________________
તા. ૧૬-૩-૬૩
પ્રબુદ્ધ જીવન
પ્રકીર્ણ નોંધ આ અસાધારણ કાંતણનિષ્ઠા
તાજેતરમાં તેમણે વેચેલી. ૧૦૦ આંટીના તેમના હાથમાં રૂા.
૩૧ આવ્યા હતા. તે રકમ આજના યુદ્ધ સંરક્ષણ ફાળામાં આપવાને તા. ૨૬-૨-૬૩ ના રોજ બપોરના ભાગમાં હું ઘરમાં આરામ
તેમના મનમાં વિચાર ચાલી રહ્યો હતે. એવામાં તા. ૧૬-૨-'૬૩ના કરતે હતો એવામાં સર્વ સેવાસંધ, મુંબઈ શાખાના અગ્રગણ્ય કાર્ય
પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલ દિલહી–પેકિંગ મૈત્રીયાત્રા ઉપર શ્રી કર્તા શ્રી બદ્રીનારાયણ ગાડદિયા મને મળવા આવ્યા અને આવતા
શંકરરાવ દેવનું પ્રવચન વાંચીને તેઓ ખૂબ પ્રભાવિત થયા અને માર્ચ માસની પહેલી તારીખે શ્રી શંકરરાવ દેવની આગેવાની નીચે . પંદર ત્રિકોની એક મંડળી દિલ્હીથી પેકિંગ તરફ પગપાળા ઉપ
એ મૈત્રીયાત્રાના ખર્ચ પેટે મારી મારફત આ રકમ શંકરરાવજીને "
પહોંચાડવાના હેતુથી ઉપર જણાવ્યું તે મુજબ તેઓ મને મળવા ડનાર છે અને તેને ખર્ચ આશરે રૂ. ૫૦,૦૦૦ . ને અંદાજવામાં
આવ્યા હતા. બદ્રીનારાયણજી આ હેતુ માટે જ મારી પાસે આવ્યા આવ્યો છે તે અંગે મુંબઈમાંથી મિત્રો પાસેથી કંઈ ને કાંઈ રકમ
હતા. એટલે મારી વિશેષ દરમિયાનગીરી સિવાય આ રકમ બદ્રીમેળવી આપવાને પ્રયત્ન કરવા તેમણે મને વિનંતિ કરી. પ્રસ્તુત મૈત્રી યાત્રા વિશે મારી પૂર્ણ સહાનુભૂર્તિ હોવા છતાં પૂરી આર્થિક
નારાયણજીને સીધેસીધી આપીને તેમણે સંતેષ અનુભવ્યો. બદ્રીસગવડ સિવાય આવું સાહસ ઊઠાવવું નહોતું જોઈતું એમ મેં જણાવ્યું.
- નારાયણજીને મન દિલ્હી–પેકિંગ મૈત્રીયાત્રા માટે એકઠો કરવા તદુપરાંત આ મૈત્રી યાત્રાને વિચાર, જેઓ આર્થિક સહાય આપી શકે
ધારેલા ફાળામાં સૌથી પહેલી આવી એક સાધુચરિત વયોવૃદ્ધ
વ્યકિતના હાથે કાંતેલા સૂતરમાંથી મેળવાયેલા રૂ. ૩૧ ની રકમ મળે એવા છે એમાંના બહુ જજ માણસને સ્પર્યો હોય એમ લાગે છે અને તેથી બહુ મોટી રકમ એકઠી થવાની કોઈ આશા નથી એમ
એ એક બહુ સુંદર મુહૂર્ત થયું, અને તેથી તેમના આનંદને પાર પણ મેં જણાવ્યું. અને આમ છતાં જે કાંઈ થઈ શકશે તે કરી
ન રહ્યો. મારા પક્ષે, સામાન્ય જનતાને અગોચર એવા એક માનવીછૂટવાની મેં તૈયારી દેખાડી. આમ અમારી વાત પૂરી થઈ રહી હતી
રત્નને અણધાર્યો પરિચય થયો અને તેમનામાં રહેલ વિલક્ષણ અને તેઓ ઊઠવાની તૈયારીમાં હતા એવામાં અન્ય કોઈ ગૃહસ્થ
અને અસાધારણ એવી કાંતણનિષ્ઠાનું દર્શન થયું. એ કારણે મેં મને મળવા આવ્યા. પ્રથમદર્શને મેં તેમને ઓળખ્યા નહિ, પણ
પણ ઊંડી પ્રસન્નતા અનુભવી. પછી તેમની વાત ઉપરથી માલુમ પડ્યું કે, તેમના પુત્ર ઝવેરી
આ ગૃહસ્થનું નામ છે શ્રી મંગળજી ઝવેરચંદ મહેતા. ' બજારમાં ધંધો કરે છે અને અમારા મુંબઈ જૈન યુવક સંઘના સભ્ય
એક અપ્રસિદ્ધ વ્યકિતના હાથે કરાવવામાં આવેલો પણ છે. આમ જેમને મેં દૂરના અજાણ્યા માણસ લખ્યા હતા
શિક્ષણસંસ્થાને શિલારોપણવિધિ તે તે બહુ નજીકના હોવાની જાણ થતાં મને વિશેષ આનંદ થયો. મને મળવા આવવા અંગે તેમને આશય બરોબર સમજવા માટે
ભાવનગરમાં મેસર્સ જગજીવન ફુલચંદ એ નામની એક તેમના મોઢેથી જાણવા મળેલ તેમને થોડોક પરિચય આપો
વ્યાપારી પેઢી છે. તે પેઢી વર્ષોથી કાપડને વ્યવસાય કરે છે. આ જરૂરી લાગે છે.
પેિઢીના મૂળ સ્થાપક શ્રી જગજીવન ફ લચંદને વર્ષોથી સ્વર્ગવાસ
થયો છે અને આજે તે પેઢીના વહીવટ તેમના બે પુત્રો ભાઈ મેહન- તેઓ મૂળ પાલનપુરના વતની, પણ હાલ કેટલાંક વર્ષોથી
લાલ અને નંદલાલ કરે છે. તે બે ભાઈઓએ પોતાના પિતાના મુંબઈમાં રહે છે. આજે તેમની ઉંમર ૭૭ વર્ષની છે. ગાંધીજી
સ્મરણમાં એક ચેરીટી ટ્રસ્ટ ઊભું કર્યું છે અને તે દ્વારા તેમણે એક હયાત હતા એ દરમિયાન તેમણે ખાદી પ્રવૃત્તિને લગતું ખૂબ કામ
ગર્લ્સ હાઈ સ્કુલ-કન્યા વિનય મંદિર—બે કે ત્રણ વર્ષથી શરૂ કર્યું હ્યું હતું અને કાંતવા તરફ પણ કંઈ સમયથી તેઓ વળેલા હતા.
છે અને તે સાથે તેમણે પિતાનું નામ જોડયું છે. આજે આ કન્યા : ધંધે સારી રીતે ચાલતા હોવાથી એમના પુત્રે કેટલાંક વર્ષથી ધંધાના
- વિનય મંદિર ભાડાના મકાનમાં ચાલે છે. સંસ્થાનું પોતાનું મકાન કોઈ પણ કામકાજથી તેમને સર્વથા નિવૃત્ત કર્યા છે અને આ
બનાવવા માટે કૃષ્ણનગર વિભાગમાં તેમણે એક જમીન લીધી છે. નિવૃત્તિ સમયને તેઓ મોટા ભાગે કાંતવામાં ઉપયોગ કરે છે. તેઓ સવારના પાંચ વાગ્યા લગભગ ઊઠે છે, નિયમિત સામાયિક કરે
તાજેતરમાં તા. ૧૩-૨-૬૩ ના રોજ તેમના તરફથી તે મકાનનું છે અને પ્રાત:કર્મ પતાવ્યા બાદ સાતથી અગિયાર એમ સતત ચાર
શિલારોપણ કરવાને લગતા સમારંભ યોજવામાં આવ્યો હતે. આ કલાક અને બપોરના બે ક્લાક એમ કુલ છ ક્લાક યરવડા ચક્ર
શિલારોપણ સમારંભની વિશેષતા એ હતી કે, આવા શિલારોપણ ઉપર કાંતે છે અને હંમેશાં સૂતરની ત્રણ આંટી ઉતારે છે. આ રીતે
કાર્ય માટે સાધારણ રીતે રાજકારણના ક્ષેત્રમાં મહત્ત્વ ધરાવતી કોઈ ને મહિનામાં ઓછામાં ઓછી ૯૦ આંટી તૈયાર થાય છે. પોતાની વપરાશ
કોઈ વિશેષ વ્યકિતને બોલાવવામાં આવે છે–પછી તે શિક્ષણમંત્રી હોય, માટે જરૂરી ખાદી તો આ સૂતરમાંથી તૈયાર થાય જ છે, પણ એ ઉપયોગ
કલેકટર હોય કે કેંગ્રેસી આગેવાન હોય. આમ ચાલું ચીલે ન ઉપરાંત પુષ્કળ આંટીઓ ભેગી થતી જાય છે. આમ ૧૦૦ આંટી ભેગી
ચાલતાં આ ભાઈએએ જેમની પાસે પોતાના બાળપણમાં ધાર્મિક થાય એટલે તે સુતરમાંથી ખાદી તૈયાર કરાવીને ગરીબ માણસોને વહેંચી
શિક્ષણ લીધેલું એવાં એક જૈન પંડિત જેઓ વર્ષોથી અંધ છે અને દેતી કોઈ સંસ્થાને એક આંટીના પાંચ આનાના ભાવે તેઓ વેચે છે,
જેમની આજે ૭૦ વર્ષ લગભગની ઉમરે છે અને જેમને જૈન અને તેના તેમના હાથમાં રૂા. ૩૧ આવે છે. આ પેતાની હાથમજરીની
સમાજમાંના એક નાના વર્તુળની બહાર ભાગ્યે જ બહારના લોકો કમાણી છે એમ તેઓ માને છે અને તે વિશે એક પ્રકારનું ગૌરવ
જાણે છે એવા એક જૈન પંડિત શ્રી જગજીવન પિપટલાલ સંઘવી અનુભવે છે. આમ એકઠી થતી રકમ તેઓ દયા દાનમાં વાપરી
પાસે કરાવ્યું હતું. નાખે છે અથવા તો કોઈ સારી પ્રવૃત્તિમાં આપી દે છે. આમ લગ
આ પ્રસંગે જાણીતા કેંગ્રેસ આગેવાન શ્રી જાદવજી મોદી ભગ ૨૫ વર્ષથી ચાલે છે. તેમના કહેવા મુજબ અવકાશના સમયમાં
પ્રમુખસ્થાને બિરાજ્યા હતા. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારતેઓ ગાંધીજી તથા વિનોબાનું સાહિત્ય વાંચે છે અને શ્રીમદ્ રાજ
સિહ ઉપસ્થિત થયા હતા અને જાણીતા સામાજિક કાર્યકર્તા ચંદ્ર અને તેમનાં લખાણે વિશે તેમને ભારે આદરભાવ છે. સામા
શ્રી આત્મારામ ભટ્ટે આ સમારંભમાં ભાગ લીધો હતો. આમ વિશિષ્ઠ યિકોમાં પ્રબુદ્ધ જીવન, સત્યાગ્રહ, ભૂમિપુત્ર અને જૈન પ્રકાશ
લેખાતી વ્યકિતઓ સહજ સુલભ હોવા છતાં આ બે ભાઈઓએ તેઓ નિયમિત રીતે વાંચે છે અને આ ઉપરાંત અખંડ આનંદ, કુમાર,
શિલારોપણ વિધિ માટે એક અદના લેખાતા છતાં સરસ્વતીના અખંડ જીવન માધુરી વગેરે માસિકો તરફ પણ તેઓ અવાર-નવાર નજર
ઉપાસક, સાઠેક વર્ષ પહેલાં ૩૦ જૈનાચાર્ય વિજયધર્મસૂરિએ નાખે છે.
કાશીમાં સ્થાપેલી સંસ્કૃત પાઠશાળામાં ભણીને ‘વ્યાકરણતીર્થની પદવી તેમનું શરીર પાતળુ, કદ જરાક નીર, ખાદીને પહેરવેશ
પામેલા, અને શ્રી જૈન ધર્મપ્રસારક સભા હસ્તક ચાલતી શ્રી ગંભીરઅને તન્દુરસ્તીની દ્રષ્ટિએ દેખાવ ૭૭ નહિ પણ ૬૫ વર્ષની ઉમ્મર
વિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં વર્ષોથી અધ્યાપનનું કાર્ય કરી જેટલું લાગે. જે રીતે તે સમય પસાર કરે છે તે કારણે તેમનામાં
રહેલા, આર્થિક તંગીને વરેલા, વળી ચારેક વર્ષ પહેલાં પડી જવાથી પૂરો સંતોષ અને પ્રસન્નતા હોય એમ તેમની સાથેની વાતચિત ઉપરથી
થાપાનું હાડકું ભાગી જતાં અને પગે ખોડ આવી જતાં ઘરવશ બનેલા
અને એમ છતાં ઘરમાં બેસીને પણ એ વિદ્યાવિતરણને અખંડ લાગે છે. આ ઉમ્મરના માણસને સમય કેમ ગાળવે તે સૌથી મોટો પ્રશ્ન હોય છે, જ્યારે આમને સમય સરળપણે વહી જાય
ચા ચલાવતા એવા પિતાના જ્ઞાનગુરુની પસંદગી કરી તે માટે છે અને જીવન સંધ્યાકાળ જાણે કે માણતા હોય એવી છાપ
તેમને ખરેખર ધન્યવાદ ઘટે છે. તેમની સાથેની વાતચિત ઉપરથી આપણા મન ઉપર પડે છે. આમ
વિધવા માતાને પ્રતિષ્ઠા-પ્રદાન તેમનું જીવન કશા પણ ક્રિયા કાંડના અવલંબન વિના એક સુશ્રાવ- - સ્ત્રીવર્ગ પ્રત્યે છેલ્લાં પચ્ચીસ વર્ષ દરમિયાન સામાન્ય
કની પ્રતીતિ કરાવતું સહજપણે ધાર્મિક બની ગયું હોય એમ ૧, સમાજના વલણમાં મહત્ત્વને ફેરફાર થઈ રહ્યો છે. જ્યાં અસમાનતા - ભાસે છે. '
વ્યાપક હતી ત્યાં સમાનતાનું ધોરણ સ્વીકારાનું જાય છે. રાજ્યના