________________
તા. ૧-૯-૬૩
પ્રબુદ્ધ જીવન
સન્તપુરૂષ સ્વામી રામદાસ
સ્વામીજીનો સંક્ષિપ્ત પરિચય મેંગલોરથી ઘેડે દૂર આવેલા કાહનગઢની નજીકમાં આવેલા છું.” શ્રી રામદાસજીની યાત્રા દરમિયાન ગીતાનું આ વાકય અક્ષપોતાના આશ્રમમાં ગત જુન માસની ૨૫મી તારીખે સ્વામી રથ: ખરું છે તેની પ્રતીતિ વાંચનારને થાય છે. કાશ્મીરથી કન્યારામદાસને એકાએક દેહવિલય થયો. તેમની ૭૯ વર્ષની જીવન- કુમારી સુધીના સમસ્ત ભારતની યાત્રા રામદાસજીએ બે ત્રણ કારકીર્દીને સંક્ષિપ્ત પરિચય આપતાં તા. ૧૭-૮-૬૩ નાં ‘જયોતિ- વાર કરી હશે. આ યાત્રામાં બનેલા ઘણા પ્રસંગો એમના બીજા ધર'માં “સ્વામી રામદાસ” એ માથાળા નીચે શ્રી “સત્સંગી'એ પુસ્તક In The Vision of God માં વર્ણવેલા છે. આ લખેલે એક લાંબો લેખ પ્રગટ થયો છે. તેમાંથી સ્વામીજીને બંને પુસ્તકો અદભુત રસથી ભરેલાં છે. આપણે આસ્તિક હોઈએ સંક્ષિપ્ત પરિચય આપતા ઉપયોગી વિભાગે નીચે સાભાર ઉધૂત કે નાસ્તિક, શ્રદ્ધાપ્રધાન હોઈએ કે તર્કપ્રધાન – આ પુસ્તકો વાંચી કરવામાં આવે છે :
આશ્ચર્યમુગ્ધ થયા વિના રહી શકતા નથી. ભકત જો ભગવાનનું શ્રી રામદાસજી એક ઉચ્ચ કોટિના મહાન સંત હતા. નિરંતર સ્મરણ કરે છે તે ભગવાન એનું સ્મરણ કરે છે, ભરણએમનું પૂર્વાશ્રમનું નામ વિઠ્ઠલરાવ, પિતાનું નામ બાળકૃષ્ણરાવ અને પોપણ કરે છે, એટલું જ નહિ, પિતાનું સ્વરૂપ એની સમક્ષ ખુલ્લું માતાનું નામ લલિતાબાઈ. બેંગલોર પાસે હોસદ્ધ ગ ગામમાં તેઓ કરે છે, અને એના દ્વારા અનેકને તારે છે. પિતાના પ્રવાસ દર૧૮૮૪ના એપ્રિલ માસમાં જન્મ્યા હતા. હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ મિયાન રામદાસજીનું તો એક જ કામ હતું – ભગવાનનું સતત પૂરો કરી તેઓ મુંબઈ ગયા અને ત્યાંની વી. જે. ટેકનિકલ સ્કૂલમાં નામસ્મરણ કરતા રહેવું. નામસ્મરણને જ પ્રતાપે એમને કૃષ્ણ, સ્પિનિંગ વીવીંગ શીખ્યા. ભણી રહ્યા
જીસસ અને બુદ્ધનાં દર્શન થાય છે. પછી તેમણે લગ્ન કર્યા, ને લગભગ
શ્રી રમણ મહર્ષિના આશ્રમની પણ ચૌદેક વર્ષ એમને ગૃહસ્થાશ્રમ ચાલ્યો.
તેમણે મુલાકાત લીધી હતી. આ આ દરમિયાન એમણે મદ્રાસ, ત્રાવણ
મુલાકાતનું વર્ણન કરતાં તેઓ લખે કોર, ગડગ, ગુલબર્ગા, કોઈમ્બતુર,
છે, “મહર્ષિએ પોતાની તેજસ્વી નડીઆદ, અમદાવાદ વગેરે શહેરોની
દષ્ટિ રામદાસ તરફ ફેરવી અને જાણે મિલમાં થોડા વખત કામ કર્યું
એ દષ્ટિવાટે જ રામદાસમાં શકિતહતું. પછી મેંગલોરમાં રહી પદરનું
સંચાર કરતા હોય (પોતાની આશિષ કારખાનું કાઢયું. આ કારખાનું
આપતા હોય) એમ બે ત્રણ મિનિટ નિષ્ફળ નીવડયું અને તે દરમિયાન
સ્થિર નજરે જોઈ રહ્યા; પછી ડોકું એક બે અનુભવ એવા થયા કે
ધુણાવ્યું. રામદાસમાં કોઈ અનિર્વચનીય એમનું મન સંસારમાંથી ઉપરામ
માનંદ ઊભરાવા લાગ્યો, અને આખું પામી પરમાર્થ તરફ વળ્યું. આ
શરીર પવનથી પાંદડું કંપે એમ * દરમિયાન એમના પિતા તરફથી
કંપવા લાગ્યું. હે રામ! કેવો અદ્ભુત એમને ‘શ્રી રામ જયરામ જયજય
તારો પ્રેમ છે.” રામ” (આ મંત્રમાં રામદાસજીએ છે
નોંધપાત્ર વસ્તુ એ છે કે શ્રી ઉમેરેલો છે.) એ મંત્રને ઉપદેશ મળ્યો.
રમણ મહર્ષિ કશું બોલતા નથી, પછી એક રાત્રે તેઓ પોતાની
રામદાસજી ફરી કોઈ વાર એમને પત્ની તથા એકની એક પુત્રીને
મળતા નથી અને છતાં પોતાને સર્વ ત્યજી ચાલી નીકળ્યા. ૧૯૨૨ ની
સહુ દૃઢ રહ્યો-સર્વત્ર બ્રહ્યડિસેમ્બરની ર૯મી તારીખે પિતાને
દર્શનને- અનુભવ શ્રી મહર્ષિ દ્વારા હાથે જ તેમણે ભગવાં પહેર્યા અને સાતપુરૂષ સ્વામી રામદાસ 8 થશે પિતાનું નામ રામદાસ રાખ્યું. આ પ્રસંગે પિતે ત્રણ પ્રતિજ્ઞા લીધી: ૧૯૩૧માં સ્વામીજીએ મેંગલરથી થોડે દૂર કાન્હનગઢ (૧) આજથી આજીવન રામની જ સેવામાં અને રામના જ ચિતનમાં સ્ટેશનથી ચારેક માઈલ પર મનંતાન નામના આશ્રમ સમર્પી દેવું. (૨) સ્ત્રીમાત્રને માતા ગણી પૂર્ણ બ્રહ્મચર્ય પાળવું. (૩) સ્થાપ્યું. ત્યાં તેમને માતાજી કૃષણીબાઈ આવી મળ્યાં અને આશ્રમની ભિક્ષાથી જ જીવનનિર્વાહ કરો. પછી તે કેવળ ભગવાનને દેખરેખ ઉપાડી લીધી. ૧૯૩૭-૩૮ માં સ્વામીજી ફરી યાત્રાએ નીકળ્યા. ભરોંસે જ ભારતનાં તીર્થધામની યાત્રાએ નીકળી પડયા. પોતે કશી જ યોજના કરતા નહિ અને રસ્તામાં જે કોઈ સાધુ મળી
૧૯૩૮ ની ભારતયાત્રા પછી સ્વામીજી અગિયારેક વર્ષ સ્થિર જાય તેને રામે જ મોકલ્યો છે (અથવા તે જ રામ છે એમ માની
થઈ આશ્રમમાં જ રહ્યા; પણ ભકતોના આગ્રહને લઈ ફરી પાછા તે જયાં લઈ જાય અને જેમ લઈ જાય તેમ જતા. આ યાત્રા દર
મુસાફરીએ નીકળવા લાગ્યા. આ પ્રવાસમાં માતા કૃણાબાઈ મિયાન થયેલા અદભુત અનુભવોનું વર્ણન તેમણે ( In Quest એમની સાથે રહેતાં. ૧૯૫૪-૫૫માં એમણે પરદેશને પ્રવાસ of God) નામના પુસ્તકમાં કર્યું છે. ગીતામાં ભગવાન કહે છે કે,
પણ ખેડયો. જર્મની, સ્વિત્ઝર્લેન્ડ, ફ્રાન્સ, ઇગ્લેંડ, અમેરિકા જયાં अनन्याश्विंतयंतो माम, ये जनाः पर्युपासते । જયાં એ ગયા ત્યાં અનેક જિજ્ઞાસુઓ, મુમુક્ષુઓ એમના વ્યકિતત્વથી
तेषां नित्याभियुक्तानां, योगक्षेमं वहाम्यहम् ॥ મુગ્ધ થઈ એમના પ્રશંસકો અને શિષ્યો બની ગયા. એમને એટલે કે, “જે લોકો અનન્ય ભાવે મારું ચિતવન કરતાં મને રામમંત્ર દરિયાપારના દેશોમાં પણ ગાજત થયા. સ્વામીજીમાં કોઈ ભજે છે તે નિત્ય મારામાં જ રત રહેલાનાં યોગક્ષેમનો ભાર હું ઉઠાવું પણ પ્રકારની સાંપ્રદાયિકતા ન હોવાથી પ્રત્યેક કોમ અને ધર્મના