________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૨જૂ૩.
અનેકાંતવાદ (ગત પણ વ્યાખ્યાન માળામાં અપાયેલા વ્યાખ્યાનને જરા વિસ્તારીને નીચેનું લખાણ તૈયાર કરવામાં આવ્યું છે. તંત્રી)
એકબીજાનું દષ્ટિબિંદુ સમજવા પ્રયત્નશીલ નથી. બન્ને પિતાના જ જીવન અને વિચારમાં અનિવાર્ય
લાભને વિચાર કરે છે. સામાના ગેરલાભ નહિ. પણ જો તેઓ માત્ર
પિતાના લાભને જ નહિ, પણ ઔચિત્ય કે ન્યાયનો વિચાર કરે, તે એકાંત એટલે એક છેડો. ગુજરાતીમાં આપણે કહીએ છીએ કે
તરત જ તેમને સ્પી થશે કે ત્રાજવું જો સમધારણ રહે તો જ બન્ને એ તો છેલ્લે પાટલે બેઠો છે. તાત્પર્ય એ કે હઠે ચડે છે. કોઈ પણ
પક્ષે ન્યાય થાય છે. આવું જ આપણા વિચારો વિષે બને છે. આપણે વસ્તુ વિષે એક રીતે જ વિચારવું અને તે વિષે બીજા દ્રષ્ટિબિન્દુને
કોઈ એક બાબતમાં આપણા જ વિચારની સત્યતા જો સ્વીકારતા લક્ષ્યમાં લેવું જ નહિ આવી હઠાગ્રહી, કદાગ્રહી વૃત્તિામાંથી એકાંત
હોઈએ તે સામા પક્ષના સત્યને દેખી શકતા નથી, પણ જો મનને - વાદ જન્મે છે. તત્ત્વ વિષેના, જીવ - જગત અને ઈશ્વર આદિ વિષેના
સમ-વશીલ કે મધ્યસ્થ બનાવી ને તે તરત જ સાષાના વિચારમાં આવા હઠાગ્રહ એકાંતવાદ છે અને તેથી વિરોધી તે અનેકાંતવાદ છે.
પણ સન્યનું દર્શન થાય છે. આવા સત્યદર્શનની તાલાવેલીમાંથી જ જીવનમાં જેમ કેવળ હઠાગ્રહથી ચાલતું નથી, માંડવાળ કરવી પડે છે . અનેકાંતવાદ વિકસે છે. તેમ દાર્શનિક વિચારમાં પણ એવી માંડવાળની વૃત્તિમાંથી અનેકાંત- તિબેટમાં માત્ર બદ્ધ ધર્મને જ પ્રચાર હતા અને પ્રીસ્તી લેકે વાદને જન્મ થાય છે.
પિતાના ધર્મને પ્રચાર કરવા દેવાની છૂટ માગવા ત્યાંના રાજા હાથીની એક મોટી હાર ઊભી હોય. બધા હાથીઓની સૂંઢ
પાસે ગયા. ત્યાંના રૂઢ કારભારીઓ અને એવા જ પ્રજાજનોના પૂર્વ દિશામાં અને પૂછવું પશ્ચિમ દિશામાં હોય. માત્ર સૂંઢને
અગ્રણીઓએ રાજાને ખ્રિસ્તી લોકોને ધર્મપ્રચારની છૂટ ન આપવા જોનારને એ ખ્યાલ નહિં આવે કે હાથીને પૂંછડું પણ છે
સલાહ આપી, પણ રાજાએ તેમને ઉત્તર આપ્યો કે, - “આપણે અને પૂછડાં જોનારને એ ખ્યાલ નહિ આવે કે તેને સુંઢ પણ છે.
તેમની વાત સાંભળીશું, આપણામાં જ, આપણા ધર્મમાં જ બધું હાથીની એક બાજા જોઈ શકનાર માટે આમ થવું સ્વાભાવિક છે.
કહેવાઈ ગયું છે અને હવે કાંઈ નવું જાણવા જેવું છે જ નહિ પણ તેથી કાંઈ હાથીનું પૂછડું કે સુંઢ મટી જતાં નથી. જોનારની
એમ કેમ કહેવાય? આના માર્ગે આપણે ચાલીએ છીએ. તેમના મર્યાદાને કારણે એકાંગી દર્શન થયું છે, પણ જોનારની મર્યાદાને વધારવામાં આવે, તેને એવી જગ્યાએ ઊભો કરવામાં આવે કે તે
માર્ગે તેઓ ચાલે છે, પણ જો આપણે તેમના માર્ગના અનુભવો
સાંભળીશું અને તેમાં પણ કાંઈ તથ્ય અને યોગ્ય હશે તે તેને હાથીના ઉકત બને અવયવો જોઈ શકે તે પછી તેને વિવાદનું
મેળ આપણા માર્ગમાં આપણે કરી લઈશું અને તેથી આપણે સ્થાન નહિ રહે. આ જ પ્રમાણે વસ્તુ વિશેના તત્ત્વવિચારમાં પણ છે.
માર્ગ પણ સરલ બનશે. આથી બીજાને સાંભળવામાં અંતે તે આપણે મનુષ્યની જ્ઞાનમર્યાદા જેમ જેમ વધે છે તેમ તેમ તે એક જ વસ્તુના નવાં નવાં રૂપને જાણતો થાય છે. પણ જો પ્રથમ તેણે વસ્તુમાં જે
જ ફાયદામાં રહીશું, તો શા માટે તેમને અવકાશ ન આપો? વળી
આપણા ધર્મ તે આપણી રગેરગમાં ઊતરી ગ છે તે તે ત્યાંથી જોયું કે માન્યું તેને જ પકડીને બેસી રહે અને એથી આગળ જોવાને
ખસી જવાને કોઈ ભય નથી, તે બીજાને સાંભળવામાં શું તૈયાર જ ન થાય તે તેને આપણે એકાંતવાદી કહીએ. અને જે વસ્તુ
નુકસાન છે?” વિશે એક બાજાને નહિ, પણ સંભવતી બધી બાજુને પોતાની
, રાજાએ તે પોતાની ઉદારતા બતાવી પણ ખ્રિસ્તીખો એવી શકિત અનુસાર વિચાર કરવા તૈયાર હોય તે અનેકાંતવાદી છે. જીવનવ્યવહારમાં જો મનુષ્ય એકાંતવાદી કે હઠાગ્રહી થાય તો '
ઉદારતા બતાવી શક્યા છે. જાં. જાય ત્યાંના ધર્મના દૂષણે શોધજીવનવ્યવહાર ચાલે જ નહિ અને જીવવું જ મુશ્કેલ થઈ પડે, એટલે
વાનું જ કા૫ કરે છે. આથી અંતે વિવિધ ધર્મોવાદી પ્રજા ઓ સાથે તેને હઠાગ્રહી થવું પાલવે નહિ–એમ અનેક અનુભવથી આપણે
એકરસ થઈ શકતા નથી. તિબ્બતી રાજાની ઉદારતાનો લાભ ઉઠાવી શીખ્યા છીએ, પણ જીવનમાંથી ફલિત થતી એ શીખ તરવવિચારમાં
અંતે તેમણે તે રાજાને જ મરાવી નાખે. રોમમાં ખ્રીસ્તીઓએ તત્ત્વજ્ઞા કે દાર્શનિકો એ સવશે સ્વીારી નથી. કેટલીકવાર એ શીખ
બાઈબલ અને તેને લગતા સાહિત્ય સિવાય બીજા ધર્મના સાહિત્યની વિચારક્ષેત્રમાં પણ જાણ્યેઅજાણ્યું કામ કરતી જ હોય છે, પણ હોળી કરી છે. આવું જ પાપ મુસલમાન પણ કરે છે. તેમને પણ તેમનો હઠાગ્રહ તે સ્વીકારવાની ના પાડે છે.
કુરાન સિવાય અન્યત્ર ધર્મ દેખાતા જ નથી. જો કે સ્વયં કુરાનમાં અનેકાંતવાદની સમજૂતી આપવા અંધગજન્યાયનો ઉલ્લેખ ઘણી જ ઉદારતા બતાવવામાં આવી છે, પણ મુસલમાનમાં અન્ય શાસ્ત્રોમાં આવે છે. અનેક અંધજન હાથી કેવો છે તેનું વર્ણન ધર્મ પ્રત્યે સહિષ્ણુતાને સદતર અભાવ જ દેખાય છે અને જયાં હાથીની સૂંઢ, પૂછડું, પગ, કાન આદિ જુદા જુદા અવયવોને જયાં તેઓ ગયા ત્યાં ત્યાં વિરોધી ધમે નેસ્તનાબુદ કરવા તેમણે
સ્પર્શ કરીને કહે છે, ત્યારે તેમાં જે વિવાદ ઊભો થાય છે, તે પ્રકારો પ્રયત્ન કર્યો છે. આથી તેઓ પણ અન્ય ધર્મીઓ સાથે એકરસ વિવાદ વસ્તુના આંશિક દર્શનથી થાય છે અને તેથી એકાંત વાદોના થઈ શકયા નથી. કોઈ પણ સાચો ધાર્મિક પુરુષ પિતાના માનીલીધેલા ઉદ્દભવ થાય છે. પણ જેમ એ બધા અંધાનો વિવાદ દર શમાવી ધર્મમાં એકાંત બંધાઈ ન રહેતાં, જયાંથી પણ તેને જે સાચું અને શકે છે, જે હાથીના પૂરા રૂપને જોઈને તેનું વર્ણન તેઓ સમક્ષ યોગ્ય મળે તેને સ્વીકારતો રહે, તે તે અંતે તે પોતાના જ ધર્મની કરવા સમર્થ છે, તેમ અનેકાંતવાદ પણ આંશિક દર્શનથી થતા વિવાદને પુષ્ટિ કરે છે. આ વસ્તુની સચ્ચાઈ કોઈ પણ ધર્મના ઈતિહાસમાંથી વસ્તુના પૂર્ણરૂપને સ્વીકારીને શમાવી શકે છે. આથી અનેકાંતવાદમાં પ્રમાણ સાથે સિદ્ધ કરી શકાય છે. અને જે ધર્મોએ આવી ઉદારતા અનેક વિરોધી મન્તવ્યોનો સમાવેશ હોઈ દેખીતે વિરોધ ગળી નથી દેખાડી તેઓ પૃથ્વી પર ઉપરથી નાબુદ પણ થઈ ગયા છે જાય છે એમ માનવું જોઈએ.
અથવા પૂર્ણ પ્રતિષ્ઠા જમાવી શક્યો નથી. તરાજુની દાંડી એની એજ છે, પણ ગ્રાહક અને વિક્રેતા તેની જે સમાજ પિતાને સનાતની તરીકે ઓળખાવતા હોય તેમાં. દાંડીના ઊંચાનીચાપણામાં જુદો જુદો અર્થ તારવે છે. વસ્તુવાળું પોતાની રૂઢ માન્યતાઓમાં સ્વૈચ્છિક પરિવર્તન કે પરિમાર્જન કરવાની ત્રાજવું નીચું જાય તેમાં ગ્રાહકને પોતાનું હિત જણાય છે જયારે તમન્ના નથી હોતી, પણ આસપાસનાં પરિબળે તેમને તેવું પરિવર્તન વિક્રેતાને નુકસાન. આ બે વિરોધને શમાવવાનો માર્ગ એ છે કે, ત્રાજવું કે પરમાર્જન કરવાની ફરજ પાડે છે, અને અંતે તેના નેતાઓ પોતાના સમધારણ રહે. ત્રાજવાના નીચાપણામાં દષ્ટિભેદને કારણે બે વ્યકિત- રૂઢ મન્તવ્યને કાયમ રાખીને પણ તેનું પરિવર્તન કાળબળને નામે ઓમાં લાભ - અલાભ વિષે વિવાદ થાય એ સ્વાભાવિક છે; કારણ તેઓ સ્વીકારી લે લે છે, પણ ગુણગાન તે રૂઢ માન્યતાઓનાં જ કરે છે.