________________
૨૨૨
પ્રબુદ્ધ જીવન
આપણા માનનીય મુરબ્બી મણિભાઈ છે; મણિભાઈના જીવનમાં સૌથી વધારે તરી આવતા ગુણ તેમની કાર્યનિષ્ઠા છે. તેમણે પૈસા · કમાવાની કે લાગવગથી આગળ વધવાની કદિ પણ પરવા કરી નથી. અપૂર્વ કાર્યનિષ્ઠાએ તેમને ઘડયા છે અને તે ઘડતરના કારણે જ આજે તેમનામાં વિરલ એવી માનવવિભૂતિનું આપણને દર્શન થાય છે. તેમનું જીવન એ એક જીવતા ગ્રંથ છે. તેમાં પાર વિનાના અનુભવા અને અધ્યયના ભરેલાં છે. આપણે આજે તેમની પાસે માગણી કરીએ કે તેઓ પોતાનાં સંસ્મરણાને શબ્દબદ્ધ કરીને કોઈ એક પુસ્તકના રૂપમાં આપણને આપે કે, જેથી આપણી વચ્ચે એક કેવી મહાન વ્યકિત જીવી રહી છે તેના સામાન્ય પ્રજાને ખ્યાલ આવે.” સર મણિલાલ નાણાવટીનું નિવેદન
ત્યાર બાદ સંઘના ઉપપ્રમુખ શ્રી લીલાવતીબહેને તેમને પુષ્પહાર અર્પણ કરીને તેમનું બહુમાન કર્યું અને પછી શ્રી મણિભાઈએ લગભગ અડધા કલાક સુધી મૌખિક નિવેદન કર્યું. આ નિવેદન નીચે મુજબ છે:—
“આપે, આજે મારા માટે આવું સન્માનસંમેલન યોજ્યું તે માટે આપના મુંબઈ જૈન યુવક સંઘનો હું આભાર માનું છું, ભાઈ પરમાનંદભાઈ ઘણા વખતથી મને કહી રહ્યા હતા કે આ રીતે મારે આપને મળવું અને મારા જીવનના અનુભવો વિષે આપની સાથે વાર્તાલાપ કરવા. અને દર વખતે એ બાબત ટાળતો હતો, કારણ કે, મને એમ જ લાગતું હતું કે, મારા જીવનમાં મારે કંઈ ખાસ કહેવા જેવું નથી. પણ થોડા દિવસ પહેલાં અમારે મળવાનું બન્યું અને એમણે એ જ માગણી મારી સમક્ષ મુકી અને એ નબળાઈની ઘડીએ મારાથી હા કહેવાઈ ગઈ. એના પરિણામે આજે હું આપની સમક્ષ આ રીતે ઉપસ્થિત થયો છું.
(૩) મારા પિતાશ્રીની રાજયની નોકરીના કારણે બદલી થયા કરતી એટલે કોલેજના ભણતર દરમિયાન મારે મોટા ભાગે વડોદરા કોલેજની હોસ્ટેલમાં રહેવાનું બનતું. હું આમ સાધારણ કોટિનો વિદ્યાર્થી હતા, પણ કોલેજનાં વર્ષો દરમિયાન ગુજરાતી, અંગ્રેજી તેમ જ સંસ્કૃત સાહિત્યના શોખીન એવા કેટલાક વિદ્યાર્થીઓના નક્ટ પરિચયમાં આવવાનું બન્યું અને તેમની દ્વારા મારામાં સાહિત્યની રૂચિ કેળવાઈ. અને ત્રણે ભાષાનું ઘણું સાહિત્ય
જાગીના જીવનનું વાંચવાની મને તક મળી. એ દિવસોમાં અમને વિદ્યાર્થીઓને અન્યા
તો
આ તેમની માંગણી... જયારથી મેં સ્વીકારી ત્યારથી હું મારી જાત વિષે - મારા સમગ્ર જીવન વિષે ઊંડાણથી વિચાર કરવા લાગ્યો અને ખરેખર તેમાં એવું કાંઈ છે ખરૂં' કે જે આપની સમક્ષ હું રજુ કરી શકું ? આવા પ્રશ્ન મારી જાતને પૂછવા લાગ્યો. આ રીતે વિચાર કરતાં મને એમ લાગ્યું કે મારી આખી કારકીદી માં મને ભાગ્યે જ નિષ્ફળતા મળી હોય—આવી એકધારી સફળ કારકીર્દીનું
કોઈક વિશે કારણ હોવું જોઈએ. આમ માર્ચ લાગી અને મારા જીવનને સફળ બનાવવામાં જે વિશિષ્ટ સંયોગાએ અને નિમિત્તેએ ભાગ ભજવ્યો છે. તેનું મને સ્પષ્ટ દર્શન થવા માંડયું. ત
તા. ૧૪-૩-૬૩
બનતાં અખાડાની આ સગવડ નિશાળમાં સીંગલ બાર, ડબલ
ન રહી. એમ છતાં અમારી બાર અને મલખમની કસરતો મે ચાલુ રાખી. આગળ જતાં ક્રિકેટ અને પછી ટેનીસ શરૂ કરી. કોલેજ છેડયા બાદ પણ વરસો સુધી ટેનીસ ચાલુ રાખી. વડોદરા રાજયની નોકરીમાં દાખલ થવા બાદ મહારાજાએ યોજેલા કોર્સ મુજબ ત્રણ માસ માટે riding અને shooting મીલીટરી ટ્રેનીંગના લાભ મને મળ્યો. આમ શરીરની સ્તુતિ અને તે સાથે જોડાયલી મનની સ્તુતિ એક સરખી કાયમ રહી અને તેણે ગમે તેટલાં કઠણ કામાને પહોંચી વળવામાં મને ખૂબ યારી આપી.
(૨) મારા શરીરઘડતર સાથે મારા જીવનઘડતરમાં પણ મારા પિતાશ્રીના ઘણા મોટા ફાળે છે. તેઓ એક ભવ્ય સંસ્કારી પુરુષ હતા. તેમનું જીવન આદર્શ કોટિનું હતું. તેમણે પણ વડોદરા રાજયના વૈદકીય ખાતામાં અને મહારાજાના અંગત દાક્તર તરીકે ઘણાં વર્ષો સુધી નોકરી કરી હતી. અા ત્રણ ભાઈઓમાં મને તેમની છત્રછાયા નીચે રહેવાના સૌથી વધારે લાભ મળ્યો હતો. ૧૯૦૪ થી ૧૯૪૩ ની સાલ કે જયારે તેમનું અવસાન થયું ત્યાં સુધી અમે બન્ને સાથે રહ્યા હતા. અમારું કુટુંબ ઘણું મોટું હતું. ભાઈબહેનો વિસ્તાર ચોતરફ પથરાયા હતા, પણ જે કોઈ કુંટુંબીજન—ભાઈ, ભત્રીજો કે ભાણેજમાંદું સાજું થાય કે જેને આરામની અગર કેળવણીની જરૂર હોય તે અમારા ઘરમાં આવીને રહેતું. આ રીતે અમારૂ ઘર જતાં આવતાં કુટુંબીજનો માટે ઉપચારગૃહ, આરામગૃહ કે હાર્સ્ટલ જેવું જ બની રહેતું. અને સૌના ઉપર મારા પિતાશ્રીના એકસરખો વાત્સલ્યભાવ વરસતા રહેતા. આવા પિતાના સાન્નિધ્યમાં મને સાચી જીવનદષ્ટિ અને શિસ્તબદ્ધતા મળી એમ હું માનું છું.
૨ (૧) અમે નાના હતા ત્યારે અમારા પિતાશ્રીએ અમે ત્રણ ભાઈઓ માટે ઘરમાં એક અખાડો બનાવ્યા હતા અને વડોદરાના એક સારા મલને રાખીને દરરોજ સવારના દડ, બેઠક, મલખમ, અને કુસ્તીની કેળવણી અમને આપવામાં આવી હતી અને એ સાથે અમને સારો પૌષ્ટિક ખારાક મળતો રહે એ બાબત તરફ પૂ ધ્યાન આપવામાં આવતું હતું. આ કેળવણી બે ત્રણ વર્ષ ચાલી અને અમારાં શરીર અને સ્નાયુઓ સુદૃઢ બન્યાં. તે પછી ઘર બદલવાનું
ભાગે ગુજરાતી, ઘણીવાર અંગ્રેજી અને કોઈ કોઈ વાર સંસ્કૃત ભાષાનાં પણ કાવ્યોનો ઉપયોગ કરવામાં આવતા. આ રીતે કેટલીયે સુન્દર અને સંસ્કારપોષક કાવ્યપંકિતઓ માઢે થઈ જતી, એટલું જ નહિ પણ જીવનમાં જડાઈ જતી. સમયાન્તરે ડો. મીસીસ
મારા બાંહ્ય જીવનમાં બનેલી અગત્યની બીનાઓ પરમાનંદભાઈએ આપની સમક્ષ મૂકી છે. તે પાછળ ક્યાં બળાએ કામ
કર્યું છે. તેની રૂપરેખા આપની સમક્ષ હું મૂકવા માગું છું. આ સંમે-રફ વાળવામાં અગત્યનો ભાગ ભજવ્યો. સાંસ્કૃતિક વિકાસનાં મૂળ
છાપ
બ
લન, મે ૮૬ વર્ષ પૂરાં કર્યાં એ હકીકતને આગળ ધરીને યોજ વામાં આવ્યું છે. પણ મારા પિતાશ્રી ૮૯ વર્ષની ઉંમરે ગુજરી ગયા એ જોતાં આ ઉંમર વધારે પડતી ન કહેવાય. આમ છતાં સામાન્ય લોકોની આવરદાના વિચાર કરતાં આ ઉમ્મર અને તે સાથે શારીરિક તેમ જ માનસિક શકિત આટલા પ્રમાણમાં જળવાઈ રહે એ જરૂર અસામાન્ય ગણાય. આમ બનવામાં મને સૂઝે છે તે કારણા નીચે મુજબ છે.
મારામાં આ રીતે રોપાયાં.
(૩) ઈ. સ. ૧૯૦૪માં વડોદરા રાજ્યની નોકરીમાં હું જોડાયો કે તરત જ મહારાજા સયાજીરાવે મારી ખૂબ કસોટી કરવા માંડી અને “એક પછી એક જવાબદારી વાળાં કામ સોંપવા માંડયાં. He was a very hard task-master, આ રીતે મને અસાધારણ તાલીમ મળવા લાગી. અધિકારની જવાબદારી તો સંભાળવાની જ હોય, પણ એ સિવાય બહારાનાં પણ કામેા માથા ઉપર આવવા લાગ્યાં. દાખલા તરીકે હું જૈન છું. એમ સમજીને શરૂઆતમાં જ જેનામાં જ્ઞાતિબંધારણા કયાંથી આવ્યાં એ વિષય ઉપર નિબંધ તૈયાર કરવાનું મને ફરમાવ્યું. એ તૈયાર કરીને આવ્યા, એટલે જેનામાં મૂર્તિપૂજા ક્યાંથી આવી એ વિષયનું સંશાધન કરવાનો તેમણે હુકમ કર્યો. આમ એક પછી એક ઘણાં સંશાધનાનું કામ વર્ષો સુધી મને સોંપવામાં આ આવેલું. આ નિવેદન તૈયાર કરવાનું કામ સામાન્ય ખાતાંઓના