SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૮-૬૩ પ્રબુદ્ધ જીવન પ્રકીર્ણ નોંધ ✩ સેવાવ્રતી, સાહિત્યોપાસક શ્રી ગોકુળભાઈ દૌલતરામ ભટ્ટ સન્માન સમારંભ મુંબઈને—વિશેષત: વિલેપા નેસુપરિચિત, પ્રિય અને આદરણીય તેમ જ અનેક સેવાક્ષેત્રાને વરેલા એવા શ્રી ગોકુળભાઈ દૌલતરામ ભટ્ટ ૧૯૬૦ ફેબ્રુઆરી તા. ૨૫ મી મહાશિવરાત્રીના રોજ ૬૦ વર્ષ પૂરાં કર્યા હતાં. તેમના જીવનનાં આ સીમાચિહ્નને અનુલક્ષીને એટલે કે તેમની ષષ્ટિપૂર્તિને નિમિત્તે રાજસ્થાન સેવાસંઘે જયપુર ખાતે શ્રી જયપ્રકાશ નારાયણના અધ્યક્ષસ્થાને એક ભવ્ય સમારંભનું આયોજન કર્યું હતું અને તેમને આશરે રૂા. ૧,૨૦,૦૦૦ની થેલી, ભૂદાન પત્ર ‘ગ્રામરાજના ૬૧૦૦ ગ્રાહકો અને ૬૧૦૦ સૂત્રાંજલિ અર્પણ કરીને, તેમના વ્યકિતત્ત્વ અને કાર્ય પ્રત્યે પોતાની ગુણજ્ઞતા અને કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. આ પ્રસંગની તે દિવસેાનાં ‘પ્રબુદ્ધ જીવન’માં નોંધ કરવામાં આવી હતી. આ શ્રી ગોકુળભાઈ ભટ્ટના જીવનનાં પ્રારંભનાં ઉત્તમ વર્ષો તો મુંબઈ અને વિશેષત: તેના ઉપનગર વિલેપારલેમાં દીર્ઘ સમય સુધી ભિન્ન ભિન્ન સેવાકાર્યો પાછળ વ્યતીત થયાં હતાં. મુંબઈ ખાતે ૧૯૨૧ની સાલમાં શરૂ કરવામાં આવેલી રાષ્ટ્રીય શાળાના આચાર્ય તરીકે રાષ્ટ્રીય શિક્ષણનું, કોંગ્રેસના એકનિષ્ઠ સેવક તરીકે કોંગ્રેસનું, સત્યાગ્રહની લડતો દરમિયાન સન ૧૯૩૦-૩૨માં વિલેપારલે ખાતે ઊભી કરવામાં આવેલી ઉપનગર સત્યાગ્રહ છાવણીના સંચાલનનું, લડત સિવાયનાં વર્ષો દરમિયાન ખાદી, હરિજન સેવા, સાહિત્ય લેખન-પ્રકાશનનું, મહિલા પ્રવૃત્તિનું, વિલેપારલે મ્યુનિસિપાલિટીના સભ્ય અને સ્વાસ્થ્ય સમિતિના અધ્યક્ષ તરીકેનું, વર્ષો સુધી વિલેપારલે સાહિત્ય સભાનું તેમ જ એવાં બીજાં અનેક સામાજિક અને રચનાત્મક કાર્યોનું તેમણે સંચાલન કર્યું હતું. મુંબઈના ઉપનગરોનું ક્ષેત્ર છેાડીને તેઓ ઘણું ખરું ૧૯૩૪ની સાલમાં રાજસ્થાન ગયા. ત્યાં પણ તેઓ સમયાન્તરે રાજસ્થાન પ્રાન્તિક કોંગ્રેસ સમિતિના અધ્યક્ષસ્થાને પહોંચ્યા, તત્કાલીન ભારતીય સ્વરાજ્ય સંસદના તેઓ સભ્ય બન્યા તથા કોંગ્રેસની વરિષ્ઠ કારોબારીના સભ્યપદે નિયુકત થયા. અને એ રીતે અખિલ ભારતના રાજકારણના ક્ષેત્રમાં તેમણે મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું. પાછળનાં વર્ષોમાં તે સર્વોદય પ્રવૃત્તિ સાથે—કોંગ્રેસ સાથેના સંબંધ કાયમ રાખીને-વધારે ગાઢપણે જોડાયા. અને સર્વોદય વિચારસરણીના સામયિક ‘ગ્રામરાજના તે તંત્રી બન્યા. આમ જ્યારે રાજસ્થાને તેમની પષ્ટિપૂતિ ઉજવી ત્યારે, મુંબઈ ઉપનગરે પણ કંઈક કરવું જોઈએ, આવી ઈચ્છા સાહજિક રીતે તેમના કેટલાક મિત્રોના મનમાં જાગી અને તે ઈચ્છાએ શ્રી ગોકુળભાઈ દૌલતરામ ભટ્ટ પષ્ટિપૂતિ સન્માન સમિતિ'નું મૂર્તરૂપ લીધું. આ સમિતિએ શ્રી ગાકુળભાઈની અનેકવિધ સેવાઓના પરિચય આપતા અને કૃતજ્ઞતાભાવ પ્રગટ કરતા ગોકુળભાઈના મિત્રો અને પ્રશંસકોના હાથે લખાયેલા પ્રશિસ્તિલેખાના તેમ જ તેમની અનેક પઘરચનાઓમાંથી પસંદગી કરીને તેના સંગ્રહના સમાવેશ કરે એવા એક અભિનંદન ગ્રંથ તૈયાર કરવાનું અને એવા ગ્રંથ તૈયાર થયે શ્રી ગોકળભાઈના સન્માન સમારંભ યોજવાનું નક્કી કર્યું. આ અભિનંદન ગ્રંથ તૈયાર કરતાં ત્રણ વર્ષ વહી ગયાં આખરે સુંદર અને સુશ્લિષ્ટ આકાર ધારણ કરતા એવા પ્રસ્તુત અભિનંદન ગ્રંથ તૈયાર થયો, જેના લેખ વિભાગનું સંપાદન)થી રતુભાઈ દેસાઈએ કર્યું, અને જેના કાવ્ય વિભાગનું સંપાદન આચાર્ય શ્રી રામપ્રસાદ પ્રે. બક્ષીએ કર્યું. Es The અને આ અભિનંદન ગ્રંથના અર્પણ વિધિ નિમિત્તે ઑગસ્ટ માસની ચેાથી તારીખ અને રવિવારના રોજ સાંજના ་39 વસે bisc #jals * Ge ✩ 16]y[$2 શ્રી કાકાસાહેબ કાલેલકરના પ્રમુખપણા નીચે વિલેપારલે ખાતે ‘સરલ સર્જન'ની વ્યાખ્યાનશાળામાં એક સન્માન સમારંભ યોજવામાં આવ્યો. અને આ પ્રસંગે શ્રી ગોકુળભાઈના પ્રશંસક અનેક ભાઈબહેનો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયાં. સન્માન સમિતિન પ્રમુખ શ્રી વૈંકુંઠભાઈ લ. મહેતાએ સ્વાગત કરતાં શ્રી ગોકુળભાઈન વિશિષ્ટ વ્યકિતત્ત્વનો અને અનેક ક્ષેત્રને સ્પર્શતી તેમની સેવા એનો પરિચય આપ્યો અને તેમને અનુસરીને પ્રારંભમાં શીર ભાઈ દેસાઈએ અને ત્યાર બાદ મહારાષ્ટ્રના શિક્ષણમંત્રી શ્રી શાંતિલાલ હ. શાહ, ‘સંદેશ’ના તંત્રી અને ગોકુળભાઈના એક વખતના યિ કપિલરાય મ. મહેતા, ખાદી કાર્યકર્તા શ્રી દિલખુશભાઈ દિવાનજી શ્રી ઉછરંગરાય ઢેબર, ડૉ. પી. જી. વર્તક, બહેન દેવગામી દેશોમ ગુલાબદાસ બ્રોકર, ગોકુળભાઈના જૂના જેલસાથી શ્રીકાની અલી વગેરે અનેક સ્વજનો, મિત્રા, સાથીઓએ શ્રી કુભાઈના [3] Jb33 + !! >&3 વકતવ્યમાં પ્રશંસા અને કૃતજ્ઞતાના સૂર પુરાવ્યા. કાસાહેબ કાલેલક કરે પણ પ્રમુખસ્થાનેથી પ્રસંગોચિત પ્રવકીનો ગળાઈનું ગુણગાન કર્યું. શ્રી ગોકુળભાઈએ સૌ કોઈને અભિમાનતાં જે વિશિષ્ટ પ્રસંગાએ તેમના બાલ્યકાળથી આજ સુધીના વનમાં ધડતરમાં ભાગ ભજવ્યો છે તે પ્રસંગોને હળવા સરમાં રજકાનું HI GIFTER SIE સમારંભના ગંભીર વાતાવરણને હળતું અને હસતું બનાવ્યું. શ્રી માર્કંડરાય બ. મહેતાએ આભારનિવેદન કર્યું. આ સમારંભ[સામ ત્રણ કલાક સુધી ચાલ્યો, અને એમ છતા પ્રારંભથી ઉપસ્થિત ચલા ભાઈ-બહેનેામાંથી સમારંભ પૂરા ISPF CTFIN IFAL કે ચાલી ગયું હતું, આ દર્શાવે છે શીોકુળભાઈ પિતોની અનેક મિત્રો-પ્રશંસકોની અથાત્ મમતા અને ઊંડોદરભાઈ આ નોંધના અનુસંધાનમાં પ્રસ્તુત પાત અભિમર ગ્રંથ માટે લખી આપેલી ગોકુળભાઈ અંગેની મારી મરણ નોંધ નીચે પ્રગટ કરતાં આનંદ અનુભવું છું. GJK !! 19lJG “ હું વિલેપારલેમાં ૧૯ ની સાલ આસાસ રહેવા ગયેલા ત્યારથી શ્રી ગોકુલભાઈ સાથે મારો પરિચયની શરૂઆત થયેલા. એ દિવસામાં ત્યાં અંગ્રેજી ચારૂં સુધી શિક્ષણ આપતી રાષ્ટ્રીય અગા JPG EF $D[ TFP TE ચાલતી હતી. આ શાળાનું એકાન્સમિતિ દ્વારા સંચાલન કરવામાં આવતું અને તેમાં શ્રી ગોકુળભાઈનું સ્થાન મુખ્ય હતું. તે દિવસમાં ભાગ લેતા ભાઈઓ સાથે મારો પરિચય થતા ધારા સમય Zyc_ible! - D 5. N]> 14°C બાદ તે શાળા સમિતિમાં જોડાવાનું બન્યું અને સ શાળાના મંત્રી તરીકે કેટલાંક વર્ષો સુધી કામ કરવાનું, મારા ભો આવ્યું. જ્યાંની કાંગ્રેસી પ્રવૃત્તિમાં પણ જોડાયા હતા અને તેમાં તા ગાકુળભાઈ આસ્થાના હતાં તિમિરને કારણે મે વર્ષોના વહેવા સાથે અમારો પરિચય વધતો ગયો અને એમિક વિધયામાં સમાન રસ હોવાને પગમા સ્નેહ વધારે સુદ્રઢ થયો. ગાકુળભાઈએ વિલે પારલેમÜરાહિમા પણ શરૂ કરેલી. વળી મુંબઈમાં તેમણે રાષ્ટ્રીય શાળા ઊભી કરી હતી અને તેના તેઓ આચાર્ય હતા. શિક્ષણને લગતી કેટલીક જવાબદારી તેમણે માથે લીધી હતી. આમ દિવસના મોટા ભાગનાંની ચષ્ટ્રીય શાળાના કામ પાછળ અને બાકીના સમમ વિલેપારલેની અનેક જાહેર પ્રવૃત્તિ પાછળ એમએ દિવસોમાં ાણ વિીસે કલાકી એ જાહેર જીવનમાં રોકાયેલા રહેતા હાર #TF1] a]s is ૧૯૩૦-૩૨ની સવિનય સત્યાગ્રટના લડર્સ દરમિયાન વિલેપારલે એક મહત્વનું યુકેન્દ્ર બન્યું હતું, રામી આનંદ, સ્વ૦ જમનાલાલ બજાવ॰ ૬કિલાલ 4. માવાલા,૧૦ બાળાસાહેબ ખેર વગેરમાર્ગેથાનિ વિલે પાર્લેમાઁડાયેલી આ લડતના મુખ્ય સંચાલકો હતા. વેલાનાbo vigol sis વિલેપારલમાં આ વડવું જૈકી એક છાવણી '>ss[ p>z cj# $©j*_*
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy