________________
* પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-૩
પાણી પ્રસંગમાં છે. કથામાં
પર છે
કટકછા પંથ”
એક ગુજરાતી કુટુંબની સળંગ નવલકથા (પહેલે ભાગ: દુષ્કાળના પડછાયા, બીજો ભાગ: ફોજશાહીનું રાજકારણ, ત્રીજો ભાગ કેળવણીને ઉજાસ, ચેાથે ભાગી જાગુતિકાળને સંઘર્ષ: લેખક: “શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ, પ્રકાશક: ગાંડીવ સાહિત્ય મંદિર, હવાડિયો ચકલે સુરત; કુલ ચાર ભાગની કિંમત રૂા. ૨૦).
કદમાં તેમજ અમુક અંશે ગુણવત્તામાં ‘સરસ્વતીચંદ્ર' સાથે ચિત્તને અનુભવવા મળતી નહિ. લેખનનો વિચાર છોડી દેવાના સરખાવી શકાય એવી ૧૦૫૮ પાનાની–સાહિત્યકાર, પત્રકાર તેમ જ તરંગે ય કેટલીક વાર આવ્યા અને ઓસર્યા. છેવટે ૧૯૫૬ માં નવલકથાકાર એવા સાક્ષરવર્ય વયોવૃદ્ધ શ્રી ચુનીલાલ વર્ધમાન શાહે વિચારધારા સ્થિર થવા પામી અને આ નવલકથા લખવાને પ્રારંભ કર્યો. 'લખેલી અને ૧૯૬૧ - ૬૨ ના ગાળામાં પ્રગટ થયેલી આ નવલકથાને લેખન પાંચ વર્ષ ચાલ્યું, પણ એ સમયના ગાળામાં તે સતત ઉદ્ભવ કેમ થયો તે સંબંધમાં તા. ૧૫-૮-૬૧ ના રોજ લખાયેલી ચાલ્યું નથી. સતત લખ્યા કર્યું હોત તે એકવિધતા ચિત્તને પહેલા ભાગની પ્રસ્તાવના માર્ગદર્શક હોઈને નીચે ઉદjત કરવામાં નિરસતાને અનુભવ કરાવત. ચિત્તના રસ–પરિપષ માટે વચ્ચે આવે છે. તેમાં લેખક જણાવે છે કે, “સ્વર તથાડયુવરા
બીજું લેખન કાર્ય કર્યું, અને રસેદ્ર કને સમયે જ આ કથાનું લેખન વિના: એવા પત્રકારત્વના કાર્યાલયમાંથી–'પ્રજાબંધુ' કાર્યાલયમાંથી હું
કર્યું. તેથી લેખન પૂરું થતાં લાંબો સમય ગયો છે.” ૧૯૫૩માં નિવૃત્ત થયો. એ વ્યવસાયમાં ઈતર મનધાર્યા કામ માટે
આવી આ નવલકથાના સર્જન પાછળ શ્રી ચુનીભાઈની પૂરો સમય મળે નહિ અને વ્યવસાયની પાછળ દોડવા માટે અનેક
અપૂર્વ તપસ્યા છે. આ નવલકથાના સ્વરૂપને વધારે સ્પષ્ટ કરતાં કામે અધૂરાં છોડવાં પડે, એવું બહુ બનતું.
શ્રી ચુનીભાઈ મારી ઉપરના તાજેતરમાં લખાયેલા એક પત્રમાં
સવિશેષ જણાવે છે કે, “કથામાં ઈતિહાસદૃષ્ટિને back ground - એવાં મેમાંનું એક, અવકાશને અભાવે અણવાંચ્યાં રાખેલાં
માં-પશ્ચાદ ભૂમિકામાં રાખીને ગુજરાતનાં સંસાર–સમાજ - સંસ્કાર, અથવા અધૂરાં છોડેલાં પુસ્તકોને ઢગ ખડકી રાખ્યા હતા તેને
સાહિત્યનું રાજકારણ ઈત્યાદિનું એક કાગચિત્ર આલેખવાને મેં પ્રયત્ન ન્યાય આપવાનું હતું. નિવૃતિકાળે એમાંનાં પુસ્તકો વાંચીને
કર્યો છે. તેમાં પાત્રોનું વૈવિધ્ય સારી પેઠે છે. સાચાં ઐતિહાસિક ચિત્તને સંતોષવાને સંકલ્પ હું પાર પાડવા લાગ્યો હતો.
પાત્ર પણ છે. એ બધું ક૯૫નાદ્રારા એક જ કુટુંબમાં તેમ જ “એ અરસામાં એક વાર અમે સમાનશીલ અને લગભગ સમ- અનુસંગી પ્રસંગોમાં સંયોજવું એ મને સળંગ નવલકથા માટે વધારે વયસ્ક એવા બે ત્રણ મિત્રો એક સ્થળે મળી
ઈષ્ટ લાગ્યું છે. કથામાંની જે હકીકત ઐતિહાસિક ગયા અને જુદા જુદા પ્રસંગે સંબંધે વાતચીત
પાત્રો તથા પ્રસંગો સાથે સંબંધ ધરાવે છે તે કરવા લાગ્યા.
તત્ત્વમાં યથાસ્થિત છે, પણ ઈતર પાત્રો-પ્રસંગે વાતમાંથી વાત નીકળતાં મારા મુખમાંથી
સાથે તે હકીકતોનું જોડાણ કરતાં સુઘટિત કલ્પનાને પ્રસન્ન ચિત્તને એક ઉદ્ગાર નીકળ્યો. “અહો!
ઉપયોગ કર્યો છે. કથામાંના ઈશ્વર મહેતાના આપણે બધા કેવા સદ્ ભાગ્યશીલ છીએ! આપણે
કુટુંબનાં પાત્રો (માત્ર ઈશ્વર મહેતા સિવાય) કાલાબ્ધિના એવા જીવનજળમાં કરીએ છીએ કે
કલ્પિત છે, પરંતુ એ પાત્રો સાથે સંબંધમાં આવનાર જેમાં રહી પાંચ સમ્રાટના સામ્રાજયનાં સંચાલન
ઘણાં પાત્રો ઐતિહાસિક છે અને તત્કાલિન ઐતિહાસિક જોવા પામ્યા, જેમાં ઊડતાં વિમાનેવાળાં, વહેતાં
ભૂમિકાના આલેખનમાં તત્ત્વ પૂરે છે. વિશેષમાં, ઝેરી વાયુવાળાં, અને આકાશમાંથી આગના ગેળા
કલ્પિત પાત્રો ભૂતપૂર્વ વ્યકિતઓનાં પ્રતીક રૂપ છે; વરસાવતાં એવાં બે મહાયુદ્ધો જોયાં, જેમાં મહાત્મા
એટલે કે કલ્પિત હોવા છતાં એક વાર વિદ્યમાન ગાંધી જેવા યુગપુરૂષના સર્વોત્તમ જીવનખંડના
હતાં તેવાં પાનું વ્યકિતત્વ તથા વાસ્તવિકત્વ - આપણે સમકાલીન તથા સાક્ષી થયા; જેમાં સે
કથાનાં પાત્રોમાં તથા પ્રસંગચિત્રોમાં પુરાય એ વર્ષથી જેને માટે લડી રહ્યાં છીએ તે સ્વતંત્રતાને
દષ્ટિથી તેમ કરેલું છે.” સાક્ષાત્કાર થએલે જે, બલ્ક હજાર વર્ષથી ક્રમે ક્રમે શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ
આ રીતે છે કેબંધાતી આવેલી નવી-નવી પરદેશી બેડીઓમાંથી મુકિત મળેલી જોઈ; પ્રતિજ્ઞાપૂર્વક આ નવલકથાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ખાવા માટે બાર આનાથી માંડીને બાર રૂપિયાની મણ સુધીની તે યુગચિત્ર આ નવલકથા આઘન્ત વાંચતાં આપણા બાજરી ખરીદી, એક રૂપિયાના ચાર શેરથી માંડી ચાર રૂપિયાના એક ચિત્ત ઉપર આબેહૂબ ઊઠે છે, અને કલ્પિત પાત્રો શેર સુધીનું ધી ખાધું, બાર આનાથી માંડી બાર રૂપિયાના નંગ પણ તે તે સમયના સંસ્કારને રજૂ કરતા ખરેખરા વાસ્તવિક પાત્ર સુધીનું ધોતિયું પહેર્યું; અને જેમાં ધૂમટો તાણીને પતિની પાછળ હોય એવી પ્રતીતિ આપણું ચિત્ત અનુભવે છે. આ પ્રતીતિને હીંડતી હિંદુ નારીથી માંડી ખૂલ્લે માથે મોંએ માણેકમાં એકલી સુદઢ કરવા માટે લેખકે ૧૭૧૫ માં જેમનું અવસાન થયું હતું તે - ઘૂમતી ગુજરાતણ જોવા મળી.”
ઈશ્વર મહેતાથી માંડીને મન્મથ, દીનમણિશંકર, બાલેન્દુ અને તુરત એક સંપાદક મિત્રે કહ્યું: “ખરેખર, અપૂર્વ અને અ બંકીમ સુધીના ૧૯૪૭ની સાલ સુધીના ઈશ્વર મહેતાના વંશજોનું ભુતતાથી સભર એવી એ કાળખંડની સમૃદ્ધિ છે, પણ તે શું તમારે સવિસ્તર વંશવૃક્ષ આપ્યું છે. પિતા પાસે જ દાટી રાખવી છે?”
આ ગ્રંથની સમક્ષા કરતાં 'જન્મભૂમિ' ના આલેચક શ્રી “તમારી પાસે ય તે છે ને !”
કૃષ્ણવીર દીક્ષિત જણાવે છે તે મુજબ નવલકથાનો આરંભ “એમ નહિ; તમે નિવૃત્ત થયા છો, નિવૃત્તિને સમય તેની ઈ. સ. ૧૮૧૩માં અમદાવાદમાં લીલે દુકાળ પડેલો અને પાછળ ઉપયોગમાં લઈને એ ઋણને ફેડે, એમ હું મિત્રો તરફથી
એણે જે કરુણા" સર્જાવેલી તેના આલેખનથી થાય છે. તમને કહું છું. એ રીતે તમારા માનસ - ભંડોળને બહાર આવવા દો.”
ઈશ્વરદાસ મહેતાની ચોથી પેઢીએ જન્મેલે શંભુરામ * “ત્યાર પછીનાં બે વર્ષ ગુજરાત-સૌરાષ્ટ્રનાં બહુવિધ ઐતિહાસિક
અને હઠીસિંગ આ દુષ્કાળની કરુણતાથી ઉદ્વિગ્ન બને છે, અને પછી , , પાસાંને અભ્યાસ કરવા માટે સંખ્યાબંધ પુસ્તકો ઉથલાવવામાંવાંચવામાં મેં ગાળ્યાં. એ વાંચતી વખતે કવચિત્ત નોંધ કરતાં
લેખક ભૂતકાળને બીજો પડદો ઉઘાડી શંભુરામની આગલી ત્રણ કાર્યની વિશાળતા ડારતી અને પ્રજાજીવનનું તુલનાત્મક દર્શન તે પેઢી પર થઈ ગયેલા ઈશ્વરદાસ મહેતાના જીવનની કથા રજા - એવી ઝંઝા જગાડતું કે વિચારની સુરેખ છાપ ઊઠે તેવી સ્વસ્થતા ય કરી મેગલ બાદશાહ ઔરંગઝેબના કાળમાં લઈ જાય છે. મોગલાઈનાં