________________
REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪
*
I
-
:
પ્રબુદ્ધ જૈન'નું નવસંરકરણ - વર્ષ ૨૪ : અંક ૧૯
વિ. : :
!
I
કે
?
મુંબઇ, ફેબ્રુઆરી ૧, ૧૯૬૩, શુક્રવાર આફ્રિકા માટે શિલિંગ :
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ: રટ નયા પૈસા
–
-
તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
PRAYERFUL ACTION –સમર્પણપણે કર્મ
ગાંધીજી સાથે છેલ્લે ઇન્ટરવ્યુ [‘માર્ગરેટ - બર્ક - વહાઈટ' નામની “લાઈફ' મેગેઝીનની કોરસ- હતા અને તે અંગે ગાંધીજીને શું કહેવું છે તે જાણવા તે પેન્ડન્ટ (સમાચાર પત્ર -લેખક) તથા ફોટોગ્રાફર અમેરિકન સન્નારીએ ખૂબ આતુર હતી. આખરે જાન્યુઆરી માસની ૩૦ મી તારીખે ૧૯૫૦ ની સાલમાં પ્રગટ કરેલ 'Halfway to Freedom' બપરના ભાગમાં ગાંધીજીને મળવાનો તેને સમય આપવામાં આઝાદીના અરધે માગું' એ નામના પુસ્તકના અન્તિમ ભાગમાં
આવ્યો હતો. એ મુજબ તે ગાંધીજી પાસે ગઈ હતી. તેમની આવેલા એક પ્રકરણના છેવટના વિભાગને નીચે અનુવાદ આપવામાં
સાથે જે વાર્તાલાપ થયો તેની વિગતવાર નોંધ ઉપર જણાવેલ આવે છે. આ સન્નારી એક ઉચ્ચ કોટિની લબ્ધપ્રતિષ્ટ લેખિકા છે અને ફોટોગ્રાફીની કળામાં પણ તે એટલી જ નિષ્ણાત છે.
પુસ્તકમાં તેણે આપી છે. બહારની કોઈ વ્યકિત સાથે ગાંધીજીને ૧૯૪૬-૪૭–૪૮ ના વર્ષો દરમિયાન ‘લાઈફ મેગેઝીન તરફથી
આ ઈન્ટરવ્ય–તેમનું આ મિલન–કદાચ છેલ્લું હતું. તેને વાર્તાભારતમાં બની રહેલી ઐતિહાસિક ઘટનાઓને લગતા સમાચારો
લાપ પૂરો થયો, તેણે વિદાય લીધી અને થોડા સમયમાં તેઓ તથા ફોટોગ્રાફો મોકલવા માટે તેને ભારત ખાતે મોક્લવામાં આવી
પ્રાર્થનાસ્થળ ઉપર જવા નીકળ્યા અને ગોસેની ગોળીએ હતી. તે એ વર્ષો દરમિયાન અહીં ઘણે સમય રહી હતી. એક હાથમાં
તેમના પ્રાણ હરી લીધા. આ વાર્તાલાપમાંથી માત્ર છેવટને મહત્ત્વને કેમેરા અને બીજા હાથમાં કલમ લઈને સ્થળે સ્થળે તેણે ભ્રમણ
ભાગ તારવીને તેને અનુવાદ નીચે આપવામાં આવે છે. આ અનુવાદ કર્યું હતું અને ભારતની અનેક અગ્રેસર વ્યકિતઓના તે સીધા સંપર્કમાં
ગાંધીજીની મૃત્યુતિથિના અવસર ઉપર પ્રગટ થઈ રહ્યો છે, તેથી આવી હતી. તેણે રાજા મહારાજાઓને તેમના બાદશાહી ઠાઠમાઠમાં
હું એક પ્રકારને સંતોષ અનુભવું છું. ' પરમાનંદ.] નિહાળ્યા હતા, અસ્પની દર્દશા જાતે જોઈ હતી, ઉદ્યોગની એ શિયાળાની બપોરના મધુરા સુર્યપ્રકાશમાં ગાંધીજી અને હાડમારીઓ પોતાની આંખે નીરખી હતી, અને એ સંબંધમાં ઉદ્યોગ- હું વાત કરતા બેઠાં હતાં, અને ગાંધીજી કાંતતા હતા, અને પતિઓના ખુલાસાઓ તેમના મોઢેથી સાંભળ્યા હતાખેડૂત, ધર્મા- હું મારા સવાલોના જવાબ ટપાવી રહી હતી. આ વાતે દરમિયાન ચાર્યો, ક્રાન્તિકારીઓ સાથે પંડિત નહેરુ, ઝીણા, વલ્લભભાઈ પટેલ , ખેતીવાડીમાં વિજ્ઞાન અને યંત્રોને ઉપયોગ કરવા સામે આપને અને મહાત્મા ગાંધી સાથે પણ તેણે ચર્ચા–વાર્તાલાપ કર્યા હતા.
વિરોધ છે કે કેમ એવો. મેં પ્રશ્ન કર્યો. તેમણે મકકમપણે જવાબ , બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેણે “લાઈફના કોરસપેન્ડન્ટ અને
આપ્યો કે, “હા, હું તેને એટલા માટે વિરોધ કરૂં છું કે, ટ્રક ટર ફોટોગ્રાફર તરીકે આફ્રિકા, ઈંગ્લાંડ, ફ્રાન્સ, ચીન, રશિઓ અને
માણસની મજૂરીની જગ્યા લે છે.” રાજયનિયંત્રિત હોય અથવા જર્મનીમાં પ્રવાસ કર્યો હતો, અને યુરોપના દેશની યુદ્ધ દરમિયાનની
તે જેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હોય તેવા ઉદ્યોગોના આચિત્ય અને ત્યારબાદની રાજકારણી તેમ જ સામાજિક પરિસ્થિતિ વિષે તેણે
સંબંધમાં તેમણે જણાવ્યું કે, “આનું પરિણામ રાષ્ટ્રને “ગુલામેની પ્રજા કેટલાંક પુસ્તકો લખ્યાં હતાં.
બનાવવામાં આવે.” મેં તેમને પૂછયું કે, “ભારતની પ્રજાની ગરીબાઈ ! પોતાના આ પુસ્તકને 'Halfway to Freedom' આઝાદીના અરધું માગે –એવું નામ આપીને આ લેખિકા એમ
અને પછાતપણું દૂર કરવા માટે શું કરવું ઘટે?” તેના
જવાબમાં તેમણે જણાવ્યું કે, “એને ઉપાય લોકોને હાથારીગરી સૂચવવા માગે છે કે, અંગ્રેજી હકૂમતને દૂર કરીને ભારતે અધુરી આઝાદી પ્રાપ્ત કરી છે. આ પુસ્તક ૧૯૫૦ ની સાલમાં પ્રગટ
મારફત પિતાના હાથ અને મગજ વાપરતા કરવા તે છે. આથી થયેલું. તે સમયને લક્ષમાં રાખીને આ લેખિકા જણાવે છે કે,
હિન્દ, દુનિયાના અમેરિકા સમેત બીજા કોઈ પણ દેશ કરતાં વધારે
સુખી થાય એમ હું માનું છું.” આમ કહેતાં કહેતાં તેઓ હસી હજુ રાજયવહીવટનું માળખું એનું એ રહ્યું છે, હજુ મૂડીવાદી
પડયા અને બોલ્યા કે, “આ બધી મોટી મોટી વાતે છે.” ઓનું વર્ચસ્ સ્પસ્યસ્પર્શ્વના ભેદો, શાષક—શોષિતના વર્ગો,
મેં કહ્યું, “નહિ નહિ, આ કાંઈ હસી કાઢવા જેવી મોટી વાત નથી. સામાજિક અસમાનતાનાં તત્ત્વ એના એ જ રહ્યાં છે. આ બધા ભેદો નાબુદ થાય, સામાજિક અસમાનતા સર્વત્ર સ્થાપિત થાય,
આ દિવસોમાં અમેરિકા બધી રીતે સુખી છે એમ છે જ નહિ.” અને ચાલુ સમાજરચનામાં પાયાનું પરિવર્તન થાય, દરેક પ્રજાજનને
પછી જે વિષય ગાંધીજી સાથે ચર્ચાવાને હું ખૂબ ઝંખી રહી હતી આગળ વધવામાં નાત, જાત કે સંપ્રદાયની કોઈ રોકટોક ન રહે
તે વિષય મેં કાઢો. ' ત્યારે જ આ દેશને પૂરા અર્થમાં આઝાદી પ્રાપ્ત થઈ ગણાય.
અમોએ પ્રાપ્ત કરેલા નવા અને ભયંકર આગ્નવિષયક જ્ઞાનને પિતાના દિલ્હીનિવાસ દરમિયાન શ્રીમતી માર્ગરેટ બર્ક
જે બેજો અમારા માથા ઉપર છે તે વિષે–તેમના આણવિક યુદ્ધના હાઈટ ૧૯૪૮ ના જાન્યુઆરી માસમાં દેશના અન્ય રાજકારણી ઉત્તરોત્તર વધતા જતા ભય વિશે– મેં તેમની સાથે ચર્ચા કરવાની આગેવાનોને મળ્યા બાદ ગાંધીજી સાથે વાર્તાલાપની તક શરૂઆત કરી. હિંસાની પરાકોટિએ પહોંચેલા અમને અહિંસાના શોધી રહી હતી. તેના મનમાં અનેક પ્રશ્ન ઘોળાઈ રહ્યા પયગંબર પાસેથી કાંઈક માર્ગદર્શન મળે એવી મને અપેક્ષા હતી.