________________
. તા૧-૮-૬૩ 1
ચિત્રભાનુપ્રકરણ મુંબઈ ખાતે પાયધુની ઉપર આવેલા ગોડીજીના ઉપાશ્રયમાં ચાતુ તારીખ પહેલાના અઠવાડિયા દરમિયાન જોશભેર વાટાઘાટો ચાલી મસ કરી રહેલા મુનિ ચંદ્રપ્રભસાગરજી ઉર્ફે ચિત્રભાનુ સામે પ્રજાતંત્રના રહી હતી અને તેના પરિણામે મુનિ ચિત્રભાનુ તરફથી તા. ૨૧મી તંત્રીએ છેલ્લા સાડાત્રણ મહિનાથી કલમને એવો ઝપાટો ચલાવ્યો જુલાઈના રોજ “પ્રજાતંત્રમાં મારા વિષે જે લખાણ આવે છે. તે છે કે તે વિષે કોઈ જૈન ભાઈ કે બહેન ભાગ્યે જ અજાણ બાબતમાં મારી કંઈ પણ ત્રુટિઓ હોય તો તેનું હું પ્રાયશ્ચિત કરું છું હોઈ શકે અને તેથી ‘ચિત્રભાનુ પ્રકરણ” એટલે શું એની પ્રબુદ્ધ- અને ભવિષ્યમાં આવું કાંઈ નહિ થાય તેની હું ખાતરી આપું છું.” જીવનના વાચકોને સમજૂતી આપવાની કોઈ જરૂર છે જ નહિ. આવી મતલબને એક પત્ર તા. ૨૧-૭૬૩ના રોજ આચાર્ય હેમવચગાળે પ્રજાતંત્રના તંત્રીએ ‘આ પ્રકરણને સુખદ અન્ત’ એમ
સાગરજીને રજુપ્રત કરવામાં આવ્યો છે અને એ જ પત્રને ઉલ્લેખ તા. ૧૦–૭-૬૩ના પ્રજાતંત્રતમાં જાહેર કરીને આ બાબતને લગતી કરીન આચાર્ય હેમસાગર તરફથી “તમારી સાથે વાતચીત થયા તહકૂબી જાહેર કરી હતી. પણ આ તહકૂબીને બે દિવસમાં જ અંત
મુજબને ચિત્રભાનુનો અમારી ઉપરને પત્ર અમને મળી આવ્યો હતો અને ત્યાર બાદ તંત્રીશ્રીએ પોતાની લેખિની વધારે
ગયો છે જેની નસ્લ આ સાથે બીડું છું. જે સુખદ સમા
ધાન થયું છે તે સાધુ સમાજ તથા જૈન સમાજ માટે ગૌરવરૂપ વેગથી ઉપાડી હતી અને તેમનાં લખાણોમાં મુનિશીના ચારિત્ર્ય ઉપર–શીલ
છે અને જૈન સમાજની તમે જે સેવા કરી છે તે માટે અમારાં ઉપર–ને કલ્પી શકાય એવા આક્ષેપો અને સૂચનોને વરસાદ
તમને અભિનંદન છે અને પ્રભુ જૈન સમાજની આવી સેવાઓ વરસાવવો શરૂ કર્યો હતો. ત્યાર બાદ તાજેતરમાં તા. ૨૨-૭-૬૩માં
કરવાની તમને તક આપે એવા અમારા તમને આશીર્વાદ છે.” આ પ્રજાતંત્રમાં મુનિશ્રી સામેની જેહાદને એકએક અંત આવ્યાની
મતલબનો પત્ર એ જ દિવસે પ્રજાતંત્રના તંત્રી ચીમનલાલ વાડીજાહેરાત કરવામાં આવી છે. આ તહકૂબી કેવી રીતે કયા સંયોગોમાં
લાલ શાહ ઉપર મોકલવામાં અથવા તે હાથે હાથ આપવામાં આવ્યો, ઊભી થઈ એની વિગતે સત્તાવાર રીતે જાણવામાં આવી નથી. પણ
છે. અહીં સ્પષ્ટ કરવાની જરૂર છે કે આ બંને પત્રના શબ્દોમાં આ તહકૂબી અંગે એ જ દિવસના પ્રજાતંત્રમાં પ્રગટ થયેલાં લખા
કોઈ હેરફેર હશે, પણ બંને પત્રની મતલબ-ભાવાર્થ-નિશ્ચિતપણે ણોમાં મુનિ ચિત્રભાનુના આચાર અને શીલ ઉપર કરવામાં
આ મુજબને જ છે. આ છે શ્રી ચીમનલાલ વાડીલાલે સ્વીકારેલા આવેલા કાતિલ પ્રહારો અંગે કોઈ દિલગીરી કે ક્ષમાયાચના ઉદ્ગાર
પૂર્ણવિરામની–પિતાની તેજીલી ડંખ ભરેલી કલમને એકાએક મ્યાન જોવામાં આવતો નથી, એટલું જ નહિ પણ, ‘એ યાદગાર પ્રસંગ’,
કરવાની–ભૂમિકા. કહેવાનું સુખદ સમાધાન કેવી રીતે ઊભું થયું તેની એ મથાળા નીચેના લખાણમાં એમ જણાવવામાં આવ્યું છે કે
વિગતે, કદાચ તેમાં સંડોવાયેલા સાધુઓની આબરૂ જાળવવાના છેવટે પ્રજાતંત્રના દ્રષ્ટિબિંદુને આચાર્ય શ્રી હેમસાગરજીએ (ચિત્ર- હેતુથી, અપ્રગટ રહે એમ આને લગતી વાટાઘાટ કરનાર ભાઈઓ ભાનુએ પોતાના ગુરુના અવસાન બાદ જેમને પિતાના ગુરુસ્થાને ઈચ્છે છે એ જાણવા છતાં જે વિગતનું અધુરું સૂચન શ્રી ચીમનલાલ સ્થાપ્યા છે અને ગેડીજીના ઉપાશ્રયમાં જેમની નિશ્રામાં રહે છે)
વાડીલાલ શાહે પિતાના લખાણમાં કર્યું છે તે વિગતે જૈન સમાજ સ્વીકાર કરીને ચીમનલાલ શાહને જૈન શાસનની સેવા બજાવવા માટે આગળ સમગ્રરૂપે રજૂ થવી જ જોઈએ, કે જેથી મુનિ ચિત્રભાનુ , આશીર્વાદ આપીને આ પ્રકરણનો અંત લાવવામાં મોટો હિસ્સો
અને ચીમનલાલ વાડીલાલ બંને પ્રસ્તુત વિવાદમાં કયાં ઊભા છે આપ્યો હતો.” આ પ્રમાણે ચિત્રમભાનુ સામે તેમણે સાડા ત્રણ મહિના તેની જૈન સમાજને પૂરી જાણ થાય—આ હેતુથી અપ્રગટ વિગતેને સુધી ચલાવેલી જેહાદની આ આચાર્યશ્રીએ કદર ક્યનું તંત્રીશ્રી પ્રગટ કરવાનું ઉચિત ધાર્યું છે. જણાવે છે અને એક વિજેતા તરીકે બહાર આવે છે. તદુપરાંત આ રીતે ચિત્રભાનુપ્રકરણને આવેલો અંત કજીયાનું માં પ્રભુ, એમને ક્ષમા કરો !” એ મથાળા નીચેના અગ્રલેખમાં તેઓ કાળું” એમ વિચારીને આ ઝધડાને--આ અમર્યાદિત પ્રચારના–કોઈ પણ એક સ્થળે જણાવે છે કે “પ્રજાતંત્રમાં જેટલી હકીકત પ્રસિદ્ધ થઈ છે રીતે અને કોઈ પણ ભોગે અંત લાવવો જ જોઈએ એવી આપણામાં એનાથી અનેકગણી હકીકતો હજુ સુધી અપ્રગટ રહેલી અમારા રહેલી સર્વસામાન્ય મનવૃત્તિને સૂચક છે અને ભીનું સંકેલાયા હાથમાં પડેલી છે.” વળી ચિત્રભાનું સામેના આ પ્રચાર પાછળ જેવું તેનું સ્વરૂપ છે. આમ ન હોય તો જે લખાણોએ મુનિ ચિત્રપોતાને હેતુ જૈન ધર્મનું ગૌરવ વધારવાનો હતો એમ જણાવીને ભાનુને કાળા ચિતરવામાં કોઈ બાકી રાખી નથી અને સાથે સાથે આગળ ચાલતાં તંત્રીશ્રી જણાવે છે કે “આ બાબતમાં અમારો હેતુ બીજી અનેક સુપ્રતિષ્ઠિત વ્યકિતઓની આબરૂ અને પ્રતિષ્ઠાને સિદ્ધ થાય છે. એથી વિશેષ અમે કંઇ પણ જાહેર રીતે કહેવા માંગતા પણ સારા પ્રમાણમાં સંડોવી છે, એટલું જ નહિ પણ, નથી. આ અંગેની વિગતેને જાહેર હિતમાં મૂકવા સમાજહિત આખી સાધુસંસ્થાની એક પ્રકારની અવહેલના કરી છે અને અને ધર્મની ભાવનાની દ્રષ્ટિએ અમે આવશ્યક લેખતા નહિ હોવાથી આખા જૈન સમાજની પ્રતિષ્ઠાને પાર વિનાની હાનિ કરી છે એ વિગતોની પ્રસિદ્ધિ માટે આગ્રહ નહિ સેવવાની અને વાચકોને
તેવાં લખાણો લખવા બદલ એક જેન આચાર્ય પ્રજાવિનંતિ કરીએ છીએ અને અમોને ખાતરી છે કે લાગતા વળગતાઓ
તંત્રના તંત્રીને અભિનંદન આપે, આશીર્વાદ આપે, તેના પણ એવો પ્રસંગ ઊભો કરવાની પરિસ્થિતિ અમારા માટે સર્જશે નહિ.”
વર્તનને જૈન સમાજની એક મોટી સેવા તરીકે મુલવે-આવી સ્વપર: આ પ્રમાણે સ્વીકારવામાં આવેલા પૂર્ણવિરામ અંગેનાં ઉપર
વંચના એક જૈન આચાર્યને હાથે થવાનું કદી સંભવે નહિ, આ આપેલાં વિધાને અનેક તર્કવિતર્કો પેદા કરે છે અને તેથી ચિત્રભાનુ
રીતે આ ચર્ચામાં સંડોવાયેલા અથવા તો સંડોવવામાં આવેલા બિચારા
આચાર્ય હેમસાગરજીની સ્થિતિ દયાજનક બની છે. આમ બને તે સાધુપ્રકરણને સમગ્ર સ્વરૂપે સમજવા માટે આ પૂર્ણવિરામની ભૂમિકા - જૈન સમાજ આગળ રજૂ થવી જ જોઈએ એમ લાગ્યા વિના
સંસ્થા અને જૈન સમાજનું એક દુર્દવ લેખાય. ચર્ચાના મુખ્ય પાત્રોરહેતું નથી. મંત્રીશ્રીએ જૈન સમાજની સેવા કરી છે, તેમને હેતુ
માંના એક શ્રી ચીમનલાલ વાડીલાલ શાહને આવું પ્રમાણપત્ર મળતાં સિદ્ધ થયો છે, આચાર્ય હેમસાગરે તેમને આશીર્વાદ આપ્યા છે
તેમના નાકની દાંડી ઊંચી ચઢી છે, જ્યારે બીજા શ્રી ચિત્રભાનુના
નાકની દાંડી, આવો ૫ત્ર તેમને લખી આપવો પડે તે કારણે, આ બધું છે શું? એવો પ્રશ્ન આ પ્રકરણમાં રસ ધરાવતા સૌ કોઈ 5. સને શો જ જોઈએતેથી આ બાબતની વિશેષ તપાસ
નીચી નમી છે. આવાં સમાધાને તત્કાળ સુખદ લાગે છે, પણ તેનું
લાંબદાર પરિણામ અનેક અનિષ્ટોથી ભરેલું લાગે છે. કરવાનું જરૂરી લાગ્યું. પરિણામે આધારભૂત સ્થળેથી જાણવા મળે છે કે
- આ રીતે આખી ચર્ચા સંકેલાયાનો સાર એ નીકળે છે કે – આ બાબતની પતાવટ કરવા માટે કેટલીક વ્યકિતઓ તરફથી ૨૨મી (૧) મુનિ ચિત્રભાનુના આચાર અને ચારિત્રય ઉપર પ્રજાતંત્રના