SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૨-૬૩ ૧૫૩ બનાવ્યું તેણે તજી દીધું ગણાય. તે ઉપરાંત ઈરાદાપૂર્વકની બેદર- જબરી પૂરી થયા પછી કે દગોફ જણાયા' પછી જો અરજદાર કારી બતાવી હેય તે પણ તજી દીધું છે એમ ગણાય. સામા પક્ષ સાથે સંપૂર્ણ સંમતિથી પતિ કે પત્ની તરીકે રહેલ હોય તો આ કારણસર અરજી. થઈ શકતી નથી . ' ' . . . . . . . " I | (૨) પતિ કે પત્નીએ પત્ની કે પતિ પ્રત્યે એવો ફુરતાભર્યો (૪) પત્ની લગ્ન સમયે અન્ય પુરુષથી ગર્ભવતિ હતી વર્તાવ કર્યો હોય કે પત્ની કે પતિનાં મનમાં એ વાજબી ભય નોંધ: આ કારણ મુજબ અરજીનો જે થઈ શકે છે.' ઉત્પન્ન થાય કે બીજાની સાથે રહેવું તે નુકસાનકારક કે જોખમકારક (૧) પતિ લગ્ન વખતે તે હકીકતથી અજ્ઞાત હોય અને એ છે. કુરતુમત્ર શારીરિક વ્યથા પુરતી મર્યાદિત નથી. (૨) આ હકીકત જાણ્યા પછી એક વર્ષમાં અરજી કરી - 1 (૩) અરજી કર્યા પહેલાં એક વર્ષથી પતી કે પત્ની ભયંકર પ્રકારનાં કોથી પીડાતાં હેય (૩) આ હકીકત જાણ્યાં પછી પત્ની સાથે સ્વેચ્છાએ શરીરસંબંધ ન રાખ્યો હોય. . I ! (૪) અરજી કર્યાના પહેલાંનાં ત્રણ વર્ષથી પતી કે પત્ની ચેપી લંગ્ન રદંબાતલનાં આ બે પ્રકારોને સામાન્ય ભાષામાં ગરમીનાં રોગથી પીડાતા હોય-સિવાય કે એ રોગનો ચેપ અરજદાર છૂટાછેડા તરીકે ઓળખવામાં આવે છે, પણ કાયદામાં છૂટાછેડાના તરફથી ન લાગ્યો હોય. પગલાંને સ્પષ્ટ તે અલગ વિભાગ છે. તેમ જ તેની કાયદેસરની || (૫) અરજી કર્યાના પહેલાં બે વર્ષ દરમ્યાન સતત ગાંડપણ હોય. અસરોમાં તફાવત છે. નીચેના કારણે સાબીત કરવામાં આવે (૬) લગ્ન પછીં અન્ય વ્યકિત સાથે શારીરિક સંબંધ કર્યો હોય. તે છૂટાછેડા મળી શકે છે. . . { ઉપરની ૧થી ૯ સુધીની કોઈ પણ એક હકીકત સાબીત કરનારને - છુટાછેડા કયારે મળે, કાયદેસર જુદા રહેવાનો અધિકાર મળે છે. (૧) પતિ કે પત્ની વ્યભિચારી જીવન ગાળે છે ' ' . { આ પ્રમાણે રહેવાનું હુકમનામું મળ્યાં પછી બે વર્ષ પૂરાં થયે નોંધ : આ કલમમ Living in Adultery શબ્દો વપરાય છે. શબ્દોએ ઘણી મુશ્કેલી ઊભી કરી છે. તેનો અર્થ એ કરવામાં આવ્યા છૂટાછેડાનું હુકમનામું મેળવી શકાય છે. છૂટા રહેનારે પત્નીને છે કે છૂટાછેડાની અરજી કરવામાં આવી હોય. ત્યારે જ; અગર તો ભરણપોષણ મળે છે. તેજ અરસામાં પતિ કે પત્ની વ્યભિચારી જીવન ગાળતા હોવા જોઈએ. . લગ્નનાં હક્ક પુરા કરવાના દાવે જે આવા સંબંધમાં એક બે પ્રસંગ હોય તે છૂટાછેડા ન મળતાં અલગ 1.1 લગ્નનાં હક્ક પૂરા કરવાની અરજી ઉપરનાં પ્રકારથી ઉલ્ટી- રહેવાનો અધિકાર મળે. વળી અરજી કરતી વખતે એવું જીવન ગાળે - રીતની છે. એમ પતી પત્ની સાથે ન રહેતા હોય કે પત્ની પતિ સાથે છે એવું સાબિત કરવું મુશ્કેવું બને છે. જ ન રહેતી હોય તે અદાલત સમક્ષ અરજી કરી સાથે રહેવાનું હુકમનામું (૨) હિંદુ ધર્મ તજી બીજે ધર્મ અંગીકાર કર્યો છે... .. (૩) અરજી કર્યા પહેલાંનાં સતત ત્રણ વર્ષથી - - મેળવી શકાય છે. આવી અરજીમાં સામો પક્ષ એમ બતાવી શકે કે (અ) સુધરી ન શકે એવું ગાંડપણ હેય.' .. ક સાથે ન રહેવામાં તેને વાજબી કારણો છે તે અદાલત સાથે રહેવાને ' (બ) ભયંકર અને સુધરી ન શકે તે કોઢ હોય. - હુકમ આપતી નથી, પણ વાજબી કારણો શું છૂટાછેડા, લગ્ન રદબાતલ (ક) ચેપી રોગ હોય.. : ' . . . . - ક તથા કાયદેસર અલગ રહેવાના અધિકાર માટે જે જે કારણો (૪) સંસાર તજી ધાર્મિક સંન્યસ્ત લીધું હોય. ૪. " છે તે જ કારણો લગ્નનાં હક્ક ભેગવવાનાં દાવામાં બચાવ તરીકે (૫) સાત વર્ષથી પત્તા ન હોય. રજૂ કરી શકાય. (૬) લગ્નનાં હંક્ક પૂરા કરવાના હુકમનામાને બે વર્ષથી ' પણ ખાસ નધિશનું એ છે કે અદાલત લગ્નનાં હક્ક અમલ ન કર્યો હોય. . . પુરા કરવાનું હુકમનામું કરે તે છતાં અદાલત પતી કે પત્નીને એક (૭) અલંગ રહેવાનું હુકમનામું થયા પછી બે વર્ષ સુધીમાં સાથે રહેવા ફરજ પાડી શકતી નથી. કે અદાલતનાં હુકમનો અનાદર . કદી સાથે રહ્યાં ન હોય. - - - કરવા રસ્કારનાં પગલાં લઈ શકાતા નથી. પણ બે વર્ષ સુધી આ ઉપરના કારણેસર છૂટાછેડાની અરજી પતિ કે પત્ની જેની તરફેસમાં દાવાનું કારણ ઉત્પન્ન થયું હોય તે કરી શકે છે. તે ઉપરાંત હુકમનામા અમલ ન કરવામાં આવે તે બીજો પક્ષ છૂટાછેડા માંગી માત્ર પત્નીને નીચેનાં કારણોસર છૂટાછેડા માંગવાનો અધિકાર શકે છે જેની સાથે આ હુકમનામું થયું હોય તે પત્ની ભરણપોષણ અપાયો છે :માંગી શકતી નથી. - (૧) આ કાયદો અમલમાં આવ્યા પહેલાં જે લગ્ન થયાં રદબાતમ લગ્ન હોય તેવા પતિએ બીજાં લગ્ન કર્યા હોય અગર લગ્ન વખતે આ જે લગ્ન વખતે પતિને બીજી પત્ની કે ૫-નીને બીજો પતિ હયાત કાયદો અમલમાં આવ્યા પહેલાંની પત્ની હયાત હોય, એટલે કે આ કાયદો અમલમાં આવ્યાં પહેલાં જે પુરુષને બે પત્ની હોય તો એક હોય, જે લગ્નમાં પતિ પત્ની પ્રતિબંધિત સગાઈનાં હોય અગર જેઓની પત્ની છૂટાછેડા માટે અરજી કરી શકે છે. તા. સપિંડ સગાઈ હોય તે લગ્ન પ્રથમથી જ ગેરકાયદેસર છે તે કોઈ પણ . (૨) પતિ, લગ્ન પછી બળાત્કાર, અકુદરતી સંબંધ કે પાશવતા પક્ષ અરજી કરીને રદબાતલ જાહેર કરાવી શકે છે. માટે ગુનેગાર હોય. - * * || નીચેની હકીકતો અસ્તિત્વમાં હોય ત્યારે લગ્ન થયાં હોય તે આ રીતે લગ્ન રદ કરાવવાના વિવિધ પગલાંઓની માહિતીતે લગ્ન એક પક્ષની અરજી૫રથી રદબાતલ જાહેર કરી શકાય છે. ઉપર જે ' પૂર્ણ વિગત છે. લગ્ન. રદબાતલ કરવાની પ્રથમ પ્રકારમાં કોઈપણ * પક્ષ અરજી કરી શકે છે. પરંતુ તે સિવાયનાં બીજાં બધા પ્રકારોમાં પ્રથમ વર્ગનું નિર્દેશન છે તેવાં લગ્ન મૂળથી જ ગેરકાયદેસર છે આ એક જ પક્ષ અરજી કરી શકે છે. ' રદબાતલ છે. પણ આ પ્રકારના લગ્ન મૂળથી જ ગેરકાયદેસર ગણાતા ' . ' ' કેટલુંક જાણવાજોગ : , . નથી પણ નીચેનાં કારણે સાબીત કરીને લગ્ન રદબાતલ જાહેર કરાવી આ મુખ્ય મુદ્દાઓ જાણ્યા પછી આ કાયદાના અન્વયે કેટલીક આનુષગિક જોગવાઈઓ પણ જાણી લઈએ. . . (૧). લગ્ન વખતે જ સામે પક્ષ નપુંસક હતા ને અરજી કરવાનાં .. (૧) છૂટાછેડા માટેની અરજી લગ્ન પછી ત્રણ વર્ષ પહેલાં દિવસ સુધી તે નપુંસકતા ચાલુ રહી હતી ': ' થઈ શકતી નથી સિવાય કે જો છૂટાછેડા તે પહેલાં ન અપાય તો " (૨) લગ્ન વખતે એક પક્ષ ગાંડો અગર મૂઢ હતો. પક્ષકારને અસાધારણ મુશ્કેલી કે હાડમારી પડે તેમ છે, એવું અદા(૩) લગ્નમાં અરજદારની સંમતિ અગર અરજદારનાં વાલીની વતને સમજાવી શકાય. . (૨) છૂટાછેડા અપાયા હોય તે પક્ષકારો છૂટાછેડાની તારીખથી - સંમતિ બળજબરીથી કે દગોફટકાથી લેવામાં આવી હતી. એક વર્ષની અંદર બીજા લગ્ન કરી શકતાં નથી. પણ આ મુદતને .| ધઆ કારણે મુજબની અરજી બળજબરીને અંત આવ્યા પછી બાધ જેમનાં લગ્ન રદબાતલ થયાં હોય તેને લાગુ પડતો નથી. . . કે ગફટકો શોધાયા પછી એક વર્ષની અંદર કરવી જોઈએ, બળ (૩) જ્યાં લગ્ન રદબાતલ થયાં હોય ત્યાં લગ્નકાળ દરમિયાન .
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy