________________
તા. ૧૨-૧૨-૧૩
પ્રબુદ્ધ જીવન
લેકશાહી દ્વારા સમાજવાદ
(૧૯૫૫ની સાલમાં અવાડી ખાતે ભરાયેલા રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોંગ્રેસના ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે ભારતમાં સમાજવાદી સમાજની સ્થાપના થાય-socialistic pattern of socicty ઊભી થાય-એ ઢબે આયોજન કરવું. આગળ ચાલતાં ૧૯૫૭ની સાલમાં કેંગ્રેસે પિતાને બંધારણની કલમ ૧માં સુધારો કરીને શાંતિમય અને ન્યાયી સાધને દ્વારા “સહિયારા સહકારી સમાજવાદી રાજ્યને પોતાના ધ્યેય તરીકે વિધિપુર:સર સ્વીકાર કર્યો હતો. આ ધ્યેયની વિશેષ સ્પષ્ટતા થાય એ હેતુથી ગયા નવેમ્બર માસની ત્રીજી તથા ચેાથી તારીખે જયપુર ખાતે મળેલી. કેંગ્રેસ મહાસમિતિની બેઠકમાં કેંગ્રેસની કારોબારી તરફથી એક વિસ્તૃત નિવેદન રજૂ કરવામાં આવ્યું હતું અને તેમાં “લોકશાહી દ્વારા સમાજવાદ”થી કેંગ્રેસ શું કહેવા અને સાધવા માગે છે તેનું વિશદ અને જરૂરી એવી વિગતોથી ભરેલું માર્ગદર્શન કરાવવામાં આવ્યું હતું. આ નિવેદન ઉપર સામાન્ય ચર્ચા થઈ હતી અને એ સંબોધે છેવટનો નિર્ણય લેવાનું થડા આગામી જાન્યુઆરી માસમાં ભુવનેશ્વર ખાતે મળનાર કેંગ્રેસ અધિવેશન ઉપર મુલતવી રાખવામાં આવ્યું હતું. રાષ્ટ્રના ભાવિ ઘડતરની દ્રષ્ટિએ આ નિવેદન ઘણું ઉપયોગી હોઈને તા. ૨૩-૧૧-૬૩ની કેંગ્રેસ પત્રિકા (અમદાવાદ)માં પ્રગટ કરવામાં આવેલ એ નિવેદનને ગુજરાતી અનુવાદ અહીં સાભાર ઉધૂત કરવામાં આવે છે.'
* તંત્રી) : ૧. ભારતને વિદેશી શાસનમાંથી મુકિત અપાવનાર ભારતીય કારક ઉપયોગ દ્વારા આર્થિક વિપુલતા સિદ્ધ કરવાની છે, જેથી રાષ્ટ્રીય કેંગ્રેસને દેશનું સ્વાતંત્રય હાંસલ કરવા ઉપરાંત સામાજિક દરેક વ્યકિતના કલ્યાણની બાંહેધરી આપી શકાય. દરેકને સમાનતા ધ્યે પણ હતાં. મહાત્માજીના નેતૃત્વ પછી આ સામાજિક ધ્યેયોને હોવી જોઈએ અને વિકાસમાં વાજબી હિસ્સો મળવું જોઈએ. રાષ્ટ્રીય આંદોલનમાં મહત્ત્વનું સ્થાન મળ્યું. કેંગ્રેસના ઠરાવમાં આ વિશેષાધિકારો, અસમાનતા અને શોષણ નાબૂદ કરવાં જોઈએ. વખતેવખત વ્યકત કરવામાં આવ્યું છે, જેમાં ૧૯૩૧માં કરાંચી ભારતના સંવિધાનમાં ઉલ્લેખવામાં આવેલી લેકશાહી મૂલ્યોને ખાતે કરવામાં આવેલ ઠરાવ મહત્ત્વનું છે. મહાત્માજીના જુદા જાળવીને અને વિકસાવીને ભારતના લોકોની સંમતિથી શાંતિમય
જુદા રચનાત્મક કાર્યક્રમે ખાસ કરીને કોમી એકતા, અસ્પૃશ્યતા- સાધન દ્વારા આ ક્રાંતિ કરવાની છે. આથી, ટૂંકમાં કાગ્રેસની વિચાર• નિવારણ, મહિલાઓનું સામાજિક ઉત્થાન, ગ્રામવિકાસ અને ગૃહ- સરણીને લેકશાહી, માનવપ્રતિ કા અને સામાજિક ન્યાયના પાયા ઉદ્યોગ-આ બધાંએ એક સામાજિક ધ્યેય સિદ્ધ કરવાનું હતું. પર રચાય લોકશાહી–સમાજવાદ ` કહી શકાય. આ કાર્યક્રમમાંથી પેદા થયેલાં નવાં બળાએ આઝાદીના આંદોલનને ૭. સમાજવાદી સમાજની સ્થાપના માટે આપણું સૌથી નવી જ તાકાત આપી.
પહેલું ધ્યેય ગરીબ અને એનાં સાથી અનિષ્ટોને નાબૂદ કરવાનું . ૨. સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી, સ્વાભાવિક રીતે જ સત્તા હોવું જોઈએ. આ માટે એ ઝડપી આર્થિક વિકાસ થવો જરૂરી પરના પક્ષ તરીકે કોંગ્રેસે આ સામાજિક ધ્યેયને ચોક્કસ આકાર છે જેમાં ઔદ્યોગિક અને ખેતીના ઉત્પાદનનું ધોરણ સતત વધતું આપવાને હતો અને એ ધ્યેય સિદ્ધ કરવા ચોક્કસ પગલાં લેવાનાં જાય. આપણા ધીમાં આર્થિક વિકાસનું કારણ આપણા માનવ અને હતા. ભારતીય સંવિધાનનું આમુખ અને તેના માર્ગદર્શક સિદ્ધાંત ભૌતિક સાધનોના પૂરા ઉપયોગની આપણી અશકિત છે, વિજ્ઞાન ચોક્કસ ષ્ટિએ જ ઘડવામાં આવ્યાં હતાં અને સંવિધાનની સ્વીકૃ- અને ટેકનોલોજીના વિકાસને પૂરતો લાભ લેવામાં આપણે નિષ્ફળ તિથી આ ધ્યેય રાષ્ટ્રીય દયેય બની જાય છે.
રહ્યા છીએ, તેથી આમ બને છે એવું કહેવામાં આવે છે. ' ' ૩. ભારતના સંવિધાનના આમુખ અને માર્ગદર્શક સિદ્ધાંતમાં ૮. ઉત્પાદનનું આધુનિક તંત્ર બને તેટલી ઝડપથી ઊભું નક્કી કરવામાં આવેલી ભારતની નીતિને વેગ આપવા ૧૯૫૫માં કરવું જોઈએ, જેથી ઉત્પાદનના ઊંચા ધોરણવાળું આધુનિક આવડી ખાતે મળેલા ભારતીય રાષ્ટ્રીય કેંગ્રેસના અધિવેશનમાં નિર્ણય
અને કાર્યક્ષમ અર્થતંત્ર સર્જી શકાય. ભારતમાં ખેતીની બાબતમાં લેવામાં આવ્યું કે કેંગ્રેસના ધ્યેયને પરિપૂર્ણ કરવા સમાજવાદી
આપણે પછાત છીએ. ખેતીના વધુ ઉત્પાદન માટે વિજ્ઞાન અને સમાજની સ્થાપના થાય એ ઢબે આયોજન કરવું, જેમાં ઉત્પાદનનાં
ટેકનોલોજીના વિકાસના લાભ મળી શકે એવી જોગવાઈ કરવી મુખ્ય સાધને રાજ્યની માલિકીનાં હોય અથવા તે રાજ્યના અંકુ
જોઈએ. ખાસ કરીને ગામડાના વિસ્તારોમાંના મોટા અને વધતા શમાં હોય, ઉત્પાદન ક્રમશ: વધે અને રાષ્ટ્રીય આવકની વાજબી
જતા મજૂરવર્ગને રોજગારીની તકો પૂરી પાડવા વિકેન્દ્રિત નાના વહેંચણી થાય. ૧૯૫૭માં કેંગ્રેસે એના બંધારણની કલમ ૧માં અને ગૃહઉદ્યોગેનું સ્થાન આ દેશના અર્થતંત્રમાં મહત્ત્વનું રહેશે. શાંતિમય અને ન્યાયી સાધન દ્વારા “સહિયારા સહકારી સમાજવાદી વ્યાજબી વેતન અને જરૂરિયાતો સાથે સમપ્રમાણ ઘારણે રોજગારી - રાજ”ને એના દયેય તરીકે વિધિપુર:સરને સ્વીકાર કર્યો. આમ
નાના અને ગૃહઉદ્યોગ દ્વારા પૂરી પાડી શકાય એ માટે એની ટેક“સમાજવાદી ઢબના સમાજની સ્થાપનાનો કેંગ્રેસના ધ્યેય તરીકે
નીકમાં ઝડપી અને સતત સુધારો થતા રહેવું જોઈએ, અને ગ્રામ સ્વીકાર થયો. અવનવી ઘટનાઓથી પરિપૂર્ણ એવા એના ઈતિહાસમાં વિકાસ માટે વીજળી શકય એટલા વધુ વિસ્તારને પૂરી પાડવી. કેંગ્રેસ સતત અને મક્કમ રીતે આ ધ્યેયની દિશામાં સજાગપણે આગેકૂચ કરી રહી છે. ,
૯, વિકાસની ગતિ સંતોષકારક રીતે વધારવા અર્થતંત્ર માટે | |૪. આ પછી “સમાજવાદને માટે આયોજન”ના મુદ્દા પર સંગીન ઔદ્યોગિક પાયો ઊભું કરવા આયોજનને રાહ અનિવાર્ય કોંગ્રેસ બે ચૂંટણી લડી છે અને ભારતના લોકોએ કેંગ્રેસની છે. સાધને, કારીગરો અને નિષ્ણાતોની આપણે ત્યાં અછત છે. આ નાત મજૂર રાખ્યા છે. વાવય પચવથી ય યોજનાઓને આકાર આ અપૂરતાં સાધનાને વધુમાં વધુ ઉપગ કરી શકાય એ માટે . આપતી વખતે આ ધ્યેયને નજર સમક્ષ રાખવામાં આવ્યું. છે. અને
અગત્યાનુક્રમ નક્કી કરવા પડે છે અને ગ્ય નીતિ ઘડવી પડે છે.. સંસદે પણ આર્થિક વિકાસની સમાજવાદી પદ્ધતિને સ્વીકાર કર્યો છે..
અને એના અસરકારક અમલને માટે સંગઠને ઊભાં કરવાં પડે છે. * ૫. કેંગ્રેસના દષ્ટિકોણની પાયાની બાબતો અને કાર્યક્રમનાં
આથી કોંગ્રેસે આયોજિત, આર્થિક વિકાસના વિચારને સ્વીકાર મહત્ત્વનાં પાસાંઓ જેના દ્વારા સમાજવાદના ધ્યેયને પૂરેપૂરો કર્યો છે. .. . . . ' ', ', ' ' અમલ કરવાને છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
૧૦. આયોજિત અર્થતંત્રની શિસ્ત યોજનામાં સામાજિક ૬. ભારતીય સમાજની આર્થિક અને સામાજિક ક્રાંતિ માટે ધ્યેય અને ઉત્પાદનનાં લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે જુદી જુદી કક્ષાએ કોંગ્રેસ કામ કરી રહી છે. લોકોના દ્રષ્ટિકોણમાં અને જે સંસ્થાઓ અમુક ધારાધારણની અપેક્ષા રાખે છે. આર્થિક પ્રગતિથી આવકની મારફતે તેઓ કામ કરે છે તેમાં ઝડપી પરિવર્તન દ્વારા આ ક્રાંતિ . અસમાનતા વધે નહિ અને ઉત્પાદનનાં સાધન અને સંપત્તિ કરવાને છે. માનવ અને ભૌતિક સાધનોના સંપૂર્ણ અને અસર કેન્દ્રિત ન થાય એની બાંયધરી આપવી જરૂરી છે. જો આમ ન બને