________________
- પ્રબુદ્ધ જીવન
- તા. ૧૬-૭–૪૩ એવાં સ્ત્રી-પુરુષે આપણે છીએ. ફળની, બદલાની, લાભની, કીતિનો અને શકિત ત્યાંની પ્રજામાં છે. અને પાશ્ચાત્ય રીતિઓનું માત્ર અનુ આશા અને સ્પૃહા સામાન્ય મનુષ્યોને સ્વાભાવિક છે. માં પુ કરણ હવે તેઓ કરતા નથી, એનાથી સંતોષ પામતા નથી. પશ્ચિમમાં જાવનને ઉપદેશ દેનારા પોતે જ હંમેશાં અથવા તો ઘણુંખરૂં બને છે એથી ઉત્તમ વસ્તુઓ કેવી રીતે બનાવાય એને સતત એનું આચરણ કરી શકતા નથી. પરંતુ એ તે કોઈકે કહ્યું હતું કે પ્રયાસ ક્યું છે અને એમાં સફળ પણ થયા છે. આવી શોધો અને ઉપામાર્ગદર્શન કરનારા એ માર્ગે જવા બંધાયેલા નથી. રસ્તો ચીંધનું થોને લીધે ઘણા ઉદ્યોગોમાં અમેરિકા, જર્મની કે ઈંગ્લાંડ કરતાં જાપાને પાટિયું કંઈ હું જ એ દિશામાં ચાલે છે? એ ગમે તે હો, પણ વેતન, વધારે પ્રગતિ કરી છે નાના ઉદ્યોગો અને મોટાં કારખાનાં વચ્ચે ત્યાં ' વ્યાપાર, વ્યાજ, નફો એ બધાં બદલાની ભિન્નભિન્ન પ્રકારની સહકાર સાધી શકાય છે. વિજ્ઞાનની શોધોનો ઉદ્યોગ માટે ઉપયોગ રીતે છે અને મનુષ્યને કામ કરવા ઉત્તેજન આપવાના કરવા તે પ્રજા નિ તર સંશોધન કરે છે. જાપાનનું આર્થિક તંત્ર દોષસાધન છે. અન્ય સાધનોની પેઠે એને પણ દુરૂપઉગ થાય છે, રહિત છે અથવા તે એની પ્રજામાં ખામીઓ નથી એમ કહેવાને પરંતુ એવા સાધનો અને બળોને સમાજના કલ્યાણ માટે કેવી રીતે આશય નથી, ૫તુ આત્મવિશ્વાસથી, સંપ્રદાયની અવગણના કરી, ઉપયોગ કરવો એ કેવળ સૂત્રોને આધારે કે એક કે બીજા વાદ'ને દેશના હિત માટે ત્યાંના લોકો જે રીતે તનતોડ કામ કરે છે એ વૃત્તિ, આશ્રય લીધાથી ન થઈ શકે. એને માટે જ્ઞાન, શાણપણ, દૌર્ય, સહિષણુતા એ નિષ્ઠા, ઉદ્યમ અને અંત આપણે ગ્રહણ કરવા જેવા છે. આ માટે જોઈએ; સ્પષ્ટ રીતે વિચાર કરવાની શકિત અને દીર્ધદષ્ટિ જોઈએ. કલ્પનાશીલ અને પ્રેરણા આપે એવું નેતૃત્વ જોઈએ અને જનતામાં , “આયોજનના પણ અનેક અર્થ-અનર્થ થાય છે. કેવા આસ્થા, ઉત્કંઠા અને શિસ્ત જોઈએ. પ્રકારનું આયોજન’ છે, તેનાં ધ્યેય અને હેતુ શાં છે, કઈ
આજે દુનિયાભરમાં વિપ્લવ થઈ રહ્યો છે. સમાનતા માટે, યોજનાને ઉચ્ચતર સ્થાન આપવામાં આવે છે અને એ યોજનાને
આર્થિક પરિસ્થિતિની સુધારણા માટે, સમૃદ્ધિની સાધનસામગ્રી
વધારવા માટે સતત પ્રયાસે અનેક દેશોમાં થાય છે. આને માટે આ અમલ કેમ થાય છે-એની તપાસ કર્યા વગર અને એ વિશે શાન્તિથી
જન આવશ્યક છે; પરંતુ એ ભૂલવું ન જોઈએ કે આયોજન મનુષ્ય નિર્ણય કર્યા વગર એક પક્ષ કહેશે કે “આયોજન ” અનાવશ્યક છે માટે છે, મનુષ્ય આયોજન માટે નથી. નહિ તો ' પોતાની શકિત અને અનિષ્ટ છે; જ્યારે બીજો કહેશે કે “ આજન” વડે જ ઉપરાંત બંધાવવાની એક ઈમારતને નકશે કાગળ પર દોરીને સૃષ્ટિમાં સ્વર્ગ આણી શકાય. માત્ર આયોજનની ભાવનાથી કેટ
સંતોષ માને, મનુષ્યોને બદલે મનુષ્યોનાં ચિત્રોને સાચાં લેખે,
વસ્તુને જોવાને બદલે આંઠાની ગણત્રી જ ગણ્યા કરે એના જેવી લાક ઉશ્કેરાઈ જાય છે, જ્યારે કેટલાકની આંખમાં હર્ષાશ્રુ આવે
સ્થિતિ આયોજન કરનારની થાય. બાઈબલમાં કહ્યું છે કે “ જાતિ છે. આવી લાગણીને આમાં અવકાશ નથી. આર્થિક તંત્રમાં કોઈ પ્રગટ ! એટલે જ્યોતિ પ્રગટી !' એમ આયોજનપંચ કે રાજ્યહેતુ માટે, કંઈક સંશ્લેષ સ્થાપવા માટે આયોજન તો એક માર્ગ છે; નેતાઓ પિકાર કરે કે ‘ઉન્નતિ થાઓ ! સમૃદ્ધ બને ” તો એથી રાષ્ટ્રની સમૃદ્ધિ વધારવાની એ એક રીતિ છે. કોઈ એક નીતિ ગ્રહણ
પ્રજા આગળ વધતી નથી. એને માટે અડગ નિશ્ચય અને અથાગ
પ્રયાસ જોઈએ. આપણું ધ્યેય શું છે એનો નિર્ણય કરીએ તો તે પ્રાપ્ત કર્યા પહેલાં એનાં પરિણામોને પૂરો વિચાર કરવો એ આયોજન ક્ર
કરવાના માર્ગો બુદ્ધિપૂર્વક શોધી શકીએ. તેમ જ માર્ગ જાણ્યા વગર નારનું લક્ષણ છે; ભૂલો કર્યા પછી એ સુધારવા મથવું એ એનું લક્ષણ કેવળ ધ્યેય આખે વખત લોકો સમક્ષ રજૂ કરવામાં સાર નથી. નથી. દુનિયાના લગભગ દરેક રાજ્ય વધતા-ઓછા પ્રમાણમાં
વ્યકિતના જીવનમાં અને સમાજની પ્રવૃત્તિમાં સાધન અને સાધ્ય એક કે બીજા પ્રકારનું આયોજન સ્વીકાર્યું છે; છતાં સરમુખત્યારી
એટલાં સંકળાયેલાં છે કે એકમાં પરિવર્તન થાય તે બીજું પણ બદ
લાઈ જાય. પર્વત પર જતાં જદે રસ્તે જઈએ, પગથિમાં ભૂલ વાળું સર્વોપરી રાજ્ય પણ એના નાગરિકના વ્યકિતગત જીવન પર
કરીએ તો નવાં વિક્ટ શિખરો નથી દેખાતાં ? ' સંપૂર્ણ સત્તા મેળવી શકતું નથી. સમાજના હિત અને વ્યકિતના
' મહાદેવ ગોવિન્દ રાનડેએ વર્ષો પહેલાં કહ્યું હતું કે જે પ્રશ્ન સ્વાતંત્ર્ય વચ્ચે સમન્વય સાધવાનું આયોજનકારનું આજે મુખ્ય ધર્મ-ફિલસૂફી-વિજ્ઞાનને છે, જે પ્રશ્ન પ્રાચીનકાળથી શાસ્ત્રો, ઋષિકર્તવ્ય છે. આ યુગમાં અને ખાસ કરીને આપણી પરિસ્થિતિમાં કોઈ મુનિઓ અને મહાપૃરુષે પૂછતા આવ્યા છે એ જ પ્રશ્ન અર્થશાસ્ત્રને ગૂઢ વ્યકિતવાદ અને ઉદ્દામ સમાજવાદ વચ્ચે પસંદગી કરવાની ,
છે કે અનિષ્ટમાંથી. મનુષ્ય કેમ મુકત થવું ? ભૌતિક પરિસ્થિતિને
લીધે જે અનિષ્ટો છે તે કેમ દૂર કરવા? કષ્ટો છે તેનું કે નિવારણ નથી. બલ્ક, ક્યા પ્રકારનું સામાજિક તંત્ર વ્યકિતના વિકાસને ધ્યા
કરવું ? વિદને અને અંતરાયો છે એની પર કેવી રીતે વિજય વિના આર્થિક ઉન્નતિ સાધી શકે એનું નિરૂપણ કરવાનું છે. અરા- મેળવવો એ અર્થશાસ્ત્રને પણ મૂળ પ્રશ્ન છે. વિપરીત અને પ્રતિજકતા, અન્યાય અને ગુલામીના ભયમાંથી મુકત રહે અને જ્યાં કુળ આર્થિક સંજોગોમાં પણ વ્યકિતનું અને જનતાનું કલ્યાણ કેમ સાહસ અને સંરક્ષણ બંને હોય એવી સમાજ ઘટના રચવી, સહેલી સાધવું તે એની અંતિમ ઉદ્દેશ છે. વિદ્યાબહેનના વિશુદ્ધ, દયાળુ
અને પરોપકારી જીવનને પણ આ જ હેતુ હતે એમ કહે છે તેમાં નથી, કોઈ પુસ્તકમાં એના પાઠ નથી, છતાં એ પ્રશ્ન અત્યારે મુખ્ય
અત્યુકિત નથી. એ કહેતાં હશે કે નહિ, પણ એમનું નિત્યનું આચછે. એને નિવેડો ભલે તરત ન આવી શકે, ભલે એની ગૂંચ ઉકેલતાં
રણ તો એવું જ હતું અને એ જાણતાં હતાં અને માનતાં હતાં કે ભૂલે થાય, પરંતુ અર્થશાસ્ત્રને તેમ જ સમાજશાસ્ત્રને એ જ કેયડે
न हि कल्याणकृत् कश्चित् दुर्गति तात गच्छति। છે અને એના પર અર્થવાહી ઉન્નતિને આધાર છે. અમેરિકાના સમાપ્ત
ગગનવિહારી મહેતા, મૂડીવાદ કે સોવિયેટ રશિયાના સામ્યવાદની નકલ આપણે કરવાની નથી, કરી શકવાના નથી; છતાં બન્નેના ઉત્તમ અંશે ગ્રહણ કરતાં
વિષયસૂચિ
પૃષ્ઠ અચકાવું. પણ જોઈએ નહિ. આપણી ભૂમિમાં આપણી આબેહવાને ' ' આર્થિક મૂલ્ય
ગગનવિહારી મહેતા- ૫૩ અનુકૂળ વૃક્ષો આપણે રોપવાનાં અને ઉગાડવાનાં છે. •
પૂ. બાપુજીની ૯૫ મી જન્મજયંતી ' આ વિશે જાપાન પાસેથી આપણે ઘણું શીખી શકીએ. ત્યાંના પ્રસંગે શ્રી. નારણદાસ ખુ. ગાંધીનું ' ' . ' લોકોની રાષ્ટ્રભાવના, એમનું ઐકય, એમનું સામાજિક સંગઠન દેશની
નારણદાસ ખુ. ગાંધી ૫૭ આર્થિક ઉન્નતિમાં કારણભૂત છે. એમનાં સાહસ અને અથાગ મહે- જૈન વિદ્યાપ્રસારક મંડળને પરિચય : રિષભદાસ રાંકા ૫૮ , નતને પરિણામે ભસ્મીભૂત થયેલો દેશ પંદર–સત્તર વર્ષમાં સજી- ભારતીય સંસ્કૃતિમાં ગુજરાતનું સ્થાન " દલસુખ માલવણિયા ૫૯ વન થયા છે. એટલું જ નહિ પણ સમૃદ્ધ બન્યો છે. જાપાનની પ્રગતિ આ બાલદીક્ષા સામે મૌન કેમ
' પણ વેગવાળી છે તે આ જ કારણોને લીધે. જાપાનની પ્રજા કઈ સેવવામાં આવે છે?
સત્યવતી શાહ ૬૦ ‘વાદ'માં, મંત્રમાં કે સૂત્રમાં માનતી નથી. પશ્ચિમના દેશની ઔદ્યો- ચીની આક્રમણ: ગિક રીત ગ્રહણ કરીને પોતાના દેશને અનુકૂળ બનાવવાની કુશળતા એક ચિન્તા–એક ચિન્તન : ' , 'ભંવરમલ સિંધી ૨૧ :
. . * * * * *
-
E