________________
* તા. ૧૬-૨-
II.
-
દિલ્હી–પિકીંગ મેટીયાત્રા
છે : દેનિક પત્રો દ્વારા એ સુવિદિત છે કે તાજેતરમાં World Peace Brigade–વિશ્વશાંતિ સેનાતરફથી 'એક દિહી— પેકીંગ યાત્રા યોજવામાં આવી છે. આ યાત્રાની આગેવાની જાણીતા સર્વોદય કાર્યકર શ્રી શંકરરાવ દેવા લેવાના છે અને આગામી માર્ચ માંસની પહેલી તારીખે દિલ્હીથી આશરે પંદર યાત્રિકોની બનેલી આ યાત્રામંડળીની પગપાળા કૂચ શરૂ થવાની છે. આ પદયાત્રાની શું ભૂમિકા છે તેને ખ્યાલ આપવા માટે તા. ૭-રે..દર ગુરુવારના રોજ સાંજના સમયે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘના લૅપપ્રમુખ શ્રી લીલાવતીબહેન દેવીદાસના નિવાસસ્થાને શ્રી શંકરરાવ દેવને વાર્તાલાપ ગોઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત થયેલા શ્રી શંકરરાવ દેવને આવકાર આપતાં સંધના મંત્રી તરીકે મેં જણાવ્યું કે, “વિશ્વશાંતિ સેના તરફથી આવી લાંબી મૈત્રીયાત્રા
શા માટે ગોઠવવામાં આવી છે, તેનાથી શું લાભ થવાની કલ્પના છે, તે પાછળ કેવી વિચારણા કાર્ય કરી રહી છે, તે વિષે અહિ એકત્ર - થયેલાં. અમે ભાઈ–બહેનને ભારે કૌતુક છે અને તેના લાભાલાભ વિશે અમારા દિલમાં તર્કવિતર્ક ચાલી રહ્યા છે. આ કારણે દશેક - દિવસ પહેલાં શંક્રરાવજીને મુંબઈમાં “મણિભુવન ખાતે મળવાનું બન્યું ત્યારે મેં સંઘના ઉપક્રમે તેમને એક વાર્તાલાપ ગોઠવવા વિનંતિ
કરી. તેમની પણ, ખાસ કરીને જૈન મિત્રો સમક્ષ પ્રસ્તુત યાત્રા અંગેની વિચારણા રજૂ કરવાની ઈચ્છા હતી એમ સમજીને કે, જૈન - ધર્મમાં રહેલી મૈત્રીભાવનાને અનુરૂપ આ યાત્રા હોઈને તે ધર્મના અનુયાયીઓ આ યાત્રાને સવિશેષ આવકારશે. આ રીતે એક પરિમિત
આકારનું આ સંમેલન યોજવામાં આવ્યું છે. શંકરરાવજીએ આપણું આમંત્રણ સ્વીકાર્યું તે માટે તેમને સંઘ તરફથી આભાર માનું છું અને તેમનું વકતવ્ય રજુ કરવા વિનંતિ કરૂં છે.” ત્યાર બાદ શ્રી શંકરરાવજીએ જાણે કે અંગત મિત્રો સાથે loud thinking કરતા હોય મનમાં સ્કરતા જતા વિચારોને વાણીમાં ઉતારતાં જતા હોય- એ પ્રાંરનું અને એમ છતાં સંકલનાબદ્ધ એવું લગભગ દોઢ કલાક સુધી પ્રવચન અને તેમની ભાવનાપ્રચૂર વાણીથી સૌ કોઈ અત્યંત પ્રભાવિત બન્યા. તેમના પ્રવચનના મુદ્દાઓની ટૂંકી નેધ ઉપરથી નીચેનું લખાણ તૈયાર કર્યું છે. આ લખાણને તેમની પાસે અનુમત કરાવવાને અવકાશ નથી. તેમની વાણી યથાસ્વરૂપે આ લખાણમાં પ્રતિબિંબિત થઈ શકી છે કે નહિ તે તો. તેમને જેણે સાંભળ્યા હતા તે કહી શકે. તે જે હોય તે હે, શંકરરાવ દેવના આ મહાન પુરુષાર્થને પ્રબુદ્ધ જીવનના વાચકો સમક્ષ આ રીતે રજૂ કરતાં હું ઊંડે સંતોષ અનુભવું છું. વિનોબાજીએ આ યાત્રાને ‘મૈત્રીની શોધ' તરીકે ઓળખાવી છે અને અભિનન્દી છે. આપણા પણ શંકરરાવદેવને હાર્દિક અભિનંદન અને અંતરની શુભેચ્છા હ! તેઓ જે હેતુથી જઈ રહ્યા છે તે હેતુ પાર પડે, અનેક અગવડો સંકટ, અને મુશ્કેલીઓની જ્યાં સંભાવના છે એ લાંબા સમયને અને અનેક પ્રદેશોને આક્રાન્ત કરતો પ્રવાસ નિર્વિદને પાર પડે અને પરિણામે, આજે એકમેકથી દૂર જઈ રહેલા આ બે દેશ—બે દેશના પ્રજાજને એકમેકની વધારે સમીપ આવે–આવી આપણા ઊંડા દિલની પ્રાર્થના હો! આ યાત્રાની આધિક જવાબદારી ભારત સરકાર ઉપર નહિ, પણ જનતા ઉપર આધારિત કરવામાં આવી છે. તો જેના દિલને આ યાત્રાનું તત્ત્વ સ્પર્શે તેને પોતાને ઉદાર હાથ આને લગતા ફાળા તરફ લંબાવવા વિનંતિ છે. પરમાનંદ]
હું પરમાનંદભાઈને આઠ કે દસ દિવસ પહેલાં મળ્યા ત્યારે એવી કોઈ વિચિત્ર કટોકટી વચ્ચે આપણે જીવી રહ્યા છીએ, અને આ અમારી મૈત્રી યાત્રા વિશે તેમની સાથે કેટલીક ચર્ચા થઈ હતી. તેથી આ બેમાંથી કોઈના માનસમાં વિકૃતિ પેદા ન થાય એની તે દરમિયાન જે વર્નલ સાથે તેમનો સંબંધ છે તેમની સાથે આ ' સૌ કોઈ ચિંતા સેવે છે. થોડા સમય પહેલાં ઊભી થયેલી ક્યુબાની મન્નીયાત્રા વિષે વાર્તાલાપ કરવાને પ્રસંગ ગોઠવાય તો મને આનંદ' : કટોકટીને વિચાર કરો. કુવ અને કેનેડી એકમેક સાથે ટકરાઈ થશે એમ મેં તેમને જણાવ્યું હતું અને તેમના દિલમાં પણ આવી રહ્યા હતા. એક dictator -- સરમુખત્યાર – હતો; બીજો પ્રસંગ ગોઠવવાની ઈચ્છા હતી જ. પરિણામે આજે આપ ભાઈ free world –મુકત દુનિયા–નો અધિનાયક હતો. કેનેડીએ જો બહેનોનાં દર્શનને લાભ મને પ્રાપ્ત થયો છે અને તે કારણે હું ઊંડી: સોવિયટ રશિયાના જહાજો આગળ વધે તો આયુદ્ધ શરૂ પ્રસન્નતા અનુભવું છું.
કરી દેવાનો હુકમ આપી દીધો હતો અને એમ છતાં મનથી ઈચ્છત પરમાનંદભાઈ સાથે મારી મૈત્રી બહુ જુની છે. વીલે પારલેમાં '' હતા કે, આવું યુદ્ધ શરૂ કરવાની સ્થિતિમાં કુવ તેને ન મૂકે તે ૧૯૩૦ની સાલમાં સવિનય સત્યાગ્રહની લડતના મંડાણ થયાં ત્યારથી સારૂં. જુવે આ કટોકટીની ભીષણતા તેના પૂર્ણ સ્વરૂપમાં પીછાણી અમારી મૈત્રીનો પ્રારંભ થયો છે. ત્યાર પછીની લડતના બન્ને હફતા લીધી અને વખતસર પીછેહઠ કરીને દુનિયાને આયુદ્ધની અગ્નિદરમિયાન અમે સાથે જેલવાસી હતા. ત્યારથી વિચાર આચારની દિશા જવાળામાં હોમાઈ જતી બચાવી. આવી પીછેહઠની વખતસર, સુઝ અમારી મળતી રહી છે અને કઈ કઈ બાબતમાં અમારી વચ્ચે . દાખવનાર કુવને–ભલેને તે તાનાશાહીને પુરસ્કર્તા હોય તે પણ મતભેદ થયો હોય તે પણ અમારી મૈત્રી અખંડપણે જળવાઈ ' આપણે ધન્યવાદ આપીશું કે નહિ ? રહી છે. વળી, પ્રબુદ્ધજીવન હું વર્ષોથી નિયમિત વાંચતે રહ્યો છું
| . . આ રીતે આપણે વિચારીએ છીએ તે આપણને સ્પષ્ટઅને એ કારણે પણ અમારી વચ્ચેનું જોડાણ કાયમ રહ્યું છે. તેમની પણ ભાસે છે કે, વિવેકપૂર્વકના વિચારનું મહત્ત્વ આજની દુનિ
મારફત આપ ભાઈ બહેન સાથે વિચાર વિમર્શની મને તક મળી ; ' યાને જેટલું છે તેટલું મહત્ત્વ આગળ ઉપર કદિ પણ નહોતું. ' છે. આવા વિચારવિમર્શનું મારે મન ઘણું મોટું મહત્વ છે, જે મૈત્રી- ચિત્તશુદ્ધિની , જેટલી જરૂર અધ્યાત્મના ઉપાસકને સત્યના '' : યાત્રાને વિચાર થઈ રહ્યો છે તેમાં તમારી સહાનુભૂતિ તો હોય જ શોધકને-છે' તેટલી જ જરૂર આજના પિલીટીશીયનને રજાકારણી - એમ માની લઉં છું, આમ છતાં પણ તેને લગતી વિચારભૂમિકા પુરુષને સ્ટેઈટ્સમેનને—પણ છે. ચિત્તશુદ્ધિ-મનનું સમધારણ—
શું છે તેને સ્પષ્ટ ખ્યાલ આ મૈત્રી યાત્રામાં રસ ધરાવતા ભાઈ-બહે- ' આજના જમાનાની આજના સમયની ઉત્કટ માંગ છે. આજના નોને હોય એ અમારા માટે બહુ જરૂરી છે. આ આજના વાર્તાલાપને ધર્મોને પણ હવે આ ચેલેજ છે–પડકાર છે. તે મુઠ્ઠીભર માણસોને વિષય છે. આ
હવે ઈજારો રહ્યો નથી. વિજ્ઞાન અને આત્મજ્ઞાનને આજે સંગમ છે . આજની દુનિયા એ પરિસ્થિતિએ પહોંચી છે કે, દુનિયાના થઈ રહ્યો છે, જે અપેક્ષા આત્મજ્ઞાનની છે તે જ અપેક્ષા વિજ્ઞાનની
કોઈ પણ વિભાગની નાની સમસ્યા હવે નાની ન રહેતાં જોત- છે, અને તે એ છે કે કોઈ જવાબદાર આદમીના ચિત્તમાં અશુભ
જોતામાં મોટી બની જાય છે અને વિશ્વની સમસ્યામાં પરિણત થઈ ભાવ પેદા ન થાય. કારણ કે તેનાં ભૌતિક પરિણામે આજે ભારે " જાય છે, વળી, આજે વિજ્ઞાને માનવીના હાથમાં એટલી બધી શકિત - ખતરનાક નિવડવા સંભવ છે. આત્મશાનિત-આત્મસંતોષ તેમ જ ન મૂકી દીધી છે કે, તે ધારે તે એક્લો આખી દુનિયાને ખતમ કરી - વિશ્વશાંતિ–વિશ્વસતોષ ઉભય , માટે શુદ્ધ વિચારની–શુદ્ધ ,
શકે છે. આજની દુનિયાના ટકાવ કે વિનાશને આધાર જાણે કે, આચારની–જરૂર છે. આ ભૂમિકા ઉપર આપણે આજના સવાલનો
'બે વ્યક્તિઓના દિમાગ ઉપર અવલંબિત બન્યો છે. કુ%વ અને વિચાર કરવાનું છે. ભારતના ઘડતરમાં વિશ્વમૈત્રીની ભાવનાની E. : કેનેડીએ બેમાંથી એના દિમાગમાં ખાટો વિચાર આવે, એક ખોટું ' ઊંડી જડ રહેલી છે. સોમવત્ સર્વભૂતેષુ, : રતિ સ: Fરાતિ
પગલું ભરાય અને આંખના પલકારામાં સૃષ્ટિનો સંહાર થઈ બેસે અથવા તો સવારતાનાં તુ, વસુધૈવ કુટુંવાં આવાં સૂત્રો આપણી