SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ પ્રભુ દ્ધ જીવન તા. ૧-૧૦-૩ . A % ૨%95 15 16 ' સમ્યક ચિતન આચાર્ય ચાણકયનું સુપ્રસિદ્ધ વાક્ય છે: દ્વિસ તુ ત ભ' પણ ‘જાગ્યા ત્યારથી સવાર.' હજીયે આપણે જાણીએ અને જાગૃત –મારું બધું જ ચાલ્યું જાય, પણ એક બુદ્ધિ ન જાય. ગીતામાં રિત- રહી કામ કરીએ તો ઈતિહાસ આપણને ક્ષમા કરી શકે છે. ' , પ્રજ્ઞનો મહિમા વર્ણવતાં કહ્યું છે કે તેની પ્રજ્ઞા સદા સ્થિર રહે છે, વિનોબાજીનું માનવું છે કે, “આપણી પાસે એક એવા વિચાર ગમે તેવી પરિસ્થિતિમાં વિચલિત નથી થતી. આજે ભારતને માટે છે, જે ન અમેરિકા પાસે છે, ન ઈંગ્લાંડ પાસે. એમની પાસે જે કે, સૌથી મોટો ખતરો ન વિદેશી આક્રમણને છે, ન આંતરિક અસંતોષ શસ્ત્રાસ્ત્રોની ખોટ નથી પણ કોઈ વિચાર છે નહીં. આપણી પાસે સર્વેને અશાંતિનો છે, બલ્ક આજે ખતરો તે એ છે કે, આ વખતે વિચારોની દય વિચાર છે, જે એક પૂર્ણ વિચાર છે, જે સર્વ પ્રાણીમાત્રનું કલ્યાણ ગૂંચમાં ફસાઈને ક્યાંક આપણી બુદ્ધિ ડામાડોળ ન થઈ જાય. ગીતાએ ઈચ્છે છે. બાકીના બધા આંશિક વિચાર છે, સામ્યવાદ પણ આંશિક કઠોર શબ્દોમાં કહ્યું કે, બુદ્ધિનાશથી સર્વનાશ થઈ જાય છે- વિચાર છે, જે માનવતાના એક ટુકડાની , પછી ભલે ને તે ગમે તેટલું बुद्धिनाशात् प्रणश्यति । મેટો ટુકડો કેમ ન હોય, ભલાઈ ઈચ્છે છે. હિંસા દ્વારા ક્રાંતિ આપણા સદ ભાગ્યથી આજે આપણી વચ્ચે વિનોબાજી જેવા કરવાને વિચાર ક્રાંતિવિચાર નહીં, બલ્ક ભ્રાંતિવિચાર છે. ક્રાંતિ સ્થિર બુદ્ધિવાળા સંત ઉપસ્થિત છે. એમની સતત એક જ કોશિષ રહી તે અહિસાથી જ થઈ શકે છે. અહિંસાના ઉપાસકોએ આજે એ , છે કે, આપણા ચિંતનની દિશા સાચી હોય. એક વાર સમુચિત ચિંતન સાબિત કરી દેખાડવાનું છે કે, અહિંસા દ્વારા ભૂમિની વ્યકિતગત માલિકી થાય તે ધૃતિ ને ઉત્સાહયુકત આચરણ પણ થશે. નાબૂદ થઈ શકે છે. પાંચ હજાર ગામનાં ગ્રામદાન અહિંસાની - '૧૯૪૫ ના આરંભના દિવસો. જેલની ઊંચી દિવાલે પાછળ બંદી- વ્યવહારુતાનો પરિચય અવશ્ય આપી રહ્યા છે, પણ અહિંસાની શકિતનું વાન ભારતના કેટલાક સુપુત્રો ચર્ચા કરી રહ્યા હતા. કોઈએ કહ્યું: દર્શન તો ત્યારે જ થશે જ્યારે પાંચ લાખ ગામનાં ગ્રામદાન થશે.” “ભારતને ઈતિહાસ એમ કહે છે કે, અત્યાર સુધીમાં બધાં આક્રમણ બંગાળની એક સભામાં હમણાં જ વિનોબાજીએ કહ્યું હતું કે, સરહદ પ્રાંત બાજુ વાયવ્ય દિશામાંથી થયાં છે. બસ આ અંગ્રેજોનું “અમેરિકા ને રશિયા જેવા દેશો પાસે હિંસાની શક્તિ છે ખરી, પણ હવે હિરા પ્રત્યેની એમની ભકિત રહી નથી. જ્યારે આપણા જેવા દેશે જ આક્રમણ એવું હતું જે પશ્ચિમ સમુદ્રની બાજુથી થયું.” વિનોબાજી પાસે હિંસાની શકિત નથી, છતાં હિંસાની ભકિતને નવેસરથી આરંભ સહજ બેલ્યા: “હા, પણ હવે જે આક્રમણ થશે તે બીજી જ દિશામાંથી કરી રહ્યા છે. આ તો મૂર્ખાઈની હદ આવી ગઈ !” આપણાં ગામો થશે, ઈશાનમાંથી થશે.” આત્મનિર્ભર બને, પિતાનું શિક્ષણ, રક્ષણ ને પેષણની જવાબદારી ગાંધીવિચારના મહાને ભાષ્યકાર કિશોરલાલભાઈના ‘ગાંધીજી પોતે ઉઠાવતા થાય તે ભારત સરકારે લાચાર થઈને શસ્ત્રાસ્ત્રોની ભીખ અને સામ્યવાદ' પુસ્તકની વિસ્તૃત પ્રસ્તાવનામાં વિનોબાજીની કલમે માગવી ન પડે. ગ્રામદાન, ગ્રામસ્વરાજ્ય, શાંતિસેનાના કાર્યક્રમને કાળના પરદાને ખસેડીને જોયું કે, “જગતમાં અંતિમ સંઘર્ષ થશે ઉપાડવાથી જ ભારત પોતાના સ્વધર્મનું પાલન કરી શકશે. તે સામ્યવાદ અને સર્વોદય વચ્ચે, કેમકે આ જ બે એવા વિચાર છે, જે આજ સુધી ભારત શાંતિનો જપ કરતું રહ્યું, પણ જપની સમગ્ર વિચાર છે.* . . . સાથે આવશ્યક તપ એણે નથી કર્યું. બ્રહ્મદેવને પણ સુષ્ટિનિર્માણના - ૧૯૪૯ માં જ્યારે ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ કાર્ય માટે તપ કરવું પડયું હતું. તે આપણે શું શાંતિનો કેવળ ઉષ ર્યા કરીશું તેનાથી વિશ્વશાંતિ ને વિશ્વમૈત્રી સાધી શકીશું ? શાંતિની ત્યારે વિનોબાજીએ તેનું સ્વાગત કરતાં કહેલું કે, “વિચારોને કોઈ શકિતના નિર્માણ માટે આપણે જે તપ કરવું જોઈતું હતું તેના અભાપણ રોકી નથી શકતું, ત્યાંના વિચાર અહીં આવશે અને અહીંના પણ વમાં આજે આપણી વાણી જાણે કુંઠિત થઈ રહી છે, બુદ્ધિ ડામાડોળ ત્યાં જો.’ થઈ રહી છે, મન ભ્રમિત થઈ રહ્યાં છે. આપણે આણુપ્રયોગ પર પ્રતિબંધ - ૧૯૫૧માં તેલંગણાની યાત્રા દરમ્યાન વિનોબાજી વારંવાર કહેતા મૂક્તા કરાર પર સહી પણ કરી રહ્યા છીએ અને બીજી બાજુ શસ્ત્રાસ્ત્રો કે “સામ્યવાદી કોઈ વાઘ-સિહ નથી કે, તમારી બંદૂકને શિકર • પણ વધારી રહ્યા છીએ. આ બધાં અર્જુન લક્ષણ છે, જે એમ કહી રહ્યાં છે કે આપણે સ્વધર્મ ભૂલી રહ્યા છીએ. અણુયુગની સમશ્યાબનશે. તેમાં તે ચિતનશૂર છે. એમની પાસે એક વિચાર છે, અને એને અહિંસક ઉકેલ શેાધીને વિશ્વને વિચારત્ર અને મનહર|ત્રથી વિચારોને સામને વિચારથી જ થઈ શકે છે.” જોડવું એ ભારતને ધર્મ છે. આજે આપણે ભગવદ્ગીતાને શરણે જવું હમેશાં એમ કહેવામાં આવે છે કે, સર્વોદયવાળા Utopian જોઈએ, જેથી આપણે આપણા સ્વધર્મનું પાલન કરી શકીએ. ” આદર્શવાદી છે. જીવનની રોજબરોજની સમસ્યાઓ તરફ તેઓ ધ્યાન ધર્મસંમૂઢT: ' બાંધવોને વિનેબાજી ગીતા-દેશ નથી આપતા. કદાચ આ આક્ષેપ કરનારા એ ભૂલી જાય છે કે, વિને- રવિંભળાવી રહ્યા છે : “જે હિમાલય પહેલાં તેડવાનું કામ કરતે બાજી અને એમના સાથીદારો વિચારે છે આકાશની છાયામાં, પણ ચાલે છે. હતો તે હવે જોડવાનું કામ કરી રહ્યો છે. એણે ભારત અને ચીનને તો ધરતી પર જ, ‘જય જગત 'નો મંત્ર આખા દેશમાં ગજાવતા વિને- કાયમને માટે પડોશી બનાવી દીધા છે. આપણા સંબંધ હવે બાજી જનતાને આગ્રહ કરતા હતા કે “તમારા ગામનું આયોજન ‘રોને મત ' ચાલુ રહેવાનું છે. આ સંબંધને મધુરતામાં તમે પોતે નહીં , ગામને માટે પર્યાપ્ત અનાજ, કાપડ તથા જીવનની પરિણત કરવાથી વિશ્વશાંતિ થશે અને કટુતામાં પરિણત કરવાથી મુખ્ય જરૂરિયાતનું ઉત્પાદન ગામમાં જ નહીં કરો તે યુદ્ધના વિશ્વવિનાશ ! હવે આપણે માટે અવસર આવ્યું છે કે ગામેગામમાં વખતમાં કેમ ટકી શકશો ? ” અને જનતાની સરકારને કહી ગ્રામસ્વરાજ્યની સ્થાપના કરીને આપણે સર્વોદય વિચારને ચીન રહ્યા હતા કે “ ગ્રામદાન Defence measure સરંક્ષણનું મેકલી શકીએ છીએ. હવે આપણે નવી યાત્રા કરવાની છે. ' રીર્વોદય પગલું છે.” જ્યારે ‘હિંદી - ચીની ભાઈ - ભાઈ’ નું વાતાવરણ પૂર- વિચારનું ગંગાજળ લઈને ચીન જવાનું છે.” જેશમાં હતું તેવે વખતે પણ વિનોબાજી દેશના સંરક્ષણ માટે ગામેગામને આપણે આપણી આઝાદીને ટાવવા માગીએ છીએ; તેઓ મજબૂત બનાવવાની વાત કહી રહ્યા હતા. આપણને-જગતને આઝાદ બનાવવાને માર્ગ દેખાડી રહ્યા છે. આપણે - તેઓ કહેતા જતા હતા અને આપણે સાંભળતા જતા હતા. સંરક્ષણની સમયાથી ભયભીત છીએ; તે આપણને વિચારના આક્રબાર બાર વરસથી તેઓ આપણને ચેતવી રહ્યા હતા, જગાડી રહ્યા હતા. મણની રીત દાખવી રહ્યા છે. આપણે એ ન ભૂલીએ કે આપણે તેમ છતાં આપણે ન જાગ્યા. આખરે પડોશીએ આપણને જગાડયા માત્ર ચીનથી બચવું નથી, બલ્લે ચીનને બચાવવું છે. માત્ર પરા , યને અને આપણે આંખ ચોળીને વિચારવા લાગ્યા કે હવે કંઈક કરવું ટાળો નથી, બલ્ક વિજયને પ્રાપ્ત કરવો છે. આ એવો વિજય હશે . જોઈએ. કંઈક કરવા પણ લાગ્યા છીએ. પરંતુ જો સમ્યક ચિતન નહીં જેમાં કેવળ ભારતને જ નહીં, બલ્ક સમારત જગતનો વિજય હશે. ' હોય તે કદાચ આપણે એ માર્ગ પકડીશું, જે સર્વનાશને હશે. “ભૂમિપુત્ર'માંથી સાભાર ઉધૂન. નિર્મના દેશપાંડે
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy