SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪ પ્રબુદ્ધ જૈન’નુંનવસંસ્કરણ વર્ષ ૨૫: અંક ૧૦ પ્રબુદ્ધ જીવન મુંબઈ, સપ્ટેમ્બર ૧૬, ૧૯૬૩, સેમવાર આફ્રિકા માટે શિલિંગ ૮ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ: ર૦. નયા પૈસા તંત્રી પરમાનંદ કુવરજી કાપડિયા ૩૬ બહેન વિમલા ઠકાર સાથેનો પત્રવિનિમય (“પ્રબુદ્ધ જીવન’ના ગતાંકમાં પ્રગટ કરવામાં આવેલ બહેન વિમલા ઠકાર સાથેના પત્રવ્યવહારમાં જે મુદ્દાઓ ઉપસ્થિત કરવામાં તેમ જ ચર્ચવામાં આવ્યા છે તે મુદ્દાઓની ચર્ચાનું જયાં પૂર્ણવિરામ આવે છે ત્યાં સુધીને પત્રવ્યવહાર નીચે આપવામાં આવે છે અને તે રીતે પ્રસ્તુત પત્રવિનિમયપ્રકરણ સમાપ્ત કરવામાં આવે છે. પરમાનંદ.) મુંબઈ, તા. ૧૫-૭-૬૩ વિચારને અવકાશ જ ન રહે. દેશની આઝાદીની અહિંસક ઉપાયો પ્રિય વિમળા બહેન, વડે પ્રાપ્તિ કે રક્ષા એ, તમારા વિચાર મુજબ, વદતો વ્યાઘાત જેવું તમારો તા. ૩૦-૬-૬૩નો પત્ર મળે. મારા તા. ૩૦-૪-૬૩ના બની જાય. મારો તમને એ પ્રશ્ન છે કે, આપણને લાગે વળગે છે પત્રને તમે આટલા વિસ્તારથી જવાબ લખ્યો તે જોઈને તેમ જ વાંચીને ત્યાં સુધી, ચીન કોરિયા ઉપર આક્રમણ કરે અને ચીન ભારત ઉપર મને બહુ આનંદ થયો. તમારા આ પત્રનો જવાબ લખવામાં એક આક્રમણ કરે એ બે પરિસ્થિતિમાં કોઈ ફરક ખરો કે નહિ? ચીન અણધાર્યું વિદન આવવાથી થોડો વિલંબ થયો છે. (અને પછી મારી ભારત ઉપર આક્રમણ કરે ત્યારે, આપણા ઉપર ભારત સરકારનું મોટી પુત્રીની માંદગી અને ઑપરેશનની વિગતો આપી છે જે “પ્રબુદ્ધ શાસન છે અને એ આપણે સ્વેચ્છાએ સ્વીકારીએ છીએ એ અર્થમાં જીવનના વાચકો માટે તદ્દન અપ્રસ્તુત છે.) ભારતીય તરીકે આપણા માટે કોઈ વિશેષ ફરજ-વિશેષ ધર્મ-ઊભે ' હવે તમારા પત્રને જવાબ આપું. તમારા પત્રની શરૂઆતમાં થાય કે નહિ ? આપણા પરસ્પર સંબંધ અંગે તમે જે સૌહાર્દભર્યો ઉલ્લેખ કર્યો છે અલબત્ત, ભારતની આવી કટોકટીના પ્રસંગે કોઈ સામુઅને જે કાંઈ મનમાં આવે–તમારા વિશે અને તમારી વર્તમાન દાયિક અહિંસક પ્રતિકારને માર્ગ વિનોબાજી અને તેમના સહકાર્યજીવનચર્યા વિશે– મુકત મને લખવાનું તમે નિમંત્રણ આપ્યું છે તે કર્તાઓ રજૂ ન કરી શકયા એને હું આપણી કમનસીબી અથવા વાંચીને હું ખૂબ સંતોષ અનુભવું છું અને મારા વિચારો સ્પષ્ટપણે તે એક મોટી ત્રુટિ લેખું છું. પણ એ ઉપરથી આ રજુ કરવા પ્રોત્સાહિત બનું છું. કટોકટીના પ્રસંગે તેમણે દાખવેલું વલણ અને વેડછી અધિવેશનના સૌથી પ્રથમ ચીન-ભારત સંઘર્ષના સંદર્ભમાં સર્વોદયી નિવેદન દ્વારા સર્વોદય કાર્યકર્તાઓની મર્યાદાઓનું સૂચન કરવું તેમણે વિચારણા ધરાવતા સમુદાયના વલણ અંગે તમે જે લખ્યું છે તે પ્રજાજનોને આપેલું માર્ગદર્શન, રાષ્ટ્રવાદી– nationalistic વિષે મારા વિચારો જણાવું. શબ્દ વાપરીને જે સંકીર્ણતાનું આપણે સૂચન કરીએ છીએ તેવું, એ તે, હું ધારું છું કે, તમે પણ કબુલ કરો છો કે ચીને ભારત ઉપર કોઈ અંશમાં સંકીર્ણ હતું એમ મને નથી લાગતું અને તેથી આ ગયા નવેમ્બર માસમાં આક્રમણ કર્યું ત્યારે તેને પ્રતિકાર તે ભારતે બાબતને લગતા તમારા અભિગમ હાથે હું મળતો થઈ શકતો નથી. કરવો જ જોઈતો હતો, પણ સાથે સાથે તમારી એ અપેક્ષા હતી કે, સર્વોદય અહિંસક પ્રતિકાર અને રાષ્ટ્રવાદ, પરસ્પર સર્વથા વિરોધી છે વિચારકોએ અને કાર્યકર્તાઓએ આ કટોકટીના પ્રસંગે કોઈ સામુ- એ પ્રકારનું તમારૂં વિધાન, તમે સૂચવે છે એ રીતે, હું જેમ સ્વીકાદાયિક અહિંસક પ્રતિકારને માર્ગ પ્રજા સમક્ષ રજૂ કરવો જોઈ રવાને તૈયાર નથી, જે કે હિંસક પ્રતિકારની અપેક્ષાએ અહિંસક હતું અને તેને અમલી બનાવવામાં તેમણે પહેલ કરવી જોઈતી હતી. પ્રતિકારને હું વધારે આવકારદાયક લેખું છું, તેવી રીતે હિંસક એ વિચારનું સમર્થન કરતાં તમે એમ જણાવે છે કે, “રાષ્ટ્રવાદ અને પ્રતિકાર-ultruistic motives થી-કલ્યાણકારી હેતુઓથીઅહિંસા પરસ્પર incompatible છે. (એ બે મંતવ્યો એકમેક પ્રેરિત હોઈ ન જ શકે એ સ્વીકારવાને પણ હું તૈયાર નથી. સાથે મેળ ન બેસે તેવાં છે.) જે અહિસાપૂર્વક જીવન જીવવા માગે છે તેને દા. ત. કોંગે અખંડિત રહે અને તેની એકતા જળવાય એ આશયથી કોઈ ભૌગોલિક મુલક સાથે અથવા કોઈ રાષ્ટ્ર કે રાજય સાથે પ્રેરાયલ સંયુકત રાષ્ટ્ર સંસ્થાના કાર્યને મદદરૂપ થવા માટે ભારતે સંબંધ રહેતા નથી, પણ તે સમગ્ર માનવજાત સાથે સંબંધ ધરાવતે ભારતીય સૈન્યની એક ટુકડી કોંગો ઍકલી અને ધાર્યો હેતુ સિદ્ધ થાય છે.” આ તમારાં વિધાને મને અતિ વ્યાપક લાગે છે. અહિંસા- કરીને તે પાછી ફરી. આમાં કોંગેની અખંડિતતા વિરૂદ્ધ જે પક્ષ ધર્મી વ્યકિત ભાવનામાં વિશ્વમૈત્રીની ઉપાસક હોય, પણ આચરણમાં તેને હતે તેને હિંસક પ્રતિકાર કરવાનો આશય હતું, અને એમ છતાં, દેશકાળના ભેદને સ્વીકાર્યા વિના ન ચાલે. પોતાના કાર્યને તેણે પરિ- પ્રસ્તુત સંયોગોમાં ભારત સરકારના એ પગલાને કોઈએ અનુમિત આકાર આપવો જ પડે. અહિંસાના આદર્શને હું સ્વીકારું અને ચિત હોવાનું જણાવ્યું નથી. આ ધરણે આ બાબત ફરીથી વિચારવા તદનુસાર વર્તવાને પ્રયત્ન કરૂં, એથી હું મારા કુટુંબને, ગામને મારી તમને વિનંતિ છે. કે દેશને મટી જતો નથી, અથવા તે સંયોગના બંધને તથા તમારી વર્તમાન અંગત જીવનપદ્ધતિ અંગે તમારા પત્રમાં તમે જવાબદારીઓથી હું મુકત થઈ શકતો નથી. તમારી વાત સ્વીકારવામાં જે તાત્ત્વિક વિચારસરણી રજૂ કરી અને action અને આવે તે કોઈ પણ સ્થાનિક પ્રશ્નને અહિંસક ઉપાય વડે હલ કરવાના | activity -સહજપણે પ્રાપ્ત થતું કર્મ અને સ્વેચ્છાએ
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy