉપરાંત હુકમનામા અમલ ન કરવામાં આવે તે બીજો પક્ષ છૂટાછેડા માંગી
માત્ર પત્નીને નીચેનાં કારણોસર છૂટાછેડા માંગવાનો અધિકાર શકે છે જેની સાથે આ હુકમનામું થયું હોય તે પત્ની ભરણપોષણ અપાયો છે :માંગી શકતી નથી.
- (૧) આ કાયદો અમલમાં આવ્યા પહેલાં જે લગ્ન થયાં રદબાતમ લગ્ન
હોય તેવા પતિએ બીજાં લગ્ન કર્યા હોય અગર લગ્ન વખતે આ જે લગ્ન વખતે પતિને બીજી પત્ની કે ૫-નીને બીજો પતિ હયાત
કાયદો અમલમાં આવ્યા પહેલાંની પત્ની હયાત હોય, એટલે કે આ
કાયદો અમલમાં આવ્યાં પહેલાં જે પુરુષને બે પત્ની હોય તો એક હોય, જે લગ્નમાં પતિ પત્ની પ્રતિબંધિત સગાઈનાં હોય અગર જેઓની
પત્ની છૂટાછેડા માટે અરજી કરી શકે છે. તા. સપિંડ સગાઈ હોય તે લગ્ન પ્રથમથી જ ગેરકાયદેસર છે તે કોઈ પણ .
(૨) પતિ, લગ્ન પછી બળાત્કાર, અકુદરતી સંબંધ કે પાશવતા પક્ષ અરજી કરીને રદબાતલ જાહેર કરાવી શકે છે.
માટે ગુનેગાર હોય. - * * || નીચેની હકીકતો અસ્તિત્વમાં હોય ત્યારે લગ્ન થયાં હોય તે
આ રીતે લગ્ન રદ કરાવવાના વિવિધ પગલાંઓની માહિતીતે લગ્ન એક પક્ષની અરજી૫રથી રદબાતલ જાહેર કરી શકાય છે. ઉપર જે ' પૂર્ણ વિગત છે. લગ્ન. રદબાતલ કરવાની પ્રથમ પ્રકારમાં કોઈપણ
* પક્ષ અરજી કરી શકે છે. પરંતુ તે સિવાયનાં બીજાં બધા પ્રકારોમાં પ્રથમ વર્ગનું નિર્દેશન છે તેવાં લગ્ન મૂળથી જ ગેરકાયદેસર છે
આ એક જ પક્ષ અરજી કરી શકે છે. ' રદબાતલ છે. પણ આ પ્રકારના લગ્ન મૂળથી જ ગેરકાયદેસર ગણાતા
' . ' ' કેટલુંક જાણવાજોગ : , . નથી પણ નીચેનાં કારણે સાબીત કરીને લગ્ન રદબાતલ જાહેર કરાવી
આ મુખ્ય મુદ્દાઓ જાણ્યા પછી આ કાયદાના અન્વયે કેટલીક
આનુષગિક જોગવાઈઓ પણ જાણી લઈએ. . . (૧). લગ્ન વખતે જ સામે પક્ષ નપુંસક હતા ને અરજી કરવાનાં .. (૧) છૂટાછેડા માટેની અરજી લગ્ન પછી ત્રણ વર્ષ પહેલાં દિવસ સુધી તે નપુંસકતા ચાલુ રહી હતી ': ' થઈ શકતી નથી સિવાય કે જો છૂટાછેડા તે પહેલાં ન અપાય તો " (૨) લગ્ન વખતે એક પક્ષ ગાંડો અગર મૂઢ હતો. પક્ષકારને અસાધારણ મુશ્કેલી કે હાડમારી પડે તેમ છે, એવું અદા(૩) લગ્નમાં અરજદારની સંમતિ અગર અરજદારનાં વાલીની
વતને સમજાવી શકાય. .
(૨) છૂટાછેડા અપાયા હોય તે પક્ષકારો છૂટાછેડાની તારીખથી - સંમતિ બળજબરીથી કે દગોફટકાથી લેવામાં આવી હતી.
એક વર્ષની અંદર બીજા લગ્ન કરી શકતાં નથી. પણ આ મુદતને .| ધઆ કારણે મુજબની અરજી બળજબરીને અંત આવ્યા પછી બાધ જેમનાં લગ્ન રદબાતલ થયાં હોય તેને લાગુ પડતો નથી. . . કે ગફટકો શોધાયા પછી એક વર્ષની અંદર કરવી જોઈએ, બળ
(૩) જ્યાં લગ્ન રદબાતલ થયાં હોય ત્યાં લગ્નકાળ દરમિયાન
.
Page #238
--------------------------------------------------------------------------
________________
છે).
૧૫૪
'
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧ર-૩
' આવ્યું છે પણ તેમને અન્યની મિલ્કત પર વારસા હક્ક રહેશે નહિ.
પણ જ્યાં છૂટાછેડા હોય ત્યાં લગ્ન કાળ દરમ્યાન થયેલું બાળક કાયદેસર જ ગણાય છે.
(૪) અદાલતની કાર્યવાહી દરમિયાન અને તે પછી સગીર બાળકોને કબજો ભરણપોષણ તથા શિક્ષણ વિષે અદાલત ગ્ય ને વાજબી સૂચનાઓ આપી શકે છે રાને તે સૂચનાઓ ફેરવી શકે છે કે રદ કરી શકે છે. આ હુકમ કરવામાં શકય હોય
ત્યાં બાળકોની ઈચ્છા જાણવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ કલમનો અર્થ સગીર બાળકો માતાને જ કે પિતાને જ સોંપવા
તેવું નથી. બાળકોનું હિત ને ઈચ્છા જોઈને હુકમ કરવાને છે. : (૫) અદાલતની કાર્યવાહી દરમિયાન કે તે પછી અદાલત
પતિને પત્નીને અગર પત્નીને પતિને ભરણપોષણ આપવાનો હુકમ કરી શકે છે. તે રકમમાં વધઘટ કરી શકે છે, પણ જેની તરફેણમાં ભરણપોષણને હુકમ કર્યો હોય તે ફરી લગ્ન કરે અગર ચોરિયભ્રષ્ટ થાય તે ભરણપોષણને હુકમ અદાલત રદ કરી શકે છે.
(૬). આ કાયદા નીચેની અરજી જિલ્લા ફેર્ટ અગર જયાં સીટી- ' સિવિલ કોર્ટમાં હોય તો તેમાં થઈ શકે છે. પણ આવી કોર્ટમાં તો
અરજી થઈ શકે છે તેની હકમતમાં (૧) લગ્ન થયાં હોય અગર (૨) પતિ કે પત્ની સાથે કે અલગ) રહેતાં હોય અથવા (૩). જયાં બને છેલ્લાં સાથે પતિ પત્ની તરીકે રહ્યાં હોય ' , ' (૭કોઈ પણ બે હિંદુ વચ્ચે આ કાયદાનો અમલ પછી - થયેલાં લગ્ન ‘જો તે વખતે તેને પતિ કે પત્ની હયાત હોય તે . રદબાતલ છે તે તે વ્યકિત ગુનેગર છે.
ધ: આ કલમને અર્થ એ થાય છે કે હવે કોઈ હિંદુ ભારતમાં જ નહિ પણ પરદેશમાં જઈને પણ બીજાં લગ્ન કરે
તે તે ગેરકાયદેસર છે ને ગુનેગાર છે.' ' () ઓ- કાયદા નીચેની કાર્યવાહી કોઈ પણ એક પક્ષ ઈચ્છે
તો કેમેરામાં કરવા અદાલત . બંધાય છે. મુકદમાની કાર્યવાહીના છે. અહેવાલ અદાલતની પરવાનગી વિના છાપી શકતાં નથી.' - ૯) આ કાયદા નીચે થયેલાં હુકમનામાઓ સામે અપીલ
થઈ શકે છે. + '' (૧) બે પક્ષકાર સંમત હોય તો પણ અદાલત સંમતિથી
હુકમનામું આપી શકતી નથી ને કાયદામાં જે જે કારણો આપ્યા છે . તે પુરાવાથી સારીત થાય તે જ અદાલત છૂટાછેડા આપી શકે છે. . (૧૨) પરસ્ત્રી કે પરપુરુષ સાથેનાં સંબંધને કારણે અરજી :' કરવામાં આવી હોય તે અરજદારે એ ક યમાં સંમતિ નથી આપી
કે એ કૃત્ય તેણે ઉર્યું નથી એવી ખાતરી થવી જોઈએ. ' '' (૧૩) મુકદમ માંડવામાં બિનજરૂરી કે અયોગ્ય વિલંબ ન ' થયો હોવું જોઈએ.
(૧૪) આ કાયદા નીચે હુકમનામું કરતાં પહેલાં બંને પક્ષકારો વરચે સમાધાન કરાવવા સર્વ પ્રયત્ન કરવાની અદાલતની ફરજ છે. * . . (૧૫) આ કાયદા અન્વયેની અરજી બંને પક્ષે ચશમ- પિશીવી એટલે કે મળી જઈને કરી ન હોવી જોઈએ.
હિંદુ લગ્નનો કાયદો આજે જે છે તેની આ મુખ્ય રૂપરેખા .. છે. જેને માત્ર વકીલ જ સમજી શકે અગર કોઇ વ્યકિત
ગત કિસ્સામાં વકીલોને ઉપયોગી થઈ પડે એવી ઝીણવટભરી બાબ
તોને આ લેખમાં ઉલ્લેખ કર્યો નથી. સામાન્ય વ્યકિત તે કદાચ તે સમજી કે અનુસરી પણ ન શકે. , , . કાયદાનું સામાન્ય જ્ઞાન તે સારુ ઉપયોગી છે ને તે માર્ગદર્શક
નીવડે છે. પેટન્ટ દવાઓ પર જેમ લખવામાં આવે છે કે તબીબની સલાહ લઈને ઉપયોગ કરવો તે મુજબ કાયદો એક જ છે. છતાં
દરેક વ્યકિતગત કિસ્સા પર કાયદાની કલમની ભિન્ન ભિન્ન અસર " હોય છે જે સામાન્ય વ્યકિત સમજી શકતી નથી એટલે વ્યકિત
એ માત્ર કાયદાની આવી રૂપરેખા ઉપર જ આધાર ન રાખવો. • ' '
' . ' કેશવલાલ એમ. શાહ * , ' ' તીવ ' , , , , , , , , ' ' આશા ને ચેતનાને એ,
- દીવડે લઇ ઘૂમવું; • જાત જગે જગાવીને, .
ચૈતન્યમાં ભળી જવું, . . . -હરિશ વ્યાસ
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે કરેલી રાષ્ટ્રોય તેમજ આંતરરાષ્ટ્રીયક્ષેત્રના રાજકારણની આલોચના
મુંબઈ જેન યુવક સંઘના ઉપક્રમે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે આંતરરાષ્ટ્રીય તેમ જ રાષ્ટ્રીય ક્ષેત્રે છેલ્લાં ચાર પાંચ મહિના દરમિયાન બનેલ ઘટનાઓની તા. ૯-૧૧-૧૯૬૩ શનિવા ના રોજ સંઘના કાર્યાલયમાં સવિસ્તર આલોચના કરી હતી. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બનેલી ત્રણ મુખ, ઘટનાઓ: (૧) બ્રિટનના પ્રધાનમંડળમાં કરવામાં આવેલો ફેરફાર, જેના પરિણામે મેકમીલનની જગ્યાએ લોર્ડ હ્યુમ આવેલ છે, (૨) સાઉથ વીએટનામના પ્રમુખ અને તેના ભાઈનું કરવામાં આવેલું ખુન અને નવાં પ્રધાનમંડળની રચના (૩) અલજીરીઆ અને મોરે ક્કો વચ્ચે ચાલતે સરહદી સંઘર્ષ આ ત્રણ ઘટનાઓનું તેમણે સવિસ્તર વિવરણ કર્યું હતું અને તેનું રાજકારણી રહસ્ય સમજાવ્યું હતું. ત્યાર બાદ રશિઆ અને ચીન વચ્ચે ચાલી રહેલા તેમ જ ઈન્ડોનેશિઆ અને મલેશિયા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને તેમણે આછા ઉલ્લેખ કર્યો હતો. અને જણાવ્યું હતું કે આ સંઘર્ષોમાંથી તત્કાળ - કોઈ યુદ્ધનું જોખમ દેખાતું નથી. - ત્યાર બાદ રાષ્ટ્રીય ક્ષેત્રના રાજકારણની ચર્ચા કરતાં ચીન તરફથી
ભારત ઉપર તત્કાળ કોઈ મોટા પાયાના આક્રમણને સંભવ નથી, પણ - પાકીસ્તાનની કાશમીર સરહદ ઉપરની હીલચાલ કાંઈક ચ. તા
પેદા કરે તેવી છે એમ તેમણે જણાવ્યું હતું. પછી કામરાજ યોજનાના પરિણામે કેન્દ્ર પ્રધાનોને અને છ પ્રાદેશિક * મંત્રીઓને છૂટા કરવામાં આવ્યા તેના અ ઘાતપ્રત્યાઘાતોનું તેમણે વિસ્તારથી વર્ણન કર્યું હતું અને નવા પ્રધાનમંડળની રચના કરવા જતાં વાતારણ ઉલટું બગડયું છે અને જુથબંધી નાબુદ થવાને બદલે વધી છે એવો અભિપ્રાય તેમણે વ્યકત કર્યો હતો. કેન્દ્રસ્થ ' પ્રધાનમંડળમાંથી છૂટા થયા બાદ શ્રી એસ. કે. પાટીલનાં જાહેર નિવેદનની સમીક્ષા કરતાં શ્રી પાટીલનાં કેટલાંક નિવેદને બેજવા, બદારીભર્યા હોવાનું. તેમણે જણાવ્યું હતું. ત્યાર બાદ જયપુર ખાતે મળેલ અખિલ હિંદ મહાસભા સમિતિના અધિવેશનમાં કોંગ્રેસની કારોબારીએ Democratic socialism થી કોંગ્રેસ શું કહેવા માંગે છે તેનું વિસ્તારથી નિરૂપણ કરતું એવું એક અતિ મહત્ત્વનું નિવેદન રજૂ કર્યું હતું અને તે અંગે છેવટનો નિર્ણય હવે પછી ' થોડા સમયમાં ભૂવનેશ્વર ખાતે મળનાર કોંગ્રેસ અધિવેશનમાં લેવામાં આવનાર છે તેની તેમણે વિગતવાર સમજૂતી આપી હતી. તે નિવેદન મુજબ દેશમાં માત્ર સમાજવાદી ઢબની સમાજરચના જ નહિ પણ સમાજવાદ લાવવા માટે નીચેની બાબતે અતિ આવશ્યક હોવાનું આ નિવેદનમાં જણાવ્યું છે તે તરફ તેમણે લક્ષ ખેંચ્યું હતું.
(૧) Planned Economy–આયોજિત અર્થરચના : (૨) તેને માટે જરૂરી અંકુશ (૩) દોલત અને આવક અંગે દેશમાં પ્રવર્તતી અસાધારણ
અસમાનતાની જરૂરી પગલાંઓ દ્વારા સત્વર નાબૂદી. (૪) ઉત્પાદન વધે તેવાં સાધને ઉપર વધારે ધ્યાન કેન્દ્રસ્થ
કરવાની જરૂર A (1) Social justice સામાજિક ન્યાયની સાર્વત્રિક
સ્થાપના . (૬) સંયુકત સહકારી ખેતીને સવિશેષ વેગ
. (૭) સામાજિક સેવાઓ શકયતમ વિસ્તાર . (૮) ચાલુ દિન પર દિનના જીવનમાં સૌને મળવી જોઈતી
" સરખી તકો
તેમણે આગળ ચાલત. કારોબારીના નિવેદનમાં રહેલા નીચેના વિધાન ઉપર સવિશેષ ભાર મૂકયો હતે. Congressmen ' should become examples of socialist philosophy
in their daily life. કોંગ્રેસી કાર્યકરોએ સામાજિક વિચાર- સરણીના જીવંત નમૂના બનવું જોઈએ.
- ત્યાર બાદ પંજાબ, કેરળ, ગુજરાત અને કાશ્મીરની રાજછે કારણી પરિસ્થિતિની તેમણે ચર્ચા કરી હતી.. * * j... આ રીતે તેમણે કરેલી ઢગલાબંધ હિતીથી ભરેલી આલોચના . સાંભળનાર સૌ કોઈના માટે રસપ્રદ અને બેધપ્રદ નીવડી હતી.
'
Page #239
--------------------------------------------------------------------------
________________
જંગમ લિ સાહિત્યમાં પ્રાચીન ભારતીય સાહિત્યમાં
તા. ૧-૧૨-૩ પ્રભુ તું જીવન
L૧પપ હિન્દુધર્મ અને જૈનધર્મ
(૨) વૈદિકધર્મની ભૂમિકાના ઉકત રૂપ. પછીનો જે વિકાસ
છે તે બ્રાહ્મણધર્મને નામે ઓળખાય છે. તે એટલા માટે કે તેને (ગતાંકથી ચાલુ)
આધાર વેદના પરિશિષ્ટરૂપે રચાયેલ બ્રાહ્મણ નામના ગ્રન્યો છે. . ઈતિહાસની દ્રષ્ટિએ હિન્દુધર્મના પાંચ રૂપે
આમાં વેદના મૂળ મંત્રોને વિનિયોગ કયાં, કેવી રીતે કરવો અને
વેદમાં જે સૂચિત કથા કે ઘટનાઓ છે તેને મેળ બેસાડી આપવાને હિંદુધર્મને માન્ય એવા વેદો ભારતીય સાહિત્યમાં જ નહિ
પ્રયાસ છે. વેદો એ ઋષિઓ-કવિઓની રચના છે તે બ્રાહ્મણગ્રન્થ ' પણ વિશ્વના સાહિત્યમાં પ્રાચીનતમ મનાયા છે, જ્યારે ઉપલબ્ધ
પુરોહિતેની રચના છે. એ પુરોહિતોને મૂળ ઉદ્દેશ એટલો જ હતો જૈનાગમ વિષે એમ નથી. આથી હિંદુધર્મની ઈતિહાસની સામગ્રીના
કે કર્મકાંડ જેમાં યજ્ઞો જ મુખ્ય હતા તેને વ્યવસ્થિત કરવા. આનું પાયા બહુ ઊંડા જાય છે ત્યારે જૈન ધર્મ વિશે એમ નથી એ સ્પષ્ટ
પરિણામ એ આવ્યું કે વૈદિક કાળના સીધાસાદા યજ્ઞો એક જટિલ છે. સામગ્રીના કાળને આ ભેદ છતાં વિદ્વાનોનું માનવું છે કે વેદમાં
કર્મકાંડરૂપે બની ગયા અને તે નિષ્ણાતોની સહાય વિના અસંભવ પ્રતિપાદિત ધર્મ જેના પ્રવાહને આધારે હિંદુધર્મનું નિર્માણ થયું છે તે અને જૈન ધર્મને મૂળ પ્રવાહ એ બંને જુદા જ છે. વેદ અને
બની ગયા. આ કારણે સમાજમાં પુરોહિત વર્ગનું મહત્ત્વ વધી
ગયું અને તેમણે ગુરુપદ લીધું. આ યજ્ઞમાં સામગ્રી વધી ગઈ, વેદપ્રતિપાદિત ધર્મ એ ભારતમાં આયાત થયેલ છે, જ્યારે જૈન
વિધિની જટિલતા વધી ગઈ, ઉપરાંત યજ્ઞની વિવિધતા પણ વધી ગઈ. ધર્મ ભારતમાં બહારથી આયાત થયો હોય કે ન થયો હોય, પણ
સમગ્ર સમાજને લાંબા કાળ સુધી યજ્ઞકાર્યમાં ફસાઈ રહેવા વારો તે વૈદના આધારે ઉત્પન્ન તે નથી જ થશે, પણ મૂળે એક સ્વતંત્ર
આવ્યો. જાણે કે જીવન યજ્ઞમય જ બની ગયું અને યજ્ઞ એ જ પરધર્મપ્રવાહ છે. એમ પ્રાય: સ્વીકારાઈ ગયું છે. હિન્દુધર્મની રચનાને ઈતિહાસ બહુ રોચક છે. તેને વેદમૂલક કહેવામાં આવે છે અને
માત્મા અને સૃષ્ટિ પણ બની ગયો. અને તેમાં બ્રાહ્મણ વર્ણ જે તે વૈદના પ્રવાહમાં પતિત છે એ પણ સાચું જ છે, છતાં પણ તેને
પુરોહિત વર્ગ હતો તેનું પ્રાધાન્ય થઈ ગયું. આ સમયમાં વિચારે માં
કાંઈ વિશેષ વિકાસ થયો હોય એમ જણાતું નથીપણ યજ્ઞમાં-કર્મકાયાકલ્પ એ પ્રકારને છે કે જાણે તેને જૂના સાથેનો સંબંધ હોળીના હારડામાંના સુતરના તાંતણા જેટલો જ રહ્યો છે. નવો ભાર એટલે
કાંડમાં જ જાણે કે બધું સમાઈ જતું હોય એવું વાતાવરણ સર્જાયું.
આજથી ત્રણ હજાર વર્ષ પહેલાના હિંદુધર્મનું આવું રૂપ તે બધે વધી ગયો છે કે તેને એ સુતરના તાંતણારૂપ વેદ સંભાળી
બ્રાહ્મણધર્મ. શક્યા સમર્થ છે, છતાં પણ જાણે તેનું કોઈ અસ્તિત્વ દેખાતું નથી. એટલે કે આજના હિંદુધર્મના ચારામાં એટલું બધું પરિવર્તન
(૩) આ પછીને કાળ તે સંક્રાંતિ કાળ છે. ઉપનિષદ કે • થઈ ગયું છે કે તેમાંથી મૂળના વૈદિક આચાર પ્રાય: નામશેષ થઈ
વેદાંતને નામે ઓળખી શકાય તેવું હિંદુધર્મનું રૂપ આ કાળમાં હતું. ગયા છે. વૈદિક આચાર યજ્ઞનો હતો, પણ વેદકાલીન યજ્ઞો અને
આર્યો જેમ ઉત્તરથી પૂર્વ તરફ આગળ વધતા ગયા તેમ તેમને. આજના યજ્ઞમાં જમીન-આસમાનનું અંતર છે. વેદકાળના યજ્ઞો
ભારતી પ્રજા સાથે સંપર્ક વધતો ગયો અને તેને પરિણામે આજે થાય છે ખરા, પણ તે પ્રદર્શન માટે; આચારના–જીવનમાં
વિચારેનું પૂર વૈદિક ધર્મમાં આવ્યું. કર્મકાંડની જટિલતા અને વર્ષાઈ ગયેલ આચારના ભાગ રૂપે નહિ દર્શન માટે એટલા માટે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે એક પ્રકારને બળ જાગ્યો, પરિણામે કહું છું કે પૂના જેવા શહેરમાં માત્ર તે કાળે ય કેવા હતા તે
યજ્ઞ વિશે તે ફ ટેલ નૌકા છે એવું ઐકાંતિક વલણ પણ લેનાર વિચાબતાવવા ખાતર કવચિત જ જૂની રીતે યા ગોઠવવામાં આવે છે,
રકો પાકયા અને જૂન ચીલે છોડી આચાર અને વિચારની શુદ્ધિ જેથી અભ્યાસીને તેના સ્વરૂપનું જ્ઞાન થાય. ઉદ્દે શ, તેવા યજ્ઞોના
કરવી જોઈએ એ પ્રકારનું વલણ વધ્યું. આથી આપણે જોઈએ છીએ પુન: પ્રચારને નહિ પણ માત્ર ઈતિહાસની જિજ્ઞાસા સંતોષવાને
કે ઉપનિષદમાં યજ્ઞવિચાર કરતા બ્રહ્મને વિચાર વિશેષરૂપે થયો છે હોય છે. વૈદિક યજ્ઞોને પુન: પ્રચાર શા માટે ન થાય એવી ભાવના
અને યજ્ઞના કર્મકાંડોમાં રસ ઓછો થઈ આત્મા વિશેના ચિતનવાળા કરપાત્રી મહારાજે એ યજ્ઞો જયારે જોયા ત્યારે તેમને પણ
મનનમાં રસ વધ્યો છે. અને આ સૃષ્ટિની ઉત્તપત્તિ કયાંથી કેવી ઉત્સાહ શમી ગયો. એ બતાવે છે કે વેદમૂલક છતાં અત્યાર
રીતે થઈ છે એ વિશેના નાનાપ્રકારના વિતર્કો વિના રોક-ટોક હિંદુધર્મ વેદની મૂળ માન્યતાથી કેટલો આગળ વધી ગયો છે. આજે જેને આપણે હિંદુધર્મને નામે ઓળખીએ છીએ
આ કાળમાં આત્મવિચારમાં અગ્રણી બ્રાહ્મણ નહિ પણ તેના ઈતિહાસનો વિચાર કરીએ છીએ ત્યારે તેનાં પાંચ રૂપે સ્પષ્ટ
ક્ષત્રિય હતા તે બતાવે છે કે ખરી રીતે બ્રાહ્મણનું વર્ચસ્વ. ઓછું થાય છે:
કરી ક્ષત્રિએએ જનસમુદાય ઉપર ધાર્મિક ક્ષેત્રે પણ પોતાનો પ્રભાવ
જમાવો શરૂ કર્યો હતો. આમ બનવું સ્વાભાવિક જ હતું, કારણ | (૧) આજથી લગભગ સાડાત્રણ હજાર વર્ષ પૂર્વે જયારે
જો કર્મકાંડનું મહત્ત્વ ઘટે તે તેની સાથે બ્રાહ્મણોનું પણ મહત્ત્વ આર્યો ભારતમાં આવ્યા ત્યારે જે આચાર અને વિચાર સાથે લાવ્યા હતા તેને વૈદિક ધર્મ કે શતધર્મ તરીકે ઓળખાવવામાં આવે છે.
ઘટવું અનિવાર્ય હતું. . . . . . . એ ધર્મને વિદ્વાને માને છે તેમ ભારતબહારને ધર્મ જે રૂપે ભાર
આ કાળે એક તરફ કર્મકાંડના પ્રબળ સમર્થ બ્રાહ્મણો તમાં આવ્યો તે સમજવો જોઈએ. એમાં આડંબરવિનાના હિંસક હતા તે બીજી તરફ તેમના વિરોધમાં આત્મવિચારમાં સમર્થ - ય એ ધાર્મિક આચારવિધિ હતો અને વિચારોમાં જોઈએ તો ક્ષત્રિયો હતા. આ બંને વર્ગો છેલ્લે પાટલે બેસીને જયારે પિતાઅનેક દેવની ઉપાસના તે યજ્ઞો દ્વારા થતી. પણ એવી ભૂમિકા સર્જાઈ પિતાના મતનું સમર્થન કરતા હતા ત્યારે પણ એ વચલા વર્ગ ગઈ હતી કે તે બધા દેવ નામે ભલે જુદા હોય પણ હવે તે 'તો હતો જ કે જેને એમ લાગતું હતું કે આ બંને માર્ગો-યજ્ઞ એક જ છે. ઉપાસનાનો કોઈ ઉશ્ય ઉદ્દેશ નહિ પણ શત્રુનાશ અને અને આત્મા–માં ઘણું ઘણું અપનાવવા જેવું છે તે તેને આત્યંભૌતિકસંપત્તિની વૃદ્ધિ એ હતો. પ્રાચીન વેદમાં આ વિશ્વરચના તિક વિરોધ કરવો ઉચિત નથી. યજ્ઞમાંથી જો જટિલતા દૂર કરવામાં કોણે કયારે કરી, કેવી રીતે કરી ઈત્યાદિ જિજ્ઞાસાના શમન માટે ઉત્કટ આવે અને તેમાંથી હિસા દૂર કરવામાં આવે તે આત્મવાદીઓને પ્રયત્ન હતો, પણ હજી તેને નિશ્ચિત ઉત્તર મળ્યો ન હતો. સમાજ- પણ યજ્ઞને વિરોધ કરવાનું કારણ રહે નહિ. આચારમાંથી કર્મકાંડને રચનામાં ચાર વર્ગો હતા એ પણ જણાય છે. હિંદુધર્મની ભૂમિ - અતિરેક દુર કરવામાં આવે અને આત્મધ્યાન વિષે વિશેષ ભાર કારૂપ આ પ્રકારના વૈદિધર્મને મૂકી શકાય..
આપવામાં આવે તો તેમાં કશું ખોટું નથી. પણ સમાજમાં હજુ
Page #240
--------------------------------------------------------------------------
________________
૧૫૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૨-૩
આ વચલો માર્ગ લેનારાનું પ્રભુત્વ સ્થપાયું ન હતું. વિચાર અને ગીતાને સામ્યયોગ એ હિંદુધર્મનું એક મુખ્ય લક્ષણ બની ગયું છે. ' આચારને ઊકળતો ચરુ-એ આ ઉપનિષદકાળનું લક્ષણ કહી તે કહેવાતા બધા હિંદુધમીમાં ન પણ જોવા મળે, પણ રામકૃષ્ણ " . શકાય. એ ઉકાળાના પરિણામે જે રસાયન નિષ્પન્ન થવું જોઈએ તે પરમહંસ જેવા સાચા ભકતમાં તે અવશ્ય જોવા મળે છે.
હજુ નિષ્પન્ન થયું ન હતું, પણ એક દિશા મળી ગઈ હતી. | (૩) ગીતામાં જ્ઞાન, કર્મ કે ભકિતયોગનું પ્રાધાન્ય છે એ ' એટલે આ કાળને, હિંદુધર્મના સંક્રાંતિકાળ તરીકે ઓળખાવી વિવાદ વિદ્વાનોમાં છે પણ જીવનમાં તે તેમાંની જ એક વસ્તુ હિન્દુ
શકાય. આવી સ્થિતિ આજથી લગભગ અઢી હજાર વર્ષ પહેલાં ધર્મમાં પ્રતિષ્ઠિત થઈ છે તે છે ભકિત-એમાં તો કોઈ શક નથી. પ્રવર્તતી હતી. ' ' , , ,
હિંદુધર્મમાં ધાર્મિક અનુષ્ઠાન તરીકે આજે જે એક માર્ગ પ્રતિષ્ઠિત - (૪) ઉપર કહેલા સંક્રાંતિકાળમાંથી હિંદુધર્મનું જે રૂપ નિષ્પન્ન છે તે ભકિત જ છે. અને એ ભકિતમાં જ જ્ઞાન અને કર્મને સમાથયું તે જ રૂપ આજના હિંદુધર્મનું પ્રવર્તક બળ છે. એ નિષ્પત્તિ વેશ થઈ ગયો છે. આ ભકિતમાર્ગને ચેપ ભારતવર્ષના બધા ધમેને એકાએક તે થાય જ નહિ, પણ લગભગ હજાર વર્ષ સુધી એ ચરુ લાગ્યો છે. . ઉકળતો રહ્યો અને તેમાંથી જે રસાયન નિષ્પન્ન થયું તેને આપણે - જ્ઞાનમાર્ગને આશ્રય બ્રાહ્મણે જ વિશેષ રૂપે લઈ શકતા. આજના હિંદુ ધર્મનું રસાયન કહી શકીએ. એ રસાયનની ઝાંખી કર્મકાંડમાં પણ શૂદ્રોને અધિકાર જ નહોતું. પણ ભકિતમાર્ગ જ આપણને ગીતામાં મળે છે. આથી જ હિંદુધર્મના સર્વવર્ગોમાં ગીતા એક એવો છે કે જે સૌને માટે ખુલ્લો છે. એમાં જાતિ–પાંતિ કે એ માન્ય ગ્રન્થ બની ગયેલ છે. હિંદુધર્મના આ રૂપની વિશેષતા સ્ત્રી-પુરુષના કશા પણ ભેદ વિના સૌને સરખે અધિકાર છે. સમન્વયમાં રહેલી છે. આ સમન્વયની સાધના લગભગ હજાર વર્ષ આથી હિંદુધર્મમાં બહુજનસમાજમાં એ વધારે પ્રચલિત થાય એ ચાલી છે અને પછી જે નિષ્પત્તિ થઈ તે જ આજનો હિંદુધર્મ સ્વાભાવિક હતું. છે. આ સમન્વયની સાધનાને કાળ ઈ. સ. એથી પાંચમી સદી () ગીતાને ખાસ સંદેશ છે જોકસંગ્રહને. જૈન–બૌદ્ધના સુધી ચાલ્યા.
એકાંત સંન્યાસ માર્ગમાં સર્વ કર્મથી વિરત થઈ ગૃહત્યાગ આવશ્યક - (૫) હિંદુધર્મનું અંતમાં જે સમન્વિતપ ગીતાથી નિષ્પન્ન હતા, જ્યારે ગીતાએ જણાવ્યું છે કે “સ્વધર્મે નિધનંઢોય: પરધર્મો થયું તે પ્રાય: આજ સુધી જોવા મળે છે. તેમાં ઉતાર-ચડાવ ગમે ભયાવહ:” એટલે કે મનુષ્ય પોતાને જે પ્રાપ્ત થયેલે ધર્મ હોય તેટલા થયા પણ તેની મૂળ ભાવના જે સમન્વયપ્રધાન હતી તે તેનું જ પાલન કરવું, તેમાં જ મુકિત છે, જે કર્મો નિયત કરેલાં છે ચાલુ જ રહી છે. તેમાં ઉત્તરોત્તર વિકાસ જ થયો છે.
તે કર્મો સૌએ કરવાં, એ છોડીને જવામાં સાર નથી. કર્મથી બંધન ( ગીતાના વિચારના પ્રચારથી હિંદુધર્મનું જે રૂપ નિષ્પન્ન
થાય છે તેનું કારણ આસકિત છે, નહિ કે તે કર્મ. માટે આસકિત થયું અને જે આજે પણ જોવા મળે છે તેનાં લક્ષણો વિશે હવે
છોડીને ફળની આશા વિના પ્રાપ્ત થયેલ કર્તવ્યકર્મ કરવું એમાં જ વિચાર કરીએ : ' '
મુકિત છે—ગીતાને આ સંદેશ હિંદુધર્મમાં પ્રતિષ્ઠિત થયું છે અને ' (૧) હિંદુધર્મમાં કેન્દ્રસ્થાને કૃષ્ણભકિતનું મહત્ત્વ જે વધ્યું
આથી સામાજિક અવ્યવસ્થા ઊભી થવાને બદલે તેમાં સામંજસ્ય. તે આજે પણ કાયમ છે, મૂગે તે કૃષ્ણ એ યાદોમાં આરાધ્ય હતા
આવ્યું છે. સાચા હિંદુધર્મીમાં ઊંચ-નીચના ભાવને અવકાશ રહે જ પણ ધીરે ધીરે એમને પ્રભાવ સમગ્ર હિંદુધર્મમાં વધ્યો. તે એટલે
નહિ. જો ગીતાના સંદેશને યથાર્થરૂપે પાળવામાં આવે, અને આપણે સુધી કે તેમની વૈદિક વિષ્ણુ સાથે એકતા સિદ્ધ થઈ. આથી મનુષ્ય
જોયું છે કે આથી જ નીચ ગણાતી કોમમાંથી પણ સંતે આપણે ત્યાં અને વૈદિક દેવતાનું એકત્વ સધાયું અને એને પરિણામે અવતાર
પાકયા છે અને તેમને પણ એટલો જ આદર મળ્યો છે, એટલે વાદનું હિંદુધર્મમાં એક નવું તત્વ ઉમેરાયું. આથી વિભૂતિસંપન્ન
એક બ્રાહ્મણ સંતને. આ પ્રભાવ હિંદુધર્મને છે, જેનું મૂળ ગીતાના કોઈ પણ મનુષ્ય ઈશ્વરના અવતાર તરીકે પૂજ્યપદને પામી શકે છે.
ઉપદેશમાં જ રહેલું છે. વેદથી માંડીને આજ સુધી જે જે દેવ, આવી ભવ્ય ભાવના ધામિકોમાં ઘર કરી ગઈ. પરિણામે આપણે
ધર્મમાં સ્થાન પામ્યા તે સૌને કૃષ્ણ સાથે અભેદ હોય અને જે જે જોઈ શકીએ છીએ કે જે કોઈમાં વિભૂતિનું દર્શન થયું તેવા મધ્યકાળના
સંતો થયા તે પણ સ્વયં કૃષ્ણના જ અવતાર હોઈ સમાનભાવે - સંતે ઈશ્વરના અવતાર તરીકે પૂજાયા. આધુનિક કાળે ગાંધીજીને પણ
પૂજ્ય છે. આ ભાવનાને પ્રચાર ગીતાથી થશે એટલે દે.ને લઈને . એક અવતારી પુરુષ તરીકે માનનારાને તોટો નથી. આમ ઈશ્વર
ધાર્મિક મતભેદોને સ્થાન રહ્યું નહિ. પણ જેની પણ પૂજા-ભકિત એ કોઈ દૂરની સદૈવ પરોક્ષ વસ્તુ ન રહી પણ આપણી સૌની વચ્ચે
થાય, જે નામે થાય કે જયાં પણ થાય—– સૌ કૃષ્ણની જ ભકિત છે. - જે કોઈ વિભૂતિમતું હોય તે ઈશ્વર જ છે અને તેની ઉપાસના આવા ઉદાર વલણને હિંદુધર્મો અપનાવ્યું છે વળી જે કોઈ કર્મ એ પણ ઈશ્વરની જ ઉપાસના છે આમ મનાવા લાગ્યું. પરિણામે
કરવામાં આવે તે પણ ઈશ્વરભકિતના જ અંગરૂપે છે આવી સમજ સમાજને સદૈવ ઈશ્વરનું સ નિધ્ય માણવાનો અવસર મળી ગયું.
ગીતાએ આપી હાઈ બધાં જ કર્મોમાં ભકિતરૂપે દૈવીભાવ આવી
જવાથી કર્મમાંથી પણ ઊંચ-નીચને ભાવ લુપ્ત થશે. જે કાંઈ (૨) દાર્શનિક વિચારો ગમે તેવા થયા હોય પણ ધાર્મિક પુરુપની તે એવી જ શ્રદ્ધા છે અને તે શ્રદ્ધા ગીતાથી જ પુષ્ટ થઈ
કરો તે ઈશ્વરભકિતનું જ અંગ છે. આવી ઉદાત્ત ભાવના હિંદુ
ધર્મમાં આવી.' આમ થવાથી હિંદુધર્મના વિવિધ સંપ્રદાયમાં જે છે કે વિશ્વમાં જે કાંઈ છે તેમાં કૃષ્ણ–ઈશ્વર–પરમાત્મા સમાવિષ્ટ છે અને તે બધું ઈશ્વરથી જ નિષ્પન્ન છે, આને પરિણામે સાચી શ્રદ્ધાળુ
વિરોધભાવના હતી તે લુપ્ત થઈ અને સૌ કોઈ પોતાની યોગ્યતા ધાર્મિકજનને રાગ-દૂષનું કારણ રહેતું નથી અને સમભાવની
અને શકિત પ્રમાણે ઈશ્વરની ભકિત જ કરે છે તો તેમાં ઈશ્વરના
નામભેદ કે રૂપભેદને આગળ કરી વિખવાદ કરવાને કશું જ કારણ સાધનામાં તે દત્તચિત્ત રહે છે. એક ભકતપુરુષને શ્વાન અને
રહ્યું નહિ, આમ હિંદુધર્મનું લોકસંગ્રાહકરૂપ નિષ્પન્ન થવામાં ગીતાને ચાંડાલમાં પણ સમભાવ જ હોય છે, ધૃણાને અવકાશ રહેતો નથી.
અપૂર્વ ફાળો છે. શ્યાવૃશ્ય વિચાર એ સ્માર્તધર્મના અવશેષરૂપે હિંદુસમાજમાં
હિંદુધર્મના આટલા વિચાર પછી હવે આપણે જૈનધર્મ ખાસ કરી જ્યાં બ્રાહ્મણોને પ્રભાવ છે ત્યાં જ વિશેષ છે, પણ વિષે વિશેષ વિચાર કરીએ. ' જ્યાં બ્રાહ્મણ પ્રભાવ છે ત્યાં તે પણ મંદ છે. સાર એ છે કે અપૂg i
' દલસુખ માલવણિયા માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩
મુદ્રષ્ણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ.
,
'
Page #241
--------------------------------------------------------------------------
________________
REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
વર્ષ ૨૫ : અંક ૧૬
બુદ્ધ જીવન
મુંબઈ, ડિસેમ્બર ૧૬, ૧૯૬૩, સોમવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શિલિંગ ૮
છૂટક નકલ: ૨૦ નયા પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
કરુણામૂર્તિ શ્રીમતી રૂકમણી એ ડેલ પરિચય
વમાં રહેલ
ગની શા. વિમાની મથ
ભરત નાટયમના ઉપાસક તરીકે વિશ્વને પ્રવાસ કરી ચૂકેલાં અને ૧૯૨૫ માં અખિલ વિશ્વ યુવક થિયોસેફીસ્ટ મંડળના પ્રમુખ બનેલાં શ્રીમતી રૂકમણીદેવી એરંડેલ ગયા અઠવાડિયે અમદાવાદમાં પશુ કલ્યાણ બોર્ડના પ્રમુખ તરીકે આવ્યાં ત્યારે મને એ વિવિધ- મુખી વ્યકિતત્વને પરિચય મેળવવાનું દિલ થયું. એટલે એમનાં જુદાં જુદાં પ્રવચનમાં હાજર રહી એમની મુલાકાત માટે મેં પ્રયાસ કર્યો, પરંતુ એમના એક પછી એક એમ ગોઠવાઈ ગયેલા સળંગ કાર્યક્રમમાં એ મુલાકાત વેજાઈ જ નહિ. આખરે ૨૯ મીની રાતે મેં એમને શ્રીમતી ભારતીદેવી સારાભાઈને ત્યાં ફોન કર્યો ત્યારે વળતે દિવસે વહેલી સવારે વિમાની મથકે મારે તેમને મળવું એમ નક્કી થયું.
અમદાવાદના વિમાની મથકે મોટરમાંથી ઉતરતાં શ્રીમતી એરૂડેલ ભોંય પર સરકી પડેલા ફલ એક પછી એક જૂતાપૂર્વક વીણી લીધાં અને મુલાકાતને અંતે તમામ કતલખાનાં બંધ થાય તે તેમને ગમે એમ કહ્યું ત્યાં સુધીમાં શ્રીમતી રૂકમણીદેવીમાં મને એક સંસ્કારમૂર્તિના અનુકંપાશીલ ઋજુ હૃદયનાં દર્શન થયાં. લગભગ શ્વેત કેશમાં લાલ અને શ્વેત કરેણનાં ફલ ડોકાતાં હતાં. એમાં શ્રીમતી એરંડેલમાં રહેલ સૌન્દર્યાભિમુખ કલાકારને આત્મા વસતો હતો. ખભા પર ઘેરા પીળા રંગની શાલ હતી. બે દિવસના કાર્યક્રમથી શ્રમિત થઈ ગયા હોવા છતાં વિમાની મથકે એમણે અત્યંત સ્વસ્થતા અને શાંતિપૂર્વક મારી સાથે વાત કરી, તે વખતે વિમાન આવવાને માત્ર વીશેક મિનિટ જેટલો જ સમય બાકી હતો.
સાઠ વરસની ઉમ્મરનાં શ્રીમતી એરંડેલે ૧૯૨૦ માં જ્યારે આજન્મ કેળવણીકાર ડો. એરૂડેલ સાથે લગ્ન કર્યું ત્યારે સમાજમાં ઘણો ઉહાપોહ થયેલ. ચુસ્ત બ્રાહ્મણ અને સંસ્કૃતના પ્રસિદ્ધ વિદ્વાન શ્રી નીલકંઠ શાસ્ત્રીનાં પુત્રીએ એક અંગ્રેજ સાથે લગ્ન કરી જે કાંતિકારી પગલું ભર્યું તે એ વેળાના સમાજ માટે મોટી ઘટના હતી.
મદ્રાસમાં ભરત નાટયમના ઉપાસક શ્રી મીનાક્ષી સુંદરમ પલાઈના પરિચયમાં આવ્યા પછી તેમણે નૃત્યકલામાં અભુત પ્રવીણતા મેળવી અને ૧૯૩૬માં તે મદ્રાસ ખાતે અ યારમાં તેમણે કલાક્ષેત્ર નામની એક સંસ્થા પણ સ્થાપી.
રાજ્યસભાના સભ્ય તરીકે શ્રીમતી એરંડેલે કરેલા લાંબા પ્રયાસોના પરિણામે જ “પશુ કલ્યાણ બોર્ડ' રચાયું છે. અને યોગ્ય રીતે તેઓ કહે છે તેમ, દુનિયાભરમાં આવું “પશુ કલ્યાણ બે” | રચવામાં ભારત પ્રથમ છે. એમના પતિ શ્રી એરંડેલે એની બેસન્ટ શરૂ કરેલી હોમરૂલ ચળવળમાં મહત્ત્વની કામગીરી બજાવી હતી. શ્રીમતી એરંડેલને મેં પૂછયું કે, “એ હોમરૂલ ચળવળના દિવસની તમને ઘણી જીવંત સ્મૃતિઓ હશે તો એ ગત દિવસના
સંદર્ભમાં આજના ભારતના સામાજિક - રાજકીય ચિત્રમાં તમને કોઈ પરિવર્તન દેખાય છે કે કેમ?”
હા, ઘણાં બધાં પરિવર્તન થયાં છે. આજે નથી આપણે ભારતીય કે નથી પશ્ચિમી. નથી આપણે પ્રાચીન, નથી આપણે અર્વાચીન રહ્યા.”
ચીની આક્રમણે ભારતમાં એકતા આણી છે કે પછી હજુ આપણે વિવિધતામાં એકતાવાળી પેલી જુની વાત ચાલુ રાખવી પડશે?” “ભારતમાં નાતજાત, પહેરવેશ વગેરે વિવિધતા હોવા છતાં એક ઉંડી સાંસ્કૃતિક એકતા છે જ.”
તમે દૂધ પણ લેતાં નથી એવું સાંભળ્યું છે તે સાચું છે?” કોઈ વાર દુધ લઉં તો છું, પણ મને લાગે છે કે દૂધને આહાર છેવટે તે એક પ્રકારની હિંસા તરફ દોરી જાય છે.” શ્રીમતી એરંડેલ નવા સ્થપાયેલા પશુ કલ્યાણ બોર્ડના પ્રમુખ તરીકે પશુઓ * તરફ આચરવામાં આવતું ઘાતકીપણું દૂર કરવા માગે છે. ૧૮૯૦માં ‘પ્રીવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનીમલ્સ એકટ’ (પશુઓ તરફની દૂરતા અટકાવવા અંગેને ધારો) પસાર થયો જ હતો, પરંતુ એનું ક્ષેત્ર ઘણું મર્યાદિત હતું. એટલે શ્રીમતી એરંડેલે રાજ્યસભામાં ૧૯૫૪ માં નવેસર રીતે “પ્રીવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનીમલ્સ બીલ” રજૂ કર્યું. આ બીલને વડા પ્રધાનને ટેકો મળ્યો. નહેરૂએ પણ કહ્યું કે પ્રાણીઓ પ્રત્યે કરૂણાને ભાવ જાગૃત કરવો જોઈએ. ભારત સરકારના અન્ન અને ખેતીવાડી ખાતાએ નિર્ણય કર્યો અને એક સમિતિએ દેશ આખાને પ્રવાસ કરી ભલામણો તૈયાર કરી અને પરિણામે ઉપરનો કાયદો ઘડાય. જમ્મુ અને કાશ્મીર સિવાય આ ધારો સમગ્ર દેશને લાગુ પડે છે. જીવનનાં તમામ પાસાંને સમગ્રતયા નિહાળતાં શ્રીમતી એરંડેલનું કલાકારનું હૃદય બાળપણથી જ પ્રાણીઓ પ્રત્યે અનુકંપા ધરાવે છે. એટલે આજે બોર્ડના પ્રમુખ તરીકે તેઓ ખાસ યોગ્યતા ધરાવતી વ્યકિત છે. મેં પૂછ્યું કે “તમે થીયોસેફીના કારણે આ અહિંસાના ખ્યાલ તરફ વળ્યાં કે અહિંસાના ખ્યાલમાંથી થયોસોફી તરફ વળ્યાં ?” શ્રીમતી રૂકમણીદેવીએ કહ્યું કે, “મને બાળપણથી જ પ્રાણીઓ તરફ કરૂણાને ભાવ હતો અને થી ફીમાંથી અહિંસા કે અહિંસામાંથી થીસોફી તરફ જવા જેવું કંઈ છે જ નહિ. આખરે તો જીવન તે એક સતત સંચારિત પ્રક્રિયા છે.”
તબીબી સંશોધન અને પ્રાણીઓ અસારવા ખાતે એક જાહેર સભામાં વાંદારાઓની નિકાસથી કરવામાં આવતી પરદેશી હૂંડિયામણની કમાણી અંગે શ્રીમતી એરંડેલે કંઈક કહેલું. એટલે એ સંબંધમાં મેં પૂછયું કે, “એ નિકાસથી થતી પરદેશી હૂંડિયામણની આવક જતી કરીએ તે એના વળતરમાં બોર્ડની. પ્રવૃત્તિઓ શું અપાવી શકશે?” તેમણે કહ્યું , “અમને તો પરદેશ
Page #242
--------------------------------------------------------------------------
________________
૧૫૮
પ્રબુદ્ધ જી વ ના
તા. ૧૬-૧૨–૬૩
-
-
''
તરફથી અમારી પ્રવૃત્તિઓ માટે તબીબી સહાય, એબ્યુલન્સ વાન વગેરે મળવા લાગ્યું છે. પણ વાંદરાઓની નિકાસથી પરદેશી હૂંડિ| યામણ કમાવું તે ભયંકર ચીજ છે. પરદેશી હૂંડિયામણ કમાવાના બીજા રસ્તા પણ છે.” “પણ તે પછી તમે એમ પણ માને છે કે તબીબી સંશોધનમાં પ્રાણીઓને ઉપયોગ ન કરવો જોઈએ?” “અલબત્ત, નહિ. પશ્ચિમના લોકોની સંસ્કૃતિમાં પ્રાણી જગત માટે કરૂણાને અભાવ હોવાથી જ તબીબી સંશોધન માટે પ્રાણીઓ પર પ્રયોગ થાય છે. આપણે ત્યાં એવું નથી અને મને લાગે છે કે જો પશ્ચિમી વૈજ્ઞાનિકમાં પણ પ્રથમથી જ પ્રાણીઓ પ્રત્યે કરૂણાભાવ હોત તો આટલાં અજાયબ સંશોધન કરનારા તે લોકો પ્રાણીઓ પર પ્રગો કર્યા વગર પણ તબીબી સંશોધન કરી શકયા હોત, અને હજુ પણ પ્રાણીઓ પર પ્રગો કર્યા સિવાય એવું સંશોધન થઈ શકે.” . પશુ કલ્યાણ બોર્ડની કામગીરીમાં એક એવો પણ ઉલ્લેખ છે કે, કતલખાનાની ડીઝાઈન સુધારવી અને પ્રાણીઓને જબ્બે કરતાં પહેલાં ઓછામાં ઓછું દુ:ખ પડે તે જોવું. એ માટે ઓજારો બુઠ્ઠાં ન હોય પણ વધારે ધારદાર હોય તે જોવું અને આગળ વધીને બને તે પ્રાણીઓની કતલ કરતા પહેલાં એમને વેદના ન થાય તે માટે કલોરોફેમ જેવું કંઈક આપીને બેભાન બનાવી દેવાં.. એટલે
આ બધાંનો ઉલ્લેખ કરી મેં પૂછી લીધું કે, “પ્રાચીન લડાઈમાં : હથિયારો તીણ ન હતાં, જ્યારે આજના યુદ્ધમાં તરત જં મૃત્યુ
નીપજાવે તેવાં શસ્ત્રો વપરાય છે, તે તેથી એ હિંસા નથી એમ ઘેડું કહી શકાશે?” શ્રીમતી રૂકમણીદેવીએ કહ્યું, “ જાનવરોને બેભાન બનાવીને કતલ કરવાની વાત અને બને તેટલી માનવતાભરી રીતે તેમને મારવાની વાત હાસ્યાસ્પદ છે. હા, એમને બેભાન બનાવી દેવાય તે એમની વેદના ઓછી થાય, પણ એ હિંસા નથી. એમ થોડું જ કહેવાય ? હું તો કતલખાનાંની જ વિરુદ્ધમાં છું.” એક ભાષણમાં શ્રીમતી એરંડેલે કહ્યું કે “કતલખાનાની આસપાસ રમતાં બાળકોમાંથી કેવાં ભાવિ નાગરિકો પેદા થશે?” એ પણ મને યાદ આવ્યું.
સંગ્રહસ્થાન અને પ્રાણીઓ “પ્રાણીઓ માટે સંગ્રહસ્થાને ઊભાં કરાય છે. પણ અસીમ આકાશ ને વિશાળ જંગલની મુકિત એમને મળતી નથી; તો એ પણ એક પ્રકારની હિંસા કેમ ન ગણાય?” એવા મારા પ્રશ્નના જવાબમાં શ્રીમતી એરંડેલની પ્રાણીજગત પ્રત્યેની કરુણા અને 'વ્યવહારિક જગતના પ્રશ્ન એ બંને વચ્ચેના વિરોધાભાસમાં એમને જે મૂંઝવણ હતી તે પ્રગટ થતી જણાતી હતી. એમણે કહ્યું, “હા, પ્રાણીઓનાં સંગ્રહસ્થાનમાં એમને વધારે મેકળાશ’ મળવી જોઈએ. લંડન વગેરે સ્થળે એ લોકો લગભગ કુદરતી વાતાવરણ સર્જે છે અને પ્રાણીઓને પોતાના કુદરતી સ્થળમાં જ રહેતાં હોય તેવું લાગે તે માટે ખાસ કાળજી લે છે. ” પણ મેં તે આગળ ચલા- વ્યું, “ એવી પરિસ્થિતિ સંગ્રહસ્થાનમાં સર્જવાથી પંખીઓને એમનું આકાશ મળ્યું કે પ્રાણીઓને એમનાં જંગલ મળ્યા એમ તે કહે'વાય જ શી રીતે ?” “હા, એ તો ન જ કહેવાય. પ્રાણીસંગ્રહ- સ્થાનમાં પ્રાણીઓને પૂરવા તે ન જ જોઈએ. પણ એ પ્રવૃત્તિ અત્યારે હું કેવી રીતે ઉપાડી શકું ?”
અમદાવાદમાં એક વ્યાખ્યાનમાં શ્રીમતી એરંડેલે ગૌતમ બુદ્ધના શબ્દો યાદ કર્યા હતા. “હાજરીને કબર બનાવવી નહિ જોઈએ.” અર્થાત માંસાહાર કરે નહિ જોઈએ. પણ આજે યુવાન વર્ગમાં ફેશન ખાતર પણ માંસાહાર વધતું જાય છે અને શાકા- હારી તરીકે રહેવું તે જુનવાણી માનસ ગણાય છે. માંસાહાર કરે તે જ પ્રગતિવાદી ગણાય એવું કાંઈક વલણ અત્યારે પ્રવર્તે જ છે. આવા વલણને પ્રસાર અટકાવવા મુંબઈમાં જીવંદયા મંડળી તર-
ફથી જાન્યુઆરીમાં શાકાહારીઓનું કન્વેશન પણ ભરાવાનું છે. (ઈન્ડિયન વેજીટેરીયન કોંગ્રેસના અધ્યક્ષસ્થાને શ્રીમતી એરંડેલ છે) અને ઈગ્લેન્ડથી વીસેક જેટલા જુવાનિયા આવીને કહેશે કે, “અમે શાકાહાર જ કરીએ છીએ અને પ્રગતિવાદી છીએ.” આમ માંસાહાર કરીને પ્રગતિવાદી થવાય તે જે મતિ ભ્રમ પ્રસરી રહ્યો છે તેને દૂર કરવાનો પ્રયાસ થશે. અમદાવાદ ને વડોદરામાં પણ આ પ્રતિનિધિઓ આવે તેવી ગોઠવણ થઈ રહી છે.
આ સંદર્ભમાં મને પંદરેક દિવસ પહેલાંના સમાચાર યાદ આવી ગયા. ગુજરાત સરકાર વેરાવળ બંદરને ભારતનું પ્રથમ નંબરનું ‘મસ્યબંદર’ બનાવવા માગે છે. અને રૂ. ૧૦૬ લાખના ખર્ચે એ બંદરને અદ્યતન મત્સ્ય બંદર' બનાવીને વધારેમાં વધારે માછલાં પકડીને, નિકાસ પણ કરવામાં આવશે. એટલે શ્રીમતી રૂકમણીદેવીને મેં પૂછયું કે, “આ બધું પણ બંધ થવું જોઈએ તેમ તમે માનો છો ?” ભારતમાં મત્સ્ય ઉદ્યોગ વિકસે તે ભારતની સંસ્કૃતિની વિરુદ્ધની વાત છે એમ તેમણે જણાવ્યું અને લગભગ સ્પષ્ટ મત ઉચ્ચયો કે, આપણે એવી ફીશરીઝ ખીલવવી નહિ જોઈએ.'
માનવકલ્યાણ પહેલાં કેમ નહિ? ગ - સેવા મંડળીને ફાળો ઉઘરાવનારી એક વ્યકિત સ્વામી વિવેકાનંદને મળી હતી અને કંઈક ફાળાની માંગણી કરી હતી, ત્યારે
સ્વામી વિવેકાનંદે પૂછેલું. “તમારી મંડળી દુષ્કાળપીડિત માણસોને રાહત આપવા શું કરે છે?” એટલે પેલા ફંડ ઉઘરાવનારે કહેલું,
એ ક્ષેત્રે અમે કોઈ કંઈ કરતા નથી.” ત્યારે સ્વામી વિવેકાનંદ એને ફાળો આપ્યો નહોતો અને પોતાને એવા ફંડ ઉઘરાવનારાઓ તરફ સહાનુભૂતિ નથી એમ સંભળાવી દીધું હતું. શ્રીમતી કમણીદેવીને મેં ઉપરના પ્રસંગની યાદ આપીને સ્વામી વિવેકાનંદ વિશે એમને અભિપ્રાય માગ્યો ત્યારે એમણે કહ્યું કે “હું સ્વામી | વિવેકાનંદ સાથે સંમત થતી નથી. બંગાળમાં તો મચ્છીને આહાર થાય છે, અને વિવેકાનંદ પણ તે રીતે ઉછર્યા હતાં. ”
શ્રીમતી એરંડેલે અમદાવાદના ભાષણમાં એક વસ્તુ પર ભાર મૂકયા કર્યો હતો કે, “કેટલાક શિક્ષિતેની દલીલ એવી છે કે માનવ - કલ્યાણ પહેલું કેમ નહિ ?” માનવકલ્યાણ પછી જ પશુકલ્યાણની પ્રવૃત્તિ હાથ ધરવી જોઈએ ને? તે એ “પછી”. શા માટે અને માનવકલ્યાણની “સાથે ” જ કેમ નહિ? “પછી ” ને વાર જ ન આવે ને ?” પશુ કલ્યાણ બોર્ડ બિનજરૂરી પ્રાણીઓ માટે પાંજરાપોળ જેવી સંસ્થાઓ વિસ્તારવા માંગે છે અને તબીબી સવલતે પણ વિકસાવવા માગે છે. એટલે આવાં પશુઓ માટે ખેરાકીને પ્રશ્ન સ્વાભાવિક રીતે જ ઊભે થશે. એટલે શ્રીમતી રૂકિમણીદેવીને મેં પૂછયું કે, “ પશુ કલ્યાણ બોર્ડ આ બધી ' સવલતો ઊભી કરવા માગશે ત્યારે નાણાંના ભંડોળને પ્રશ્ન પણ ઊભો થશે જ ને?” એમણે હા પાડી એટલે મેં દેશની અનાજની તંગીના પ્રશ્નની પણ યાદ આપી.
જીવન એક શાળા મદ્રાસમાં ભરત નાટયમ્ ની કૅલેજ જેવી સંસ્થાનું સંચાલન કરતાં શ્રીમતી એરંડેલ સાડીઓના વણાટના કેન્દ્ર તરફ પણ ધ્યાન, આપે છે. તે ઉપરાંત બેસંટ હાઈસ્કૂલનું સંચાલન પણ કરે છે. અમદાવાદની થીયેાફીકલ લેજમાં તેમણે કહેલું કે, “મને જો કોઈ પૂછે કે થીઓસોફી અને ભરત નાટયમ ઉપરાંત તમે આ પશુકલ્યાણ બોર્ડનાં પ્રમુખ પણ બન્યાં છે એમ કેમ? એ સવાલ કરનારને હું કહું છું કે, “હું પશુ - કલ્યાણની પ્રવૃત્તિ પણ કરું છું. કેમકે હું. “હું' છું. “ ઈટ ઈઝ મી; આઈ કાન્ટ હેલ્પ ઈટ.” આવા સમગ્ર દર્શનવાળાં શ્રીમતી એરંડેલને આંતરરાષ્ટ્રીયતાના અસ્પષ્ટ ખ્યાલે મંજૂર નથી. તેઓ તે કહે છે, “પ્રથમ ભારતીય સંસ્કૃતિને ઓળખો; પછી વિશ્વનું બધું શુભ તમને સમજાઈ જશે.
કળા
જ
. :
+
Page #243
--------------------------------------------------------------------------
________________
ત. ૧૬-૧૨-૩
પ્રબુદ્ધ જીવન
૧૫૯
હું ભારતીય કલાને એળખું છું, એને આસ્વાદ લઉં છું એટલે ભારત સરકારની લલિતકળા અકાદમીનાં સભ્ય શ્રીમતી વિશ્વના અન્ય દેશોની કલાનો પણ આસ્વાદ લઈ શકું છું.” અને એરંડેલ થીયોસેફી અંગે પ્રવચને માટે દુનિયાના અનેક દેશના આવી દષ્ટિવાળાં શ્રીમતી રૂકિમણીદેવીને શાળા – મહાશાળાની પ્રવાસે જાય છે. આમ જીવનની અખિલાઈનું એમનું દર્શન નૃત્યચારે દિવાલ વચ્ચે અપાતા શિક્ષણમાં ઝાઝી શ્રદ્ધા લાગતી નથી. કળા, થિયોસેફી અને પ્રાણી કલ્યાણ બોર્ડની પ્રવૃત્તિઓને એક એમણે પણ એવી ચાર દિવાલ વચ્ચેનું શિક્ષણ લીધું નથી. તેમનું સૂત્રથી સાંકળી લે છે. અમદાવાદમાં મધુર અંગ્રેજી ભાષામાં કરેલ કહેવું એમ છે કે, “જીવનની શાળા જ બધું શીખવાડે છે.” પશુ- પ્રવચનમાંના એક પ્રવચનમાં એમણે કહેલું, “પ્રાણીઓને કતલકલ્યાણ બોર્ડની પ્રવૃત્તિને એક રાજકીય પ્રવૃત્તિ તરીકે ગણવા તેઓ ખાને લઈ જવામાં આવે છે ત્યારે તેમને ખબર પડી જાય છે કે ના પાડે છે. અને એને એક આધ્યાત્મિક પ્રવૃત્તિ તરીકે ઓળ- તેમને કયાં લઈ જવામાં આવી રહ્યાં છે. એમની આંખમાં તમે ખાવવી જ પસંદ કરે છે. માનવજીવનના સાચા સુખની ચાવી તીવ્ર ભયની લાગણી જોઈ શકશો અથવા કેટલીકવાર કતલખાને જ પણ એમને સર્વ ભૂતપ્રાણીમાત્ર પ્રત્યેની અનુકંપામાં જ જણાય છે. જવાનું છે એવું જાણ્યા પછી એ પ્રાણીઓ તત્ત્વજ્ઞાનીઓની જેમ
| અને આ અનુકંપા જાગૃત કરવા એમનું પશુ-કલ્યાણ બોર્ડ બધું સ્વીકારી લઈ અત્યંત નમ્ર ભાવે પગલાં મૂકતાં તમને જણાશે.” નિશાળમાં ભણતાં બાળકો માટે પાઠયપુસ્તકો તૈયાર કરવા માગે આમ જીવ-જગતમાંના પ્રાણી - નાગરિકો માટે આવું સંવેદનશીલ છે. હૈડિઓ, ફીલ્મ વગેરે માધ્યમ દ્વારા દેશની પ્રજામાં પ્રાણીઓ પ્રત્યે હૃદય ધરાવનારાં શ્રીમતી રૂકિમણીદેવીને પશુ કલ્યાણ બોર્ડના પ્રમુખદયાભાવ ઉત્પન્ન કરવા માગે છે. ગુજરાતમાં તેમની આવી પ્રવૃ- પદેથી એમના આદર્શોને વ્યવહારમાં ઉતારવાની ઠીક તક મળી ત્તિને સારો આવકાર મળ્યાનું તેમણે એક પ્રવચનમાં જણાવ્યું હતું. રહેશે.
માણસ આજે બૌદ્ધિક શિક્ષણ લે છે, પણ હૃદયના ગુણ , વિમાનને ઘુરઘુરાટ સંભળાયો અને થોડીકવારમાં વિમાનમાંથી વિકસે તેવું શિક્ષણ અપાતું નથી. એટલે આ નવું બોર્ડ દેશની જન- ઉતરેલા શ્રી કનૈયાલાલ મુનશી પણ લોન્જમાં આવી પહોંચ્યા. તેમણે તાને આવું હૃદયનું શિક્ષણ આપીને દયાભાવ, અનુકંપા ને કરૂ શ્રીમતી રૂકમણીને પૂછયું, “કેમ ભરત નાટયમ માટે કે એનીણાના ભાવો જાગૃત કરવા માગે છે, કેમકે શ્રીમતી રૂકિમણીદેવીને મલ વેલફેર માટે?” શ્રીમતી એ.રૂડેલને આભાર માની હું વિદાય મન પશુ – પ્રાણી પણ દેશના નાગરિકો જ છે. એટલે જ તે બોર્ડ થયો ત્યારે મને પ્રાપ્ત થતું હતું કે, “શ્રીમતી એરૂડેલ ભરત નાટયમ તરફથી ચાર ચાર મહિને પ્રગટ થનારા સામયિકનું નામ પણ “પશુ- માટે કે એનીમલ વેલફેર માટે કે થી ફી માટે?” પણ વળી જીવનની નાગરિક.”(એનીમલ સીટીઝન) રાખવામાં આવ્યું છે. યુવક વર્ગમાં અખિલાઈનું એમનું તત્ત્વજ્ઞાન યાદ આવતાં પ્રશ્ન જંપી જતા દયાના સંસ્કાર દ્રઢ કરવા કરૂણા - શિક્ષણ - સમિતિ રચાવાની છે. હતા. ને એ સમિતિઓને કદાચ આ સામયિક પણ ઉપયોગી થઈ પડશે.
“ગુજરાત સમાચારમાંથી ઉદ્ભૂત સ્વ. મોહનલાલ મોતીચંદ ગઢાવાળા અને આજનું રાષ્ટ્ર સૌરાષ્ટ્રના અગ્રગણ્ય પ્રજાસેવક સ્વ. શ્રી મોહનલાલ મોતી
કરવા, તૂટતાને જોડવું અને ગૂંચમાંથી ઉકેલ શોધ એ કામ મેહનચંદની દશમી પુણ્યતિથિ પ્રસંગે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા
ભાઈનું લેખાતું. તેમણે ઝીંથરી ખાતે ક્ષયનિવારણની હૈસ્પિટલ માટે શ્રી ગઢડા પ્રજા મંડળ તરફથી શ્રી ઉછરંગરાય ન. ઢેબરના
ઊભી કરવામાં ઘણો મોટો ભાગ ભજવ્યો હતો. આજના નૂતન પ્રમુખપણા નીચે મુંબઈ ખાતે એક જાહેર સભા યોજવામાં આવી
ગઢડાના તે તેઓ સર્જક જ હતા. આમ તેમના હાથે અનેક શુભ હતી. એ પ્રસંગે બોલતાં સ્વ. મોહનભાઈને મેં નીચે મુજબ અંજલિ
કાર્યો નીપજ્યાં હતાં, પણ તેમને મુખ્ય સંબંધ રાજ્યો અને રાજ
કારણ સાથે હતે. રાજપુરુષો તે આજે આપણા દેશમાં અનેક આપી હતી :
પાકયા છે, પણ મેહનભાઈને આ બધાથી જુદી પાડતી એવી | “સ્વ. મોહનભાઈ ગઢડાના વતની. તેમને ભાવનગર રાજય તેમની બે વિશેષતા એ હતી. એક તે તેઓ રાજા પ્રજાના સાથે–વિશેષત: ભાવનગર રાજ્યના તે વખતના દિવાન સ્વ. સર કેવળ મૂક સેવક હતા. વ્યાખ્યાનસભાઓ ગજવવી તો પ્રભાશંકર દલપતરામ પટ્ટણી સાથે–ગાઢ સંબંધ. હું પણ ભાવનગરને. શું, પણ તેમાં આગળ પડતો ભાગ લે એ પણ તેમનું કામ વળી, હું ૧૯૨૧ની સાલમાં વિલેપારલે રહેવા ગયેલ ત્યારે તેઓ નહોતું. આમે ય તેઓ બહુ ઓછાબોલા હતા. બીજું તેમની પણ વિલેપારલેમાં જ રહેતા હતા. આમ તેમની સાથે વર્ષોજૂનો મારો બધી સેવાઓરાજકીય ક્ષેત્રે પણ-કેવળ નિ:સ્વાર્થભરી હતી. સર સંબંધ હતો અને તે કારણે તેમના બહુલક્ષી વ્યકિતત્વની અનેક પટ્ટણીથી માંડીને ઢેબર–ગાંધીજી સુધીના સંબંધમાં તેમણે બાજુ નજીકથી જાણવા સમજવાની મને તક મળી હતી.
પિતાને નાનાસરખે પણ. સ્વાર્થ સાધવાની વાત વિચારી હોય “તેમના વ્યકિતત્વની અનેક બાજુમાં રાજપુરુષ તરીકેની એમ કદિ પણ જાણવા સાંભળવામાં આવ્યું નથી. તેમની સેવાઓ બાજે સૌથી વધારે ધ્યાન ખેંચે તેવી હતી. ભાવનગરમાં તેમના
અપ્રતિમ હતી, પણ તેમનું સ્થાન મોટા ભાગે પડદા પાછળનું રહેતું જાહેર જીવનની શરૂઆત થઈ હતી. સર પટ્ટણીને તેમનામાં ખુબ અને પ્રજાપરમાર્થ એ તેમનું એકાંત લક્ષ્ય હતું. વિશ્વાસ હતો. સર પટ્ટણી વિશે તેમનામાં પણ ખૂબ આદર અને “આજે જયારે સૌરાષ્ટ્રની રાજકારણી નેતાગીરી છિન્નભિન્ન ભકિત હતાં. મોહનભાઈ રાજ્ય અને પ્રજા વચ્ચે અથવા થઈ રહી છે, નેતાઓમાં પરસ્પર વિશ્વાસ કે આદર રહ્યો નથી, તો ભાવનગર રાજ્ય અને અન્ય રાજ્યો વચ્ચે એક કડી સમાન રાજકીય વૈમનસ્ય પ્રત્યેકના ચિત્તને આવરી રહ્યું છે. વર્ષો સુધી હતા. પ્રજાનું હિત હંમેશાં તેમના હૈયે હતું. સર પટ્ટણી વિદેહ થયા, ખભેખભા મેળવીને અનેક કાર્યો સાધનાર મિત્રે અમિત્ર જેવા તે તેમના અનુગામી શ્રી અનંતરાય પટ્ટણી સાથે પણ તેમને સંબંધ બની ગયા છે અને પરસ્પર મહોબતના તાર તૂટી ગયા છે કાયમ રહ્યો. ૧૯૪૮માં દેશી રાજ્યો વિસજિત થયાં અને સૌરાષ્ટ્રનું ત્યારે મોહનભાઈનું સવિશેષ સ્મરણ થાય છે, તેમની ખટ ઘણી એકમ સ્થપાશું. તે એ વખતના મુખ્ય પ્રધાન શ્રી ઉછરંગરાય વધારે સાલે છે. તેઓ જીવતા હોત તે આ વિખવાદ સહી ઢેબર્સ સાથે પણ તેમને એ જ ગાઢ સંબંધ સ્થપાયો. સૌરાષ્ટ્રનું ન શકત, ઊભો થવા ન દેત, દૂર ગયેલાને એક ભાણે જમાડયા નવું એકમ થતાં રાજવીઓ સાથે તેમ જ ગરાસીના જમીનદારો સિવાય તે રાહત ન અનુભવત, એમના અભાવમાં આમ સાથે તરેહતરેહની ગુંચ ઊભી થવા માંડી. તેવી ગુંચોના ઉકેલની જવા- જુદા પડેલાને જોડનાર, તૂટેલાને સાંધનાર, અભેદ્ય દિવાલને બદારી મોટા ભાગે મેહનભાઈને જ ઉપાડેલી. એ પહેલાં રાજકોટમાં ભેદનાર આજે સૌરાષ્ટ્રમાં કોઈ નથી. એ મોહનભાઈને યાદ દિવાન વીરાવાળા સાથે સરદાર પટેલ અને પછી ગાંધીજીની અથ- કરીને આપણે વિખવાદ શમાવીએ અને એકમેક વચ્ચે ઊભા ડામણ ઊભી થયેલી. તે વખતે વીરાવાળા અને સરદાર તથા ગાંધીજી થયેલા અંતરને વિદારીને, વટના-સ્વમાનના ખ્યાલોને બાજુએ મૂકીને, વચ્ચેની વાટાઘાટો તેમની મારફત જ ચાલેલી. ગાંધીજીને પણ મહેન- એકમેકની નજીક આવીએ અને વિસારે પડેલી મૈત્રીભાવનાનેભાઈની તાકાતમાં તેમ જ નિષ્ઠામાં ઊંડો વિશ્વાસ હતો. જે અશક્ય સાથીભાવને તાજો કરીએ તે મેહનભાઈને યાદ કર્યાનું કાંઈક લેખાનું તે મેહનભાઈથી શકય બની જતું. જુદા પડેલાને ભેગા સાર્થક થયું લેખાશે.”
, પરમાનંદ
Page #244
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
- ત. ૧૬-૧૨-૬૩
જ
હિંદુધર્મ અને જૈનધર્મ
*
. (ગતાંકથી ચાલુ) . .' : - , , " . જનમ ' , '
, સ્ત્રીને દરજજો પુરુષ કરતાં સદૈવ નિમ્ન જ રહે, વળી, દિગંબરામાં . . જૈનેનું સાહિત્ય સુનિશ્ચિત અર્થ આપતું હોઈ તેમાં વિચારભેદને તે સ્ત્રીના મોક્ષને પણ નિષેધ પછીથી કરવામાં આવ્યો તે પણ નગ્નતાના
અવકાશ નથી. એટલે જૈનધર્મના વિવિધ સંપ્રદાયોને આધાર વિચાર સાંપ્રદાયિક હઠાગ્રહનું જ ફળ છે. - ભેદ નહિ, પણ આચારભેદ છે. અને વિચારની એકરુપતા, જ્યારથી : જૈનધર્મમાં સાધુ અને ગૃહસ્થના સમગ્ર આચારોનું ઘડતર અહિપણ તેને ઈતિહાસ મળે છે ત્યારથી, જળવાઈ રહ્યાનું જાણી શકાય છે. સાને કેન્દ્રમાં રાખીને કરવામાં આવ્યું છે. જ્યારે હિન્દુધર્મના આચારો
. પ્રથમ કહ્યા પ્રમાણે અહિં જૈનધર્મ વિષે તેના સાહિત્ય, પ્રવર્તક વિષે એમ કહી શકાતું નથી. એ અહિંસામાંથી જ દાર્શનિક વિચારમહાપુરુ, આચાર, વિચાર અને સંપ્રદાયો વિષે વિચાર કરીએ એ ધારામાં જૈનધર્મો અનેકાંતવાદને વિકાસ કર્યો છે, જ્યારે હિન્દુધર્મને પહેલાં જૈનધર્મની કેટલીક બાબતો વિષે હિન્દુધર્મની તુલના કરીને વિવિધ દર્શનેમાં મુખ્યરૂપે એક-એક દ્રષ્ટિ નજરે પડે છે. એ જુદી જુદી વિચાર કરીએ.
દષ્ટિઓને સમન્વય કરીને જ જૈનધર્મો પોતાનું અનેકાંતવાદી દર્શન . કોઈ પણ ધર્મ એકાએક ઊભો થાય નહિ, વ્યવસ્થિત થાય નહિ.
ઊભું કર્યું છે. આ એ ભલે અમુક મહાપુરુષના નામ સાથે જોડાય, પણ ખરી રીતે એનાં
• જૈન સાહિત્ય ' મૂળ તો તેથી પણ ઊંડાં હોય છે, તે દેશ કે તે કાળમાં પણ એ
જેમ હિન્દુધર્મના સમગ્ર વિચાર અને આચારના પાયામાં વેદ મૂળ ભલે ન હોય, પણ અન્યત્ર જરૂર હોવાનાં જ. પણ જે મહાપુરુષ
છે તેમ જૈનધર્મના પાયામાં ભગવાન મહાવીરે ઉપદેશેલ આચાર અને તે મૂળ પકડીને તેની આસપાસના ઝાડ-ઝંખાડ હટાવીને તે તરફ આંગળી
વિચારને સંગ્રહ તે જૈન આગમો છે. વેદ અને આ આગમને જે એક ચીંધ છે તે જ તે ધર્મના પ્રવર્તક કહેવાય છે. એમ વિચારીએ તે જૈન
મૌલિક ભેદ છે તે જાણવાથી બન્નેની પ્રકૃતિને વિશેષ ખ્યાલ આવશે. ધર્મનાં જે શાસ્ત્રો છે તે ભગવાન મહાવીર પછીનાં જ છે. તે પૂર્વનું કોઈ
વેદ એ અનેક ઋષિઓના દર્શનની સંહિતાનું નામ છે. એ મંત્રા સાહિત્ય આપણી સમક્ષ નથી. તેથી તે પૂર્વના જૈનધર્મની પરિસ્થિતિ
કહેવાય છે. આથી તેમાં અર્થ કરતાં શબ્દનું વિશેષ મહત્ત્વ છે. પરિણામ વિષે જે કાંઈ શાસ્ત્રીય સંકેત મળે છે તે તે શાસ્ત્રમાં જ મળે છે. '
એ આવ્યું કે વેદના મૂળ શબ્દોમાં કશો પણ ફેરફાર થઈ શક નથી. હિન્દુધર્મની જેમ જૈન ધર્મને અદિકાળ જ્ઞાત નથી થઈ શકત,
અને વૃંદાદિ સંહિતાનું જે કાળે સંકલન જે રૂપે થયું છે તે જ રૂપ એટલે એ કાળની વાત જવા દઈએ. પણ જેનાગમથી ફલિત થતા જૈન
આજે પણ વિદ્યમાન છે. પણ શબ્દો એના એ જ છતાં વૈદિક. એનાં ધર્મના સામાન્ય તત્ત્વો વિશે કેટલીક માહિતી અહિં આપું છું.
અર્થને મહત્ત્વન આપ્યાથી પરિણામ એ આવ્યું છે. કે તેના વિવરણમાં - હિન્દુધર્મના મહાભારતકાળ પર્યંત તે સ્પષ્ટ છે કે તેમાં જેટલું
અનેક મતભેદો ઊભા થયા અને પરિણામે વૈદિકમાં પરસ્પરવિરોધી મહત્ત્વ સત્યને આપવામાં આવ્યું છે તેટલું મહત્વ અહિંસાને અપાયું
અનેક દર્શને ઊભાં થયાં છે. પ્રજ્ઞાશીલ પુરુષને પોતાને જે કાંઈ દર્શન નથી. આ વસ્તુ અપરિગ્રહ અને બ્રહ્મચર્ય વિશે પણ છે. ઉપનિષદના
થયું હોય તે વેદને નામે ચડાવી દેવામાં કશો જ આંચકો આવતે નહિ. મહધિઓ પણ અપરિગ્રહમાં માનતા હોય એમ લાગતું નથી. ઋષિ- પરંતુ જૈન આગમ વિષે આવું નથી. તેમાં ભગવાન મહાવીરના ઉપએના અબ્રહ્મચર્યની કથાઓનો તોટો નથી. તે કાળે તેવા અબ્રહ્મચર્ય દેશના શબ્દોનું નહિ પણ અર્થનું મહત્ત્વ છે. આથી તેમના ઉપદેશને વિષે ધર્મગ્રન્થમાં કશી જ ટીકા થઈ પણ નથી. વળી બ્રહ્મચર્ય એ સંન્યાસ
આધારે તેમના ગણધરો. આગની રચના કરી. શબ્દો સચવાયા
નહિ પણ અર્થ સચવાયો, તાત્પર્ય સચવાયું. તેથી શાબ્દિક રચના ગમે આશ્રમમાં છેક જીવનની અંતિમ અવસ્થામાં અનિવાર્ય જેવું છે. બ્રાહ્મ
તેવી હોય પણ વિચારભેદને જેનશાસ્ત્રરચનામાં અવકાશ રહ્યો નહિ. સેને વિષે તે કહેવાયું છે કે સમગ્ર વિશ્વની રચના કરીને બ્રહ્માએ એ
વળી વેદને કાળ આથી સાડા ત્રણ હજાર વર્ષ જેટલો જુનો છે. ' સૃષ્ટિ બ્રાહ્મણોને જ સમર્પી છે. તેમની કમજોરીને કારણે બીજા માલિક આથી અને અર્થની ઉપેક્ષા થવાથી અર્થની બાબતમાં મતભેદ થાય એમાં 3 બની બૅઠા છે, માટે બ્રાહ્મણ અણદીધેલું લઈ લે તો તેમાં કાંઈ
નવાઈ પણ નથી. પણ જૈનગમની રચનાના સમયમાં ભાષામાં .. તે ચોરી કરે છે એમ નથી. એ તો પોતાની જીવસ્તુ પોતે લેતા
, , ' વપરાતા શબ્દોએ નિશ્ચિત અર્થ ધારણ કર્યો હતો. આથી પણ જેન
. આગમના શબ્દોને અર્થ કરવામાં મતભેદને અવકાશ રહ્યો નહિ. પરિહોય છે. આમ પાંચ યમમાં માત્ર સત્ય વિષે ભાર હિન્દુધર્મમાં
[ણામે આપણે જોઈએ છીએ કે જૈનધર્મમાં જે સંપ્રદાયો થયા તેમાં દર્શન પ્રાચીનકાળમાં જોવા મળે છે. પણ આથી ઊલટું જ્યારથી જૈનધર્મને નભેદ અગર વિચારને ભેદ નથી, આચારનો ભેદ છે. આનું બીજું ઈતિહાસ જાણવા મળે છે ત્યારથી અહિસા એ જ પરમ ધર્મ છે. એમ પરિણામ એ પણ આવ્યું કે :ણધરે રચેલા ગમે પણ તેના તે જ રૂપમાં
વેદોની જેમ સચવાયા નહિ. મનાયું છે અને એ અહિંસામાંથી સત્ય આદિને ફલિત થતા બતાવવામાં
.
વળી વેદની ભાષા સંસ્કૃત છે અને શબ્દરૂપની જાળવણી તેમાં આવ્યા છે. અને અહિંસાપ્રધાન પાંચે યમને સરખી રીતે પાળવા
• છે, પણ આગની ભાષા તે લોકભાષા પ્રાકૃત છે, આથી પણ ભગવાન આવશ્યક મનાય છે. જીવનમાં સંન્યાસ અંતિમ કાળે નહિ, પણ જ્યારે
મહાવીરના કાળની પ્રાકૃત આજે આગમમાં રહી નથી. પણ જે કાળે પણ ધર્મ સમજાય. અને પાલનની શકિત દેખાય ત્યારે સંન્યાસ લઈ શકાય અંતિમ સંકલન થયું તે કાળની પ્રાકૃત ભાષાની અસર તેમાં પડે તે સ્વાછે. આથી જીવનના યૌવનકાળમાં સંન્યાસ લે અને જૈનધર્મમાં વિશેષ ભાવિક છે. ભગવાન મહાવીર અને બુદ્ધ પુરોહિત સમાજની સંસ્કૃત મહત્વ અપાયું છે.
ભાષા છોડીને બહુજનસમાજની ભાષા પ્રાકૃતમાં ઉપદેશ આપે . વળી વર્ણ ધર્મને વિભાગ જૈનધર્મો પ્રારંભથી જ સ્વીકાર્યો હોય
તેની પાછળનો હેતુ પણ એ જ છે કે તેમનો ઉપદેશ ગણ્યાગાંઠયા લોકોની એમ જણાતું નથી. એવો વિભાગ જેનધર્મમાં અમાન્ય છે. આથી મહા
મૂડી ન બને, પણ આમજનતા તેનાથી પુરો લાભ ઉઠાવે. પરિણામે ભારતની કે ગીતાની જેમ ક્ષત્રિયો દ્વારા બાંધવો, પિતા કે ગુરુની યુદ્ધમાં
વેદ એ માત્ર અમુક જ વૈદિધર્મને અનુસરનારા બ્રાહ્મણ કુટુંબની થતી હત્યા એ જૈનધર્મ અનુસાર ધર્મમાં કદી જ ગણાઈ નથી. વળી
મૂડી બની ગયા અને તેમણે એના બળે ધાર્મિક નેતૃત્વનો ઈજારો લીધે.. બ્રાહ્મણે કરે અપરાધ સૌના અપરાધની સમાન જ છે. તેને કોઈ પણ પણ ભગવાન મહાવીરને ઉપદેશ લોકભાષામાં હોઈ આવો કોઈ ઈજારો જાતેના વિશેષ હક્કો અપરાધ પરત્વે જૈનધર્મમાં અમાન્ય જ થયેલા
કોઈ લઈ શકયું નહિ. એથી એક લાભ થયો કે તેને પ્રચાર વ્યાપક છે. દ્રા હિન્દુધર્મની સ્મૃતિઓ પ્રમાણે સંન્યાસી થઈ શકતા નથી કે બન્યો, પણ આગવી મૂડી ન હોઈ કોઈએ તેને સાચવવાને પરે પયન - ગુરુપદને પામી શકતા નથી, પણ જૈનધર્મમાં તેમ નથી. સંન્યાસ પણ કર્યો નહિ. આથી તે આજે શબ્દરૂપમાં છિન્નભિન્ન દશામાં મળે
અધિકાર સૌને સરખે છે. સ્ત્રી - પુરુષમાં પણ ભેદ સંન્યાસની બાબતમાં છે, જો કે તેના અર્થમાં વિપર્યય નથી થયો. ' ' , , , કરવામાં આવ્યો નથી. લોકોનુસરણથી જૈનધર્મના મૌલિક વિચારો . વેદ અને આગમ સાહિત્યમાં બીજો જે એક ભેદ જાણવા જેવો
સાથે કેટલીક અસંગત એવી બાબતો આચારક્ષેત્રે આવી ગઈ છે. જેવી છે તે એ કે વેદો એ ઉપદેશગળ્યો નથી, પણ ષિની નાના દેવ. સમાજમાં જાતિ - પાંતિના ભેદ, દીક્ષિત સ્ત્રી એટલે કે સંન્યાસી બનેલી " તાને કરેલી સ્તુતીઓને સંગ્રહ છે. આ સ્તુતીઓમાં મોટે ભાગે'
Page #245
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૨-૬૩
કવિત્વ છે, પણ તેનું તાત્પર્ય તો ભૌતિક સમૃદ્ધિની યાચનામાં રહેલું છે. કોઈ પારલૌકિક કે આત્માની ઉન્નતિ—આધ્યાત્મિક ઉન્નતિ—માટેના પેાકારો તેમાં નથી. પણ શત્રુ—બાહ્ય શત્રુ ને નાશ કરી સામ્રાજ્ય - પ્રદેશ વિસ્તારમાં દેવાની સહાય માગવામાં આવી છે. આથી ઉલટું આગમોમાં આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ દેખાડવામાં આવ્યો છે અને ભૌતિક સમૃદ્ધિની તુચ્છતાનું વર્ણન છે. અને જ્યાં પણ કોઈ સ્તુતિ છે ત્યાં આંતરિક શત્રુ રાગદ્ર ષને નિવારી મુકિતલાભની ઝંખના દર્શાવવામાં આવી છે. વેદ અને આગમના આ મૌલિક ભેદ છે.
×બુ* જીવ ન
વળી વેદમાં જે આરાધ્યદેવા છે તેમાં પણ ઋષિઓએ પેાતાના જ જેવા રાગદ્વેષની ક્લ્પના કરી છે. તે પણ સ્તુતીથી પ્રસન્ન થઈ સ્તોતાની મદદે દોડે છે અને તેમને પણ એ જ ભાજન ભાવે છે જે આરાધકને ભાવેછે એવી કલ્પના છે. આરાધકના જે શત્રુ એ દેવાના પણ શત્રુ બની જાય છે અને તેના નાશ કરવાનું કાર્ય તે કરે છે એવી કલ્પના છે. આથી ઉલટું આગમામાં જે દેવાની કલ્પના કરવામાં આવી છે તે સ્વર્ગમાં રહે છે પણ સ્તુત્ય નથી. તે દેવા તો સ્વયં તીર્થંકરની ઉપાસના કરવા આવે છે. ઉપાસ્ય હાય તે તે વીતરાગ જ હોવા જોઈએ. અને ઉપાસનાના હેતુ વીતરાગ બનવું એ છે. આ બધી ભાવનાને આધારે વેદ અને આગમના ભેદ પડે છે. આગમને આધારે જે સમગ્ર જૈન સાહિત્યનું નિર્માણ થયું છે તેમાં ઉકત ભાવનાને જ પાષણ મુખ્યરૂપે આપવામાં આવ્યું છે.
પ્રવર્તક મહાપુરુષો
હિન્દુધર્મમાં અત્યારે રામ, કૃષ્ણ, શિવ-શંકર—આ ત્રણની વિશેષે પૂજા ભગવાનરૂપે થાય છે. તેમાં પણ કૃષ્ણનું મહત્ત્વ સવિશેષ છે. એ ત્રણેય એક જ પરમાત્માના અવતાર છે. એવી કલ્પના છે. અને એ પરમાત્મા તો સદા મુકત મનાયા છે. વળી તે તે સંપ્રદાયા તે તે મહાપુરુષોને નામે પ્રચલિત થયા છે. જેમ કે શૈવ, વૈષ્ણવ આદિ. આ પછી પણ જે જે સંતો થયા તેમના નામે પણ રામાનુજી, ચૈતન્ય, રામાનંદી, કબીરપંથી આદિ સંપ્રદાયો થયા. આ સંત પણ ભગવાનપરમાત્માના અંશાવતાર હોઈ સ્વયં ભગવાન જેમ જ પૂજાય છે.
ઐતિહાસિક દષ્ટિએ વિચાર કરીએ તો આ અવતારવાદના સિદ્ધાંત, ભગવાન મહાવીર અને બુદ્ધ જેવા મનુષ્યો પૂજાવા શરૂ થયા ત્યાર પછી, શરૂ થયો છે. ામણ સંપ્રદાયમાં તીર્થંકર કે બુદ્ધો એ ક્ષત્રિયો હતા, તે રામ અને કૃષ્ણ જે અવતારરૂપે પૂજાયા છે તે પણ ક્ષત્રિયા જ છે. પણ શ ણાના તીર્થંકરો અને આ અવતારોમાં જે એક ભેદ છે તે એ છે કે અવતારો સ્વયં મુકત પુરુષના રૂપાંતરો હોઈ તેમને જીવનમાં પેાતાની ઉન્નતિ માટે કશી જ આધ્યાત્મિક સાધના કરવાની હોતી નથી, આવશ્યક પણ મનાઈ નથી. આવી દેખીતી કોઈ પણ આધ્યાત્મિક સાધના રામ કે કૃષ્ણના જીવનમાં દેખાતી પણ નથી. હા, શિવ-શંકરના જીવનમાં એ દેખાય છે ખરી. પણ શિવ એ મૂળ વૈદિક દેવ નથી, પણ વૈદિક બ્રાહ્મણાએ એ પ્રભાવશાળી પૂજાતા દેવને પોતાની દેવ શ્રેણીમાં દાખલ કરી દીધા છે. કૃષ્ણ પણ વેદવરોધી હશે જ, કારણ, કૃષ્ણે ઈન્દ્ર જે વૈદિક પ્રધાનદેવ છે તેના ઉપદ્રવથી લોકોને બચાવવા ગોવર્ધન પર્વત ઉપાડયો હતા એ સૂચવે છે કે કૃષ્ણને અને ઈન્દ્રને વિરોધ છે. આથી પ્રજામાંથી ઈન્દ્રાદિ વૈદિક દેવાને નિર્મૂળ કરવામાં કૃષ્ણે ઠીક ઠીક ભાગ ભજવ્યો હશે. પ્રજાના મોટા ભાગમાં પૂજાતા આવા મનુષ્યોને વૈદિકોએ અવતારવાદની કલ્પના કરી પરમાત્માની શ્રેણીમાં દાખલ કરી દીધા. પરિણામે આમજનતામાં ક્રમે કરી વૈદિક ઈન્દ્રાદિ દેવા પૂજાપાત્ર રહ્યા નહિ. સમાજની નાના પ્રકારની મર્યાદાઓ સુસ્થિર કરવામાં ભગવાન રામના ફાળા જેવા તેવા નથી અને ખરેખર તે ભગવાન તરીકે પૂજાય તેમાં કશું જ આશ્ચર્ય નથી. આ જ રીતે મહાભારતમાં રાજનીતિમાં કૃષ્ણે
જે ભાગ ભજવ્યો તે તેમને તે કાળના નેતા બનાવવા પુરતા હતા અને આગળ જઈ તે પણ ભગવાન બની ગયા. તે માટે તેમને કોઈ પણ પ્રકારે સંસાર ત્યાગીને આધ્યાત્મિક સાધના કરવાની આવશ્યકતા હોય એવું તેમના અનુયાયીઓએ કદી માર્યું નથી.
આથી વિરુદ્ધ પરિસ્થિતિ શ્રમણાના તીર્થંકરો અને બુદ્ધ વિષે છે. તે કોઈના અવતાર હોય એવી મૂળ ભાવના નથી. પરન્તુ સામાન્ય મનુષ્ય જ જીવનને ઉન્નત બનાવી છેલ્લી હદે પહોંચે એટલે કે વીતશગ બને ત્યારે તે આદર્શ તરીકે પૂજાય અને એવા વીતરાગ જ્યારે પ્રજાના કલ્યાણ માટે પ્રયત્ન કરતા હોય છે ત્યારે પ્રજામાં તીર્થંકર કે બુદ્ધ અને છે. આમાં ઈશ્વરનું અવતરણ નથી પણ મનુષ્યનું ઉત્થાન છે.
૧
આવા જગતના કલ્યાણ માટે ઉત્થિત મનુષ્યો જ જૈનધર્મમાં તીર્થંકર તરીકે પૂજાય છે. અને તે તે કાળે જૈન ધર્મના પ્રવર્તક મનાયા છે. તેમની સંખ્યા ૨૪ મનાય છે તે તો આ યુગ પૂરતી, પણ આવી અનેક ચાવીશી થઈ ગઈ અને થશે-આ સાંપ્રદાયિક માન્યતામાં એટલું તો સત્ય રહેલું.જ છે કે જે કોઈ મનુષ્ય સ્વયં ઉન્નત થઈ બીજાને ઉન્નતિને રાહે લઈ જઈ શકે તે સૌને તીર્થંકર બનવાના સમાન અધિકાર છે. આથી જ જૈન ધર્મનું પ્રચલન કોઈ એક મહાપુરુષના નામે નથી મનાયું, પણ તે જિનાના એટલે કે રાગ દ્વેષને જીતનારાઓના ધર્મ છે. સૌ વીતરાગા કાંઈ પરકલ્યાણની પ્રવૃત્તિ કરતા નથી, પણ જે કોઈ જન્મ-જન્માન્તરથી જગતકલ્યાણની ભાવનાવાળા થઈને કરુણાનો અભ્યાસ કરે છે અને જગતહિતાર્થે પાતાની સાધના વાળે છે તેવા જ સાધકો તીર્થંકરપદને પામે છે. આમ અનેક રીતે અવતારો અને તીર્થંકરોની ભાવનામાં એક
વસ્તુનું સામ્ય તો છે જ કે તે સૌના મનમાં ધર્મવ્હાર કે ધર્મનું માર્ગદર્શન આપવાની ભાવના સરખી છે.
જૈન આચાર
જૈન આચારના મૂળમાં દ્રવ્ય નહિ પણ ભાવ છે. એટલે કે બાહ્ય આચરણ કરતા અંતરના ભાવ એ આચારમાં મુખ્ય છે. આથી વૈદિકોમાં પ્રચલિત સ્નાન આદિ બાહ્ય આચારને સાધકના ધાર્મિક વિધિ વિધાનમાં છે. અવકાશ છે. બાહ્ય આચારનું ત્યાં સુધી મહત્ત્વ છે, જ્યાં સુધી તે અંતરના ભાવને ઉત્તરોત્તર નિર્મળ કરવામાં સહાયક હોય. જો આમ ન બનતું હોય તો પછી બાહ્યાચારનો કશો જ અર્થ રહેતા નથી. સમગ્ર જૈન આચ રનો ભાર આમ આંતરભાવ ઉપર છે. પણ તે કયા ભાવ એ પ્રશ્ન થાય તો તેના ઉત્તર એ છે કે આત્મૌપમ્ય અથવા સમભાવ. અહિંસા એ સમભાવ કે આત્મૌપમ્યના પરિણામ રૂપે જીવનમાં આવવી જોઈએ. અને એ અહિંસા જ સર્વે ધર્મના પણ મૂળમાં મનાઈ છે. કારણ સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય કે અપરિગ્રહ એ સૌ અહિંસાંમૂલક છે. અથવા તો અહિંસાના જ વિસ્તાર છે. આ અહિંસાને જ આધારે શ્રાવક કે સાધુના આચારોના નિયમા ઘડાયા છે. અહિંસાના બે પ્રકાર છે. હિંસા ન કરવી એ નિવૃત્તિરૂપ અને સકલજીવો પ્રત્યે મૈત્રી રાખવી અને તેમના કલ્યાણના પ્રયત્ન કરવા તે વિધાયક રૂપ. જીવનમાં કરુણા, અનુકમ્પા, દયા કે દાન એ બધા અહિંસાના વિધાયક તત્ત્વને આભારી છે. જીવનમાં ત્યાગ કે તપસ્યા તે અહિંસાના નિવૃત્તિરૂપને આભારી છે. આપણે જોઈએ છીએ કે તીર્થંકર ભગવાન મહાવીરે જે ઉગ્ર તપસ્યા કરી અને દીર્ધ ઉપવાસાની હારમાળા સેવી તે અહિંસાનું નિવૃત્તિરૂપ છે. પણ તીર્થની સ્થાપના માટે ઉગ્રવિહારી બન્યા અને લોકોને આદિ કલ્યાણ, મધ્ય કલ્યાણ અને અંતે કલ્યાણ એવા ઉપદેશ આપવા જે કષ્ટો સહ્યાં તે બધું અહિંસાના વિધાયક રૂપને આભારી છે. શ્રાવકોમાં જે તપસ્યાની પ્રવૃત્તિ છે તે નિવૃત્તિપરક છે, પણ દયા, દાન, સાધર્મિક વાત્સલ્ય આદિ અહિંસાની વિધાયક પ્રવૃત્તિ છે. જીવનમાં ધ્યાન, સ્વા ધ્યાય એ પણ રાગ - દુષાદિ દોષો જેને લઈને હિંસા જન્મે છે તેના નિવારણ માટે જ છે. અને પૂજા આદિ પણ એ રાગદ્વેષને નિવારી વીતરાગ બનેલ મહાપુરુષોની છે. અને તે આદર્શ પ્રત્યે આગળ વધવા માટે જ છે. આથી જો પૂજામાં વીતરાગ આદર્શની પ્રત્યે આગળ વધવાનું અટકાવે એવી કોઈ પણ આડંબરી પ્રવૃત્તિ હોય તે તે ન્યાય જ કરે છે. આમ વિચાર કરીએ તે। જીવનમાં પરમ અહિંસક ભાવરૂપ બ્રહ્માની સિદ્ધિ અર્થે જ સકલ આચારનું નિર્માણ જૈનધર્મમાં છે. જૈન ધર્મના આ પ્રકારના અહિંસક વણલની મોટી અસર હિન્દુધર્મ ઉપર થઈ છે એ તથ્ય છે.
જેનામાં પ્રચલિત સામાજિક એટલે કે, સમભાવ - સર્વ જીવાને દુ:ખ અપ્રિય છે અને સુખ પ્રિય છે માટે સૌને સમાન માની કોઈ પણ જીવની વિદ્ધ કરવી નહિ- ભાવનાની અસર ગીતાના સામ્યયોગમાં સ્પષ્ટપણે છે અને મહાભારતના “આત્મન: પ્રતિકુલાનિ પરેષાં ન સમાચરત ” ધર્મતત્ત્વનો આ સાર પણ શ્રમણાની અહિંસક ભાવનાને આધારે જ છે એમાં શંકાને સ્થાન નથી.
"
જૈનાની આવી તાત્ત્વિક અહિંસા છતાં, વ્યવહારમાં જે અનેક મુશ્કેલીઓ પડી તેના નિવારણ અર્થે જે કેટલાક અપવાદો છેદગ્રન્થોના ટીકાગ્રન્થામાં સૂચવાયા છે તેમાં જૈનધર્મની મૂળ ભાવનાને લાંછન લગાડે અને અહિંસાની નિષ્ઠાના અભાવને સૂચવે તેનું ઘણું છે. પણ અપવાદોની એ વિચારણાના વિરોધ સ્વયં જેનાએ જ કર્યો છે અને તેનું અનુસરણ જેમ બને તેમ ન કરવાના સતત જાગૃતિપૂર્વકના પ્રયત્ન જૈનાચાર્યો કરતા રહ્યા છે.
અપૂર્ણ
દલસુખ માલવણિયા
Page #246
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૨-૬૩
II
*
“સંસ્કૃતિ રક્ષકો”
સમાજ
ભાર મૂકીને જતા નથી. એ
1 - (આ લેખ તા. ૨૩-૧૧-૬૩ના 'જૈન પ્રકાશમાંથી ઉદ્ભૂત કરવામાં આવે છે. સાધારણ રીતે બહારના વર્તુળમાં સ્થાનકવાસી સંપ્રદાય પૂરતા સ્થિતિચુસ્ત જેવા લેખાતા શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહને અખિલ ભારત સાધુમાર્ગી જૈન સંસ્કૃતિ રક્ષક સંઘના રાવે સામે કલમ હાથ ધરવી પડે એ હકીકત જ આ સંસ્કૃતિરક્ષક સંધની મનોદશા કેટલી જુનવાણી પ્રત્યાઘાતી, શબ્દપૂજારી, ગતાનુંગતિક અને એકાંગી છે અને કાળબળની સાચી પરખથી કેટલી દૂર છે એ પૂરવાર કરવા માટે પૂરતી છે. પરમાનંદ) .
: અખિલ ભારત સાધુમાર્ગે જૈન સંસ્કૃતિ રક્ષક સંઘ, તેના વિશેષમાં સંઘને ઠરાવ જણાવે છે કે કોન્ફરન્સના મુંબઈના અધિનામ પ્રમાણે, સંસ્કૃતિની રક્ષા કરવાનો દાવો કરે છે. સમ્યગ દર્શનના કારીઓ આવા સાંસારિક આરંભ સમારંભના કાર્યમાં સાધુ-સાધ્વીજીને તંત્રી તેના મુખ્ય કાર્યકર્તા છે. તેની તા. ૨૩-૧૦-'૩ના રોજ પ્રોત્સાહન આપે છે એ ઘણું દેશનીય છે. મળેલ કાર્યકારિણી સમિતિએ નીચે મુજબ પ્રસ્તાવ રજૂ કર્યો છે.
મેં ઉપર જણાવ્યું તેમ આ ઠરાવ એક મહત્ત્વનો મુદ્દો ઉપપ્રસ્તાવ નં. ૧૨
સ્થિત કરે છે. માનવસેવાની કોઈ પ્રવૃત્તિને સાધુ-સાધ્વી આવકારે, “મહાસતી શ્રી ઉજજવળ કુમારીજી તથા લલિતાબાઈ સ્વામી
તે પ્રસંગે હાજર રહી મંગળ વચન કહે છે, શું એ સાધુધર્મની આદિ ઠાણાની સાનિધ્યમાં ‘શ્રી મનસુખલાલ બાવલભાઈ ટોકરશી
મર્યાદા વિરુદ્ધ છે? મારી નમ્ર સમજણ મુજબ આ માન્યતા ભૂલઅનાજ રાહત સમિતિ'નું ઉદ્ઘાટન થયું અને આ પ્રસંગની અનુ
ભરેલી છે. કદાચ આ તેરાપંથી માન્યતા હશે. મદના તથા પ્રશંસા કરતા તેઓએ પ્રવચન કર્યા. પૂ. મહાસતીજી
• વર્તમાન સમયમાં જૈન સાધુ-સાધ્વી માનવસેવાની પ્રવૃત્તિને એની આ પ્રવૃત્તિ છકાયના રક્ષક એવા સાધુ ધર્મની મર્યાદાથી વિરુદ્ધ
આવકારી પણ ન શકે, તે પ્રસંગે હાજર રહી મંગળ વચન પણ છે. વળી આ મહાસતીજીએ રત્ન ચિંતામણિ જૈન સ્કૂલમાં ‘નમરા
ન કહી શકે એવી જો ‘સાધુ માગ’ જૈન સંસ્કૃતિ’ હોય તે મને જુલ’ની નાટિકા ભજવાઈ તે જોવા માટે પણ ગયાં હતાં. પૂ. મહા
લાગે છે કયાંઈક પાયાની ભૂલ થાય છે. અહિંસાને નામે, માનવસતીજીઓની આવી પ્રવૃત્તિઓની આજની આ સભા સખેદ નોંધ
પ્રેમ કે માનવદયાને સ્થાન રહેતું ન હોય તે એ અહિંસાની ખોટી લે છે અને ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ નહિ કરવા વિનંતિ કરે છે.
સમજણ છે એમ માનવું પડશે. અહિંસાના સર્વથા નકારાત્મક વિશેષમાં કોન્ફરન્સના મુંબઈના અધિકારીઓ આવા સાંસારિક આરંભ
સ્વરૂપ પર ભાર મૂકીને જીવનને પ્રેમ કે દયાવિહોણું બનાસમારંભના કાર્યમાં સાધુ-સાધ્વીજીને પ્રોત્સાહન આપે છે તે ઘણું
વવામાં જ સાધુધર્મ સમાઈ જતો નથી. આવા સંસ્કૃતિરક્ષકો કદાચ શોચનીય છે.”
સંસ્કૃતિને નાશ કરવામાં જ વધારે ફાળો આપે છે એમ લાગે છે. | બેઠકના અહેવાલ ઉપરથી જણાય છે કે શ્રી જયંતીલાલ એવી જ રીતે કન્યાશાળામાં ધાર્મિક શિક્ષણ અપાતું હોય મશ્કરીયાએ આપેલ માહિતી ઉપરથી આ પ્રસ્તાવ કર્યો છે. પ્રસ્તાવ ત્યાં સાધુ-સાધ્વી પધારી બાળાઓને બે શબ્દો કહે, તેમના ધાર્મિક કરતાં પહેલાં સાચી હકીકત જાણવાની તકલીફ આ સંસ્કૃતિ રક્ષક સંવાદ કે ગીત સાંભળે તેમાં સાધુધર્મની મર્યાદાથી કાંઈ વિરુદ્ધ સંઘે લીધી હોત તો કદાચ હકીકતદોષમાંથી બચી જાત. પણ આ કર્યું હોય તેવું સામાન્ય માણસને તે નહિ લાગે, અતિ જ્ઞાનીની પ્રસ્તાવમાં માત્ર હકીકતદોષ જ હોત તે તેને વિષે કંઈ લખવાની
જુદી વાત છે.' પણ જરૂર ન રહેત. પણ આ પ્રસ્તાવ એક મહત્ત્વનો મુદ્દો પણ
સંસ્કૃતિરક્ષક સંઘની આ બેઠકમાં એક બીજો પણ ઠરાવ
થયો છે–જે નીચે મુજબ છે: ઉપસ્થિત કરે છે, એટલે તેને વિષે કંઈક લખવું પ્રાપ્ત થાય છે.
પ્રસ્તાવ નં. ૯ પહેલાં હકીકતો વિશે. મુંબઈ શ્રી સંઘ સ્વધર્મી બંધુઓને મદદરૂપ થવા વિવિધ પ્રકારની સેવાની પ્રવૃત્તિઓ કરે છે, તેમાં બે
“કોઈ કોઈ સાધુ તેરાપંથી અને મૂર્તિપૂજક સાધુ તથા મૂતિ
પૂજક સાધ્વી સાથે બેસીને વ્યાખ્યાન આપે છે. આ પ્રવૃત્તિ પરંવર્ષથી એક નવી પ્રવૃત્તિ શરૂ થઈ છે. તે છે અનાજ-રાહતની.
પરાની પ્રતિકુળ છે અને સમાજ માટે હાનિકારક પણ છે. આવી ગરીબ કુટુંબોને માસિક રૂ. ૨૦નું અનાજ આપવામાં આવે છે.
પ્રવૃત્તિ રોકવા માટે આચાર્યશ્રીને નિવેદન છે.” આવા લગભગ ૧૦૦ કુટુંબને માસિક રાહત અપાય છે. તે માટે :
આ ઠરાવ ઉપર બહુ વિવેચનની જરૂર નથી. જેની શ્રી મનસુખભાઈ બાવલભાઈએ રૂા. ૫૧૦૦૦ આપ્યા છે. એટલે
એકતાની વાતો ઘણી કરીએ છીએ. તે દિશામાં કોઈ પગલું લેવાય આ પ્રવૃત્તિની ઉદ્ઘાટનવિધિ માટે શ્રી સંઘની એક જાહેર સભા
તેને વિરોધ કરવો તે કેટલું અગ્ય છે તે દેખાઈ આવશે. એક બે કાંદાવાડી ઉપાશ્રયે મળી હતી. સભા ઉપાશ્રયે હોવાથી મહાસતી
સમય એવો હતો કે જ્યારે તેરાપંથી, મૂર્તિપૂજક અને સ્થાનકવાસી - જીઓની ઉપસ્થિતિ હતી અને તેમણે પણ આ પ્રસંગે મંગળ
સમાજ વચ્ચે ખૂબ કટુતા હતી. તે ઓછી કરવાને આજે આપણે પ્રવચન કર્યા હતાં. ' આ ઠરાવમાં બીજી બાબતોને ઉલ્લેખ છે. તેમાં એમ જણાવ્યું
પ્રયત્ન છે. ત્રણે ફીરકાના સાધુ-સાધ્વી સાથે બેસી વ્યાખ્યાન આપે . છે કે મહાસતીજીઓ રત્ન ચિંતામણી જૈન સ્કૂલમાં ‘નમ-રાજલની
તેમાં કઈ પરંપરાને પ્રતિકૂળ પ્રવૃત્તિ થઈ તે સમજાતું નથી. પણ નાટિકા ભજવાઈ તે જોવા માટે પણ ગયા હતા. જેન કેળવણી એવી કોઈ પરંપરા હોય તે પણ આજે તેને પ્રોત્સાહન આપવું મંડળ : શ્રી રત્ન ચિંતામણિ કન્યાશાળા ચલાવે છે અને ત્યાં તેમાં સમાજ કે ધર્મનું હિત દેખાતું નથી. એ ખરું છે. કે આવા નિયમિત ધાર્મિક શિક્ષણ અપાય છે. ચાતુર્માસ દરમિયાન કાંદાવાડી પ્રસંગે કેટલીક સાવચેતી રાખવી પડે છે. એકબીજાનું દિલ દુભાય. ઉપાશ્રયે બીરાજતા સાધુ-સાધ્વીને કન્યાશાળાની મુલાકાત લેવા એવું કાંઈ કથન કે વર્તન કોઈનું ન થાય તે જોવું જોઈએ. પણ સંચાલકો આમંત્રણ આપે છે અને કન્યાઓને, પધારેલ સાધુ-સાધ્વી આવા પ્રસંગે જેટલા વધારે થાય તે ઈષ્ટ છે. મુંબઈમાં તે દર વર્ષે ધર્મના બે શબ્દો કહે છે. કોઈ વખત બાળાઓ ધામિક સંવાદો મહાવીર જયંતી બધા ફિરકાઓ સાથે મળી ઉજવે છે, ત્યારે બધા અને ગીતે રજૂ કરે છે. તે મુજબ આ વર્ષે કાંદાવાડી બીરાજતા. ફીરકાના સાધુ-સાધ્વી હાજર રહી પ્રવચન કરે છે. મહાસતીજી , શ્રી ઉજજવળકુમારીજી તથા લલિતાબાઈએ શાળાની
સંસ્કૃતિ રક્ષક સંઘ સંસ્કૃતિની સાચી રક્ષા કરવા ઈચ્છ મુલાકાત લીધી હતી અને તે સમયે બાળાંઓએ નેમ રાજુલ સંવાદ હોય તો તેણે ઘણું કરવાનું છે. સંપ્રદાયવાદને દૂર કરી એક શ્રમણ રજૂ કર્યો હતો. ' .
. સંધ કરવાનું ભગીરથ કાર્ય કોન્ફરન્સ અને કામણ સંઘે ઉપાડયું છે 1. સંસ્કૃતિ રક્ષક સંઘને એમ લાગે છે કે મહાસતીજીએ તેમાં સાથ આપે તે આ સંસ્કૃતિ રક્ષક સંઘ કાંઈક સત કાર્ય અનાજ રાહત પ્રવૃત્તિના ઉદ્ઘાટન સમયે હાજર રહી મંગળ વચન કર્યાનો સંતોષ અનુભવશે. પણ આગમ અને સંસ્કૃતિને નામે ભેદ કહ્યાં તે સાધુ ધર્મની મર્યાદા વિરુદ્ધ છે. અને કન્યાશાળાની મુલા- પડાવવાનું જ કાર્ય કરશે તો સંસ્કૃતિની રક્ષા તે નહિ જ કરે, બીજું કાત લઈ નેમરાજુલ સંવાદ સાંભળ્યું તેની સંઘે સખેદ નોંધ લીધી ગમે તે કરે. છે અને ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ નહિ કરવા વિનંતિ “કરી. છે.. ,
, , , , , ચીમનલાલ ચકુભાઈ શાહ
Page #247
--------------------------------------------------------------------------
________________
તા. ૧૨-૧૨-૧૩
પ્રબુદ્ધ જીવન
લેકશાહી દ્વારા સમાજવાદ
(૧૯૫૫ની સાલમાં અવાડી ખાતે ભરાયેલા રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોંગ્રેસના ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે ભારતમાં સમાજવાદી સમાજની સ્થાપના થાય-socialistic pattern of socicty ઊભી થાય-એ ઢબે આયોજન કરવું. આગળ ચાલતાં ૧૯૫૭ની સાલમાં કેંગ્રેસે પિતાને બંધારણની કલમ ૧માં સુધારો કરીને શાંતિમય અને ન્યાયી સાધને દ્વારા “સહિયારા સહકારી સમાજવાદી રાજ્યને પોતાના ધ્યેય તરીકે વિધિપુર:સર સ્વીકાર કર્યો હતો. આ ધ્યેયની વિશેષ સ્પષ્ટતા થાય એ હેતુથી ગયા નવેમ્બર માસની ત્રીજી તથા ચેાથી તારીખે જયપુર ખાતે મળેલી. કેંગ્રેસ મહાસમિતિની બેઠકમાં કેંગ્રેસની કારોબારી તરફથી એક વિસ્તૃત નિવેદન રજૂ કરવામાં આવ્યું હતું અને તેમાં “લોકશાહી દ્વારા સમાજવાદ”થી કેંગ્રેસ શું કહેવા અને સાધવા માગે છે તેનું વિશદ અને જરૂરી એવી વિગતોથી ભરેલું માર્ગદર્શન કરાવવામાં આવ્યું હતું. આ નિવેદન ઉપર સામાન્ય ચર્ચા થઈ હતી અને એ સંબોધે છેવટનો નિર્ણય લેવાનું થડા આગામી જાન્યુઆરી માસમાં ભુવનેશ્વર ખાતે મળનાર કેંગ્રેસ અધિવેશન ઉપર મુલતવી રાખવામાં આવ્યું હતું. રાષ્ટ્રના ભાવિ ઘડતરની દ્રષ્ટિએ આ નિવેદન ઘણું ઉપયોગી હોઈને તા. ૨૩-૧૧-૬૩ની કેંગ્રેસ પત્રિકા (અમદાવાદ)માં પ્રગટ કરવામાં આવેલ એ નિવેદનને ગુજરાતી અનુવાદ અહીં સાભાર ઉધૂત કરવામાં આવે છે.'
* તંત્રી) : ૧. ભારતને વિદેશી શાસનમાંથી મુકિત અપાવનાર ભારતીય કારક ઉપયોગ દ્વારા આર્થિક વિપુલતા સિદ્ધ કરવાની છે, જેથી રાષ્ટ્રીય કેંગ્રેસને દેશનું સ્વાતંત્રય હાંસલ કરવા ઉપરાંત સામાજિક દરેક વ્યકિતના કલ્યાણની બાંહેધરી આપી શકાય. દરેકને સમાનતા ધ્યે પણ હતાં. મહાત્માજીના નેતૃત્વ પછી આ સામાજિક ધ્યેયોને હોવી જોઈએ અને વિકાસમાં વાજબી હિસ્સો મળવું જોઈએ. રાષ્ટ્રીય આંદોલનમાં મહત્ત્વનું સ્થાન મળ્યું. કેંગ્રેસના ઠરાવમાં આ વિશેષાધિકારો, અસમાનતા અને શોષણ નાબૂદ કરવાં જોઈએ. વખતેવખત વ્યકત કરવામાં આવ્યું છે, જેમાં ૧૯૩૧માં કરાંચી ભારતના સંવિધાનમાં ઉલ્લેખવામાં આવેલી લેકશાહી મૂલ્યોને ખાતે કરવામાં આવેલ ઠરાવ મહત્ત્વનું છે. મહાત્માજીના જુદા જાળવીને અને વિકસાવીને ભારતના લોકોની સંમતિથી શાંતિમય
જુદા રચનાત્મક કાર્યક્રમે ખાસ કરીને કોમી એકતા, અસ્પૃશ્યતા- સાધન દ્વારા આ ક્રાંતિ કરવાની છે. આથી, ટૂંકમાં કાગ્રેસની વિચાર• નિવારણ, મહિલાઓનું સામાજિક ઉત્થાન, ગ્રામવિકાસ અને ગૃહ- સરણીને લેકશાહી, માનવપ્રતિ કા અને સામાજિક ન્યાયના પાયા ઉદ્યોગ-આ બધાંએ એક સામાજિક ધ્યેય સિદ્ધ કરવાનું હતું. પર રચાય લોકશાહી–સમાજવાદ ` કહી શકાય. આ કાર્યક્રમમાંથી પેદા થયેલાં નવાં બળાએ આઝાદીના આંદોલનને ૭. સમાજવાદી સમાજની સ્થાપના માટે આપણું સૌથી નવી જ તાકાત આપી.
પહેલું ધ્યેય ગરીબ અને એનાં સાથી અનિષ્ટોને નાબૂદ કરવાનું . ૨. સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી, સ્વાભાવિક રીતે જ સત્તા હોવું જોઈએ. આ માટે એ ઝડપી આર્થિક વિકાસ થવો જરૂરી પરના પક્ષ તરીકે કોંગ્રેસે આ સામાજિક ધ્યેયને ચોક્કસ આકાર છે જેમાં ઔદ્યોગિક અને ખેતીના ઉત્પાદનનું ધોરણ સતત વધતું આપવાને હતો અને એ ધ્યેય સિદ્ધ કરવા ચોક્કસ પગલાં લેવાનાં જાય. આપણા ધીમાં આર્થિક વિકાસનું કારણ આપણા માનવ અને હતા. ભારતીય સંવિધાનનું આમુખ અને તેના માર્ગદર્શક સિદ્ધાંત ભૌતિક સાધનોના પૂરા ઉપયોગની આપણી અશકિત છે, વિજ્ઞાન ચોક્કસ ષ્ટિએ જ ઘડવામાં આવ્યાં હતાં અને સંવિધાનની સ્વીકૃ- અને ટેકનોલોજીના વિકાસને પૂરતો લાભ લેવામાં આપણે નિષ્ફળ તિથી આ ધ્યેય રાષ્ટ્રીય દયેય બની જાય છે.
રહ્યા છીએ, તેથી આમ બને છે એવું કહેવામાં આવે છે. ' ' ૩. ભારતના સંવિધાનના આમુખ અને માર્ગદર્શક સિદ્ધાંતમાં ૮. ઉત્પાદનનું આધુનિક તંત્ર બને તેટલી ઝડપથી ઊભું નક્કી કરવામાં આવેલી ભારતની નીતિને વેગ આપવા ૧૯૫૫માં કરવું જોઈએ, જેથી ઉત્પાદનના ઊંચા ધોરણવાળું આધુનિક આવડી ખાતે મળેલા ભારતીય રાષ્ટ્રીય કેંગ્રેસના અધિવેશનમાં નિર્ણય
અને કાર્યક્ષમ અર્થતંત્ર સર્જી શકાય. ભારતમાં ખેતીની બાબતમાં લેવામાં આવ્યું કે કેંગ્રેસના ધ્યેયને પરિપૂર્ણ કરવા સમાજવાદી
આપણે પછાત છીએ. ખેતીના વધુ ઉત્પાદન માટે વિજ્ઞાન અને સમાજની સ્થાપના થાય એ ઢબે આયોજન કરવું, જેમાં ઉત્પાદનનાં
ટેકનોલોજીના વિકાસના લાભ મળી શકે એવી જોગવાઈ કરવી મુખ્ય સાધને રાજ્યની માલિકીનાં હોય અથવા તે રાજ્યના અંકુ
જોઈએ. ખાસ કરીને ગામડાના વિસ્તારોમાંના મોટા અને વધતા શમાં હોય, ઉત્પાદન ક્રમશ: વધે અને રાષ્ટ્રીય આવકની વાજબી
જતા મજૂરવર્ગને રોજગારીની તકો પૂરી પાડવા વિકેન્દ્રિત નાના વહેંચણી થાય. ૧૯૫૭માં કેંગ્રેસે એના બંધારણની કલમ ૧માં અને ગૃહઉદ્યોગેનું સ્થાન આ દેશના અર્થતંત્રમાં મહત્ત્વનું રહેશે. શાંતિમય અને ન્યાયી સાધન દ્વારા “સહિયારા સહકારી સમાજવાદી વ્યાજબી વેતન અને જરૂરિયાતો સાથે સમપ્રમાણ ઘારણે રોજગારી - રાજ”ને એના દયેય તરીકે વિધિપુર:સરને સ્વીકાર કર્યો. આમ
નાના અને ગૃહઉદ્યોગ દ્વારા પૂરી પાડી શકાય એ માટે એની ટેક“સમાજવાદી ઢબના સમાજની સ્થાપનાનો કેંગ્રેસના ધ્યેય તરીકે
નીકમાં ઝડપી અને સતત સુધારો થતા રહેવું જોઈએ, અને ગ્રામ સ્વીકાર થયો. અવનવી ઘટનાઓથી પરિપૂર્ણ એવા એના ઈતિહાસમાં વિકાસ માટે વીજળી શકય એટલા વધુ વિસ્તારને પૂરી પાડવી. કેંગ્રેસ સતત અને મક્કમ રીતે આ ધ્યેયની દિશામાં સજાગપણે આગેકૂચ કરી રહી છે. ,
૯, વિકાસની ગતિ સંતોષકારક રીતે વધારવા અર્થતંત્ર માટે | |૪. આ પછી “સમાજવાદને માટે આયોજન”ના મુદ્દા પર સંગીન ઔદ્યોગિક પાયો ઊભું કરવા આયોજનને રાહ અનિવાર્ય કોંગ્રેસ બે ચૂંટણી લડી છે અને ભારતના લોકોએ કેંગ્રેસની છે. સાધને, કારીગરો અને નિષ્ણાતોની આપણે ત્યાં અછત છે. આ નાત મજૂર રાખ્યા છે. વાવય પચવથી ય યોજનાઓને આકાર આ અપૂરતાં સાધનાને વધુમાં વધુ ઉપગ કરી શકાય એ માટે . આપતી વખતે આ ધ્યેયને નજર સમક્ષ રાખવામાં આવ્યું. છે. અને
અગત્યાનુક્રમ નક્કી કરવા પડે છે અને ગ્ય નીતિ ઘડવી પડે છે.. સંસદે પણ આર્થિક વિકાસની સમાજવાદી પદ્ધતિને સ્વીકાર કર્યો છે..
અને એના અસરકારક અમલને માટે સંગઠને ઊભાં કરવાં પડે છે. * ૫. કેંગ્રેસના દષ્ટિકોણની પાયાની બાબતો અને કાર્યક્રમનાં
આથી કોંગ્રેસે આયોજિત, આર્થિક વિકાસના વિચારને સ્વીકાર મહત્ત્વનાં પાસાંઓ જેના દ્વારા સમાજવાદના ધ્યેયને પૂરેપૂરો કર્યો છે. .. . . . ' ', ', ' ' અમલ કરવાને છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
૧૦. આયોજિત અર્થતંત્રની શિસ્ત યોજનામાં સામાજિક ૬. ભારતીય સમાજની આર્થિક અને સામાજિક ક્રાંતિ માટે ધ્યેય અને ઉત્પાદનનાં લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે જુદી જુદી કક્ષાએ કોંગ્રેસ કામ કરી રહી છે. લોકોના દ્રષ્ટિકોણમાં અને જે સંસ્થાઓ અમુક ધારાધારણની અપેક્ષા રાખે છે. આર્થિક પ્રગતિથી આવકની મારફતે તેઓ કામ કરે છે તેમાં ઝડપી પરિવર્તન દ્વારા આ ક્રાંતિ . અસમાનતા વધે નહિ અને ઉત્પાદનનાં સાધન અને સંપત્તિ કરવાને છે. માનવ અને ભૌતિક સાધનોના સંપૂર્ણ અને અસર કેન્દ્રિત ન થાય એની બાંયધરી આપવી જરૂરી છે. જો આમ ન બને
Page #248
--------------------------------------------------------------------------
________________
* પ્રબુદ્ધ જીવન
-
તા. ૧
૧૨-૩ :
ત, સામાજિક સ્થિરતા ભયમાં મૂકાય. લોકોની નજર સમક્ષ ન્યાયી ૧૬. કોંગ્રેસની જમીન અંગેની નીતિ એવી છે કે ખરા સમાજવ્યવસ્થાનું એક ચિત્ર છે. જે ધીમે ધીમે હકીકત બનનું ખેડૂતને રાજ્ય સાથેના સીધા સંપર્કમાં મૂકો અને વચગાળાનાં જાય છે. સાધનો અને વિકાસની ગતિ વધારવામાં એમને ઉત્સાહ હિતોને નાબૂદ કરવાં. જાતખેડ માટેની જમીનની ટોચ નક્કી કરવી. અને સહકાર એ મહત્ત્વની બાબત બની રહે છે.
. . ખેત મજૂરી માટે લધુતમ વેતન અને સહાયક ધંધામાં રોજગારીની '. ૧૧. આ રીતે જોતાં દરેક વ્યકિતની મૂળભૂત જરૂરિયાતની સવલત પણ થવી જોઈએ. ગામડાના લોકોના મરજિયાત જોડાણની જોગંવાઈ વહેલામાં વહેલી તકે પૂરી પાડવાની બાંયધરી આપવામાં ભૂમિકાએ રચાયેલું સહકારી ગ્રામીણ અર્થતંત્ર એ જમીનસુધારાને આવે એ ખૂબ જ અગત્યનું છે. અને ઓછામાં ઓછી રાષ્ટ્રીય પાયો હોવો જોઈએ. આખા યે દેશમાં જમીનસુધારાને અમલ જરૂરિયાત અનાજ, કપડાં, વસવાટ, શિક્ષણ, આરોગ્યની સગવડો- એક સરખે નથી. આગામી બે વર્ષ દરમિયાન જમીનસુધારાને વહેલામાં વહેલી તકે પૂરી પાડી શકાય એ સ્થિતિ ઊભી કરવી કાર્યક્રમ પૂરો કરવાના પ્રામાણિક અને નિષ્ઠાપૂર્વકના પ્રયાસ કરવા જોઈએ. આ બાબતમાં રાષ્ટ્ર પોતાનું લક્ષ્યાંક નક્કી કરવું જોઈએ જોઈએ. ખેડૂતોને ધીરાણ અને બજારની સગવડો આપવામાં સહકારી
અને પાંચમી પંચવર્ષીય યોજનાને અંતે એમાં નોંધપાત્ર સિદ્ધિ ક્ષેત્રે મહત્ત્વનો ભાગ ભજવો જોઈએ. જ્યાં શકય હોય ત્યાં સંબંધ'હાંસલ કરી શકાશે એવી આશા રાખવામાં આવે તો તે વ્યાજબી કર્તા ખેડૂતની સંમતિથી સંયુકત સહકારી ખેતી કરવી જોઈએ. લેખાય. જો આમ નહિ થાય તે આયોજન અને પ્રગતિ બંને સામાન્ય આ કાર્યક્રમમાં પંચાયતી રાજ અને સામૂહિક વિકાસે મહત્ત્વનો ભાગ માનવીને માટે અર્થહીન બની જશે. આવક અને સંપત્તિની હાલની ભજવવાને છે. ' ' વ્યાપક અસમાનતા આનાથી ઘટાડી શકાય છે. ટચ અને તળિયા ૧૭. સામાજિક સેવાના ક્ષેત્રમાંની આપણી પ્રવૃત્તિઓને વચ્ચેનું અંતર ટૂંકા ગાળામાં અને નોંધપાત્ર રીતે ઘટાડવા માટેનાં ચક્કસ સ્વરૂપે અમલમાં મૂકીને અને સામાજિક સલામતીની દિશામાં બીજાં પગલાં પણ લેવાં જોઈએ, નીતિ અને સંગઠન બંને ક્ષેત્રમાં - હિંમતભર્યા પગલાં લઈને કંઈક અંશે તકની સમાનતા ઊભી કરીને ' આ પગલાં લેવાવાં જોઈએ.
સામાન્ય માનવી અને લોકસમૂહના નબળા વર્ગની મુશ્કેલીઓ " ૧૨. ભારત સરકારની ઔદ્યોગિક નીતિમાં નક્કી કરવામાં આપણે દૂર કરી શકીએ. સંકટના સમયમાં રાહત અને સહાયનાં આવ્યું છે તે મુજબ વેપાર અને ઉદ્યોગનાં ક્ષેત્રમાં જાહેર ક્ષેત્રને પગલાં લેવાં જોઈએ. આ ક્ષેત્રમાં પણ આ અગત્યનુક્રમની પદ્ધતિના વ્યુહાત્મક અને મહત્તવને ભાગ ભજવવાને છે. મેટા પાયાના આધારે જ આપણે સાધનેને સારે ઉપયોગ કરી શકીશું. દાખલા ઉધોગમાં, ખાસ કરીને ભારે ઉદ્યોગોના તેમ જ આવશ્યક ચીજ- તરીકે ગામડાના વિસ્તારમાં અમુક ચોક્કસ સમયમાં બધે જ પીવાનું વસ્તુઓના વેપારમાં જાહેર ક્ષેત્રને પ્રાગતિક ફેલાવો થવો જોઈએ. પાણી પૂરું પાડવાની જોગવાઈ કરી દેવી જોઈએ. શૈક્ષણિક સગવડોને ખાનગી ક્ષેત્રને પણ દેશના અર્થતંત્રમાં મહત્ત્વનો ભાગ ભજવવાને ફેલાવો એ ઉચ્ચ અગત્યનુક્રમમાં આવતી બીજી બાબત ગણી શકાય. છે, વિકાસના રાષ્ટ્રીય આયોજનના વ્યાપક વ્યુહમાં એણે એને આમાં અને આરોગ્યની બીજી બાબતમાં બાળકને પહેલી પસંદગી ભાગ ભજવવાને છે. ખાનગી ક્ષેત્રમાં ખાસ કરીને ખેતી, નાના મળવી જોઈએ. દરેક બાળકને એની શકિત પ્રમાણે શિક્ષણ મેળવવાની ઉદ્યોગ, પ્રોસેસિંગ ઉદ્યોગો અને છૂટક વેપારમાં સહકારી સંસ્થાઓનું સગવડ મળવી જોઈએ. માબાપની, ગરીબીને લઈને શકિતશાળી મહત્ત્વ વધતું જ રહેશે.
બાળક એની શકિત પ્રમાણેની ઉચ્ચ કેળવણી મેળવવાથી વંચિત . ૧૩. ઉદ્યોગના ક્ષેત્રમાં ઉત્સાહ જળવાઈ રહે એવી જોગ- ન રહેવું જોઈએ. વાઈની સાથે સાથે લોકો, ઉપભોકતા અને મજૂરોના હિતનું પણ ૧૮. વધારે ઊંચા જીવનધોરણની પ્રાપ્તિ અને સામાજિક અસરકારક રક્ષણ થવું જોઈએ. ઉદ્યોગેના સંચાલનમાં મહત્ત્વને ન્યાય અને સામાજિક સલામતીની જોગવાઈને આધાર - ઝડપી ભાગ ભજવી શકે એ રીતે કામદારને એમાં સામેલ કરવો જોઈએ. આર્થિક વિકાસની સફળતા પર આધાર રાખે છે. વિજ્ઞાન અને આ સ્થિતિ ઊભી કરવાની દિશામાં ઝડપી પગલાં ઉઠાવવાં જોઈએ. ટેકનોલોજીના સંપૂર્ણ ઉપયોગથી જ આ શક્ય બને એમ છે. વિજ્ઞાન , આથી કામદારોમાં ભાગીદારીની ભાવના જાગશે અને વધુ ઉત્પાદન અને ટેકનોલેજીને સતત વિકાસની સાથે સંબંધ ન હોય એવા માટે પ્રયાસ કરશે.
સમાજવાદી સમાજની કલ્પના જ ન થઈ શકે. વૈજ્ઞાનિક અને ટેક'.૧૪. સમાજનાં ઓછી આવકવાળાં જુ અને બીજા એવા નિકલ શિક્ષણની વ્યાપક ભૂમિકા તૈયાર કરવી જોઈએ અને સંશે. વર્ગો માટે ભાવની સપાટી એ ખૂબ જ ચિંતાનો વિષય છે. ઘણા- ધનના ક્ષેત્રે ઝડપી પ્રગતિ થાય અને દેશમાં વૈજ્ઞાનિક દષ્ટિકોણ ખરા કિસ્સાઓમાં, ભાવના વધવા સાથે સાથે આવકમાં વધારો થતો , કેળવાય અને હવા ફેલાય એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું જોઈએ. નથી. ઉત્પાદન વધારવા બધાં જ પગલાં લેવાની બાબતને વધુ ૧૯, આપણા દેશની સામાજિક અને આર્થિક પરિસ્થિતિનું મહત્ત્વ આપવાની જરૂર છે. સાથે સાથે જ્યારે અછત ઊભી થાય એક પાસું સમાજવિરોધી પ્રવૃત્તિ છે, જેના તરફ પૂરતું ધ્યાન ત્યારે એમાંથી થતી શોષણખોરી અટકાવવાના પગલાં પણ લેવાં આપવામાં આવ્યું નથી. એની અસર એ થાય છે કે, સંપત્તિનું જોઈએ. લોકોના વ્યાપક હિત માટે અનિવાર્ય બને ત્યારે અંકુશને કેન્દ્રીકરણ થાય છે અને અસમાનતા અને ઈજારાવાદી વલણ વધતાં
અમલ થવો જોઈએ. અંકુશની સામે લોકોને વાંધો નથી હોતો, થાય છે. સટ્ટાથી થતા લાભે, જુદી જુદી જાતની ગેરકાયદેસર આવકો છે.પણ ખામી ભરેલા વહીવટ સામે વાંધો હોય છે. લોકોના સહકાર અને કાયદેસરની જવાબદારીમાંથી છટકવાની પ્રવૃત્તિાથી અપ્રમા
અને પ્રામાણિક વહીવટથી અંકુશેના અમલને સરળ બનાવવાના ણિક વ્યકિતના હાથમાં કાળું નાણું મોટા પ્રમાણમાં ભેગું થાય છે. બધા જ પ્રયાસે કરવા જોઈએ.
અસામાજિક તત્ત્વની પ્રવૃત્તિઓ અર્થતંત્રમાં વિકૃતિઓ ઊભી ' • .. - ૧૫. ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં ખેતીના અર્થતંત્રનું કરે છે અને જે વલણો તે ફેલાવે છે તે દેશના રાજકીય અને માળખું, ખેતીના સંબંધો અને કાયદાનું ખૂબ જ મહત્ત્વ હોય સામાજિક જીવનના પાયાને હચમચાવી મૂકે છે. સમાજવિરોધી છે. ભારતને ઔદ્યોગિક વિકાસ ખેતીના વધતા જતાં ઉત્પાદન તત્ત્વની વધતી જતી અનીચ્છનીય પ્રવૃત્તિ લોકશાહી અને સમાજસાથે ગાઢ રીતે સંકળાયેલ છે. ખેતીના ઉત્પાદનમાં જો વધારે વાદને પડકારરૂપ છે. પદ્ધતિસરનાં અને સખત પગલાંથી આનો થત ન રહે તે ભારતની વધતી જતી વસતિને માટે અનાજના સામને થ જોઈએ. પૂરવઠા માટે સતત બહારની મદદ પર આધાર રાખવો પડે. એ ૨૦. સમાજના આર્થિક સંબંધમાં પરિવર્તન એટલો જ રીતે ખેતીનું મહત્ત્વ ખૂબ જ છે. ' '
સમાજવાદને અર્થ નથી. સમાજના માળખામાં એની વિચાર
મુજરોના હિતને છે
ભાગ ભજવી શકે છે. જોઈએ. ઉધોગે
Page #249
--------------------------------------------------------------------------
________________
F
૧૬૫
તા. ૧૬-૧૨-૨૩
પ્રભુ દ્ધ જીવન સરણીમાં અને જીવનપદ્ધતિમાં કેટલાક પાયાના ફેરફારોને એમાં આગામી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ સમાવેશ થાય છે. કોંગ્રેસની વિચારસરણીના સમાજવાદી સમાજમાં
વિદ્વદવર્ય શ્રી રસિકલાલ છોટાલાલ પરીખ જ્ઞાતિ કે વર્ગને સ્થાન નથી. જન્મ, જ્ઞાતિ, વર્ગ, નાણાં કે અધિકારના
(‘મૃચ્છકટિકની વસ્તુ ઉપર આધારિત એવી ‘શવિલક' નામની વારસાથી મળતા વિશેષાધિકારને રદ કરવું જોઈએ. જીવનના દરેક ક્ષેત્રમાં વ્યકિતનું ગૌરવ જળવાય એની બાંયધરી આપવી જોઈએ.
નાટયરચનાની કદર તરીકે ભારત સરકાર તરફથી ૧૯૬૧ની સાલમાં
જેમને રૂા. ૫૦૦૦નું પારિતોષિક મળ્યું હતું અને એ જ અરસામાં કોંગ્રેસીઓએ પોતાનું જીવન સમાજવાદી દર્શનના દષ્ટાંતરૂપ બનાવવું જોઈએ.
પ્રગટ થયેલ ‘બુદ્ધિ પ્રકાશ” દ્વારા (માર્ચ ૧૯૬૧) જેમને તેમના ૨૧. વધુ ભૌતિક સંપત્તિ માનવજીવનને સમૃદ્ધ કે સાર્થક
એક વડિલ અને સાહિત્ય સાથી મિત્ર પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીએ નહિ બનાવે, આર્થિક વિકાસની સાથે સાથે નૈતિક અને આધ્યાત્મિક
પરિચય કરાવ્યો હતો એવા શ્રી રસિકલાલ છોટાલાલ પરીખને
પરિચયલેખ, જ્યારે મુંબઈ વિલેપારલે ખાતે ચાલુ ડિસેમ્બર માસની મૂલ્યોને પણ વિકાસ થવો જોઈએ. માનવચરિત્ર અને સંપત્તિને સંપૂર્ણ વિકાસ આનાથી જે થશે. આ ભૂમિકાએ ધન ભેગું કરવાની
૨૮, ૨૯ તથા ૩૦મી તારીખે ભરાનાર ગુજરાતી સાહિત્ય પરિષદનું વૃત્તિવાળા માળખાને એક એવા સમાજમાં બદલી શકાય કે જે
તેઓ પ્રમુખસ્થાન શોભાવવાના છે ત્યારે, “પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ સમાજવાદી હોય છતાં એમાં વ્યકિત અને લોકસમૂહના વિકાસને
કરતાં અને એ રીતે તેમના આજીવન વિદ્યાવ્યાસંગને વરેલા વિરલ માટે પૂરતું પ્રોત્સાહન મળી રહે એમ હોય.
વ્યકિતત્વની ઓળખાણ કરાવતાં હું આનંદ તેમ જ સંતોષ અનુભવું છું. | ૨૨. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની જે સમાજવાદી સમાજની
પરમાનંદ ) કલ્પના છે કે એમાં ગરીબી, રોગ અને અજ્ઞાનને નાબૂદ કરવામાં હમણાં જ જેની જાહેરાત થઈ છે તે પાંચ હજાર રૂપિયાનું આવશે, એમાં સંપત્તિ અને વિશેષાધિકારોની ચોક્કસ મર્યાદા હશે, સાહિત્યિક પારિતોષિક મેળવનાર પુરુષ એ જ ગુજરાતના પ્રૌઢ એમાં બધા જ નાગરિકોને માટે સમાન તક હશે અને નૈતિક અને સુવિદ્વાન શ્રી રસિકલાલ છો. પરીખ. શ્રીયુત રસિકભાઈ વિમળશાહ આધ્યાત્મિક મૂલ્યો વ્યકિત અને લોકસમૂહના જીવનને સમૃદ્ધ અને વસ્તુપાળના વંશજ છે, એટલું જ નહિ પણ, એ પરવાળ કરતાં હશે.
વંશના અનેકવિધ સાહિત્ય, કળા અને વિઘાવિષયક સંસ્કારોને એક અપંગની આકાંક્ષા
વિકસિત વારસો ધરાવનાર પણ છે. તેઓ, આમ તે, પેથાપુરવાસી છે, (આત્મબળથી સ્વાશ્રયી બનવા માગતા એક અપંગની પણ એમના પિતાશ્રી સાદરામાં એક પ્રતિષ્ઠિત વકીલ તરીકે કામ, આકાંક્ષા નીચેના અવતરણમાં શબ્દાંકિત કરવામાં આવી છે, પણ એક કરતા. એમના પિતાશ્રીને મોરથ પુત્રને વિલાયત મોકલી બેરિસ્ટર રીતે વિચારીએ તો આપણે બધા સામાન્ય માનવી નાની મોટી અનેક કરવાનું હતું, પણ એ સમય આવે એ પહેલાં જ પિતાશ્રી ગુજરી નબળાઈઓના અને પરાવલંબિતાના કારણે એક પ્રકારની પંગુતાના ગયા. શ્રી રસિકભાઈ પૂના ફરગ્યુસન કોલેજમાં અધ્યયન કરતા. ભેગ બનેલા હોઈએ છીએ તો આપણ સર્વના દિલમાં પણ આવી જ એમને મુખ્ય અને રસને વિષય સંસ્કૃત અને સાથે સાથે દર્શન. આકાંક્ષામહેચ્છા–પેદા થવી જોઈએ અને આપણું સમગ્ર જીવન એમના અધ્યાપકો પૈકી બેનાં નામ જાણવા જેવાં છે, જેમણે રસિકપુરુષાલક્ષી બનવું જોઈએ, અને સામાન્યમાંથી અસામાન્ય બનવા ભાઈની મનોવૃત્તિ અજબ રીતે ઘડી એમ કહી શકાય. સ્વર્ગવાસી તરફ સતત ગતિશીલ રહેવું જોઈએ. પરમાનંદ)
ડે. રાનડે જે અસાધારણ તત્ત્વજ્ઞ તરીકે જાણીતા છે અને બીજા | મારે સામાન્ય માનવી થવું નથી. સામાન્ય માનવી થવાને સ્વર્ગવાસી પ્રૉ. ગુણે. પ્રાચીન સંસ્કૃત પ્રણાલિકાના ઉચ્ચત્તમ વિદ્વાન મારો મનોરથ છે, મારો હક્ક છે. હું તક શોધું છું, સહીસલામતી નહિ,
વાસુદેવ અત્યંકર શાસ્ત્રીએ પણ શ્રીયુત રસિકભાઈને પ્રાચ્ય વિદ્યારાજ્યને ખરી સંભાળ લેવી પડે અને તેથી રાજ્યને એશિયાળે બનીને જીવવું પડે–એવો રાજ્યરક્ષિત દયાપાત્ર નાગરિક બનવા
પ્રણાલિને મનેરમ આસ્વાદ કરાવેલ. ફરગ્યુસન કૅલેજના વિદ્યાઈચ્છતું નથી. સમજણપૂર્વકનું જોખમ ખેડવા માગું છું, સ્વપ્ન
સંરકાર અને ભાવનાપ્રધાને વાતાવરણે એમના મનને જુદી જ રીતે સેવવા અને નવનિર્માણ કરવા, નિષ્ફળતાને ભેટવા અને સફળતાને ઘડ્યું. આને લીધે તેઓએ બેરિસ્ટરીને વિચાર તે પડતા જ મૂક, આવકારવા માગું છું. હું અપંગ છું પણ અસહાય લેખાવા માગતો
પણ પોતાના કેટલાક મિત્રો સાથે ગુજરાતમાં આવી શિક્ષણ વિષયક નથી. સ્વયંસફ રિત કર્યું ત્વશકિતના ભેગે પેટીયું મેળવવાને હું ઈન્કાર કરું છું. સુરક્ષિત અસ્તિત્વને બદલે જીવનના પડકારને બહા
સેવાભાવી પ્રવૃત્તિ ચલાવવાનો સંકલ્પ કર્યો, અને પૂનામાં ચાલતી દુરીપૂર્વક ઝીલવાનું, મનહર કલ્પનાઓમાં રાચવાને બદલે કોઈ
ડેક્કન એજ્યુકેશનલ સોસાયટીની પ્રવૃત્તિઓમાંથી પ્રેરણા લઈ અમનક્કર સિદ્ધિના રોમાંચને માણવાનું હું વધારે પસંદ કરું છું. કદિ દાવાદમાં એક ગુજરાત શિક્ષણમંડળ દ્વારા શિક્ષણની પ્રવૃત્તિ શરૂ પણ કોઈ માલિકની કદમશી હું કરીશ નહિ, કદિ પણ કોઈની
કરી. આ પ્રવૃત્તિમાં શ્રી ઈંદુલાલ યાજ્ઞિક, સ્વ. રામનારાયણ પાઠક ધાકધમકીને હું તાબે થઈશ નહિ. કોઈથી પણ ભય પામ્યા કે ખંચ
વગેરે અનેક મિત્રો સમ્મિલિત હતા. કાયા સિવાય, સ્વમાનભેર, ટટ્ટાર ઊભા રહેવું, મારી જાત વિષે મારે જ વિચાર કરો, અને મારે જ નિર્ણય લેવા અને દુનિયા
થોડા જ વખતમાં ગાંધીજીની સત્યાગ્રહ અને અસહકારની સામે છાતી કાઢીને, મારા અનેક દુ:ખી, અંધ, અપંગ, વિકળ ભાઈ- હિલચાલને જુવાળ એટલો વેગથી વધ્યો કે તેમાં આવા ઉત્સાહી બહેને માટે, મારા માટે અને તમારા માટે “મેં આ કર્યું છે.’ એમ દેશપ્રેમી યુવકો તણાયા વિના ભાગ્યે જ રહી શકે. શ્રીયુત રસિકભાઈ હિંમતપૂર્વક જાહેર કરવું–આ મારો વારસો છે–જન્મસિદ્ધ હક્ક છે.
એમના વિશિષ્ટ મિત્રમંડળ સાથે રાષ્ટ્રીય કેળવણીની સ્થાપનાના વખતથી માનવી બનવું–સાચા માનવી બનવું—એને અર્થ આ છે.
જ ગાંધીજીની પ્રવૃત્તિમાં જોડાઈ ગયા. ગુજરાત વિદ્યાપીઠ અસ્તિ‘પ્રબુદ્ધ જીવન’ના ગતાંકમ
ત્વમાં આવ્યું; તેમાં મહાવિદ્યાલય અને પુરાતત્ત્વમંદિર એ બે (૧) પાનું ૧૩૦ પહેલી કોલમમાં છપાયું છે “અને કાળ- વિશિષ્ટ સંસ્થાઓ. શ્રીયુત રસિકભાઈ એ મહાવિદ્યાલયના એક નિરપેક્ષ વ્યકિતને તેનું નિરપેક્ષ અસ્તિત્વ કાયમ છે” તેના સ્થાને
પ્રાધ્યાપક, અને પુરાતત્ત્વમંદિરના મુખ્યમંત્રી. તે કાળે મહાઆ મુજબ વાંચવું “અને આ કરુણાવૃત્તિનું કાળનિરપેક્ષ અસ્તિત્વ
વિદ્યાલયમાં ભણેલ અને આગળ જતાં જુદાં જુદાં અનેક ક્ષેત્રોએ કાયમ છે.”
નામના મેળવેલ હોય એવી અનેક વ્યકિતએ શ્રીયુત રસિકભાઈ (૨) એ જ પાના ઉપર બીજી કોલમમાં શરૂ થતા પારિગ્રાફથી
પાસે અભ્યાસ કરી ગયેલ છે. મહાવિદ્યાલયના એ જ અધ્યાપનશરૂ થતી નોંધ ઉપર “આ તે કેવી જીવનનિષ્ટા !એ પ્રકારનું
કાળમાં તેમણે “વૈદિક પાઠાવલી તૈયાર કરેલી, જેની ખાસ માગણીને મથાળું મૂકવું રહી ગયું છે. આ મથાળું મૂકીને આ નોંધને આગળની કારણે હમણાં જ બીજી આવૃત્તિ તૈયાર થઈ છે. પુરાતત્વમંદિરનું ધથી જુદી પાડવી.
તંત્રી. પ્રબદ્ધ જીવન નૈમાસિક પુરાતત્ત્વ એ શ્રીયુત રસિકભાઈની કલ્પનાને સાકાર
આજ ના બારના મુદ્રણા
Page #250
--------------------------------------------------------------------------
________________ પ્રબુદ્ધ જીવન તા. 16-12-63 : નિદર્શન છે. ગુજરાત બહાર પ્રવાસ કરતાં જ્યારે ગાંધીજીએ ગુજરાતી “પુરાતત્ત્વ'ની વિદ્રાને દ્વારા પ્રસંશા સાંભળી, ત્યારે ગાંધીજીને એમ થયું કે પુરાતત્ત્વ’ ચલાવવામાં ખેટ સહેવી પડે છે એ ફરિયાદ નકામી છે. તે વખતે શ્રીયુત રસિકભાઈએ સ્વતંત્રપણે અને શ્રી રામનારાયણ પાઠક સાથે મળી ને કામે કરેલાં છે તે ધ્યાન ખેંચે એવાં છે. અગધ' માસિસ્સાં શ્રી રસિકભાઈના જે લેખો મદિત છે, તે આજે પણ ભારતીય સંસ્કૃતીના જિજ્ઞાસુને અનેક રીતે સહાયક થઈ પડે એવા છે. ભાસનાં ચેડાંક નાટકો અને કાવ્યપ્રકાશને અનુવાદ તેમ જ “પ્રસ્થાન' માસિક–એ એ મિત્રયુગલની છત સ્મૃતિસમ છે. શ્રીયુત રસિકભાઈની જે મૌલિક વિશેષતા છે, તે તે એ છે કે નામરું હિ કિવિતા શબ્દો થડા પણ વકતવ્ય ધારું; અને આ બધાંની ભૂમિકારૂપે એમના વાચનની નિસીમ વિશાળતા તેમ જ બધું પૂરું સમજીને જ આગળ વધવાની ટેવ. વૈદિક, બૌદ્ધ, જૈન આદિ ભારતીય પરંપરાઓ તેમ જ પાશ્ચાત્ય ભાષા, સાહિત્ય, તત્ત્વજ્ઞાન આદિને સ્પર્શતી વિદેશી પરંપરાઓના વ્યાપક જ્ઞાનને લીધે શ્રીયુત રસિકભાઈમાં એવું સાંસ્કારિક રસાયન જન્મવા પામ્યું છે કે તેને લીધે તેઓ કોઈ પણ નીતિ, પંથ કે દેશની સંકુચિત સીમામાં બંધાઈ રહેતા નથી. આ અને આવી બીજી ઘણી વિશેષતાઓને લીધે જ સ્વ. ડૉ. આનંદશંકર ધ્રુવે એમને ગુજરાત વિદ્યાસભાનું સંચાલન સોંપ્યું. શ્રીયુત રસિકભાઈએ, ધ્રુવ જીએ કલ્પી ન હોય એટલી એમની આશાને સફળ કરી છે, એ વાત ગુજરાત વિદ્યાસભાના વિકાસને છેલ્લાં વીશ વર્ષને ઈતિહાસ જાણનાર કહી શકશે. એયન્ટ ઈન્ડિયન’ હિસ્ટરી અને કલચરને એમ. એ.ના અભ્યાસક્રમમાં દાખલ કરાવી એનું સફળ સંચાલન કરાવ્યું એ શ્રીયુત રસિકભાઈને જ આભારી છે. આ વિષેના અનેક એમ. એ. ગુજરાતમાં અને ગુજરાત બહાર તે તે સંસ્થાઓમાં કામ કરે છે એ શ્રી રસિકભાઈના જ વિદ્યાર્થીએ. ગુજરાત વિદ્યાસભાએ ભે. જે. વિદ્યાભવન દ્વારા જે ઉચ્ચ અધ્યયન, અધ્યાપન અને સંશોધનની પ્રવૃત્તિ શરૂ કરી અને અત્યારે પણ ચાલુ રાખી છે, તેને મુખ્ય જશ શ્રીયુત રસિકભાઈને ફાળે જાય છે. ગયા વર્ષમાં જે. જે. વિદ્યાભવનના નવા મકાનનું ઉદ્ઘાટન કરતી વખતે શેઠશ્રી કરનુરભાઈએ જે એવી મતલબનું કહેલું કે પૈસા અને બીજું બધું હોત છતાં રસિકલાલ પરીખ આમાં ન હોત તો આ સંસ્થા જે કાંઈ કરી શકી છે તે કરી શકી ન હોત તે અક્ષરશ: સાચું છે.' ' શ્રીયુત રસિકભાઈ સંસ્કૃત, પ્રાકૃત, પાલી, અંગ્રેજી આદિ ભાષાઓ તો જાણે જ છે; દર્શન, તર્કશાસ્ત્ર, અને તેમાંય યોગશાસ્ત્ર એ પણ એમના પ્રિય વિષય છે; રાજકારણ અને ઈતિહાસના સંસ્કારો પણ એમના વિશિષ્ટ છે; પણ બધામાં મોખરે તરી આવે એવી એમની કળા એ વાર્તા, કાવ્ય અને નાટકવિષયક છે. તેઓ ગાઈ કે બજાવી જાણતા નથી, અભિનય પણ કરી શકતા નથી, પણ એમનું સંગીત, નૃત્ય અને અભિનયવિક જ્ઞાન અને એની સમજ, એ શાસ્ત્રીય તેમ જ ઊંડાં છે. સ્વ. ભાતખંડે અને તેમને મુખ્ય શિષ્ય શ્રી વાડીલાલભાઈ ભેજકને પાસ શ્રીયુતે રસિકભાઈને ઠીક ઠીક લાગે છે, ત્યાં સુધી કે એમણે પિતાના પુત્ર પરિવારમાં કોઈને એક પ્રકારની તો કોઈને બીજા પ્રકારની એ વિશેની તાલીમ અપાવી છે. સ્વ. બાપુભાઈ , નાયકનું સખ્ય એમણે આ જ દ્રષ્ટિએ કેળવેલું. અને વયોવૃદ્ધ શ્રી જયશંકરભાઈ “સંદરી', જે સર્વથા નિવૃત્ત જીવન ગાળવા છતાં વતન છોડી અમદાવાદમાં આવી કેટલાંય વર્ષો થયાં નાટયવિદ્યાની પ્રત્યક્ષ પ્રવૃત્તિ પોષી રહ્યા છે, તે એકમાત્ર શ્રીયુત રસિકભાઈના આકર્ષણને આભારી છે. ‘મના ગુર્જરી” નાટકની શ્રીયુત રસિકભાઈની રચના અને શ્રીયુત ‘સુંદરી’નું પ્રાયોગિક જ્ઞાન, એ બંનેના સુભગ મિલનને કારણે જ “મેના ગુર્જરી'એ ગુજરાતમાં અને ગુજરાત બહાર નામના મેળવી છે. ' આમ તે શ્રીયુત રસિકભાઈ વિષે શું લખવું અને શું છોડી દેવું અને ઝડપથી વિવેક કરવાનું કામ મારે માટે અત્યારે સહેલું નથી; છતાં ય એમને વિશે એક વિધાન નિ:શંકરૂપે કરી શકાય કે અત્યારના ગુજરાતમાં જે જે મારા પરિચિત વિશિષ્ટ વિદ્રાને અને પ્રાધ્યાપકો છે તે બધાયમાં હું શ્રી રસિકભાઈને મૂર્ધન્ય તરીકે લેખું છું. તેથી જ ગુજરાતની ત્રણ યુનિવર્સિટીએ જ નહિ, પણ મુંબઈ અને પૂનાની વિદ્યાસંસ્થાઓ સુદ્ધાં પાતપતાની કોઈ ને કોઈ કમિટીમાં શ્રીયુત રસિકભાઈને સાંકળી રાખવામાં ગૌરવ અનુભવે છે. એમણે 'કાવ્યાનુશાસન આદિ અનેક ગ્રંથોનું સંપાદન કર્યું છે, પણ તેમના અધ્યયનની વિશાળતા અને વિશ્લેષણની મૌલિકતા. એ તેમની પ્રસ્તાવનામાં જોવા મળે છે. મેં એકવાર સભા રામક્ષ ખુલ્લા દિલે કહેલું કે હું મારું લખાણ શ્રીયુત રસિકભાઈ અને પં. શ્રી દલસુખભાઈ માલવણિયા એ બંનેને સંભળાવ્યા વિના ને તેમની સંમતિ મેળવ્યા વિના પ્રસિદ્ધ કરતો નથી એ માત્ર તેમના તટસ્થ વિશાળ અધ્યયન પ્રત્યેના મારા આદરને કારણે. જે ‘શર્વિલકને લક્ષી એમને રાષ્ટ્રીય પારિતોષિક મળ્યું છે તે “શર્વિલક' વિષે લખવાનું આ સ્થાન નથી. તે વિષે તે અહિ એટલું જ કહી શકાય કે જેઓ નાટ્ય-સાહિત્યના રસિક અને પારખુ હોય તેઓ એને સ્વસ્થપણે વાંચી લે. શ્રીયુત રસિકભાઈની તબિયત હંમેશાં એકસરખી નથી રહેતી. ઉમર બહું ન કહેવાય તેય સાઠ ઉપર તે ગઈ જ છે. વિવિધ વિદ્યાઓને પરિપાક પણ એમનામાં ઠીક ઠીક છે. તેઓ ભલે પોતાની પ્રિય નાટક આદિ પ્રવૃત્તિઓ ખીલવે; છતાં એમના તેંતાળીસ વર્ષ જેટલા લાંબા પરિચયપટને આધારે હું એમની પાસેથી માત્ર ગુજરાત માટે જ નહિ, પણ સર્વસાધારણ માટે એક તત્ત્વજ્ઞાનવિષયક વ્યાખ્યાનમાળા કે પુસ્તકની અપેક્ષા સેવું છે. જો તેઓ તત્ત્વજ્ઞાનના અનેક વિષયોને આવરી વ્યાખ્યાન ન આપે કે ન લખે તોય છેવટે તેઓ યોગની આધ્યાત્મિક ઉત્ક્રાંતિ વિષેની ભૂમિકાઓ ઉપર લખે તોય એમાં ઘાણ સારતત્વ આપણને મળશે એમ હું માનું છું. હમણાં જ એમણે વડોદરામાં રસ કે આનંદમિમાંસા વિષય ઉપર વ્યાખ્યાને આપેલાં, પણ હું જે વ્યાખ્યાને વિષે અભિલાષા રાખું છું તે ભારતીય આધ્યાત્મિકોની અધ્યાત્મપ્રણાલિઓ વિષે. શ્રીયુત રસિકભાઈએ નાટક-કળા જેવી દશ્ય અને શ્રવ્ય કળા ખીલવી ન હતી તે દિલ્હીનું ધ્યાન ભાગ્યે જ આકર્ષત, અને ગુજરાત તો ઘરના આંગણે પુરબહારમાં ખીલેલ ગુલાબપુપની સુવાસ ભાગ્યે જ મેળવી શકત. પણ એમનામાં જે તત્ત્વજ્ઞ અને દાર્શનિકની ઊંડી સમજની વિશિષ્ટ છતાં અમૂર્ત સુવાસ છે તેનું અભિનંદન દિલ્હી કે બીજી કોઈ બહારની સંસ્થાની અપેક્ષા રિવાય જ આપણે સમજદાર ? ગુજરાતીઓ જેટલું વહેલું કરીએ તેટલી જ આપણી સાચી ગુણપરીક્ષા કરે. ' પંડિત સુખલાલજી | પૃષ્ઠ - વિષયસૂચિ કરુણામૂર્તિ શ્રીમતી રૂકમણી એરંડેલને પરિચય સ્વ. મેહનલાલ મેતીચંદ ગઢડાવાળા પરમાનંદ 3 અને આજનું સૌરાષ્ટ્ર હિંદુ ધર્મ અને જૈનધર્મ દલસુખ માલવણિયા 4 “સંસ્કૃતિ-રક્ષકો” ચીમનલાલ ચકુભાઈ શાહ 6 લેકશાહી દ્વારા સમાજવાદ એક અપંગની આકાંક્ષા. પરમાનંદ 9 આગામી ગુજરાતી સાહિત્ય પરિષદના પંડિત સુખલાલજી 9 પ્રમુખ: વિદ્દવર્ય શ્રી રસિક્લાલ - છોટાલાલ પરીખ માલિક: શ્રી મુંબઈ ન યુવક સંધ; મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ 45-47, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, 3 મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ.