SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧-૬૩ ૧૭૫ યુદ્ધપરિસ્થિતિ અંગે અહિં સાધમઓનું કર્તવ્ય [ભાવનગર ખાતે શ્રી જૈન આત્માનંદ સભાના ઉપક્રમે તે સંસ્થાના સ્વર્ગસ્થ પ્રમુખ શેઠ ગુલાબચંદ આણંદજીના તૈલચિત્રના અનાવરણ નિમિત્તે તા. ૧૬-૧૨-૬૨ના રોજ મુંબઈવાસી શ્રી. ચંદુલાલ વર્ધમાન શાહના પ્રમુખપણા નીચે એક જાહેર સમારંભ ગોઠવવામાં આવ્યો હતો અને પ્રસ્તુત તૈલચિત્રનું મુંબઈવાસી શ્રી. ચંદુલાલ ટી. શાહે અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે મારા ભાગે સભાજને ને ઉદેશીને કાંઈક કહેવાનું પ્રાપ્ત થયું હતું. સ્વ. ગુલાબચંદ આણંદજી જેઓ મારા કાકા થાય. તેઓ એક શીલસંપન્ન વ્યકિત હતા; ભાવનગરના અગ્રગણ્ય નાગરિક હતા. તેમણે આ સભાની વર્ષો સુધી એકધારી અને અજોડ સેવા કરી હતી. તેમને ઉચિત શબ્દોમાં અંજલિ આપીને તેમ જ જે પેઢીના તેઓ લગભગ છેલ્લા પ્રતિનિધિ જેવા હતા તે પેઢીએ ભાવનગરના જૈન સમાજના અભ્યસ્થાનમાં જે અતિ મહત્ત્વનો ફાળો આપ્યો હતો તેને કાંઈક ખ્યાલ આપીને પછી આજની યુદ્ધપરિસ્થિતિ અંગે જૈનેનું શું કર્તવ્ય છે તે અંગે કેટલાક જૈન મુનિવરે તરફથી ઉપરછલું અધકચરું અહિંસાના તત્વની ઊંડી સમજણ વિનાનું–જે માર્ગદર્શન અપાઈ રહ્યું છે તે સંબંધમાં મેં કેટલાક વિચારો રજુ કર્યા હતા. આ વિચારોની વ્યવસ્થિત નોંધ નીચે આપવામાં આવે છે. પરમાનંદ] . આજે જ્યારે અહીં આપણે સંમેલનના રૂપમાં એકઠા થયા અનિવાર્ય છે, એટલું જ નહિ પણ, સર્વપ્રકારે ઉચિત છે, ધર્મ– . છીએ ત્યારે જે બાબત આપણા સર્વના મગજ ઉપર છેલ્લા બે ત્રણ સંમત છે, તેને જવાબ શોધવા માટે અહિંસાની ભૂમિકા ઉપર સર્વ સમસ્યાઓને વિચાર કરવાનું વલણ ધરાવતા સર્વોદય કાર્યકરોને મહિનાથી તોળાઈ રહી છે તેને એટલે કે ભારત ઉપર ચીને કરેલા તાજેતરમાં વેડછી ખાતે ભરાયેલા સર્વોદય સંમેલનમાં ચાર ચાર યુદ્ધસદશ આક્રમણને ઉલ્લેખ, કદાચ અપ્રસ્તુત ગણાય તે પણ, દિવસ લાગ્યા અને અહિંસાના વિચાર સાથે સંવાદી એવું તેમણે કર્યા વિના હું રહી શકતો નથી. આ ઉલ્લેખ, જે સમાજનું આ એક નિવેદન બહાર પાડયું. સંમેલન છે તે સમાજને વિચાર કરતાં, કદાચ પ્રસ્તુત પણ છે; આજની પરિસ્થિતિમાં જેમ સશસ્ત્ર પ્રતિકારને વિચાર કરવામાં કારણ કે આ સંમેલન જેનેનું છે, અને તેમના ધર્મને અહિંસાના આવે છે તેમ નિ:શસ્ત્ર અહિંસક પ્રતિકારની કલ્પના થઈ તે શકે જ તત્વ સાથે પાયાને સંબંધ છે, અને આજે જે ચીન-ભારત છે. અને આજે ગાંધીજી હયાત હોત તો કદાચ આવો કોઈ માર્ગ વચ્ચેને સંઘર્ષ ચાલી રહ્યો છે તે જેમ આત્મરક્ષણની દષ્ટિએ ભારતની પ્રજા સમક્ષ તેમણે ૨જુ પણ કર્યો હોત. પણ આજના સંજોગોમાં, જે નિવેદનને મેં ઉલ્લેખ કર્યો તેમાં સ્વીકારવામાં આવ્યું આપણી તાકાતને પડકારરૂપ છે, તેવી જ રીતે આપણે જેને છે તે મુજબ, નિ:શસ્ત્ર સામુદાયિક પ્રતિકારની કોઈ શકયતા લાગતી નથી; પરમધર્મ રૂપે જગત આગળ ધરી રહ્યા છીએ તે અહિંસાના કારણ કે પ્રજાજનોમાં અહિંસાની એવી કોઈ જડ જામી નથી અને એવા આચારવિચારને પણ એટલું જ પડકારરૂપ છે. આજે આપણા પ્રતિકારની દોરવણી આપે એવો કોઈ નેતા દેખાતો નથી અને સ્વાતંત્રય ઉપર–સાર્વભૌમત્વ ઉપર-જે હુમલો થઈ રહ્યો છે તેને તેથી તે દિશાના વિચારને અવકાશ નથી. તો તેની અવેજીમાં પ્રતિકાર કરવો એ સર્વ ભારતવાસીઓને અનિવાર્ય ધર્મ છે. અહિસાનિષ્ઠ વ્યકિતએ શું કરવું? આ સબંધમાં એમ સૂચવવામાં આવ્યું છે કે અહિંસાવાદીઓએ સશસ્ત્ર પ્રતિકારમાં સીધે ભાગ અને આવી કટોકટીના ટાણે સશસ્ત્ર પ્રતિકાર સિવાય બીજો કોઈ લેવો નહી પણ એ પ્રતિકારથી ઈતર એવી અને અહિંસાના માર્ગ હોઈ જ ન શકે એમ સૌ કોઈ વિચારે અને વર્તે એ વિચારને બાધક નહિ એવી સર્વ કોઈ સામુદાયિક પ્રવૃત્તિમાં ભાગ સ્વાભાવિક છે. એમ છતાં અહિંસામાં જેને ઊંડી નિષ્ઠા હોય એ લેવો. આક્રમણ જે પ્રદેશ ઉપર ઝઝુમતું હોય તે પ્રદેશમાં વસતા શું કરે એ એક મોટી સમસ્યા ઊભી થઈ છે. તેણે પણ શું શસ્ત્ર લોકોને ધીરજ આપવી, અહિંસક પ્રતિકારની પદ્ધતિ સમજાવવી, ધારણ કરીને ચીનનાં સૈન્યનો સામનો કરવા દોડી જવું? અલબત્ત, જ્યાં જ્યાં શાંતિ જોખમાવાનો સંભવ લાગતું હોય ત્યાં ત્યાં જેની માન્યતા ઉપરછલ્લી હાય, સગવડ અનુસાર જે પોતાની પહોંચી જઈને શાંતિ જાળવવા પ્રયત્ન કર, ઘાયલ સૈનિકોની માન્યતાને વળાંક આપી શકતા હોય તેના માટે વિકલ્પની કોઈ સેવા કરવી, તેમનાં કુટુંબોને રાહત આપવી, ગામડાંઓને તેમની મંઝવણ હોઈ શકતી જ નથી. જે સૌ કરે છે તે પોતાને કરવાનું જરૂરિયાત પૂરતા નિર્ભર બનાવવા, સ્થળે સ્થળે ચાકી કરવી, શાંતિ છે, એમ તે સ્વીકારે છે અને અન્યને એ મુજબ ઉપદેશ આપે સેનાઓ ઊભી કરવી આવી અનેક પ્રવૃત્તિઓ છે કે જે અહિંસાના છે. આવી વિચારણા કેટલાક જૈન મુનિવરો વ્યાખ્યાનપીઠ ઉપરથી | વિચાર સાથે સંવાદી છે અને જે ભારત સરકારનાં સંરક્ષણ રજુ કરતાં સંભળાય છે. સામુદાયિક રક્ષણ માટે અનિવાર્ય હિંસા પ્રયત્નની પૂરક છે. અહિંસાધર્મીઓએ આજની પરિસ્થિતિમાં * એ અહિંસા છે અથવા તે એવી હિંસા ધર્મસંમત છે, આવા પિતાનાં કર્તવ્યને આ રીતે ઊંડાણથી વિચાર કરવો ઘટે છે. એ વખતે ભારત સરકારને સર્વ પ્રકારની મદદ કરવી અને જેનાથી બાબત તરફ આપનું ધ્યાન ખેંચવાના આશયથી આ બાબત. બની શકે તેણે રણમોરચે જવાને તૈયાર થવું એ જૈનેની ફરજ ચર્ચ વાનું મેં આજના પ્રસંગે ઉચિત ધાર્યું છે. છે--આવી મતલબના ઉદ્ગારો સંભળાતાં રહે છે. સામાન્ય પ્રજાજને માટે આ બધું બરાબર છે, પણ જેના દિલમાં અહિંસાની જડ આટલા વિવેચન પછી જે વ્યકિતવિશેષના તૈલચિત્રનું બેઠેલી છે તે આમ એકાન્તપણે બોલી કે વિચારી શકતો નથી. તેણે આજે અનાવરણ કરવામાં આવનાર છે તેમને મારા અંતરની આજની કટોકટી અને તે અંગે પ્રાપ્ત થતા પ્રતિકારધર્મને અંજલિ આપીને મારું વકતવ્ય સમાપ્ત કરૂં છું. વધારે ઊંડાણથી, વધારે ઝીણવટથી વિચાર કર ઘટે છે. ભાવનગર તા. ૧૬-૧૨-૬૨ આ વિચારણાનાં અનુસંધાનમાં ગાંધીજી યાદ આવે તે પરમાનંદ સ્વાભાવિક છે. ગાંધીજીના આગમન પહેલાં એ સર્વસ્વી વિષયસૂચિ કત અભિપ્રાય હતો કે અન્યાયપૂર્ણ આક્રમણને સામુદાયિક પૃષ્ઠ પ્રતિકાર કરવું જ જોઈએ. અને આ સામુદાયિક પ્રતિકાર વીર બને, મહાવીર બને વિનોબા હિંસાત્મક જ હોઈ શકે. ભગવદ્ગીતામાં જે ધર્મનું પ્રતિપાદન વિજ્ઞાનની દેટ ઉમાશંકર જોશી ૧૬૭ કરવામાં આવ્યું છે તેનું સ્વરૂપ પણ કાંઈક આવું જ છે. આપણી વચ્ચે ગાંધીજી આવ્યા અને રાષ્ટ્રજીવનની શેષક એવી અંગ્રેજી પૂણ્યવિજયજી સાથેની મારી હકુમતને પ્રતિકાર કરવાને તેમણે આપણને આદેશ આપ્યો, પણ પરિચયકથા પાંડિત સુખલાલજી ૧૬૮ તે પ્રતિકારની ઢબ હિંસક નહિ પણ અહિંસક હોવી જોઈએ-- વહેમનું સામ્રાજ્ય કાકા કાલેલકર આમ પ્રતિકારનો એક નવો માર્ગ તેમણે આપણને ચીંધ્યો, અને અસંદિગ્ધ થઈએ, નિ:સંશય થઈએ, મનુભાઈ પંચોળી એમણે ઉપદેશેલા માર્ગને અનુસરીને આપણે અંગ્રેજી હકુમતને યુદ્ધપરિસ્થિતિ અંગે અહિંસાનાબુદ કરી અને આઝાદી પ્રાપ્ત કરી. ત્યારબાદ આક્રમણને જયારે જયારે પ્રતિકાર કરવાને પ્રસંગે ઉપસ્થિત થાય છે ત્યારે ત્યારે વાદીઓનું કર્તવ્ય પરમાનંદ કાપડિયા આ પ્રતિકારનું રૂપ શું હોવું જોઈએ, કેવું હોવું જોઈએ એ પ્રશ્ન ઊભા થયા વ્યાપક અને સુસંગઠિત - વિના રહેતું જ નથી. જે પ્રશ્નને અમુક જૈન મુનિવરો તડ ને શાન્તિસેના ર’ ફડ જવાબ આપે છે કે સામુદાયિક રક્ષણાર્થે સશસ્ત્ર પ્રતિકાર ચાહું ના હું– ગીતા પરીખ ૧૭૬ ૧૬૭ પાડા
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy