SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪ “પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૨૫ : અંક ૧૧ પૂબ જ)વન મુંબઈ, ઓકટોબર ૧, ૧૯૬૩, મંગળવાર આફ્રિકા માટે શિલિંગ ૮ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ: ૨૦ નયા પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા અંગે વિગત અમલ કરી દેવાની પ્રવૃત્તિ ચાર વિનોબાજીની ૬૮મી જન્મજયન્તી ઉપર ભારતના પ્રધાન મંત્રીના ઉગારે “વિનોબાજીએ કરોડો માનવીઓનાં દિલ તથા દિમાગ ઉપર જેટલી અસર પાડી છે તેને અન્દાજ મઢ કઠણ છે. ગામડાંએમાં ભટકતા હોવા છતાં પણ તેઓ સતત પરિવર્તન પામી રહેલી દુનિયાને જેટલું અધિક સમજે છે તે વિશે આપણ સર્વને આશ્ચર્ય થાય છે. આ બન્ને દષ્ટિએ વિનોબાજી જેવું મહાન વ્યકિતત્ત્વ ધરાવતે માનવી કોઈ પણ ઠેકાણે છે નહિ અથવા તે કદાચ કોઈ ઠેકાણે પેદા થશે પણ નહિ. ચીનના હુમલા સંબંધમાં વિનોબાજીએ પોતાના જે વિચારો પ્રગટ કર્યા છે તે મને બિલકુલ યોગ્ય લાગ્યા છે. વિનોબાજીએ કેટલાક લોકો માફકએમ નથી કહ્યું કે, આપણે હથિયાર વડે ચીનને મુકાબલે કરીશું. બલ્ક તેમણે એ વાત ઉપર જોર દીધું છે કે, આપણે ડરપોક ન બનીએ અને સાહસપૂર્વક દુશમનને મુકાબલો કરીએ. આ રીતે વિનોબાજી લોકોને સાચા રસ્તા ઉપર ચાલવાની સલાહ આપીને જનતાની બુનિયાદી તાકાતને વધારી રહ્યા છે. - “ખામોશી, શાન્તિ અને પ્રેમ વડે લોકો ઉપર અસર પાડવી એ બુનિયાદી ચીજ છે, જે વિનોબાજી કરી રહ્યા છે. આપણા દેશમાં મોટા લોકોની પૂજા તે કરવામાં આવે છે, પણ તેમની વાતોને-ઉપદેશને–સાંભળ્યા-ન સાંભળ્યા કરવાની પ્રવૃત્તિ ચાલે છે. વિનોબાજીએ ગાંધીજીની વાતોને માત્ર સાંભળી છે એટલું જ નથી, તેમણે પોતાના જીવનમાં ગાંધીજીની વાતોનો અમલ કરી દેખાડયો છે.” આ પ્રસંગ અંગે વિનોબાજીના એક પત્રમાંથી “....આ બાજુ કાંઈ ને કાંઈ ખબરો તે મળતી હશે. એકાદ અઠવાડિયાથી મારા કાનની સાંભળવાની શકિત કદાચ રજ લઈ રહી છે. મારા મૌખિક પ્રશ્નના ઉત્તર બાલને મને લખીને આપવા પડે છે, અથવા તે બહુ જોરથી બોલવું પડે છે. મારે એક પગ આ દુનિયામાં છે અને બીજો પગ બીજી દુનિયામાં છે. જેના બન્ને પગે હજુ પણ આ દુનિયામાં છે તેમણે હવે ભાર ઉઠાવવો પડશે.” ' આપણા વિનોબાજી. ત્મિક અધિષ્ઠાન પર આધારિત અહિંસામૂલક પ્રયોગ છે. મારું માનવું શ્રી વિનોબાજીના જન્મદિને “ભૂમિપુત્ર’નો વિશેષાંક પ્રસિદ્ધ એ છે કે ક્રાંતિના વિજ્ઞાન તેમ જ કલામાં આ એક મૌલિક ફાળે છે. થઈ રહ્યો છે એ જાણી આનંદ થયો. તમે મને કંઈક લખવા કહ્યું છે. જે વ્યકિતને મનુષ્યની મૂળભૂત સત પ્રવૃત્તિ પર નિગૂઢ શ્રદ્ધા હું તે ભારે વિમાસણમાં પડી છું. વિનોબાજી સાથે મારે સહવાસ નહીં હોય તે વ્યકિત ભૂદાન આરોહણની પ્રક્રિયાને સમજી જ નહીં શકે. નહીંવત છે. ૧૯૫૦ સુધી તો એમના નામથી કે કામથી હું પરિચિત સુદ્ધાં વિચારપરિવર્તન દ્વારા ભૂમિ વ્યવસ્થામાં પરિવર્તન લાવવાનો આશય નહોતી. ૧૯૫૩ માં ભૂદાન આંદોલનમાં કામ કરવા લાગી. વિનોબાજીનાં પિતે જ આધ્યાત્મિક છે. પુરતકો વાંચી ગઈ. તેમ છતાં ૧૯૫૪ ના અંત સુધી એમની સાથે ' જે માણસ પોતાના મનથી સ્વામિત્વની આકાંક્ષા તેમ જ સંગ્રહની વાતચીત કરવામાં મને સાંકેચ થતો હતો. ૧૯૫૫ થી ૧૯૬૨ સુધીના અભિલાષાનું વિસર્જન નહીં કરે તે માણસ ભૂદાન-આરોહણમાં દેહથી ગાળામાં એમને મળવાના તથા એમની સાથે બેંચાર દિવસ રહેવાના અનેક ભલે ને સામેલ હોય, પણ તે વિનોબાજીનો સાથીદાર નહીં બની શકે. અવસર મળ્યા. તે દરમ્યાન જે જોયું તે પરથી એ ધ્યાનમાં આવ્યું કે વિનોબાજીએ ભારતને ગ્રામદાનને મંત્ર આપ્યું, તેનું તંત્ર એમના વ્યક્તિત્વના સમ્યક તેમ જ સમગ્ર આક્ષનની શકિત મારા સમજાવ્યું, તેને વ્યવહારમાં ઉતારી દેખાડ્યું. ગ્રામદાન એટલે અર્થવ્યવ- જેવી તુચ્છ વ્યકિતમાં છે જ નહીં. કોઈ પણ દષ્ટિકોણથી જોઈએ, વિનેબાજીનું ઊજિત (આંતરિક બળવાળું) વિભૂતિમત્ત્વ અસામાન્ય છે, સ્થાને વ્યકિતગત સ્વામિત્વ તથા સરકારી સ્વામિત્વની પકડમાંથી એક અદ્રિતીય છે. સાથે મુકત કરવાને સરળ ઉપાય. ભકિતયોગી વિનાબાનું દૈનિક જીવન વૈશ્વિક ભકિતને એક સહજ ભૂમિનું ગ્રામસ્વામિત્વ તથા ઉદ્યોગધંધામાં આંતગ્રામીણ સહસુંદર પાઠ છે. જ્ઞાનયોગી વિનાબાનું વૈશ્વિક ચિતન અધ્યાત્મયુગને યેગનું દિશાસૂચન કરીને વિનોબાજીએ Participitative]Demo મનહર અરુણોદય છે. કર્મયોગી વિનેબાની અખંડ કર્મસાધના સાધ cracy --સહયોગાત્મક લેકશાહી–ને પાયે નાંખે છે. પક્ષાતીત કોને પ્રેરણાત છે. સંન્યાસી વિનબાને સહજ સંન્યાસ બ્રહ્મ લોકશાહી તરફ પગલાં કેવી રીતે ભરી શકાય એ સૂચવીને વિનોબાજીએ જિજ્ઞાસુઓને માર્ગદર્શક છે. સુખા વિનોબાને નિતાંત મધુર સખ્ય રાજનીતિશાસ્ત્રને સમૃદ્ધ બનાવ્યું છે. યોગ માનવનિષ્ઠાનો સજીવ નંદાદીપ છે. શિક્ષક વિનોબા અને જિજ્ઞાસુ વિનોબા મેઘધનુષની અદ્ભૂત સેરોની માફક એકમેકમાં ઓતપ્રેત છે. કયાં સુધી લખું? અને શું શું લખું? વિનોબાજીના પ્રત્યેક શ્વાસમાં જેમને શિક્ષક બનવાની ઈચ્છા હોય એમણે વિનોબાજીના પાવન સહ પ્રેમની સુગંધ છે, પ્રત્યેક વિચારમાં મૂલગામી ક્રાંતિકારી ચિતનને વાસમાં ભલે ને થડા દિવસ પણ રહેવું જ જોઈએ, વિનોબાજીના જંગમ ઉન્મેષ છે, પ્રત્યેક વ્યવહારમાં અનાસકત સહયોગની નિર્મળતા છે. . વિદ્યાલયમાં જે જ્ઞાનપ્રવાહ અનાયાસ વહેતે રહે છે તે એક વિનોબાજી વર્તમાન સામ્યવાદી વિચારસરણી તેમ જ જીવનઅપૂર્વ વસ્તુ છે. સમગ્ર વ્યક્તિત્વમાંથી ક્રાંતિકારિતા છલકી રહે છે. પદ્ધતિ માટે એક જવલંત આહ્વાન છે. ભારત સરકાર ચીનના આક્રજો હું એમ કહ્યું કે વિનોબાજી એક વ્યકિત નહીં બલ્ક એક ઘટના મણને મુકાબલો કરીને ભારતની ભૂમિ બચાવી શકશે.કદાચ. પરંતુ Phenomenon છે તો અશિકિત નહીં થાય. ભારતના આત્માને જો કોઈ બચાવવા ઈચ્છતું હશે તે તેણે વિનેવિનોબાજીએ ઉપાડેલું ભૂદાન આંદોલન આર્થિક ક્ષેત્રમાં અહિ.' બાજીએ દાખવેલ માર્ગ પર ચાલવું જ પડશે. સાનો અનુપમ પ્રયોગ છે, અર્થવ્યવસ્થામાં ક્રાંતિ લાવવા માટે આધ્યા- . ‘ભૂમિપુત્ર'માંથી સાભારે ઉદ્ભૂત વિમલા ઠકાર
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy