________________
REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂ૪
T
પ્રબુદ્ધ જૈન નું નવસંસ્કરણ વર્ષ ૬૫ : અ'ક
પ્રબુદુ જીવન
મુંબઈ, જૂન ૧૬, ૧૯૬૩, રવિવાર આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ: ૨૦ નયા પૈસા
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
- રશિયાની શાંતિયાત્રાનાં ઢેબરભાઈનાં સ્મરણે જ તા. ૪--૬૩ ના રોજ શ્રી મુંબઈ જૈન મુવક સંઘ તરફથી ઢબની રચના નિર્માણ કરવાને નિરધાર જાહેર કર્યો. છેલ્લી ચૂંટણીમાં શ્રી ઉછરંગરાય ન. ઢેબર દિલ્હી છેડીને મુંબઈ આવ્યા અને ખાદી ઊભા રહીને તેને લોકસભામાં આવ્યા. આ દરમિયાન ખાદી કમિકમિશનનું અધ્યક્ષસ્થાન તેમણે સ્વીકાર્યું તે બદલ તેમનું સ્વાગત શનના અધ્યક્ષસ્થાન ઉપરથી વૈકુંઠભાઈએ નિવૃત્ત થવાની ઈચ્છા તેમ જ અભિનન્દન કરવા અર્થે સંઘની કાર્યવાહક સમિતિના એક જાહેર કરી અને તે જગ્યા ઉપર આવવા માટે શ્રી ઢેબરભાઈને સભ્ય શ્રી દીપચંદ લક્ષ્મીચંદ સંઘવીના નિવાસસ્થાન “મનહર માં વિનંતિ કરવામાં આવી. આજના સત્તાલક્ષી રાજકારણના કાળમાં સંધના સભ્યોનું એક સંમેલન ગોઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકસભાનું પ્રલોભન છેડીને આ સ્થાન ઉપર રમાવવાને નિર્ણય શ્રી ઢેબરભાઈ ગત વર્ષના સપ્ટેમ્બર માસમાં અણુશસ્ત્રપ્રયોગ બંધ કરે એ સહેલી વાત નથી. સત્તા અને સેવા એ વિકલ્પ કરવાની શી ફુગ્ધવને ભારત તરફથી વિનંતિ કરવા માટે શ્રી રામ- વચ્ચે નિર્ણય કરવા જેવી કાંઈક નાજુક એવી આ પરિસ્થિતિ હતી. ચંદ્રન સાથે એક પ્રતિનિધિમંડળના આકારમાં રશિયા ગયા હતા ઢેબરભાઈ સત્તાનું પ્રલોભન છેડી સેવા તરફ ઢળ્યા અને મુંબઈ તેનાં સ્મરણે પણ રજૂ કરશે એ પ્રકારની જાહેરાત કરવામાં આવી આવીને વસ્યા–આથી અમને ખૂબ આનંદ થશે અને તેમના હતી.
વિષે અમારા દિલને આદર વધશે. આનંદ એટલા માટે કે, તેમના ૨ સંમેલનમાં સંઘના સભ્ય ભાઈ-બહેને બહુ સારી મુંબઈ ખાતે સ્થાયી બનતા નિવાસથી તેમના સમાગમને સંખ્યામાં હાજરી આપી હતી. આ પ્રસંગે ખાદીના અગ્રગણ્ય
અમને વિશેષ લાભ મળશે એવી શુભ પરિસ્થિતિ અમારા માટે - પુરસ્કર્તા ઉમરે વૃદ્ધ છતાં પ્રકૃતિથી યુવાન શ્રી વિઠ્ઠલદાસ જેરાજાણી,
હવે સરજાઈ છે. આ રીતે ઢેબરભાઈ પ્રત્યે અમારું દિલ જે આદર હાજરી આપીને સંધની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરી હતી.
અનુભવે છે અને તેમના મુંબઈ આવી વસવાથી તમારું દિલ જે શ્રી ખીમજી માડણ ભુજપુરીઆ
આનંદ અનુભવે છે તે બન્ને લાગણીઓને વ્યકત કરવા માટે શરૂઆતમાં, આગળથી નક્કી કર્યું હતું તે મુજબ, સંઘના
અમે આ સંમેલન યોજવાને પ્રેરાયા છીએ. આ પ્રસંગે ઢેબરંભાઈની પ્રમુખ શ્રી ખીમજીભાઈ ભુજપુરીઆએ ખાદીકમિશનના અધ્યક્ષ
અનેક ગુણવિશેષતાને ઉલ્લેખ કરીને હું આપને વિશેષ સમય સ્થાનેથી તાજેતરમાં નિવૃત્ત થયેલા શ્રી વૈકુંઠભાઈ લલ્લુભાઈ મહેતાને
લેવા માગતા નથી. પણ આજે જ્યારે રાજકારણને વરેલા અને ૨ાજના સંમેલનનું પ્રમુખસ્થાન શોભાવવા વિનંતી કરતાં જણાવ્યું
સત્તાસ્થાન ઉપર આરૂઢ થયેલા અને કોંગ્રેસી રાજપુના જીવનમાં હતું કે, “આજે શ્રી ઢેબરભાઈનું સ્વાગત અને વૈકુંઠભાઈ પ્રમુખ
રાદાઈના સ્થાને ભેગવૈભવ ઠીક ઠીક પ્રમાણમાં પ્રવેશેલે માલૂમ સ્થાને-આ તે સોનું અને સુગંધને સહયોગ થયા જેવું લેખાય.
પડે છે ત્યારે, ઢેબરભાઈ એક પછી એક સત્તાસ્થાન ઉપર આરૂઢ આથી વધારે સુભગ સુયોગ ૨પણે કલ્પી શકીએ તેમ નથી. આ રીતે આપણે આ બન્ને વ્યકિતનું બહુમાન કરીએ છીએ જે
થતા ગયા, છતાં તેમના જીવનમાં સાદાઈનું જે તત્ત્વ મૂળથી
હતું તે આજ સુધી એકસરખું જળવાઈ રહયું છે. મારા માટે અતિ આનંદને વિષય છે.”
સૌરાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા. ત્યારે પણ તેઓ સેનેટોરિયમના * શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
બે-ત્રણ ઓરડામાં રહેતા હતા. કેંગ્રેસના પ્રમુખ થયા ત્યારે ત્યાર બાદ શ્રી ઢેબરભાઈનું સંઘ તરફથી સ્વાગત કરતાં
પણ હરિજન—કોલોની એ જ તેમનું નિવાસસ્થાન હતું. લેકસંઘનાં મંત્રી શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ જણાવ્યું હતું કે, “૧૯૩૬ની સાલમાં અમદાવાદના સંઘના બહિષ્કાર પછી રાજ
સભાના સભ્ય હોવા છતાં પણ તેમની રહેણીકરણીમાં કશે પણ ફરક
પડયે નહોતે. આમ અન્ય રાજકારણી પુરુષોથી અલગ તરી આવતા કોટમાં જૈન યુવક પરિષદ ભરવામાં આવેલી. તેના પ્રમુખ તરીકેનું
ઢેબરભાઈ આપણા સવિશેષ આદરને પાત્ર બન્યા છે, તેમને આ કાર્ય બજાવવા માટે રાજકોટ જવાનું બનેલું તે પ્રસંગે શ્રી ઢેબર
પ્રસંગે આપ સર્વની વતી–અમારા સંઘ વતી આવકારું છું.” ; ભાઈ સાથે મારો પ્રથમ પરિચય થયો હતો. તે વખતે તેને, મારા
- શ્રી કાકુભાઈ * સ્મરણ પ્રમાણે, વકીલાત કરતા હતા અને સાથે સાથે જાહેર જીવનમાં
ખાદી પ્રવૃત્તિ સાથે જેમનું નામ ગાઢપણે સંકળાયેલું છે . ભાગ પણ લેતા હતા. ત્યાર પછી તે તેમણે વકીલાત સાવ છોડી એવા શ્રી કાકભાઈરી, શ્રી પરમાનંદભાઈએ કરેલા ઢેબરભાઈના દીધી અને રાજકોટના રાજકારણમાં ઝંપલાવ્યું. કેંગ્રેસની આગે
સ્વાગતનું અનુદન કરતાં જણાવ્યું કે, “પરમાનંદભાઈએ લેકવાની ધારણ કરી, ૧૯૪૨ ની ‘હિંદ છોડો' ની લડતમાં જેલવાસ
સભાનું સ્થાન કાંઈક ઊંચું અને ખાદકમિશનનું કામ-કાંઈક સ્વીકાર્યો. દેશ આઝાદ બન્ય, સૌરાષ્ટ્રનું એકમ થયું અને નવા
નીચું, એ જે ભેદ અહિ તારવ્યો છે તે સાથે હું સંમત નથી થ.. રાજ્યના તેઓ મુખ્ય પ્રધાન થયા અને તેમના સુત્રધારણ નીચે મારી દ્રષ્ટિએ ખાદીકમિશનના ચેરમેનનું સ્થાન જરા’ પણ ઓછાં સૌરાષ્ટ્ર સંગતિ બન્યું અને ખૂબ ઉંચે આવ્યું. કેંગ્રેસના પ્રમુખ
મહત્વનું નથી. એક રાજકારણી નેતાએ કાંઈક કટાક્ષમાં એમ બન્યા અને તેમની રાહબરી નીચે કેંગ્રેસે દેશમાં સમાજવાદી જણાવેલું, જે ઝીણામાં ઝીણું કાંતી શકે એ મોટો દેશભકતું.
,