________________
"
: ૬. * * REGD. No. B-4266 "
વાર્ષિક લવાજમ રૂા. ૪ "
બુદ્ધ જીવન
( .
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૨૪: અંક ૨૨
મુંબઈ, માર્ચ ૧૬, ૧૯૬૩, શનિવાર આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ: ૨૦ નયા પૈસા
તંત્રીઃ પરમાનંદ કુંવર
=
=
*
*
*
સર મણિલાલ બાલાભાઈ નાણુંવટી: એક પરિચયચિત્ર . (તા. ૨૨-૨-૧૯૬૭ શુક્રવારના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સર મણિલાલ બાલાભાઈ નાણાવટીનું અભિવાદન . કરવા અર્થે યોજવામાં આવેલા સન્માન સંમેલનમાં સર મણિલાલ નાણાવટીની લાંબી જીવનકારકીર્દિનો પરિચય આપતાં મેં જે કહેલું તેને જરા વિસ્તાર કરીને તૈયાર કરેલું લખાણ નીચે આપવામાં આવે છે.
, પરમાનંદ) માન્યવર સર મણિલાલ બાલાભાઈ નાણાવટી, જેમની સાથેના પિતાના સંતાનોને વારસો આપ્યો હતો. શ્રી મણિભાઈએ પિતાને વર્ષોજુના સંબંધના કારણે “મણિભાઈ' એવા આત્મીયતાસૂચક પ્રાથમિક અભ્યાસ અમદાવાદ ખાતે પૂરો કર્યો, માધ્યમિક અભ્યાસ નામથી સંબોધવાનો મને મહાવરો છે, તેમના સમગ્ર જીવનનો પરિ- તેમણે વડોદરામાં કર્યો હતો અને કૅલેજનું શિક્ષણ તેમણે મુંબઈની ચય આપવા માટે તેને ચાર ભાગમાં વહેંચવું ઘટે: (૧) જન્મથી સેન્ટ ઝેવિયર્સ કૅલેજમાં પ્રાપ્ત કર્યું હતું. ૧૯૦૦ ની સાલમાં તેઓ માંડીને તેમણે અભ્યાસ પૂરો કર્યો ત્યાં સુધી ગાળો, (૨) વડો- બી. એ. થયા હતા અને ૧૯૦૪ ની સાલમાં તેમણે એલ. એલ. બી. દરા રાજ્યની ૧૯૦૪ થી ૧૯૩૬ સુધી તેમણે સેવા કરી તે ૩૩ ની પરીક્ષા પસાર કરી હતી. વર્ષના ગાળો, (૩) ત્યાર બાદ પાંચ વર્ષ સુધી રીઝર્વ બેંકના ડેપ્યુટી
' ' (૨) ગવર્નર તરીકે તેમણે કામ કર્યું તે ગાળો, (૪) ૧૯૪૧ થી ૧૯૫૯ ૧૯૦૪ની સાલમાં તેઓ વડોદરા રાજ્યના ન્યાયખાતામાં સુધી સોસાયટી ઓફ એગ્રિકલ્ચરલ ઈકોનોમિકસના પ્રમુખસ્થાને જોડાયા અને થોડો સમય કામ કર્યા બાદ તેમનું મન. વ્યાપારરહીને તેમણે જે કાર્ય કર્યું અને સર મણિલાલ બાલાભાઈ નાણાવટી
વ્યવસાય તરફ વળ્યું અને એક ત્યાર પછીથી આ જ સુધીને
વર્ષ મુંબઈમાં રહીને તેમણે સમય. .
મોટા પાયા ઉપરનો વ્યાપારવ્યવસાય ખેડેલ. તેમાં કેટલીક
પ્રતિકુળતાઓ ઊભી થતાં ધંધો તેમનો જન્મ અમદાવાદ
બંધ કરીને ૧૯૦૫ માં તેઓ ખાતે ૧૮૭૭ ના જાન્યુઆરી માસની તા. ૧૨ મીએ થયો.
વડોદરા પાછા આવ્યા અને
ન્યાયખાતામાં ફરીથી જોડાયા. તેમના પિતા સ્વ. બાલાભાઈ
આ કામગીરી દરમિયાન તેમણે, નાણાવટી મૂળ અમદાવાદના
વડોદરા મહારાજાએ કરેલા પ્રબંધ વતની.વડોદરા રાજ્યના વૈદ્યકીય ખાતાની નેકરીના કારણે તેમણે !
મુજબ, ત્રણ માસ સુધી
riding 34 shooting -- જીંદગીનાં ઘણાં વર્ષો વડોદરામાં ગાળેલાં અને પછીથી મણિ
ઘોડેસ્વારી અને બંદુકબાજીની ભાઈ સાથે તેઓ મુંબઈ આવીને
મીલીટરી તાલીમ લીધેલી. આમ વસેલા. વડોદરામાં તેઓ ચીફ
રાજ્યની નોકરીમાં ફરી વાર. મેડીક્લ ઓફિસરના હોદા સુધી
જોડાયા બાદ તરતમાં જ મણિપહોંચેલા. વર્ષો પહેલાં મુંબઈમાં
ભાઈ જૈન છે એ જાણીને,
જેમાં જ્ઞાતિબંધારણનું સ્વરૂપ ભરાયેલ જૈન શ્વે મૂ૦ કૅન્ક
કેવું રન્સના અધિવેશનનું પ્રમુખ
છે તે વિશે સંશાધન . સ્થાન તેમણે શોભાવેલું. તેમના
કરીને એક નિબંધ તૈયાર ત્રણ પુત્રોમાં મણિભાઈ સૌથી
કરવા મહારાજાએ ફરમાવ્યું. - મોટા હતા. સ્વ. બાલાભાઈ
આ સંબંધમાં જરૂરી તપાસ નાણાવટી એક સંસ્કારી, નિષ્ઠા
તથા અધ્યયન કરીને તેમણે વાન, શીલસંપન્ન સદગૃહસ્થ
નિબંધ તૈયાર કર્યો અને હતા. તેમણે પોતાનાં સંતાનોની
મહારાજાને વાંચી સંભળાવ્યો. કેળવણીમાં ખૂબ સક્રિય રસ લીધે ૧૯૩૬માં શ્રી મણિભાઈ જાપાન ગયા ત્યારે તેમના સહપ્રવાસી આથી મહારાજા બહુ રાજી હતો અને ઘણા ઊંચા સંસ્કારના જાણીતા ક્લાગુરુ શ્રી રવિશંકર મહાશંકર રાવળે દોરેલું તેમનું રેખાચિત્ર. થયા અને તે નિબંધ છપાવવા
w
&
,
ક