________________
૧૬
પ્રભુ હું
વલણ એક શુદ્ધ સ્થિતિચુસ્તનું રહ્યું છે, જેઓ જૈન શ્વે. મૂ. સમાજના સ્થિતિચુસ્ત વર્ગના અનન્ય નેતાનું સ્થાન ધરાવે છે તેવા શ્રી કસ્તુરભાઈની પ્રેરણા અને પુરૂષાર્થમાંથી નિર્માણ થઈ છે અને આજ સુધી સાધુસંસ્થાની અનૅક નબળાઈઓને જેના સંઘસંમેલનના ઠરાવામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે અને તેવી બીજી અનેક નબળાઈઓને જે આગેવાના સીધી કે આડકતરી રીતે પાષંતા આવ્યા છે તે જ આગેવાનીએ સાધુસંસ્થા સામે મંડાયલા આ મેારચાને ટેકો આપ્યો છે. પ્રસ્તુત ઘટનાની આ અદ્ભુત વિશેષતા છે.
શેઠ કસ્તુરભાઈને સ્થિતિચુસ્ત તરીકે ઓળખવામાં હું તેમને જરા પણ અન્યાય કરતો નથી. આજ સુધીની તેમની કારકીર્દી લગભગ આવી જ રહી છે. પ્રગતિશીલ વ્યકિતઓને સંઘબહાર કરવાની છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન જે કોઈ છૂટીછવાઈ ઘટનાઓ અમદાવાદ ખાતે બની છે, તેમાં તેમનો પૂરો સહકાર અથવા તે આગેવાની રહી છે. જુનવાણી પરંપરાઓની પ્રતિનિધિ સમી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું તેઓ વર્ષોથી પ્રમુખસ્થાન શાભાવે છે. એક પણ નવા વિચાર દાખવતી પ્રવૃત્તિ-પછી તે બાલદીક્ષાની અટકાયતને લગતી હોય કે દેવદ્રવ્યના સામાજિક ઉપયોગને લગતી હાય—આવી કોઈ પણ
પ્રવૃત્તિને તેમણે કદિ
ટેકો આપ્યા નથી. જૈન
શ્વે. મૂ. કૉન્ફરન્સ જેવી મંદ ગતિએ
ચાલતી સંસ્થાને તેમના કોઈ સક્રિય સમર્થના
કદિ પણ લાભ મળ્યો નથી, એટલું જ નહિ, પણ તે સંસ્થા પાસે
જીવ ન
તા. ૧૬-૫-૬૩
કેમ ઉદ્યકત થઈ હશે? આ સવાલનો જવાબ મેળવવા માટે આપણે શ્રી કસ્તુરભાઈને વધારે ઊંડાણથી સમજવા જેઈએઓળખવા જોઈએ. અસાધારણ સામર્થ્ય અને ગુણવત્તા, અજોડ કાર્યકુશળતા, સ્પષ્ટતા અને સુદઢતા, એક પ્રકારની ધાર્મિકતા અને ધ્યેયલક્ષીતા-આવી
અનેક વિશેષતાઓ તેમના ઉદાત્ત વ્યકિતત્વને વરેલી છે. તેઓ
મં
સ્થિતિચુસ્ત છે એમ કહીને તેમના વિષે એકાંગી વિચાર કરવા તે તેમની અન્ય અનેક વિશેષતાની અવગણના કરવા બરાબર છે. તેમના ઉછેર, હંકાર, ઘડતર, ધાર્મિક લેખાતી અનેક બાબત અંગેનાં તેમનાં વલણા—આ બધું એક સ્થિતિચુસ્તનું જ રહ્યું છે, આમ છતાં પણ તેઓ જે અગ્રણી માને છે તેના કોયની – સાચા ચિન્તા ધરાવે છે. આ રીતે તેઓ એક સતત વળી જયારે એ સમાજમાં કે તેના કોઈ પેટા અનિષ્ટ ઈનકાર ન થઈ શકે એવાં સ્વરૂપે તેમની ઊભું રહે છે, ત્યારે તે સામે આંખ આડા કરવા, ચાલતું હોય એમ ચાલવા દેવું એ એવી નીતિ તેમને માન્ય નથી. આ
તેમણે પેાતાના સહકા
રની આશા આપીને
જે બે ઠરાવો પસાર કરાવ્યા હતા તેમાં સ્થિતિચુસ્ત માનસની પરમ કોટિનું દર્શન
થાય છે. જૈન મંદિરમાં હરિજન પ્રવેશને તેમણે
ના
જાહેર રીતે સંમતિ તા. ૯-૨-૫૫ના રોજ સંઘના કાર્યાલયમાં આપી છે—આ એક હકીકતને અપવાદ તરીકે લેખવી હોય તેાલેખી શકાય, પણ તેના સંદર્ભમાં તેમનો જૈન સમાજની બહારના વિશાળ સમાજ સાથે જે સંબંધ હતા, તેનો વિચાર કરતાં તેમ જ જૈન મંદિરપ્રવેશને લગતી વાસ્તવિકતાને ધ્યાનમાં લેતાં તેમના માટે આ સિવાય બીજો વિકલ્પ રહેતો જ નહોતો એ હકીકત ધ્યાનમાં લીધા સિવાય ચાલે તેમ નથી. જૈનધર્મ વિષેની તેમની દષ્ટિ સમન્વયની નહિ પણ તે એક પેટા સંપ્રદાયની માન્યતાને મુખ્યતા આપવાની રહી છે. જૈન પેટા વિભાગો વચ્ચે એકતા સાધવા જેવી લગભગ સર્વસ્વીકૃત બાબતને હજુ સુધી તેમના આશીર્વાદ સાંપડયા નથી. તીર્થોના ઓમમાં તેમણે સમાધાનભર્યું વલણ દાખવ્યાનું કદિ સાંભ આવ્યું નથી. જૈન શ્વે. મૂ. સમાજની તેમને પ્રાપ્ત થયેલી આગેવાની તેમનાં સ્થિતિચુસ્ત વલણને આભારી છે. તેમન જુદા જુદા ક્ષેત્રે જુદા જુદા પ્રકારનું રહ્યું છે. આવું તે સહજમાં ઉકેલી ન શકાય એવું—વ્યકિતત્વ છે. ધાર્મિક માનસ હંમેશાં એક પ્રકારની સંકીર્ણતાને વરેલું માલુમ
--
તે પછી પ્રશ્ન થાય છે કે, આવી એક સ્થિતિચુ વ્યકિત વર્તમાન `સાધુસંસ્થા વિષે આવું ઉદ્દામ પુર્ણ
સમાજના પેાતાને કોયની—તેઓ અપાર રાજાગ વ્યકિત છે. સમુદાયમાં કોઈ પણ નજર સામે આવીને કાન કરવા, ઢાંકપીછેડો તેમના સ્વભાવમાં નથી, પ્રકારની તેમના અન્તરમાં
વસેલી સમાજના, અને કોયનિષ્ટા અને તેટલા પૂરતી સત્યનિષ્ઠા તેમની સાથે ચાલતા બીજા અનેક આગેવા
નાથી તેમને જુદા
પાડતી એવી તેમની
ગણવિભૂતિ છે. આને
લીધે જ જે સાધુઓને,
મુનિરાજોને, આચાર્યને
પરમપૂજ્ય ગણીને તેઓ આજ સુધી
વન્દન કરતાં આવ્યા
હતા,
તેમનામાંના કેટલાકમાં જ્યાં ત્યાં તેમને એક યા અન્ય પ્રકારની શિથિલતા પધારેલા શેઠ કસ્તુરભાઈ લાલભાઈ નજરે પડવા લાગી, આવી જ ઘટનાઓ એક પછી એક તેમના કાન સાથે અથડાવા લાગી, પુરાવાઓ સાથે સાધુઓના અનેક દૂષણો તેમની સમક્ષ રજૂ થવા લાગ્યાં. આમ બનતાં તેમના ચિત્ત ઉપર જામેલું સ્થિતિચુસ્તાનું આવરણ ભેદાવા લાગ્યું, તેમના અંતરાત્મા ક્ષુબ્ધ બન્યો. જૈન સમાજના આગેવાન તરીકે આ મારાથી સહી લેવાય જ નહિ— આવા તીવ્ર ઉત્કટ સંવેદને તેમને હચમચાવી મૂકયા.
સ્થિતિચુસ્તતા અને સુધારકપણુ એ માનવીને માપવાના બહારના ગજ છે, સ્થિતિચુસ્તતા કે સુધારકપણુ ટકી જ ન શકે એવું જયા૨ે અમુક બાબત અંગે આન્તરદર્શન માનવીને થાય છે ત્યારે તે બાબત પૂરતા તે એકાએક પલટાય છે. પછી તે બાબત પૂરા તે સ્થિતિચુસ્ત રહેતા નથી અને સુધારક સુધારક રહેતા નથી. અન્ત: પ્રેરણા તેને નવી દિશાએ પ્રેરે છે, ધકેલે છે. અને તેની આપણે કલ્પના ન કરીએ તેવું અસાધારણ પગલું ભરવા તે તત્પર બને ' છે. જૈન શ્વે. મૂ. સાધુઓની શિથિલતાના પ્રશ્ન ઉપર વિચાર કરવા માટે અખિલ ભારતના જૈન શ્વે. મૂ. સમાજના પ્રતિનિધિઓનું સંમેલન પોતાની અંગત જવાબદારી ઉપર બાલાવવાના જે વિચાર આવ્યો તેમાં મને આવું કોઈ અનિવાર્ય બનેલું આન્તરિક પરિવર્તન