________________
૨d
: : પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૨-૩
પડયો છે. તેને સમાધાનલક્ષી યુદ્ધને વિરોધી નહિ પણ પૂરક નાર્થી પ્રેરિત બનીને અમે આ યાત્રાને વિચાર કરી રહ્યા છીએ માન્ય છે અને તેને તેમના હાર્દિક આશીર્વાદ છે. આ યાત્રા તે મૈત્રીભાવનાને વિરેાધી છે. કોઈ સરકાર દ્વારા આયોજિત નથી. તેથી સરકારી તાર ઉપર તેમને
અમારી આ મૈત્રીયાના એક પ્રકારની પદયાત્રાના સ્વરૂપની આ અંગે કશું કરવાપણું નથી. એમ છતાં અમને બનતી સગવડ
• રહેશે. આઠથી દશ માઈલને સાધારણ રીતે પડાવ રહેશે. એમ છતાં આપવી અને અગવડો દૂર કરવા જયાં જેને લખવું–કહેવું ઘટે દરેક યાત્રિકે સતત ચાલતા જ રહેવું એ આગ્રહ નહિ રહે. તે મુજબ કરવા તેમણે તૈયારી દાખવી છે.
સાથે વાહનની સગવડ રહેશે જ. એટલે શારીરિક કમજોરી કે નાદુઆ મૈત્રીયાત્રાનું સ્વરૂપ આન્તરરાષ્ટ્રીય છે. તેમાં ભારતના રસ્તીના કારણે વાહનને ઉપયોગ કરી શકાશે. દિલ્હીથી પેકીંગ પાંચ યાત્રિકો, યુરોપ - અમેરિકાનાં પાંચ યાત્રિકો અને એશિયા- એટલે ૩૫૦૦ થી ૪૦૦૦ માઈલને આ પગપાળા પ્રવાસ આફ્રિકાના પાંચ યાત્રિકો એમ આશરે ૧૫ સ્થાયી યાત્રિકોને હોવાને. આમાં જોડાનાર બધા યાત્રિકોએ આ પદયાત્રામાં ઠેઠ આયાત્રામાં સમાવેશ થવાને છે. World peace Brigade
સુધી જોડાયેલા રહેવું જ પડશે એવો આગ્રહ સેવવામાં નહિ આવે. વિશ્વશાન્તિ સેનાના એક અધ્યક્ષ રેવન્ડ માઈકલ ડેંટ આ વચ્ચેથી પણ અમુક અત્તર માટે આ યાત્રામાં સામેલ થવા ઈચ્છયાત્રામાં જોડાવાના છે.
નાર યાત્રાના અધિનાયકની પરવાનગીથી જોડાઈ શકશે. વર્ષથી આપમાંથી કોઈ ભાઈ યા બહેનને એવો પ્રશ્ન જરૂર થાય કે સવા વર્ષની મુદત આ યાત્રા અંગે વિચારાયેલી છે. યાત્રિકો માટે ભારત, પૂર્વ પાકિસ્તાન અને બર્મા સુધી તે અમને કશી રૂકાવટ
ખાનપાન વિગેરેને ભિન્ન ભિન્ન કોટિના યાત્રિકોની ખાસિયત થવાનો સંભવ નથી, પણ ચીન પિતાની સરહદમાં અમને પ્રવેશ
અને જરૂરિયાતને ખ્યાલ કરીને જરૂરી પ્રબંધ અમારે કરવાને કરવા દેશે કે નહિ? અમને શ્રદ્ધા છે કે, અમારી આ મૈત્રીયાત્રાને
રહેશે. આ મૈત્રીયાન પાછળ આશરે રૂ. ૫૦૦૦૦ ને ખર્ચ આશય કોઈ પણ આક્ષેપ - પ્રતિઆક્ષેપને કે કોઈ પણ ગુણ
થવાનો અંદાજ છે. આ મૈત્રીયાત્રાના આયોજન સાથે ભારત
સરકારને કોઈ સીધો સંબંધ નહિ હોવાથી તે આર્થિક મદદ કરી દોષ - વહેંચણીને નથી, શુદ્ધ અને સાચા દિલની મૈત્રી છે. તેથી
શકે નહિ તેમજ તેવી અપેક્ષા આપણાથી રખાય પણ નહિ. આ અમારી યાત્રાને કોઈ પણ દિશાએથી રૂકાવટ કરવામાં નહિ આવે. રકમ આ મૈત્રીયાત્રામાં જેને રસ હોય એવા સુસ્થિત ભાઈ બહેને આ બાબતમાં ચીન સાથે પણ પત્રવ્યવહાર ચાલે જ છે અને ચીન પાસેથી મેળવવાની રહે છે. તરફથી અનુકુળ જવાબ આવી જવાની અમને આશા છે. અને
અહિં એકત્ર થયેલાં ભાઈ - બહેને મોટા ભાગે જૈન એમ છતાં ધારો કે ચીનની સરહદમાં અમને પ્રવેશવા દેવામાં ન છે એમ હું સમજું છું. જૈનધર્મને પાયો વિશ્વમૈત્રી આવે. એ સંયોગેમાં અમે શું કરીશું તેને આજે કોઈ જવાબ
| ઉપર—કિરિ ને સંન્વ મુખ ઉપર—છે તેથી તે ધર્મના અનુ
યાયીઓને આવા એક પવિત્ર ભાવપ્રેરિત સાહસમાં વિશેષ દિલવિચાર્યો નથી. એ સંયોગ ઊભો થયે યોગ્ય નિર્ણય સુઝી રહેશે
ચસ્પી હોવી ઘટે છે. અમારી મૈત્રીયાત્રાની મુખ્ય મુખ્ય વિગતે એવી અમને આશા તેમજ શ્રદ્ધા છે. આમ છતાં, એટલું જણાવવું આપની સમક્ષ મેં નિર્મળ ભાવે રજુ કરી છે. આપ ભાઈઅસ્થાને નહિ ગણાય છે, એવી કોઈ પ્રવેશબંધી સામે આજે જેને બહેનના સભાવની, સહાનુભૂતિની, શુભ પ્રાર્થનાની અમને અપેક્ષા ‘સત્યાગ્રહના નામે ઓળખવામાં આવે છે, તે ચીની સરકાર
છે. શુમાસ્તે જંથાનઃ સન્તુ ! આવી અમને આશિષ આપો
અને એ આશિષના બળ સાથે અમે વિદાય લઈએ, વિદાય સામે કોઈ સત્યાગ્રહ કરવાનું અમે કદિ નહિ વિચારીએ. કારણ કે
થઈએ. એ જ પ્રાર્થના ! એવો સત્યાગ્રહ, જે spirit of friendship -મૈત્રીભાવ
શંકરરાવ દેવ રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિની આલોચના
તા. ૪-૨-૧૯૬૨ સૈમવારના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે ઉપર જણાવેલ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન આપ્યું હતું તેની સંક્ષિપ્ત નોંધ નીચે આપવામાં આવે છે. તંત્રી). " - આપણી ઉત્તર સરહદ ઉપર યુદ્ધવિરામ
કે ૧૯૫૯ના નવેમ્બરની ૧૭ મી તારીખે જે સ્થિતિ હતી એ સ્થિતિ ભારતની ઉત્તર સરહદ ઉપર ચીને ૧૯૬૨ ના સપ્ટેમ્બરની ઉપર આવીને બન્ને પક્ષેએ ઊભા રહેવું. નેફા પૂરત--આ બન્ને શરૂઆતમાં ખાસ કરીને નેફા વિભાગમાં મોટા પાયા ઉપર આક્ર- દરખાસ્તમાં લૉજુ અને થાશ્તા રીજ એ બે નાના મથકો સિવાય— મણ શરૂ કર્યું હતું. ત્યાર બાદ ગત વર્ષના ડિસેમ્બરની પહેલી બીજો કોઈ મહત્ત્વનો ફરક રહે નહોતે. આમાં પણ લાઁજુને બજે તારીખથી ચીને એકાએક એકપક્ષી યુદ્ધવિરામ જાહેર કર્યું છે અને તે ચીને ૧૯૬૨ ના સપ્ટેમ્બરની ૮ મી તારીખ પહેલાં લઈ લીધે નેફા વિભાગને થાશ્તા રીજ અને લાં જુ સિવાયને બધા આક્રાન્ત હતા. થાશ્તા રીજને કબજો પછી લીધો હતો. લડાખની બાબતમાં પ્રદેશ ખાલી કર્યો છે અને લડાખમાં પણ અમુક પ્રદેશ પૂરતું પાછું આપણી અને ચીનની દરખાસ્ત વચ્ચે ૨૫૦૦ ચોરસ માઈલનો ખસ્યું છે. ભારતે આ યુદ્ધવિરામને સરકારી તાર ઉપર સ્વીકાર ફરક રહે છે. કર્યો નથી. એમ છતાં આ યુદ્ધવિરામમાં ભારતે જરા પણ
કોલંબેની દરખાસ્ત દખલગીરી કરી નથી. એટલે વાસ્તવિક રીતે બન્ને બાજુએ તત્કાળ ત્યાર બાદ સિલોન આદિ છે તટસ્થ રાજ્યોના પ્રતિયુદ્ધવિરામની સ્થિતિ પ્રવર્તે છે.
નિધિઓએ એકઠા મળીને યુદ્ધવિરામ અને પછીની વાટાઘાટો આ એકપક્ષી યુદ્ધવિરામનો અર્થ એ છે કે, બેમાંથી કોઈ અંગે સંયુકત દરખાસ્ત–Colombo Proposals –ચીન અને પણ પક્ષ યુદ્ધની એકાએક અન્ય પક્ષને જણાવ્યા સિવાય શરૂઆત ભારત સમક્ષ રજૂ કરી છે. એ દરખાસ્તમાં રહેલી અસ્પષ્ટતા કરી શકે છે. જો ઉભયપક્ષી યુદ્ધવિરામ જાહેર કરવામાં આવેલ હોય દૂર કરવા માટે એ છ રાજ્ય તરફથી અમુક ખુલાસાએ તે પછીનું કાર્ય કાયમી સુલેહ માટે વાટાઘાટ શરૂ કરવાનું હોય છે. Clarificatians—પણ નિશ્ચિત આકારમાં રજૂ કરવામાં આવ્યા આપણે હજુ યુદ્ધવિરામને જાહેર રીતે સ્વીકાર કરે નહિ હોઈને છે. આ ખુલાસાઓ સાથે દરખાસ્તને ભારતે સંપૂર્ણપણે સ્વીકાર એ વાટાઘાટ શરૂ કરવાની કક્ષા હજુ ઊભી થઈ નથી. આ સ્થિતિ કર્યો છે. કારણ કે, તેને જો અમલ કરવામાં આવે તે સપ્ટેમ્બર ઊભી કરવા માટે આપણી એ માગણી હતી કે, ૧૯૬૨ ના સપ્ટે- આઠમીની હરળ સુધી ચીને ખસી જવાની આપણી માગણીને
મ્બરની આઠમીથી ચીની હુમલાની શરૂઆત થઈ તે તે પહેલાં લૉરા અને ધાગલા થીજ સિવાય નેફા વિસ્તાર પૂરતો સ્વીકાર જે જ્યાં હતું ત્યાં તેણે પાછા હઠી જવું. ચીનની એ દરખાસ્ત છે આવી જાય છે અને લડાખમાં પણ ચીન તે મુજબ પાછું ફરે તો
-
૧૬
: