SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪ પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૨૫ : અ ક ૨ પ્રબુદ્ધ જીવને મુંબઈ, મે ૧૬, ૧૯૬૩, ગુરૂવાર આફ્રિકા માટે શિલિંગ ૮ , શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ: ર૦ ના પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા અજાતશત્રુ વૈકુંઠભાઈ એક જીવનપરિચય - ti (શ્રી વૈકુંઠભાઈ લલ્લુભાઈ મહેતા, ખાદી વિલેજ ઈન્ડસ્ટ્રીઝ કમીશનના અધ્યક્ષસ્થાન ઉપરથી તાજેતરમાં નિવૃત્ત થયા છે. આ પ્રસંગે તેમના આજ સુધીના જીવનને પ્રબુદ્ધ - જીવનના વાંચકોને પરિચય કરાવતાં મને ઘણો આનંદ થાય છે. મુંબઈના જાહેર જીવનથી પરિચિત એવું ભાગ્યે જ કોઈ હશે કે જે વૈકુંઠભાઈને નામથી ન જાણનું હોય. આમ છતાં એમના આજ સુધીના જીવનની કડિબદ્ધ વિગતે અને તેમાં રહેલાં અનેક ઉદાત્ત તત્ત્વોથી ઘણાખરાં ભાઈ–બહેને અજાણ છે. મને ખાત્રી છે કે આપણી વચ્ચે કેવું મહામાં માનવરત્ન વસે છે તેનું - નીચે આપેલ તેમની સંક્ષિપ્ત જીવનકથા વાંચીને વાંચકને સુભગ દર્શન થશે અને વિસ્મય, આનંદ તેમજ આદરની લાગણીઓ વડે વાચકનું દિલ પ્રભાવિત બનશે. પરમાનંદ) શ્રી વૈકુંઠભાઈ જાણીતા ઉદ્યોગપતિ અને સહકારી પ્રવૃત્તિના જીમાં સૌથી વધારે માર્ક મેળવવા માટે તેમને ‘એલીસ પ્રાઈઝ’ મળ્યું હતું. આદ્ય પુરસ્કર્તા સ્વ. સર લલ્લુભાઈ સામળદાસના જયેષ્ઠ પુત્ર થાય. વૈકુંઠભાઈ એલ્ફિન્સ્ટન કૅલેજમાં ભણતા હતા તે દરમિયાન સર લલ્લુભાઈ મૂળ ભાવનગરના નાગર. તેમના મોટા ભાઈ સ્વ. મહાદેવ દેસાઈ જેનો આગળ ઉપર ગાંધીજીના મંત્રી બન્યા વિઠ્ઠલભાઈ ભાવનગરના દિવાન હતા અને લલ્લુભાઈ વસુલાતી હતા અને સ્વ. બ્રેલ્વી જેઓ આગળ ઉપર બાંધે ક્રોનિકલ’ના અધિકારી હતા. તે વખતના મહારાજ ભાવસિંહજી સાથે અમુક તંત્રી બન્યા હતા આ બને તેમના સહવિદ્યાર્થી અને મિત્ર હતા. ઉપર બાબતમાં મતભેદ પડતાં લલ્લુભાઈ ભાવનગર છોડી મુંબઈ આવીને જણાવ્યું તે મુજબ યુનિવર્સિટીના પહેલા વર્ષની પરીક્ષામાં પ્રથમ વસેલા અને મુંબઈમાં એક અગ્રગણ્ય નાગરિક તરીકે તેમજ વ્યાપારી વર્ગમાં આવવાથી તેમને કૅલેજની એક શિષ્યવૃત્તિ મળી હતી. તથા ઉદ્યોગપતિ તરીકે તેમણે સારી પ્રતિષ્ઠા જમાવેલી. વૈકુંઠભાઈને તેમની સાથેના મહાદેવભાઈ તેમની પછીના નંબરે પારા થયા હતા. જન્મ અમદાવાદ ખાતે તેમના મોસાળમાં ૧૮૯૧ની સાલમાં - જેમની આર્થિક સ્થિતિ અતિ સામાન્ય હોવાની વૈકુંઠભાઈને ખબર થયેલ. તેમનું જીવન પ્રારંભથી જ એક પ્રકારની તપોભાવના વડે હતી, અને તેથી પિતાને મળતી શિષ્યવૃત્તિ મહાદેવભાઈને આપવા અથવા તે ત્યાગવૃત્તિ વડે પ્રેરિત હતું. આ સંબંધમાં તેમના નાન- તેમણે પ્રિન્સીપાલને વિનંતિ કરી હતી. આ વિશે તેમણે મહાદેવભાઈને પણને લગતી એક રમુજી વાત છે. તેમના પિતાએ પોતાની સાથે કશી વાત કરી નહોતી અને પોતાને આ શિષ્યવૃત્તિ કેમ મળી તેને એક નાટક જોવા માટે તેમને સાથે આવવા કહ્યું. તેમની ઈચ્છા લગતી ખબર મહાદેવભાઈને વર્ષો બાદ પડી હતી. મહાદેવભાઈને નહોતી. તેમના પિતાએ જરાક કટાક્ષપૂર્વક કહ્યું કે, “ચાલતે ખરે સૌથી પહેલું કામ ગુજરાતની સહકારી મંડળીઓના ઈન્સ્પેક્ટરનું તારી ઈચ્છા હોય તો નાટક દરમિયાન આંખ બંધ કરીને બેરાજે' મળેલું તે વૈકુંઠભાઈને આભારી હતું. મહાદેવભાઈ તથા બ્રેલ્વી આ સાંભળીને એ કુમાર વૈકુંઠ સાથેની તેમની મૈત્રી, તે બન્નેના ભાઈ નાટક જોવા તે ગયા, પણ સ્વર્ગવાર સુધી એકરસખી ગાઢ એ ત્રણ કલાકના નાટક દરમિયાન અને પરસ્પર અન્યૂન્ત સ્નેહભરી તેઓ આંખ બંધ કરીને બેસી રહ્યો. ' રહી હતી. ' સર લલ્લુભાઈને ચાર સંતાને વૈકુંઠભાઈએ ધાર્યું હોત તો હતાં. તેમાં સૌથી મોટાં સુમતિ તેઓ સીવીલ સર્વીસમાં જઈ શક્યા બહેન હતાં. તે પછી વૈકુંઠભાઈ, હોત અથવા તે ધંધાવ્યાપારમાં પછી જયોતીન્દ્ર અને પછી ગગન પણ જોડાઈ શક્યા હોત. પણ ભાઈ અથવા તે આપણે જે રીતે તેમનું પ્રારંભથી વલણ સામાજિક ઓળખીએ છીએ તે રીતે કહીએ અને સાર્વજનિક પ્રવૃત્તિ તરફ હતું. તે ગગનવિહારી મહેતા. આ સુમતિ ગ્રેજયુએટ થયા બાદ શરૂઆતમાં બહેન ઉચ્ચ ક્ષેટિના કવયિત્રી અને તેમણે સ્વ. ગોખલેએ ઊભી કરેલી લેખિકા હતા. તેમના પ્રત્યે વૈકુંઠ સરવટ્સ ઑફ ઈન્ડિયા સેસાયભાઈને અથાક મમતા હતી. 'ટીમાં જોડાવાનો વિચાર કરે. તેમનું ૨૧ વર્ષની ઉમ્મરે મૃત્યુ એવામાં ‘સ્વ. સર હોરમસજી વાડિયા નીપજતાં વૈકુંઠભાઈને જીવનના દ્વારા સંચાલિત ‘બાંબે ફેમિન પ્રારંભમાં જ ઘણો સખ્ત આઘાત રીલીફનું કામ તેમની સામે આવીને લાગ્યો હતો. ઊભું રહ્યું અને તેમાં તેઓ જોડાયા. વૈકુંઠભાઈની વિદ્યાર્થી તરીકેની તે કાર્ય પૂરું થયા બાદ, તેઓ બેબે કારકિર્દી ભારે ઉજજવળ હતી. પ્રાવિન્સીયલ કો-ઓપરેટીવ બેંકમાં યુનિવર્સિટીની પહેલા વર્ષની પરી જોડાયા. અહીં શરૂઆતમાં મેનેજર ક્ષામાં તેઓ પ્રથમ વર્ગમાં આવ્યા તરીકે અને પછી મેનેજીંગ ડિરેકટર હતા. બી.એ.માં તેમણે ગણિતને તરીકે, એમ ૧૯૧૩થી ૧૯૪૬ પોતાના ઐચ્છિક વિષય તરીકે પસંદ સુધી લગભગ ૩૩ વર્ષ સુધી તેમણે કર્યો હતે. બોમ્બે યુનિવર્સિટીમાં અંગ્રે*શ્રી વૈકુંઠભાઈ લલ્લુભાઈ મહેતા કામ કર્યું હતું. ત્યાર બાદ મુંબઈની
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy