________________
તા. ૧૬-૮-૧૩
પ્રબુદ્ધ જીવન મહાન ગુર્જર વૈજ્ઞાનિક પ્રોફેસર ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજજર
પ્રોફેસર ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજજર (ટુંકામાં ટી. કે. મુકાયેલી પ્રતિભાશાળી વ્યકિત તરીકે પ્રોફેસરે ગજજરની અનેક - ગજજર) નો જન્મ ૧૮૬૩ ના ઑગસ્ટની ત્રીજી તારીખે. સિદ્ધિઓનું પૂરું નિરૂપણ કરવા જઈએ તો એક મોટો ગ્રંથ ભરાય
એટલે આ છે તેમની જન્મશતાબ્દીનું વર્ષ. વિજ્ઞાન અને ટેક- એટલી સામગ્રી મળે. તેવી રીતે જે સહગામી ત્રુટિઓએ તથા અનેક નીકલ કેળવણીના વિષયમાં સંશોધનનું મંડાણ કરી ગુજરાતના દુર્ભાગ્ય – સંયોગોએ એમનું ઉત્તર જીવન કરૂણ, નિષ્ફળ અને યુવકોને તેમાં રસ લેતાં કરવાનું મહામાન પ્રોફેસર ટી. કે. દુ:ખભર્યું બનાવ્યું તેમજ તેમની તેજસ્વી બુદ્ધિને લાભ દેશને -ગજજરને જાય છે. ગજજરે ગુજરાતમાં વૈજ્ઞાનિક સંશોધનનું પૂરેપૂરો ન લેવા દીધો એ વિષે અત્યારે મૌન જ ઉચિત બીજ રોપ્યું. તે આજે વૃક્ષરૂપે ફાલતું જાય છે.
લાગે છે. એમના જીવનની રસાયણસમી પ્રેરણાઓ તેમજ ગજજર સાહેબે જે સિદ્ધિ હાંસલ કરી તેની યોગ્ય
ગંભીર ચેતવણીઓ અવિદિત રહી નથી. કદર બુઝવા એ જમાનામાં શી પરિસ્થિતિ હતી એ જરા
આપણા વિજ્ઞાન સાહિત્યને પોતાની સેવા આપનાર ત્રણ જોઈ જઈએ. ૧૮૫૭ના બળવા પછીને એ જમાને. દેશમાં
ગુજરાતીઓ–પ્રોફેસર ત્રિભુવનદાસ ગજજર, પ્રોફેસર હસમનરાય અંગ્રેજી રાજયસત્તાને આરંભ થઈ ચૂકી હતી. અંગ્રેજી
કપુરરાય મહેતા, અને “વીસમી સદી'ના તંત્રી હાજી મહમદ શિક્ષણ વિસ્તરતું જતું હતું. કેળવણીની સંસ્થાઓ ગણીગાંઠી "
અલારખિયા શિવજી. એક વૈજ્ઞાનિક, બીજો સાહિત્યપ્રેમી અને હતી. મુંબઈ, કલકત્તા અને મદ્રાસમાં યુનિવર્સિટીઓ સ્થપાઈ
ત્રીજો પત્રકાર. કોઈ પણ મેળ વગરની ત્રિપુટી, પણ અકાળે હતી, પરંતુ એમના પ્રારંભના દિવસો હતા. દેશમાં વિજ્ઞાનનું
મૃત્યુને લીધે ત્રણેની આશાભર્યું કારકીર્દી અધવચ જ કપાઈ શિક્ષણ નહીંવત હતું. સંશોધનનું મહત્ત્વ અંકાયું ન હતું. વિજ્ઞાનની
ગઈ. બીજા બે કરતાં ગજજરસાહેબનું સ્થાન અને વ્યકિતત્વ સંસ્થાઓ જૂજ હતી. આવશ્યક સાધન અને સગવડો ખૂબ ઓછાં
તદન જુદું અને આખા ગુજરાતમાં તેમજ હિંદમાં અનેરૂં
અને પ્રભાવશાળી હતું. હતાં. સંશોધન અંગે સહાયક વૈજ્ઞાનિક વાતાવરણનો અભાવ હતો.
- વિજ્ઞાનની પરિભાષા ગુજરાતી ભાષામાં ઉતારવાને પ્રથમ શ્રી ત્રિભુવનદાસને જન્મ સુરત શહેરમાં ગજજર કુટુંબમાં
ભગીરથ પ્રયાસ પ્રોફેસર. ગજજરે આરંભ્યો હતો. વડોદરાના થયો હતો. નાના ત્રિભુવનની બુદ્ધિ તીવ્ર અને ચપળ હતી. કલાભવનના શિક્ષણમાં અને પાઠયપુસ્તકોની તૈયારીમાં એમને સોળ વર્ષની વયે મેટ્રિક પાસ કરી આગળ અભ્યાસ માટે શ્રમ તત્પરતે સફળ થયો હતો. ગુજરાતીમાં વિજ્ઞાનનું અવએલ્ફીન્સ્ટન કોલેજમાં જોડાયા. વિજ્ઞાનને અભ્યાસ પસંદ કર્યો
તારણ કરવાની સૌથી પહેલી અને તે કાળના પ્રમાણમાં ઘણી
હિમતભરી અભિલાષાઓના, યોજનાના અને પ્રવૃત્તિઓના અને બી. એસ. સી. માં પ્રથમ વર્ગમાં પાસ થયા. એમ. એ.
ગજજર પિતા હતા. ગુજરાતી વિજ્ઞાન સાહિત્યની ઉત્પત્તિનું ને અભ્યાસ વિજ્ઞાનના વિષયો લઈને કર્યો અને પરીક્ષામાં આ થયું પ્રથમ પ્રકરણ. ગુજરાતી માધ્યમની કલ્પના પણ ઉજજવળ ફત્તેહ મેળવી. '
આપણા કેળવણીકારોને નહોતી ત્યારે ગુજરાતમાં છે. ગજજરે એ જમાનામાં આપણા દેશની આર્થિક સ્થિતિ ઘણી
કેવા પ્રયાસ કર્યા હતા તેના ભાનથી આપણે નમ્ર અને કઢંગી હતી. આપણે પૈસે પરદેશ ઘસડાઈ જત: આપણા
ઉત્સાહી બનવાનું રહે છે. એ આખા કાર્યની મહત્તા વિશે હવે
કોઈને સંશય રહે એમ નથી. ઉદ્યોગેનું નિકંદન નીકળતું હતું. દેશપ્રેમી ગજજરને આ ખટકતું હતું. તેમણે પોતાના વિજ્ઞાનના અભ્યાસને ઉપયોગ કરી દેશની .. ગુજરાત સાહિત્ય પરિષદની દષ્ટિ વિજ્ઞાન સાહિત્ય તરફ સ્થિતિ સુધારવા વિચારો કર્યા. તેમણે હિંદમાં થતા કાચા માલમાંથી
બરોબર વળી – એ પરિષદના પ્રથમ વિજ્ઞાન વિભાગની વિજ્ઞાનને ઉપયોગ કરી વસ્તુઓ તૈયાર કરવા, એ અંગે દેશના
બેઠક વખતે – તેઓ અત્યંત બિમાર હતા અને ત્રણ માસની યુવકોને હુનરઉદ્યોગની તાલીમ આપી કારખાનાં કાઢવા વિચારો અંદર તેમણે દેહ છોડયા (ઈ. સ. ૧૯૨૦, જાલાઈ ૧૬). " કરવા માંડયા, અને સુરતમાં એ અંગે એક હુન્નર ઉદ્યોગશાળા ગજજરસાહેબ સમાજસુધારક પણ હતા. એ વખતે કાઢી. પણ સહાયના અભાવે આગળ વધી શકાયું નહીં. આમ
સ્ત્રીઓની અજ્ઞાનમય દુ:ખભરી સ્થિતિમાંથી તેમને ઉન્નતિને ગુજરાતમાં ટેકનિકલનું શિક્ષણનું મંડાણ કરનાર ગજજર છે.
માર્ગે દોરવા, વિધવાઓના જીવન સુધારવા ગજજર સાહેબ - શ્રી ગજજર વડોદરામાં કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા.
સ્વ. દયારામ ગીડુમલ, બહેરામજી મલબારી સાથે કામ શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડની કીતિ હુન્નરપ્રેમી
કરતા. સેવાસદન, ચંદારામજી ગર્લ્સ હાઈસ્કૂલની અને ઉદ્યોગપ્રેમી રાજવી તરીકે બધે હતી. તેમણે કલાભવન
સ્થાપનામાં પોતે સારે રસ લીધા હતા. પોતાનાં બહેન ગં. સ્વ. ખેલવાને હુકમ કાઢો અને યુવાન ગજજર તેના પ્રથમ
નાની બહેનને વિદ્યાભ્યાસ કરાવી તેમણે સ્ત્રી–સેવાના કામમાં પ્રિન્સીપાલ નીમાયા. આમ ગજજરને પોતાને અનુકૂળ રસ લેતાં કર્યા. પરિણામે મુંબઈ, સુરત, રાજકોટની વનિતાકાર્યક્ષેત્ર મળી ગયું. કલાભવનમાં વણાટ, કાંતણ, ઈજનેરી, વિશ્રામની સુંદર સંસ્થાઓ ઊભી થઈ. બ્લીચીંગ, ડાઈંગ, પ્રિન્ટીંગ, ફોટોગ્રાફી વગેરે વિષયો શીખવવાનું ગજજરને મુદ્રાલેખ હતો: “અન્યને સારૂં જીવન સમર્પણ કરો.” શરૂ થયું. પણ તેજસ્વી પુરૂ સામેને તેજોદૂષ સંસારવિદ્યુત પૂર્વ હિંદ (બંગાળ)માં જે કામ આચાર્ય પ્રફુલચંદરેએ કર્યું છે. પરિણામે ગજજરને વડોદરા છોડવું પડયું, અને મુંબઈમાં તે કામ પશ્ચિમ હિંદ (ગુજરાત) માં પ્રોફેસર ગજજરે કર્યું. બંગાવસવાટ શરૂ કર્યો. ગજજર સાહેબ રસાયણવિજ્ઞાનના એક સમર્થ ળમાં રસાયણ ઉત્પાદક ઉદ્યોગ ઊભું કરવામાં રે ની મદદ, આચાર્ય તરીકે, વડોદરા કલાભવનના આદ્યપ્રણેતા તરીકે, મુંબઈમાં પ્રેરણા ખૂબ હતી. પ્રે. ગજજર એ કામ શરૂ કરવામાં પ્રવૃત વિજ્ઞાનના ઉચ્ચ શિક્ષણ અને સંશોધનને તથા રાસાયણિક હતા: એલેમ્બીકની સ્થાપના કરી, છતાં સંજોગેની પ્રતિકૂળતાએ ઉદ્યોગને અસાધારણ વેગ આપનાર તરીકે, મુંબઈમાં મહારાણી તેમને એ કાર્ય પૂરેપૂરું પાર ઉતારવા ન દીધું. પણ તેમના વિકટોરિયાના આરસના પૂતળા પરથી ડામરના ડાઘ કાઢી પ્રયાસની સાક્ષીરૂપે ગુજરાતને રસાયણ– ઉત્પાદક ઉદ્યોગ નાખનાર ચમત્કારિક રસાયણવિદ તરીકે, જૂનાં પીળાં પડી ગયેલાં ફાલ્યો ? લ્યો છે. આવા પ્રતિભાશાળી ગજજરસાહેબની જન્મમેતીને ધોઈ તદન નવાં જેવા બનાવવાની રીત શોધનાર
શતાબ્દી, આપણે ઉજવી એ આપણુ બડભાગ્ય છે. આ રસાયણ શાસ્ત્રી તરીકે, પ્લેગ કોલેરા જેવાં ભયંકર દર્દીની
પ્રસંગ આપણા વિજ્ઞાન અને ટેકનોલોજીના અભ્યાસીઓને
પ્રેરણા આપે, અને હિંદનું વિજ્ઞાન સમસ્ત જગતને કલ્યાણ નવી અને અકસીર ઔષધી શેધી જનસમાજને આપનાર
રૂપ બને. તરીકે, અસામાન્ય શકિતવાળી અને તદ્દન અસામાન્ય પરિસ્થિતિમાં
નૃસિંહ મૂળજી શાહ
: