________________
તા: ૧-૧૦-૩
પ્રબુદ્ધ જીવન
નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન રાજકારણ સામ્યવાદી તત્ત્વથી પ્રભાવિત તે નથીને?—એવો આભાસ
ચોતરફ પેદા થવા લાગ્યા. આ વિષે પણ તેમણે કેટલુંક વિવરણ કર્યું, શ્રી એસ. કે. પાટીલનું સધે કરેલું બહુમાન
આમ કામરાજ યોજના સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલી તા. ૧૯-૧૦-૬૩ શનિવાર-ભાઈબીજ–ના રોજ સાંજના
અનેક બાબતોની તેમણે સવિસ્તર ચર્ચા–આલોચના કરી. તેમના સમયે “મનોહર માં મુંબઈના અગ્રતમ રાજપુરુષ શ્રી એસ. કે.
વિસ્તૃત વિવેચન દરમિયાન બે મુદ્દાઓ ઉપર તેમણે ખાસ ભાર પાટીલનું, તેમણે સ્વેચ્છાએ અધિકાનિવૃત્તિ
મૂકો. (૧) અલબત્ત, કોંગ્રેસ સંસ્થાને સુગ્રથિત બનાવવાની સ્વીકારી તે બદલ અભિનંદન કરવા માટે તેમ જ નવા વર્ષના પ્રારંભ અંગે શુભેચ્છાઓનું
ખૂબ જ જરૂર છે અને તે માટે જે કાંઈ જરૂરી હોય તે અવશ્ય કરવું સાલ મુબારકનું આદાન-પ્રદાન કરવા માટે
ઘટે છે, એમ છતાં પણ, દેશની દ્રષ્ટિએ સંસ્થા કરતાં વહીવટીતંત્ર શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોનું એક વધારે મહત્ત્વનું છે, વહીવટીતંત્રના ભાગે સંસ્થાને બળવાન બનામિલન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે
વવાને વિચાર કરવામાં આવતો હોય તો તે બરોબર નથી. આજ ભાઈઓ તથા બહેને બહુ મોટી સંખ્યામાં એકઠાં થયાં હતાં. અને ‘મનેહર’ને હાલ
સુધીમાં જે કાંઈ બન્યું છે તેનું પરિણામ વહીવટી તંત્રને ઠીક ઠીક ચિક્કાર ભરાઈ ગયો હતો. પ્રારંભમાં સંઘના
શિથિલ બનાવવામાં આવ્યું હોય એમ લાગે છે અને સંસ્થામાં નવા પ્રમુખ મી. ખીમજી માડણ ભુજપુરીઆએ પ્રાણ પુરાવાનાં હજુ કોઈ ચિહ્ન દેખાતાં નથી. દેશ અને દુનિયા શ્રીમાન પાટીલને સંધ તરફથી આવકાર
કોંગ્રેસ સંસ્થાને નહિ પણ તેના વહીવટને જોવાની છે અને એ ઉપઆપ્યો હતો. શ્રી ખીમજીભાઈ અને શ્રી પાટીલ
રથી કોંગ્રેસની કિંમત આંકવાની છે એ બાબત આપણે કદિ ન બનને વર્ષે જાના નિકટવર્તી મિત્રો. વળી શ્રી પાટીલ અન્ન ખાતાના
ભૂલીએ. (૨) સામ્યવાદી તત્ત્વોને કોંગ્રેસી રાજકારણ ઉપર જે કાંઈ કેટલાક સમયથી કેન્દ્રીય મંત્રી હતા અને ખીમજીભાઈ ધી બોમ્બે
પ્રભાવ પડતો દેખાય છે તે સ્થિતિ ભારે ખતરનાક છે અને તેથી ગ્રેન ડિલર્સ એસોસીએશનના પ્રમુખ, એટલે દેશની અન્નસમસ્યા
તેને પૂરી મજબૂતીથી સામને થવો ઘટે છે. ઉકેલવાની બાબતમાં તે બન્ને વચ્ચે આજ સુધી મંત્રણાઓ અને
આ રીતે આવા મહત્ત્વના વિષય ઉપર એક કલાક સુધી શ્રી પત્રવ્યવહાર ચાલ્યા જ કરતો હતો. આ રીતે તેમની ઓળખાણ પાટીલે અનેક માહિતી અને સૂચનાથી ભરેલું પ્રવચન કર્યું અને આપવાના પૂરા અધિકારી એવા શ્રી ખીમજીભાઈએ મુંબઈના કોંગ્રેસી
જાણે કે અંગત પરિવાર વચ્ચે તેઓ બોલતા હોય તેવા મેકળા મનથી રાજકારણમાં તેમ જ દેશની અન્ન સમસ્યા નીપટાવવાની બાબતમાં પિતાનાં વિચારે-દેશમાં ઊભી થયેલી એક પ્રકારની કઢંગી પરિ
શ્રી પાટીલે કે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે તે બાબત અંગે જાત- સ્થિતિ અંગેના પોતાના પ્રત્યાઘાતો અને સંવેદને – તેમણે કશા પણ 'અનામતની કેટલીક વાતે રજુ કરીને ઉપસ્થિત ભાઈ-બહેનોને શ્રી સંકોચ વિના ૨જ કર્યા. તેમની વાણી અવિરત ધારાએ વહેતી રહી પાટીલના શકિતશાળી વ્યકિતત્વને ગૌરવપૂર્ણ ખ્યાલ આપ્યો અને રમૂજ, વિનેદ અને મકિત વડે શ્રોતાઓના દિલને સતત અને સાથે સાથે શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વિવિધ સાંસ્કૃતિક પ્રભાવિત કરતી રહી. એક તે સૌના દિલમાં વલોવાતે એવો સવાલ પ્રવૃત્તિઓને પણ શ્રી પાટીલ સમક્ષ ટૂંકમાં રજૂઆત કરી.
અને તે વિષે ભીતરની પૂરી જાણકારી ધરાવતા શ્રી પાટીલ અને વળી શ્રી ખીમજીભાઈના વકતવ્યમાં સૂર પૂરાવતાં, સંઘના સભ્ય
અપ્રતિમ એવું તેમનું વકતવ્ય-આ રીતે આ પ્રસંગે ઉપસ્થિત સૌ અને મહારાષ્ટ્ર રાજ્યના શિક્ષણપ્રધાન શ્રી શાંતિલાલ હ. શાહે આજ ભાઈ-બહેનને મન જીવનનો એક સુભગ અવસર સામે લાગ્યો અને ભારે વિવાદાસ્પદ બની રહેલી કામરાજ યોજના ઉપર જરૂરી પ્રકાશ
સૌએ એક પ્રકારની ધન્યતા અનુભવી. શ્રેતામંડળના દિલમાં વ્યાપી પાડવા માટે શ્રી પાટીલને અનુરોધ કર્યો.
રહેલી આ લાગણીને સંઘના મંત્રી તરીકે આભારનિવેદન કરતાં, - ત્યાર બાદ શ્રી પાટીલે પિતાનું પ્રવચન શરૂ કર્યું અને મદ્રાસ
મેં યોગ્ય શબ્દોમાં પ્રતિધ્વનિત કરી અને શ્રી પાટીલને ખૂબ ખૂબ બાજુની સ્થાનિક કેંગ્રેસમાં પ્રવેશેલી શિથિલતાના કારણે થોડા સમય
આભાર માન્યો, અને શ્રી પાટીલને તત્કાળ અન્યત્ર રોકાણ હોવાથી પહેલાં એ બાજુ લડવામાં આવેલા એક prestige election માં–
અમારી તેમણે રજા લીધી. પ્રતીક ચૂંટણીમાં – કોંગ્રેસ પક્ષને મળેલી હાર, ઉપરથી
ત્યાર બાદ સંઘ સાથે ગાઢ પરિચયમાં આવેલા અને એ રીતે કેંગ્રેસ સંસ્થાને મજબૂત કરવાની આવશ્યકતા તરફ ત્યાંના સંઘના સ્વજનસમાં સંસ્કૃતના અધ્યાપક શ્રી ગૌરીશંકર ચુ. પ્રધાનમંત્રી શ્રી કામરાજ નાદરનું ખાસ ધ્યાન ખેંચાયું અને આ ઝાલાએ નવા વર્ષ અંગે મંગલમય ભાવનાઓ રજૂ કરતું ટૂંકું છતાં
અર્થગંભીર પ્રવચન કર્યું. બહેન માલિની શાસ્ત્રીએ પણ એ જ પ્રકામાટે પોતે જ પ્રધાનમંત્રીની જવાબદારીથી મુકત થઈને આ કાર્યને
રની ભાવનાઓને વ્યકત કરતું એક સુંદર પદ ગાઈ સંભળાવ્યું અને પિતાની બધી શકિતને યોગ કેમ ન આપે?—એવો વિચાર તેમના
“પછી મધુર આઈસ્ક્રીમના પ્રસાદ સાથે નૂતન વર્ષાભિનંદનના આદાનમગજમાં ખૂબ ઘોળાવા લાગ્ય, આ વિચાર આપણા મહાઅમાત્ય પ્રદાનમાં - પરસ્પર શુભેચ્છાઓના વિનિમયમાં પ્રેમભર્યા વાર્તાવિનેસમક્ષ તેમણે રજૂ કર્યો, તેમણે તે વિચારને વધાવી લીધો અને એક
દમાં કેટલાક સમય પસાર થયો. સંઘના પ્રમુખ શ્રી ખીમજીભાઈ તરફથી નાના બીજમાંથી મોટું વૃક્ષ પેદા થાય તેમ એકાએક આખા દેશને
આ મંગળ પ્રસંગે પેંડાની લહાણી કરવામાં આવી અને આમ લગભગ
બે કલાક પસાર થયા બાદ બધાં ભાઈ–બહેને ઊંડી પ્રસન્નતાઆવરી લેતી એવી યોજના જે કામરાજ યોજનાના નામે ઓળખાય
પૂર્વક હસતાં હસતાં અને એકમેક સાથે હાથ મીલાવતાં છૂટાં પડ્યાં. " છે તેને જન્મ થયો, અખિલ હિંદ મહાસભાસમિતિએ આ પેજ- - આ રીતે સંઘ તરફથી અવાર-નવાર યોજાતાં સંમેલનોમાં આ નાને અપનાવી લીધી, કેન્દ્ર તેમ જ રાજયના પ્રધાન પાસેથી મિલનસંમેલનની ભાત અનેખી હતી. - પરમાનંદ રાજીનામાંઓની માગણી કરવામાં આવી, સૌ કોઈએ રાજીનામું * “રાષ્ટ્રીય તેમજ આતરરાષ્ટ્રીય રાજકારણ મોકલી આપીને ‘party' before the post’–સંસ્થા શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું વ્યાખ્યાન પાસે સત્તા ગૌણ છે એ વિચારનું - એ ભાવનાનું–સમર્થન કર્યું.
નવેમ્બર માસની ૯મી તારીખ અને શનિવારના રોજ આ બધા રાજીનામાં નહે ના હાથમાં આવી પડયાં, અને આમ
સાંજના ૬ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંધના ઉપક્રમે
સાંજના ૬ વાગ્યે શ્રી અંબઇ જતા યુવક - થતાં વહીવટી ક્ષેત્રે કેવી સ્થગિતતા આવી ગઈ અને રાજકારણી ' ' સંઘના કાર્યાલયમાં (૪૫/૭, ધનજી સ્વીટ) શ્રી ચીમનલાલ
વાતાવરણમાં કેવી અનિશ્ચિતતા વ્યાપી ગઈ–આ આખા પ્રકરણનો ચકુભાઈ શાહ છેલલા ચાર મહિનાના રાષ્ટ્રીય તેમ જ આન્તર* શ્રી પાટીલે આબેહુબ ખ્યાલ આપ્યો. કોના રાજીનામાં સ્વીકારવામાં રાષ્ટ્રીય રાજકારણની આલોચના કરશે. આ વિષયમાં રસ આવશે તેની સામ્યવાદ તરફી લેખાતા પત્રમાં આમાહીઓ આવતી લેતા ભાઈ બહેને આ પ્રસંગને લાભ લેવા વિનંતી છે.' ગઈ અને તે જ્યારે ઠીક ઠીક પ્રમાણમાં સાચી પડતી ગઈ ત્યારે આપણું
મંત્રીઓ: મુંબઈ જૈન યુવક સંઘ