________________
તા. ૧૬-૭-૬૩
જ
પ્ર બુદ્ધ
વ ન
ચીની આક્રમણ: એક ચિન્તા–એક ચિન્તન "India today is an an amazing example of high આપણા ઈતિહાસ અંગે, જીવનને આદર્શ અને નીતિ અંગે ચિંતનthinking and low action".
પુનતિન કરીએ. ઈતિહાસને ધક્કો ચિત્તા માટે નહિ પણ ચિંતન “ભારત ઉન્નત વિચાર અને અવનત આચારને એક
માટે હોય છે. આપણી બધી જ વિચારસરણી અને ચિંતન આજે અદ્ભુત નમુનો છે.”
જવાહરલાલ નહેરૂ.
કસોટીએ ચઢયાં છે. જે કંઈ બની ગયું છે તેને માત્ર યુદ્ધવિષયક
પડકાર નથી સમજવાને. વાસ્તવમાં તે જેમ જયપ્રકાશ નારાયણે ચીની આક્રમણના કારણે દેશ ઉપર સંકટ આવી પડયું છે અને
કહ્યું છે તેમ આ એક સામાજિક પડકાર છે. આપણે કઈ રીતે જ્યારે સંકટ માથા ઉપર હોય ત્યારે ચિન્તા થાય એ સ્વાભાવિક છે.'
વિચારીએ છીએ, કઈ રીતે કામ કરીએ છીએ અને આપણી સામાજિક, આજે ચારે બાજુ ચિન્તા અને ક્ષોભનું વાતાવરણ છે, પણ આપણે
આર્થિક, રાજનૈતિક વ્યવસ્થા કેવી છે તે બધા ઉપર પુનવિચારણા આ ચિન્તા અને ક્ષેમને ચિંતન અને પુનર્મૂલ્યાંકન કરવા માટેના
કરવાને પ્રેરણા આપતું આ આહવાહન છે. ઘણા લોકો આપણી ઉત્સાહમાં પરિવર્તિત કરવાનાં છે. સંકટ શકિતને પ્રેરે છે, અને
વિદેશ નીતિ ઉપર ફેરવિચારણા કરવાની વાત કરે છે, પણ વાસ્તવમાં ચિંતનથી એ શકિતનો વિકાસ થાય છે. તેમાંથી એજસ્વિતા આવે છે.
તે આપણી જીવનનીતિ બાબતમાં જ પુનવિચારણા અને પુનર્મુહજારો વર્ષથી આપણો દેશ શાંતિપ્રિય રહ્યો છે. આપણે
લ્યાંકન કરવાની જરૂર છે. આ બાબતમાં આજે પણ આપણી કયારેય કદિ કોઈ દેશ ઉપર આક્રમણ કર્યું નથી અને ઈતિહાસમાં
ચેતના અને ચિંતનના મૂળમાં શું પડયું છે? ઠોકર ખાઈને પણ નવી તે આપણી એક મહાનતા મનાય છે. બીજા દેશે સમય-સમય પર
રીતે વિચારવાના નામે પ્રાચીનતાની જ બાંગ જોરશોરથી પકારાતી આપણા ઉપર આક્રમણ કરતા રહ્યા અને આપણને પરાસ્ત કરી આ
સાંભળવામાં આવે છે. જે સંગઠ્ઠન અને અલાયદાપણાના કારણે દેશવાસી બની અથવા પ્રવાસી બની આપણા ઉપર તેમણે રાજ્ય
આપણે નબળા પડયા, હાય, પાછળ પડી ગયા, તેને જ ફરીને મજકર્યું છે. આ હકીકત સિદ્ધ કરી આપે છે કે આપણી ધર્મપરાયણતા
બૂત કરવાનું નામ જો રાષ્ટ્રીયતા કે જાગૃતિ હોય તો પછી આપણા કે શાન્તિપ્રિયતા એ આપણી દુર્બળતા જ હતી. આમ થવા છતાં પણ,
માટે કોઈ આશા રહી નથી. આ દેશનું એક દુર્ભાગ્ય છે કે જ્યારે આપણા આદર્શવાદને ભ્રમ દૂર નથી થયો અને વારંવાર એ ભ્રમ
માથે સંકટ આવી પડે છે ત્યારે આગળ વધવાને બદલે આપણે અને ભૂલનું આપણે ગાણું ગાયા કરીએ છીએ. વિજેતાને ધર્મ,
પાછળ પગલાં ભરીએ છીએ અને ધર્મક્ષેત્રની ઢાલ આગળ ધરી તેની સંસ્કૃતિ, ભાષા વગેરે અપનાવી લઈને એમને પણ આપણા
પિતાને છુપાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે પણ આપણે એ જ ઈતિહાસનું એક અંગ બનાવી દીધાં, અને વારંવાર સમન્વય નવો અધ્યાય ઈતિહાસમાં ઉમેરતા ગયા. કહેવાનો મતલબ એ છે કે
કર્યું છે, અને કદાચ બીજું કંઈ કરી શકીએ એમ પણ ન હોય.
આપણી સામે આજે રાષ્ટ્રીય ચારિત્ર્યને પ્રશ્ન છે અને એ આપણે આપણી દુર્બળતાને સમજવા અને તેનાં કારણે દૂર કરવાને
પ્રશ્ન પાછળ આપણો આખો ઈતિહાસ પડે છે એમાં જે કમજોરી બદલે તેમાં ગૌરવ માની સંતેષ લેવા લાગ્યા. આ ભ્રમજાળ આપણને
છે તે ધર્મ અને ઈતિહાસની ભ્રમજાળના કારણે છે, અને જ્યાં સુધી વધારે ને વધારે નબળા બનાવતી ગઈ અને વિદેશીઓ તેને લાભ ઉઠાવતા ગયા. આપણે ત્યાં આદર્શો, સિદ્ધાંતો વગેરેના સમન્વય
આ ભ્રમજાળને તોડી વાસ્તવિકતાની વિવેકભૂમિ પર આપણે નહિ ઉપરના શાસ્ત્રોનું પ્રમાણ વધતું ગયું પણ જીવનબળ ઘટતું ગયું.
આવીએ ત્યાં સુધી આપણને ચારિત્ર્ય પ્રાપ્ત થવાનું પણ નથી. ગત પંદર વર્ષોમાં આપણી આયોજન...યોજનાઓને બાદ
પરંપરાગત ઈતિહાસનું મૂળમાંથી નસ્તર કરવાનું આ કામ છે. જેટલું કરતાં, આ ઐતિહાસિક ભ્રમજાળમાંથી આપણે છૂટયા નથી. શાંતિ,
જલદ આ નસ્તર કરીશું તેટલા જલ્દિથી આપણે બચીશું. આ સહઅસ્તિત્વ, પંચશીલ વગેરે નવાં નામે આપીને આજના ઢંગના
દ્રષ્ટિએ આપણી અવસ્થા, વ્યવસ્થા કે સંસ્થાઓને મહિમામહ ધર્મપરાયણ આપણે રહ્યા છીએ. ખુદ આ દેશમાં માનવતાનું સ્વરૂપ
છોડી દઈને યથાર્થવાદીની દ્રષ્ટિએ ચિંતન કરવું જોઈએ. જીવનનું કેવું છે અને કેવું થતું જાય છે તેની આપણે પરવા કરતા નથી સત્ય એ છે કે તદૃન ઉણપ વિનાનું જીવન જીવવું મુશ્કેલ છે. હજારો અને વિશ્વ-માનવતાની દુંદુભિ વગાડી રહ્યા છીએ. જય જગત નું વર્ષના ઈતિહાસ ઉપરથી આપણે જાણીએ છીએ કે માનવી કયારે સૂત્ર ગજાવી રહ્યા છીએ, અને તે આપણને એટલું બધું સહામણું, પણ તેમાંથી ઊંચે નથી આવ્યો. આ સત્યને સ્વીકાર કરીને તેના મેહક અને ગર્વપષક લાગે છે કે તેની આગળ કે તેની નીચે દ્રષ્ટિ આધારે જીવન નિર્માણ કરવું જોઈએ. આજે સર્વત્ર આપણે બેવડું પણ કરવા માગતા નથી. પરિણામ એ આવ્યું છે કે 'આકાશ હાથમાં જીવન જીવીએ છીએ કે જે ભ્રષ્ટાચારને જ જન્માવે છે. જે બધા આવે છે, પણ જમીન ખસકતી જાય છે. આપણે આકાશના વિજેતા
કરે છે તે આપણે કરીએ છીએ અને તે જ માનવી સ્વભાવ છે. અને જમીન ઉપર પરાજિત બની ગયા છીએ. ચીન સાથેના સંબં- છતાં બોલી એવી બોલીએ છીએ-પ્રવચન એવા કરીએ છીએ કે જે ધને પણ આપણે આ જ ઈતિહાસ છે. “હિંદી ચીની ભાઈ ભાઈ કયાંય છે નહિ. પ્રવચન કરતી વખતે પણ નહિ કે તેની આગળ પાછળ
નાં સૂત્રો આજે પણ કાનમાં ગૂંજ્યા કરે છે. જેમ આપણે વિશ્વશાંતિ- પણ નહિ. મનુષ્ય જે કરી નથી શકતો તેને ધર્મ બતાવવો, તેના જ . ચશમાં જગતના બીજા રાજ્યકર્તાઓને આમંત્રણ આપી એમની ગુણગાન કરવા એ મનુષ્યને દુર્બળ બનાવે છે અને એ આંતરચરણધૂલીથી આ દેશને પવિત્ર કર્યો, તેમ ચીની ચાઉ-એન-લાઈનું દુર્બળતા તેની બાહ્ય દુર્બળતા પણ બની જાય છે. આજે આપણે પણ ભવ્ય સ્વાગત કર્યું. હજારો વર્ષથી ચાલી આવતી આપણી એ બેવડી દુર્બળતાના શિકાર બની ગયા છીએ. આ દુર્બળતા મહાનતાને નવે સ્વરૂપે સમજાવી, અને જ્યારે વિશ્વ-માનવતાના દૂર કરવાની પ્રેરણા કરવા માટે જ જાણે આ સિંહનાદ ગાજ્યો છે, મહાન આદર્શને સંતોષ માની તેની છાયામાં આરામ કરી રહ્યા અને એને જવાબ કેવળ શસ્ત્રાશસ્ત્રો નથી. વિચારોનું શસ્ત્ર પણ હતા, ત્યાં શાંતિનો ભંગ કરતું આક્રમણ ચીને કર્યું, અને આપણે આપણને જોઈશે. સામાજિક અને આર્થિક વ્યવસ્થાની સુરક્ષા અભેઘ કહો રાખ્યું “આ અકારણ આ મણ છે, અકસ્માત છે, એટલે આપણે
હોવી જોઈશે. તૈયાર નહોતા.” ખેર ! ચીને લડાઈ શરૂ કરી અને બંધ કરી. હારજીત જે થવાની હતી તે થઈ. પણ આજે સારી મેં સ્થિતિ અસ્પષ્ટ,
આજે દેશની સૌથી મોટી નબળાઈ એ છે કે ચારેબાજુ ઢીલાશ મૂંઝવણભરેલી અને કેટલી હદે કિંકર્તવ્યમૂઢતા જેવી બની ગઈ છે. છે. કર્તવ્ય, જવાબદારી અને આજ્ઞાપાલનની ભાવનાને સર્વથા હાસ - ઈતિહાસ બરાબર ચેતવણી આપતે રહ્યો છે. ચીની આક્રમણ થઈ રહ્યો છે. યોગ્યતા અને ક્ષમતાને અભાવ થતો જાય છે. દરેક એની તાજી ચેતવણી છે. એ ચેતવણી આપી રહ્યું છે કે આપણે વસ્તુને ફેલાવે થતું જાય છે અને તેને લાભ તે લોકોએ લીધો છે