________________
.
“ તા. ૧- ૮ ૩
પ્રબુદ્ધ જીવન એક વ્યકિત સમક્ષ તેમણે કરેલાં આવાં સૂચનને આપણે કદાચ 'રાર્થવ્યવસ્થાના સાચાપણાના નક્કર ખડક પર જ ઊભું રહેવું રહ્યું. ' , વિશેષ મહત્વ ન આપીએ, તે પણ ગાંધીજીએ કલ્પેલ સંશોધિત બીજી બાજુએ અંબર ચરખાએ હાથ કંતામણના ક્ષેત્રમાં “રીંગ ચરખે કેવો હોવો જોઈએ તે અંગે આપણી પાસે તેમને તથા ચરખા- સ્પીનીંગ”—મૂડી કતાઈ–વહેલવહેલી દાખલ કરી. બે આંગળીના ટેરવાથી સંઘને સ્પષ્ટ અભિપ્રાય છે. તા. ૨૪ જુલાઈ ૧૯૨૯ના રોજ તે અત્યાર સુધી કામ કરવામાં આવતું હતું. તેના બદલે હવે કેટલીક વખતના “યંગ ઈન્ડીઆ”માં ગાંધીજીએ સ્પેલ સંશોધિત ચરખો યાંત્રિક તેમ જ તાંત્રિક પદ્ધતિ દાખલ થઈ છે. આ બધાં માટે બનાવવા માટે એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરેલ તેમાં આઠ હથકંતામણનું ક્ષેત્ર માનરિક રીતે તૈયાર ન જ ગણાય. તેને સ્થિર થવા શરતે આપેલી. તેમાંની બધી શરતો અહીં આપીને જગ્યા નહિ રોકું, માટે કાંઈક સમયની જરૂર રહે છે. અંબર ચરખો આબે માંડ સાતેક પરંતુ તેમની એક શરત નંબર-૪ સવિશેષ મહત્વની હતી જે નીચે વર્ષ થયાં છે. એ સાતે ય વર્ષોથી હું તેની સાથે છું. અને એ સાતે ય મુજબ છે :
વર્ષોમાં મેં પ્રત્યક્ષપણે તેના પર કોઈ ચાલુ રાખી છે. યરવડાચક ' સતત આઠ કલાક કામ કરીને ૧૨થી ૨૦ નંબરનું ૧૬૦૦૦
પર પણ મેં ઓછી કતાઈ નથી કરી. બંનેના લાભાલાભ, કાંતણ વાર સૂતર કંતાવું જોઈએ.”
કરવાવાળાને બરાબર સમજાય તેમાં પણ કાંઈ નવાઈ નથી. એક
વખત ટેકનિક સમજાઈ જાય તો છેવટનો અંબર ચરખો તેના આ જાહેરાત વેળા યરવડાચક્ર જેટલી કાર્યક્ષમતાવાળા ચરખા
સંતનારને આઠ કલાકમાં ૧૬ ૦ ૦ ૦ વાર સૂતર આપી દઈ શકે તેમ મોજુદ હતા જ. અનેક ગુણ ધરાવતા યરવડાચક્રની કાર્યક્ષમતા આજે
છે તે વાત હું પિતાના જાતઅનુભવ ઉપરથી કહી શકું તેમ છું. પણ આઠ કલાકના ૨૫૦૦ વારથી વધારે નથી. ઉપરની શરત
સમસ્ત દેશ પોતાના કામના કલાકોમાંથી કેટલા કલાક કાપડ ઉત્પાદન ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાની
માટે આપી શકે તેમ છે તેનો વિચાર કરીને ગાંધીજીએ ચાલુ યરવડાદ્રષ્ટિએ ચરખાની જરૂરી કાર્યક્ષમતા ગાંધીજીએ ૧૯૨૯માં પણ
ચક્ર કરતાં કાંઈક વધુ કાર્યક્ષમ સાધન બનાવવા તરફ લોકોને પ્રેર્યા ૧૬૦૦૦ વાર મૂકી હતી. આજે ૧૯૬૩માં જો કાંઈક ફરક થયો
હતા. આજે આપણી પાસે એવું સાધન આવી ગયું છે. તેની આજની .. હોય તો તે કાર્યક્ષમતા વધારવા તરફ થયો છે, ઘટાડવા તરફ નહિ.
દેખાતી તત્કાલીન નિષ્ફળતાનાં વિધાનમાં પણ ઘણું તથ્ય નથી એટલે “આવા આવા અનેક ગુણ ધરાવતે રેટિયો આપણા હાથમાં
લાગતું. આજે પણ કેટલાંય કુટુંબ છેલ્લા કેટલાંક વર્ષોથી અંબર છે, એટલે નવો રેંટિયો શોધવાની આવશ્યકતા નથી.” એમ કહેવું
ચરખા ઉપર સતત માસિક રૂપિયા ૫૦થી ૬૦ રૂપિયા કમાઈ લે છે.. એ ગાંધીજીએ ધારેલી સમાજવ્યવસ્થાની કલ્પના સાથે બેસતું
કેટલીક જગ્યાએ અંબર ચરખો નિષ્ફળ થતો દેખાય છે તેનું કારણ આવતું લાગતું નથી. એમ તે જ્યારે એક લાખ રૂપિયાનું ઈનામ .
તે તે જગ્યાઓની સંસ્થા કે કાર્યકર્તાઓની બિનઆવડત સિવાય ચરખા સંઘ તરફથી જાહેર થયું, ત્યારે પણ તે વેળા કોઈકે તે નવી
બીજું કાંઈ મને જણાયું નથી. એવી સંસ્થાઓએ પોતપોતાના નવી શોધ તરફ અણગમો બતાવ્યો જ હશે. તા. ૨૧-૧૧-૧૯૨૯ના
કાર્યકર્તાઓમાં જે કાંઈ ઉણપ હોય તેને સુધારવા પ્રયત્ન કરી યંગ ઈન્ડિયામાં ગાંધીજીનું નીચેનું લખાણ ખાસ ધ્યાન ખેંચે
જોઈએ. તેવું છે:
હવે માત્ર સવારા વધુ પડતા ખર્ચાને જ રહે છે. એ સારું “કાંતણ–આંદોલનને જન્મ આપનારાઓ એવો રેંટિયો શોધ
છે કે, ખાદી કામ પૈરાના જોરે થઈ નહિ શકે. જો આપણે વિકેન્દ્રિત વાના પ્રયત્ન કરી રહ્યા છે, જે વડે ઝૂ પડામાં રહેનારાઓ આજના
અર્થવ્યવસ્થાને લક્ષમાં રાખીને ચરખાને તેની ઉચ્ચતમ કાર્ય રેટિયા કરતાં વધુ પ્રમાણમાં અને વધુ બારીક સૂતર એટલા જ
ક્ષમતાએ પહોંચાડીશું અને તેમ કરનાર લોકોના કાર્યમાં અવરોધો વખતમાં પોતાના ઝુંપડામાં બેસીને કાંતી શકે. આ પ્રયોમાં જરા યે
નાખ્યા સિવાય આજે શોધાયેલ અંબર ચરખાન પૂર્ણ ઉપયોગ અરગતિ નથી. ઘરનાં યંત્રોને સુધારવાની પ્રગતિશીલ પદ્ધતિ
કરીને ખાદીને પ્રમાણમાં સરતી, સારી અને ટકાઉ બનાવશું, ઉત્પા- * પ્રાચીનકાળથી ચાલતી આવી છે. તકતીની જગા રેંટિયાએ લીધી.
દન વધારશું અને તેના વેચાણની સારી વ્યવસ્થા કરીશું તો રેંટિયામાં પણ ધીરે ધીરે સુધારા થતા ગયા તે આજે જુદા જુદા
આજના વિષમ કાળમાં પણ આપણે કેન્દ્રિત અર્થવ્યવસ્થા સ્થાપના પ્રાંતમાં ચાલતા જુદા જુદા નમૂનાના જૂના રેટિયાએ ઉપરથી
કરી શકીશું અને ચરખાને તેનું ખરું સ્થાન અપાવી શકીશું. " જોઈ શકાશે.” ગાંધીજીનું આવું લખાણ હોય એટલા જ માત્રથી ચરખામાં
મુ. શ્રી નારણદાસાકાએ ગણાવેલ યરવડા ચક્રના ૧૪ શોધ કરવાની આવશ્યકતા છે તેવું કંઈ પૂરવાર નથી થઈ જતું.
ગુણ ઉપરાંત પણ કેટલાક ગુણો અંબર ચરખામાં પડયા છે. પરંતુ કોઈ પણ વસ્તુ પરિપૂર્ણતાએ પહોંચી ગઈ છે અને તેમાં
તેમાં મોટામાં મોટો ગુણ એ છે કે, સાંજ પડતાં છેલ્લામાં છેલ્લી - સુધારાની કોઈ આવશ્યક્તા નથી એમ કહેવું એ પોતાની ચોક્કસ
ઢબને અંબર ચરખે વા થી શ રૂપિયાની કમાણી આપવાની શકિત માન્યતાને વધારે પડતું મહત્વ આપી દેવા જેવું લાગે છે. અપૂર્ણ
ધરાવે છે, અને છતાં પણ તે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાના નિર્માણને બુદ્ધિવાળા મનુષ્યની કોઈ પણ શોધને આગળ વધારવા નવાં નવાં
અનુકૂળ છે. ખરે જ આપણે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા સાર્વત્રિક સંશોધનની જરૂર રહે જ છે. આ રીતે વિચારતાં મુ. શ્રી નારણદાસ
કરવા માંગતા હોઈએ તો સાધનામાં સુધારા ન જ કરવા તેવો કાકાનું “આજે નવ રંટિયો શોધવાની આવશ્યકતા નથી.” એ વિધાન
ખોટો આગ્રહ લઈને બેસવાથી અને પોતે એ ખોટા આગ્રહ કેમે ગળે ઉતરતું નથી.
દ્વારા લોકોનું કંઈક ભલું કરી રહ્યા હોઈએ તેવી રૂચિકરે
ભ્રમણાથી ખાદી કામને નુકસાન જ પહોંચાડવાના છીએ. માટે - મુ. શ્રી નારણદાસકાકાનું બીજું મહત્વનું વિધાન એ છે કે
જેટલી ઝડપથી આપણે આ બાબતને સમજીને કાર્યક્ષમ સાધન લાખ રૂપિયાનો ખર્ચ કરવા છતાં અંબર ચરખો ફળીભૂત થયો નથી.
તરફ વળીશું તેટલી જ ઝડપથી મુ. શ્રી. નારણદાસકાકી જે સમા- * ખાદી કાર્ય મૂળે જ ધીમું કાર્ય છે. તા. ૧૫મી ઑગસ્ટ ૧૯૪૭
જની કલ્પના કરી રહ્યા છે તે તરફ આગળ વધી શકીશું. પછી ખાદી કાર્યમાં વેગ આપનાર આઝાદી મેળવવાની તમન્નાને ચમકારો ખાદી ક્ષેત્રમાંથી નીકળી ગયો. બીજી બાજુ તા. ૩૦મી
ચીનુભાઈ ગી. શાહ જાન્યુઆરી ૧૯૪૮ના દિવસ પછી ખાદીને તેના પ્રણેતાની પ્રત્યક્ષ
નિયામક ખાદી યોજના • પ્રતિભા મળતી બંધ થઈ. એટલે હવેના ખાદી કાર્યો વિકેન્દ્રિત
ગુજરાત રાજ્ય ખા. ગ્રા. બૉર્ડ
: