SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૯૬3 - 1963/ . . ક , આ REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪ પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૨૪: અંક ૧૭ જીવન મુંબઈ, જાનેવારી ૧, ૧૯૬૩, મંગળવાર આફ્રિકા માટે શિલિંગ ૮ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ: રટ નયા પૈસા ક . માટે જ જ્યાના પ્રદેશમાં જ નહીં તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા વીર બને: મહાવીર બને! [ તા. ૧૬-૧૨-૧૯૯૨ના ‘ભૂમિપુત્રમાં પ્રગટ થયેલ વિનોબાજીનું આ પ્રવચન-સંકલન ઉપયોગી અને મનનીય વાંચન પુરું પાડતું હોવાથી પ્રબુદ્ધ જીવનના વાચકો માટે તે અહીંયા સાભાર ઉધૂત કરવામાં આવે છે. તંત્રી જ્યારે ચીનનું આક્રમણ થયું ત્યારે મેં ખૂબ શાંતિથી ને તટસ્થ ન ડર રાખે છે, પણ ન્યાય ને માનવતાના રક્ષણ માટે મરી ફીટે છે. ભાવે તે અંગે વિચાર્યું, તે હું એવા નિર્ણય પર આવ્યો કે આ નર્યું એટલા વાસ્તે વીરતાને અહિંસાની સામે કોઈ વિરોધ નથી. અહિંસાને આક્રમણ છે અને અનુચિત છે, એ ભારત જેવા એક મિત્ર રાષ્ટ્ર વિરોધ કરતા ને સ્વાર્થની સામે છે. વીરોને બચાવને માટે ધર્મપરનું આક્રમણ છે, જેણે કેવળ મૈત્રીની ભાવના રાખી છે. ભારત યુદ્ધ કરવું પડે છે તેમાં તેમને અહિંસાને ટેકે હોય છે. અહિંસા હમેશાં વાટાઘાટને માટે તૈયાર હતું, તેમ છતાંયે ચીન તરફથી આજે એ વીરતાનું ખંડન નથી, પણ તે વીરતાથીયે ઉપરની ચીજ છે. આક્રમણ થયું છે તે બિલકુલ અયોગ્ય છે. સામ્યવાદી વિચારસરણી વીરતા અહિંસાની નજીક છે, એટલે તેને અહિંસાને ટેકે પ્રામ મુજબ પણ તે શોભાસ્પદ નથી. આ સામ્યવાદ નહીં પણ નરી રાજ્ય- થાય છે. વિસ્તારની લાલસા જ છે, પ્રદેશ–ભૂખ (Expansionisrn) જ છે. અહિંસા તે વીરની હોય છે. આજ સુધી જે અહિંસા ચાલી આજના જમાનામાં આ પ્રકારની લાલસા ઘાતક છે. ભારતને તેમાં કે છેવટે ગાંધીજીએ જોયું કે, તે નિર્બળોની અહિંસા માટે એ ગૌરવની વાત છે કે એણે રાજ્યવિસ્તારની લાલસા રાખી નથી. હતી. તેઓ તે ઈચ્છતા હતા કે વીરની અહિંસાનું આચરણ થાય, પણ લોકોએ જે અહિંસા ચલાવી તે વીરોની નહીં પણ ભારતના ઈતિહાસમાં પણ એ ક્યાંય જોવા મળતી નથી. બાર વર્ષથી લાચારીની હતી. એવી હાલતમાં અહિસા ક્યાંથી પાંગરે ? જ્યારે હું જનતા વચ્ચે ફરી રહ્યો છું, પરંતુ આવા પ્રકારની કોઈ લાલસા. વીરતા આવે ત્યારે અહિંસાને વિકાસ થાય. કૅલેજમાં કોણ જાય? મેં ભારતમાં ક્યાંય જોઈ નથી. હું એક ભારતીય તરીકે નથી કહેતે પણ ‘જય જગત' ના સંદર્ભમાં આ કહું છું. જે મેટ્રિક પાસ કરે તે જ કૅલેજમાં જઈ શકે. એટલે આજે અહિ સાને માટે આ એક મોકો આવ્યો છે. પંડિત નેહરુએ એમ સૂચવ્યું હતું કે બંને દેશને દાવો જે કૂરતા અને કાયરતા છોડવાથી જ બહાદુરી આવે છે. જે પ્રદેશ પર છે એટલા પ્રદેશમાંથી બીજાને કબજો ઉઠાવી લેવામાં જૂર નથી અને કાયર પણ નથી યાને નિર્ભયતાથી જે સામને કરે છે આવે અને બંને પક્ષ પોતપોતાના દાવા રજૂ કરે. ત્યારબાદ વાટા- તે વીર છે. જે કોઈ પણ પ્રકારના શસ્ત્ર વિના મરવા માટે તૈયાર ઘાટો ચાલે, જરૂર પડે તે લવાદીને આશરો લેવાય અને આખરી થાય છે અને બીજાને મારવાની કહ૫ના સુદ્ધાં નથી કરતા તે મહાવીર છે. આપણે ભારતમાં સહુને વીર બનાવવા છે અને બની શકે તો ફેંસલે કરાય. મને લાગે છે કે, આ સૂચન બિલકુલ નિર્મળ છે મહાવીર પણ. મહાવીર બનવાને આદર્શ સામે રાખીશું તે ઓછામાં અને તેમ છતાં જો આ સૂચનને સ્વીકાર કરવામાં નથી આવતે તે ઓછા વીર તે બનીશું જ, સંતના રાહ પર ચાલીને મહાવીર મારા જેવા તટસ્થ માણસના ચિત્તા પર પણ તેની અસર થાય બને અને મહાવીર ન બની શકતા હો તો વીરોની પરંપરાએ ચાલીને છે કે, ભારત પર આ લડાઈ લાદવામાં આવી રહી છે. અને આવી વીર બને. આ આદર્શ આજે ભગવાને આપણી સામે રાખી દીધો છે. રીતે અાક્રમણ થતું રહે તો કોઈ દેશ તે સહન ન કરી શકે, બલ્ક (‘બંગાળ-યાત્રા' નાં સહન કરવાથી દેશ આગળ ન વધી શકે. એટલા વાસ્તે મારી સ્પષ્ટ પ્રવચનમાંથી સંકલિત.) વિનોબા સહાનુભૂતિ ભારતની સાથે છે. જો કે, મને યુદ્ધમાં વિશ્વાસ નથી અને હું માનું છું કે, શસ્ત્ર-યુદ્ધથી નુકસાન થાય છે, છતાં યે મને વિજ્ઞાનની દેટ લાગે છે કે, ભારત સામે આજે આ એક ધર્મયુદ્ધ આવી રહ્યું છે. એ સત્ય કાજે ન ઘડીય જંપવું. આવે વખતે મને સૌથી ઉપયોગી ગ્રન્થ ગીતા લાગે છે. જવાળામુખીના મુખમાં પ્રવેશવું, ગીતા આધ્યાત્મિક, આંતરિક યુદ્ધની સાથોસાથ બહારના યુદ્ધને પણ ખ્યાલમાં રાખે છે. તે કોઈને નિર્વીર્ય નથી બનવા દેતી. એને ઢઢળવાં ઉન્નત શુંગ અદ્રિનાં સંદેશ એ છે કે આપણામાં ક્રૂરતા, કઠોરતા ને કાયરતા ન હોવા ને પેંગડામાં સ્થળકાળને લઈ, જોઈએ, પણ વીરતા હોય. જે વીર હશે તે જ મહાવીર બનશે. બ્રહ્યાંડ કેરાં તળિયાં તપાસવાં મહાવીરને અર્થ છે–પ્રેમના આક્રમણથી સામેવાળાના દિલને તૂટ, તૂટે, સૌ ભ્રમમાળ તૂટો, જીતી લેવું. જ્યાં પ્રેમ હોય છે, ત્યાં પૂર્ણ નિર્ભયતા હોય છે. જે જુઠા તૂટે કીરત કોટ સર્વ. કાયર હોય છે તે મહાવીર નથી બની શકતે. જ્યારે નિર્વેરતા ને તૂટ ભલે સૌ સ્થળકાળ ભીંતડાં, નિર્ભયતા બંને હોય ત્યારે માણસ મહાવીર બને છે. મને લાગે કે ચિત્ત તૂટો મુજ વિશ્વ માપતું. છે કે, ભારતને પ્રથમ વીર બનાવીને પછી મહાવીર બનાવવાની પરંતુ પાયા સતના તૂટે ના, ભગવાનની આ યોજના છે. ને ભાવી આશા લગોરે ખૂટ ના. વીરતા ને ક્રૂરતામાં ફરક છે. ક્રૂર તે છે જે પોતાના સ્વાર્થ માટે બીજાને સંહાર કરે છે અને વીર તે છે જે ન કરતા રાખે છે, ઉમાશંકર જોશી.
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy