________________
(6)
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-
૩
મુંબઈ મુંબઈ
સુરેન્દ્રનગર
શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રી સંઘ સમિતિ” રહેશે. એનું ટુંકુ નામ હાર્દિક ભાવનાના પ્રતિધ્વનિરૂપ રચવામાં આવેલી આ સમિતિને પૂજય શ્રી સંઘ સમિતિ’ કે ‘સમિતિ' રહેશે.
આચાર્ય મહારાજ આદિ શમણ સમુદાયના આશીર્વાદ અને કામણા(૨) સભ્ય: મુખ્ય મુખ્ય શહેરો અને ગામના શ્રી સંઘે નકકી પાસક શ્રી. સંઘની શુભેચ્છાઓ મળશે અને સમિતિએ ઉપાડેલ કરેલા પ્રતિનિધિઓ તેમજ વરિષ્ઠ વગદાર જૈન આગેવાન કે જેમની મહાન જવાબદારીઓને પૂરી કરવામાં એ સર્વને સંપૂર્ણ સાથ. અત્યારે તેમજ ભવિષ્યમાં વરણી કરવામાં આવે તેઓ આ સમિતિના અને સહકાર મળશે. સભ્યો રહેશે.
અંતમાં આ સંમેલન હૃદયપૂર્વક ઈચ્છે છે અને પ્રાર્થે છે કે() કાર્યવાહક સમિતિ: શ્રી સંઘ સમિતિના વહીવટ માટે નીચે મણરામુદાયમાં કયાંક કયાંક દેખાતી શિથિલતાને દૂર કરવાની મુજબ સાત સભ્યની કાર્યવાહક સમિતિ નક્કી કરવામાં આવે છે. જવાબદારી વહેલામાં વહેલી તકે શમણસમુદાય પોતે જ ઉપાડી કાર્યવાહક સમિતિમાં જે જગ્યા ખાલી પડશે તે જગ્યાની મૂર્તિ કાર્ય
લે અને શ્રી સંધ સમિતિના શિરેથી આ જવાબદારી નજીકના ભવિવાહક સમિતિના બાકીના સભ્યો કરી લેશે
ખમાં જ દૂર થાય. સમસ્ત શ્રી સંઘના પુ ષાર્થથી આવી બધી ક્ષતિ(૧) શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ
અમદાવાદ: ઓ સત્ત્વર નિર્ભેળ થઈને જેને ધર્મ, જૈન સંઘ અને જૈન સંસ્કૃતિના (૨) શેઠ શ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી
અમદાવાદ
પ્રભાવ અને ગૌરવમાં ખૂબ ખૂબ અભિવૃદ્ધિ થાય, અને વિશ્વના (૩) વકીલ શ્રી છોટાલાલ ત્રિર્મલાલ પારેખ અમદાવાદ અત્યારના હિંસામય અને સંક્ષુબ્ધ વાતાવરણમાં જૈન સંસ્કૃતિને (૪) શેઠ શ્રી અમૃતલાલ કાળીદાસ દોશી
“મિત્તિ કે સર્વેમૂહુ” ને વિશ્વમૈત્રીને અમર સંદેશ (૫) શેઠ શ્રી બાબુભાઈ છગનલાલ
પ્રસરાવીને આપણે આપણને મળેલ જૈનધર્મની અહિંસાની ભાવનાની (૬) શ્રી મેતીલાલ વીરચંદ શાહ
પ્રભાવના કરીએ. (૭) શ્રી મનસુખલાલ ચુનીલાલ મહેતા
- શાસનદેવ આપણને આવાં બળ અને બુદ્ધિ આપે એવી કાર્યવાહક સમિતિ ચાર સભ્યોને કો-ઓપ્ટ કરશે. કાર્ય- હાર્દિક ભાવના અને પ્રાર્થના સાથે આ સંમેલન ઠરાવ દ્વારા વાહક સમિતિની સભાનું કામ ચાર સભ્યોનું રહેશે અને જે સભ્ય શ્રી સંઘ સમિતિ” ની સ્થાપના કરે છે. રજા મેળવ્યા સિવાય, લાગલગાટ ત્રણ સભાઓમાં ગેરહાજર રહેશે
શ્રી કસ્તુરભાઈને ઉપસંહાર એને સ્થાને નવા સભ્યની વરણી કરવામાં આવશે. પોતાની કાર્યવાહી માટે કાર્યવાહક સમિતિ જરૂર નિયમ અને પેટા નિયમો
- આ સંમેલન પૂરું થતાં તેના કાર્યને ઉપસંહાર કરતાં ઘડી શકશે.
શ્રી કસ્તુરભાઈએ પ્રમુખસ્થાનેથી જણાવ્યું હતું કે, “આ " ૪) કાર્યાલય: સમિતિનું કાર્યાલય અમદાવામાં રહેશે અને સંમેલનનું કામ સારી રીતે પૂરું થયું છે, અને એ રીતે એ એના ખર્ચ, સંચાલન વિગેરેની ગોઠવણ સમિતિનું કાર્યવાહક
સફળ થયું છે એમ કહી શકાય. પણ આટલી કાર્યવાહીથી આપમંડળ કરશે.
ણને આપણા કામમાં સફળતા મળી ગઈ છે એમ હું માનતો નથી. (૫) પ્રાદેશિક સમિતિઓ : પિતાના કામને બરાબર પૂરું કરવા
ખરૂં કામ હવે જ કરવાનું છે. પહેલાં અને બીજા ઠરાવનો અમલ માટે કાર્યવાહક સમિતિ અમુક અમુક શહેરોમાં તેમજ અમુક અમુક
કરવા માટે સમિતિની જરૂર છે; અને એ માટે ત્રીજો ઠરાવ કરવામાં ગામને આવરી લેતી પ્રાદેશિક સમિતિઓની રચના કરશે.
આવ્યો છે. પણ આ સમિતિ સેવાના કામ માટે છે અને એનું કામ | (૬) કાર્યક્ષેત્ર: (અ) શમણસંઘમાં જયાં જયાં પહેલા ઠરાવમાં ત્રણ મહિનામાં પતી જાય તો એને લાંબે વખત ચાલુ રાખવાને જણાવી તેવી ક્ષતિઓ માલુમ પડશે તેને દૂર કરવા માટે સમિતિ
૧ માટે સમિતિ વિચાર નથી. જે મુખ્ય કામ માટે એ રચાઈ છે તે કામ પૂરું થાય પ્રયત્ન કરશે. આ માટે સાધુ સમુદાય કે શ્રાવક વર્ગમાં જે કોઈના
તે તે પછી એને વિખેરી નાંખવી. અને જો એને સફળતા ન મળે જાણવામાં આવી ક્ષતિ આવે, એમણે સમિતિના કાર્યવાહક મંડળને તે પણ વિખેરી નાખવી એવો મારો ખ્યાલ છે. આ સમિતિ કંઈ એની જાણ કરવી. પિતાને આવી જાણ થયા પછી સમિતિ એની
સત્તા જમાવવા માટે રચવામાં આવી નથી. ખરી રીતે તે આપણે ઘટતી તપાસ કરશે અને એ માટે સંબંધ ધરાવતા સાધુ સમુદાયના
ત્યાં જોઈતા કામ કરનારા જ મળતા નથી. માટે આ સંમેલને પસાર આચાર્ય મહારાજ આદિ નાયકને જાણ કરીને તેઓને એ વ્યકિત
કરેલા ઠરાવને અમલ કરવા માટે તમે બધા આ સમિતિને સાથ સામે ઘટતાં પગલાં ભરવા વિનંતિ કરશે. પરંતુ જે તે વિષયમાં
આપજો. આ આપણું પહેલું પગરણ છે, અને તે કામણસંઘ ઘટતાં પગલાં ભરવામાં નહિ આવે તો સમિતિએ વિભાગની પ્રાદે
અને શ્રાવક સંઘમાં જે કંઈ બદીઓ પ્રવેશેલી છે તે દૂર થાય એ શિક સમિતિની સલાહે લઈને, એવી ક્ષતિ કરનાર વ્યકિતની સામે
માટે જ છે. આ માટે સાત સભ્યોને નિમવામાં આવ્યા છે. પ્રાદેશિક ' જરૂરી પગલાં ભરશે.
સમિતિઓ તે તે સ્થાનને ભાઈઓની સલાહ લઈને રચવામાં (આ) શ્રાવક્લંઘના વહીવટમાં જે કાંઈ ખામી આવેલી માલુમ આવશે. ગામેગામને સહકાર તેમ જ પ્રોત્સાહન મળશે, પડશે એને દૂર કરવાનો અને ગેરવહીવટવાળી કોઈ પણ સંસ્થાને તેમ જ ઉપાશ્રયના વહીવટદારે સાથ આપશે તો જ આ સુધારવાનો તેમજ એની સાચી સ્થિતિથી શ્રી સંઘને માહિતગાર કામ થઈ શકશે. હું મારી જાતને નેતા માનતો નથી. - કરવાનો સમિતિ દરેક રીતે પ્રયત્ન કરશે.
- આપ બધાએ અહીં મળીને જાતજાતના વિચાર કર્યા અને (ઈ) શ્રી સંઘની એકતા જોખમાય એવી દરેક પરિસ્થિતિ અને * કેટલાક ચર્ચાસ્પદ ગણાય એવા મુદ્દાઓ અંગે પણ સર્વાનુમતે પ્રવૃત્તિઓનું નિવારણ કરીને શ્રીસંધ સંગઠિત બને એ માટેના ઠરાવો કર્યા તે તમારા જૈન શાસન પ્રત્યેને પૂજ્યભાવ અને જરૂરી તમામ ઉપાયો સમિતિ હાથ ધરશે.
જૈન સંસ્કૃતિ તરફની તમન્નાને સૂચવે છે,” ત્યાર બાદ આ સંમે(G) દરેક રીતે જૈનધર્મની પ્રભાવના થાય એ માટે સમિતિ લનને સફળ બનાવવા માટે હાર્દિક સહકાર આપવા બદલ દૂર દૂરથી હંમેશાં પ્રયત્નશીલ રહેશે.
આવેલા પ્રતિનિધિઓને તેમ જ સંમેલનની કાર્યવાહી પાર (ણ) શ્રાવક સંઘની ધર્મભાવના ટકી રહે, એમાં અભિવૃદ્ધિ
પાડવા માટે જેમણે જેમણે જહેમત ઉઠાવી હતી તેમના વ્યકિતગત ન થાય અને એને અભ્યદય થાય એ માટેના ઉપાયો વિચારીને સમિતિ ,
ઉલ્લેખ કરીને તે સર્વને શ્રી કરતુરભાઈએ આભાર માન્ય અને એને અમલ કરશે.
અંતમાં જણાવ્યું કે, “આ કામમાં મારી કંઈ ગુટી આવી હોય આ સંમેલન અંત:કરણપૂર્વક ઈચ્છે છે કે–અને આશા રાખે છે કે,
તો તે માટે હું ક્ષમા ચાહું છું અને મને જે રીતે તમે ઉદાર દિલે અનેક પૂજય આચાર્ય મહારાજો તેમજ સંખ્યાબંધ જેને આગેવાનોની અપનાવ્યું તેમ હવે પછી અપનાવતા રહેશે એવી હું આશા રાખું છું.”
રા
,