________________
તા:૧-૬-૩
** પ્રબુદ્ધ : જીવન
- કોન્ફરન્સનું કસ્તુરભાઈ સાથેનું નિષ્ફળ નીવડેલું સંવનની
કેટલકના મનમાં પ્રશ્ન થાય છે કે જે કાર્ય અમદાવાદમાં ગયા પાસે નાકલીંટી ઘસાવતા અને કેવળ પ્રત્યાઘાતી માનસ રજ કરતા એપ્રિલ માસ દરમિયાન અખિલ ભારતીય ધોરણે સંઘસંમેલન આ બે ઠરાવેને કૈફન્સના ખુલ્લા અધિવેશનમાં સારા પ્રમાણમાં જીિને શેઠ કસ્તુરભાઈએ કર્યું તે જ કર્યું તેઓ જૈન .મૂ. વિરોધ કરવામાં આવ્યું અને ઠીક ઠીક બહુમતીએ એ ઠરાવે. કોન્ફરન્સ દ્વારા કરી ન શકર્તા? પ્રશ્નને ખુલાસો મેળવવા માટે ઊંડી ગયા. આ પરિણામથી નાસીપાસ ન-થતા શેઠ કાન્તિલાલ
જેને હૈ. મૂ. કોન્ફરન્સના શેઠ કસ્તુરભાઈ સાથે અમુક પ્રકારને ઈશ્વરલાલે કૅન્ફરન્થા તરફથી પિતાને પ્રયત્ન ચાલુ રાખ્યો અને "સંબંધ ધરાવતા છેલ્લાં ૨૪ વર્ષના ઈતિહાસ તરફ આછી નજર ૧૯૫૦ ના ફેબ્રુઆરી માસમાં ફાલના ખાતે તેમના જ પ્રમુખપણા નાખવી જરૂરી છે,
નીચે કૅન્ફરન્સનું સત્તરમું અધિવેશન મળ્યું જેનું ઉદઘાટન શેઠ ઈ. સ. ૧૯૪૦ ના ડીસેંબર માસમાં નિંગાળા ખાતે શ્રી
કસ્તુરભાઈના હાથે કરાવવામાં આવ્યું હતું. અને એ અધિવેશનમાં છોટાલાલ ત્રિકમદાસ પારેખના પ્રમુખપણા નીચે. જૈન શ્વે. મૂ.
ઉપર જણાવેલા બન્ને ઠરાવો સારી બહુમતીથી પસાર કરવામાં કૅન્ફરન્સનુ પંદરમું અધિવેશન મળ્યું હતું. આ અધિવેશન વખતે આવ્યા અને એ ઉપરથી શેઠ કસ્તુરભાઈ હવે કૅન્ફરન્સને પૂરો જૈિન, વે: મુ. સમાજમાં ઐકયની સ્થાપના કરવા માટે તેમ જ સહકાર આપશે એવી આશા ઊભી થઈ. ત્યાર બાદ ૧૯૫૧ના મે જે વર્ગો: આજ સુધી કૅન્ફરન્સની પ્રવૃત્તિમાં સહયોગ આપતા માસમાં જૂનાગઢ ખાતે શેઠ કાન્તિલાલ ઈશ્વરલાલના પ્રમુખપણા નથી તેમની સાથે જરૂરી તડજોડ કરીને તેમને કૅન્ફરન્સની પ્રવૃત્તિમાં નીચે જે કૅન્ફરન્સનું અઢારમું અધિવેશન ભરાયું તેનું ઉદ્ઘાટન પણ, સામેલ કરવા માટે માલેગાંવવાળા - મોતીલાલ વીરચંદની શેઠ કસ્તુરભાઈ લાલભાઈને કૅન્ફરન્સ તરફ ખેંચવાના આશયથી આગેવાની નીચે સાત ગૃહસ્થાની એક ઐક્ય સમિતિ, ઊભી તેમેના. હાથે જે કરાવવામાં આવેલું અને ઉપરથી તેમના કરવામાં આવી હતી. આ સમિતિના મુખ્ય પ્રયત્ન શેઠ કસ્તુર
સહકારની વધારે આશાં બંધાવા લાગી. આમ છતાં ૧૯૫૨ના ભાઈ લાલભાઈ સાથે વાટાઘાટો કરીને તેમના મનનું સમાધાન કર
જૂન માસમાં શેઠ અમૃતલાલ કાલીદારાના પ્રમુખપણાં નીચે મુંબઈ ખાતે વા. અને તેમને કૅન્ફરન્સની પ્રવૃત્તિમાં રસ લેતા કરવાને હતા;
કૅન્ફરન્સનું ૧૯ મું અધિવેશન ભરાયું, ૧૯૧૭ ના જુલાઈ માસમાં કારણ કે કસ્તુરભાઈ સધાયા તે ઘણું સધાયું એવી પ્રચલિત કૅલકત્તા નિવાસી શેઠ મોહનલાલ લલ્લુભાઈ શાહના પ્રમુખપણા નીચે માન્યતા હતી.. . . . . . . .
* . , કોન્ફરન્સનું મું અધિવેશન ભરાયું. ત્યાર બાદ લુધિણા * આ વાટાઘાટોના પરિણામે ૧૯૪૨ના જાન્યુઆરી માસમાં ખાતે ૧૯૬૦ની સાલમાં બાબુ નરેન્દ્રસિંહજી સિધીના ' પ્રમુખપણા ઉપર જણાવેલ. ઐકય સમિતિએ નીચે મુજબના બે ઠરાવ જૈન
નીચે કૅન્ફરન્સનું ૨૧મું અધિવેશન ભરાયું અને તાજેતરમાં ત્રણ છે. મૂ. કૅન્ફરન્સના કાર્યાલય ઉપર મોકલી. આપ્યા... ચાર મહિના પહેલાં પાલીતાણા ખાતે ગયા જાન્યુઆરી માસની - ઠરાવ ૧: “શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સ સને ૧૯૩૪ માં આખરમાં શ્રી અભયરાજજી બલદેટાના પ્રમુખપણા નીચે અમદાવાદ મુકામે સાધુ સંમેલને કરેલા દીક્ષા સંબંધી ઠરાવને વધાવી
કૉન્ફરન્સનું ૨૨મું અધિવેશન ભરાયું. આ બધાં અધિવેશને દરલે છે અને તેણે-(કૅન્ફરન્સે). અથવા તેની કોઈ પણ પેટા સમિતિએ મિયાન શેઠ કસ્તુરભાઈએ એક પણ અધિવેશનમાં હાજરી આપી કરેલા વડોદરા રાજ્યના દક્ષિા સંબંધી અને બીજા દીક્ષા સંબંધીના નહિ કે કૅન્ફરન્સ તરફ કોઈ સક્રિય સહકારને હાથ લંબાવ્યો નહિ. ઠરાવો આથી રદ કરે છે.”
આમ તેમના સંવનનની પ્રયા ચાલુ હોવા છતાં અને તે દિશા શ્રીમાન - ઠરાવ ૨: “ઐકય સમિતિ જૈન સમાજને ભારપૂર્વક ભલામણ કરે કાન્તિલાલ ઈશ્વરેલોલની અથાગ પ્રયત્ન હોવા છતાં તેઓ કૅન્ફરન્સની છે કે શ્વેતાંબર મૂર્તિપૂજક ધર્મના સિદ્ધાન્તો અને પ્રચલિત અનુષ્ઠાને
પ્રવૃત્તિથી એટલાને એટલા જે દૂર રહ્યા છે. તેમના મેં માગ્યા કરાવે જે પ્રમાણે માન્ય રખાતા આવ્યા છે. તે પ્રમાણે જૈન સંસ્થાઓ તેને
અક્ષરશ: પસાર થયાને " કૅન્ફરન્સ નાર્લીટી ધસ્યા-આજે ૧૩ વર્ષ માન્ય રાખશે, એટલુ જ નહિ પણ તેને હીણપત પહોંચે તેવું
થવા આવ્યાં છે, અને આમ છતાં દેવાધિદેવ હજુ રીઝયા નથી. શેઠ બોલવા કે લખવામાં આવશે નહિ.” • • • • - • • . . * * કસ્તુરભાઈની કૃપાદૃષ્ટિ હજુ સુધી કૅન્ફરન્સને સાંપડી નથી. **- આ બે ઠરાવ સંબંધે ઐકય સમિતિની એવી ભલામણ હતી કે આ છે કૅન્ફરન્સના શેઠ :કંસ્તુરભાઈ સાથેનાં ..આજ સુધી નિષ્ફળ ની આ બન્ને ઠરાવને જૈન. વે. મૂ. કૅન્ફરજો અધિવેશનના આકારમાં નીવડેલા. સંવનનને : ઈતિહાસે., એ. ' . ! = એકત્ર થઈને અક્ષરશ: પસાર કરવા અને એ સાથે એવી ખાત્રી - તાજેતરમાં તેઓ જ્યારે સાધુસંસ્થાની શિથિલતાઓ દૂર કરવા . આપવામાં આવી હતી કે આમ કરવાથી જેમ સમાજના સર્વ | માટે કંઈ ને કંઈ સક્રિય પગલું ભરવાને બહુ ગંભીરપણે વિચાર કરી પના અને ખાસકરીને શેઠ કસ્તુરભાઈ લાલભાઈના સહકારની રહ્યા છે એમ અનેક દિશાએ વાતે વહેવા લાગી ત્યારે શેઠ કસ્તુરશકયતા ઊભી થશે. આવી ખાત્રી આપવાનું કારણ એ હતું કે, આ “ ભાઈને અનેક દિશાએથી ગંભીરપણે સૂચવવામાં આવેલું-કેબને ઠરાવ હકીકતમાં શેઠ કસ્તુરભાઈએ પોતે ઐક્ય સાધનાના આ કાર્ય તેમણે કૅન્ફરન્સ દ્વારા હાથ ધરવું. આવું કાર્ય માત્ર કઈ સૂત્રધાને ઘડી આપ્યા હતા. અને તે અક્ષરસ: પસાર કરવામાં એક વ્યકિતનું નહિ પણ, અખિલ ભારતીય ધોરણે કામ કરતી આવે એવો તેમને આગ્રહ હતો. આ રીતે શેઠ કસ્તુરભાઈ સાથેના કોઈ સંસ્થાનું જ હોઈ શકે. અને આ માટે કૅન્ફરન્સ જેવી સંસ્થાને કૅન્ફરન્સના સંવનની appeasementની-શરૂઆત થઈ હતી.. ઉપયોગ તેમને સહજ સુલભ હતા, આ માટે, મારી જાણકારી . . . ત્યાર બાદ ૧૯૪પના એપ્રિલ માસમાં મુંબઈ ખાતે કૅન્ફરન્સનું મુજબ કૅન્ફરન્સના કાર્યકર્તાઓ, તેઓ માગે. તે સગવડ આપવાને સોળમું અધિવેશન શેઠ મેઘજી સેજપાળના પ્રમુખપણા નીચે ભરાયું. તૈયાર હતા, તેમની આગેવાની–સરદારી સ્વીકારવાને આતુર હતા, આ અધિવેશનમાં ઉપર જણાવેલ બને ઠરાવો રજૂ કરવામાં આવ્યા. આમ છતાં પણ આ સૂચને, વિનંતીઓ, તેમની નિગાહમાં ન ઉતરી શ્રીમાન કાન્તિલાલ ઈશ્વરલાલ આ. અધિવેશનના સ્વાગતપ્રમુખ તે ન જ ઉતરી અને કૅન્ફરન્સને બાજુએ રાખીને તેમણે એક સમાન્તરે હતા, અને ઉપરના બન્ને ઠરાવો પ્રસ્તુત અધિવેશનમાં પસાર કરા- સંસ્થા ઊભી કરી. આથી પણ તેમને શુભ ઉદ્દેશ પાર પડે, તેમને વવા માટે અને તે રીતે માન્યવર શેઠ.--કસ્તુરભાઈને કૅન્ફરન્સની ભવ્ય પ્રસ્થાનને સફળતા મળે એમ સૌ કોઈ જરૂર ઈચ્છે છે. આમ પ્રવૃત્તિમાં સહકાર મેળવવા માટે ખૂબ ઈન્તજાર હતા. પણ કમ- છતાં પણ આ સમાન્તર સંસ્થાના ઉદ્દભવથી કેંન્ફરન્સ અમુક અંશે નસીબે કૅન્ફરન્સને પીછેહઠ કરાવતા એટલું જ નહિ પણ કૅફરન્સ હતપ્રત થવાની - તેના છાપાતળા વર્ચસ્વને અમુક અંશે ધક્કો