________________
F
૧૬૫
તા. ૧૬-૧૨-૨૩
પ્રભુ દ્ધ જીવન સરણીમાં અને જીવનપદ્ધતિમાં કેટલાક પાયાના ફેરફારોને એમાં આગામી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ સમાવેશ થાય છે. કોંગ્રેસની વિચારસરણીના સમાજવાદી સમાજમાં
વિદ્વદવર્ય શ્રી રસિકલાલ છોટાલાલ પરીખ જ્ઞાતિ કે વર્ગને સ્થાન નથી. જન્મ, જ્ઞાતિ, વર્ગ, નાણાં કે અધિકારના
(‘મૃચ્છકટિકની વસ્તુ ઉપર આધારિત એવી ‘શવિલક' નામની વારસાથી મળતા વિશેષાધિકારને રદ કરવું જોઈએ. જીવનના દરેક ક્ષેત્રમાં વ્યકિતનું ગૌરવ જળવાય એની બાંયધરી આપવી જોઈએ.
નાટયરચનાની કદર તરીકે ભારત સરકાર તરફથી ૧૯૬૧ની સાલમાં
જેમને રૂા. ૫૦૦૦નું પારિતોષિક મળ્યું હતું અને એ જ અરસામાં કોંગ્રેસીઓએ પોતાનું જીવન સમાજવાદી દર્શનના દષ્ટાંતરૂપ બનાવવું જોઈએ.
પ્રગટ થયેલ ‘બુદ્ધિ પ્રકાશ” દ્વારા (માર્ચ ૧૯૬૧) જેમને તેમના ૨૧. વધુ ભૌતિક સંપત્તિ માનવજીવનને સમૃદ્ધ કે સાર્થક
એક વડિલ અને સાહિત્ય સાથી મિત્ર પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીએ નહિ બનાવે, આર્થિક વિકાસની સાથે સાથે નૈતિક અને આધ્યાત્મિક
પરિચય કરાવ્યો હતો એવા શ્રી રસિકલાલ છોટાલાલ પરીખને
પરિચયલેખ, જ્યારે મુંબઈ વિલેપારલે ખાતે ચાલુ ડિસેમ્બર માસની મૂલ્યોને પણ વિકાસ થવો જોઈએ. માનવચરિત્ર અને સંપત્તિને સંપૂર્ણ વિકાસ આનાથી જે થશે. આ ભૂમિકાએ ધન ભેગું કરવાની
૨૮, ૨૯ તથા ૩૦મી તારીખે ભરાનાર ગુજરાતી સાહિત્ય પરિષદનું વૃત્તિવાળા માળખાને એક એવા સમાજમાં બદલી શકાય કે જે
તેઓ પ્રમુખસ્થાન શોભાવવાના છે ત્યારે, “પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ સમાજવાદી હોય છતાં એમાં વ્યકિત અને લોકસમૂહના વિકાસને
કરતાં અને એ રીતે તેમના આજીવન વિદ્યાવ્યાસંગને વરેલા વિરલ માટે પૂરતું પ્રોત્સાહન મળી રહે એમ હોય.
વ્યકિતત્વની ઓળખાણ કરાવતાં હું આનંદ તેમ જ સંતોષ અનુભવું છું. | ૨૨. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની જે સમાજવાદી સમાજની
પરમાનંદ ) કલ્પના છે કે એમાં ગરીબી, રોગ અને અજ્ઞાનને નાબૂદ કરવામાં હમણાં જ જેની જાહેરાત થઈ છે તે પાંચ હજાર રૂપિયાનું આવશે, એમાં સંપત્તિ અને વિશેષાધિકારોની ચોક્કસ મર્યાદા હશે, સાહિત્યિક પારિતોષિક મેળવનાર પુરુષ એ જ ગુજરાતના પ્રૌઢ એમાં બધા જ નાગરિકોને માટે સમાન તક હશે અને નૈતિક અને સુવિદ્વાન શ્રી રસિકલાલ છો. પરીખ. શ્રીયુત રસિકભાઈ વિમળશાહ આધ્યાત્મિક મૂલ્યો વ્યકિત અને લોકસમૂહના જીવનને સમૃદ્ધ અને વસ્તુપાળના વંશજ છે, એટલું જ નહિ પણ, એ પરવાળ કરતાં હશે.
વંશના અનેકવિધ સાહિત્ય, કળા અને વિઘાવિષયક સંસ્કારોને એક અપંગની આકાંક્ષા
વિકસિત વારસો ધરાવનાર પણ છે. તેઓ, આમ તે, પેથાપુરવાસી છે, (આત્મબળથી સ્વાશ્રયી બનવા માગતા એક અપંગની પણ એમના પિતાશ્રી સાદરામાં એક પ્રતિષ્ઠિત વકીલ તરીકે કામ, આકાંક્ષા નીચેના અવતરણમાં શબ્દાંકિત કરવામાં આવી છે, પણ એક કરતા. એમના પિતાશ્રીને મોરથ પુત્રને વિલાયત મોકલી બેરિસ્ટર રીતે વિચારીએ તો આપણે બધા સામાન્ય માનવી નાની મોટી અનેક કરવાનું હતું, પણ એ સમય આવે એ પહેલાં જ પિતાશ્રી ગુજરી નબળાઈઓના અને પરાવલંબિતાના કારણે એક પ્રકારની પંગુતાના ગયા. શ્રી રસિકભાઈ પૂના ફરગ્યુસન કોલેજમાં અધ્યયન કરતા. ભેગ બનેલા હોઈએ છીએ તો આપણ સર્વના દિલમાં પણ આવી જ એમને મુખ્ય અને રસને વિષય સંસ્કૃત અને સાથે સાથે દર્શન. આકાંક્ષામહેચ્છા–પેદા થવી જોઈએ અને આપણું સમગ્ર જીવન એમના અધ્યાપકો પૈકી બેનાં નામ જાણવા જેવાં છે, જેમણે રસિકપુરુષાલક્ષી બનવું જોઈએ, અને સામાન્યમાંથી અસામાન્ય બનવા ભાઈની મનોવૃત્તિ અજબ રીતે ઘડી એમ કહી શકાય. સ્વર્ગવાસી તરફ સતત ગતિશીલ રહેવું જોઈએ. પરમાનંદ)
ડે. રાનડે જે અસાધારણ તત્ત્વજ્ઞ તરીકે જાણીતા છે અને બીજા | મારે સામાન્ય માનવી થવું નથી. સામાન્ય માનવી થવાને સ્વર્ગવાસી પ્રૉ. ગુણે. પ્રાચીન સંસ્કૃત પ્રણાલિકાના ઉચ્ચત્તમ વિદ્વાન મારો મનોરથ છે, મારો હક્ક છે. હું તક શોધું છું, સહીસલામતી નહિ,
વાસુદેવ અત્યંકર શાસ્ત્રીએ પણ શ્રીયુત રસિકભાઈને પ્રાચ્ય વિદ્યારાજ્યને ખરી સંભાળ લેવી પડે અને તેથી રાજ્યને એશિયાળે બનીને જીવવું પડે–એવો રાજ્યરક્ષિત દયાપાત્ર નાગરિક બનવા
પ્રણાલિને મનેરમ આસ્વાદ કરાવેલ. ફરગ્યુસન કૅલેજના વિદ્યાઈચ્છતું નથી. સમજણપૂર્વકનું જોખમ ખેડવા માગું છું, સ્વપ્ન
સંરકાર અને ભાવનાપ્રધાને વાતાવરણે એમના મનને જુદી જ રીતે સેવવા અને નવનિર્માણ કરવા, નિષ્ફળતાને ભેટવા અને સફળતાને ઘડ્યું. આને લીધે તેઓએ બેરિસ્ટરીને વિચાર તે પડતા જ મૂક, આવકારવા માગું છું. હું અપંગ છું પણ અસહાય લેખાવા માગતો
પણ પોતાના કેટલાક મિત્રો સાથે ગુજરાતમાં આવી શિક્ષણ વિષયક નથી. સ્વયંસફ રિત કર્યું ત્વશકિતના ભેગે પેટીયું મેળવવાને હું ઈન્કાર કરું છું. સુરક્ષિત અસ્તિત્વને બદલે જીવનના પડકારને બહા
સેવાભાવી પ્રવૃત્તિ ચલાવવાનો સંકલ્પ કર્યો, અને પૂનામાં ચાલતી દુરીપૂર્વક ઝીલવાનું, મનહર કલ્પનાઓમાં રાચવાને બદલે કોઈ
ડેક્કન એજ્યુકેશનલ સોસાયટીની પ્રવૃત્તિઓમાંથી પ્રેરણા લઈ અમનક્કર સિદ્ધિના રોમાંચને માણવાનું હું વધારે પસંદ કરું છું. કદિ દાવાદમાં એક ગુજરાત શિક્ષણમંડળ દ્વારા શિક્ષણની પ્રવૃત્તિ શરૂ પણ કોઈ માલિકની કદમશી હું કરીશ નહિ, કદિ પણ કોઈની
કરી. આ પ્રવૃત્તિમાં શ્રી ઈંદુલાલ યાજ્ઞિક, સ્વ. રામનારાયણ પાઠક ધાકધમકીને હું તાબે થઈશ નહિ. કોઈથી પણ ભય પામ્યા કે ખંચ
વગેરે અનેક મિત્રો સમ્મિલિત હતા. કાયા સિવાય, સ્વમાનભેર, ટટ્ટાર ઊભા રહેવું, મારી જાત વિષે મારે જ વિચાર કરો, અને મારે જ નિર્ણય લેવા અને દુનિયા
થોડા જ વખતમાં ગાંધીજીની સત્યાગ્રહ અને અસહકારની સામે છાતી કાઢીને, મારા અનેક દુ:ખી, અંધ, અપંગ, વિકળ ભાઈ- હિલચાલને જુવાળ એટલો વેગથી વધ્યો કે તેમાં આવા ઉત્સાહી બહેને માટે, મારા માટે અને તમારા માટે “મેં આ કર્યું છે.’ એમ દેશપ્રેમી યુવકો તણાયા વિના ભાગ્યે જ રહી શકે. શ્રીયુત રસિકભાઈ હિંમતપૂર્વક જાહેર કરવું–આ મારો વારસો છે–જન્મસિદ્ધ હક્ક છે.
એમના વિશિષ્ટ મિત્રમંડળ સાથે રાષ્ટ્રીય કેળવણીની સ્થાપનાના વખતથી માનવી બનવું–સાચા માનવી બનવું—એને અર્થ આ છે.
જ ગાંધીજીની પ્રવૃત્તિમાં જોડાઈ ગયા. ગુજરાત વિદ્યાપીઠ અસ્તિ‘પ્રબુદ્ધ જીવન’ના ગતાંકમ
ત્વમાં આવ્યું; તેમાં મહાવિદ્યાલય અને પુરાતત્ત્વમંદિર એ બે (૧) પાનું ૧૩૦ પહેલી કોલમમાં છપાયું છે “અને કાળ- વિશિષ્ટ સંસ્થાઓ. શ્રીયુત રસિકભાઈ એ મહાવિદ્યાલયના એક નિરપેક્ષ વ્યકિતને તેનું નિરપેક્ષ અસ્તિત્વ કાયમ છે” તેના સ્થાને
પ્રાધ્યાપક, અને પુરાતત્ત્વમંદિરના મુખ્યમંત્રી. તે કાળે મહાઆ મુજબ વાંચવું “અને આ કરુણાવૃત્તિનું કાળનિરપેક્ષ અસ્તિત્વ
વિદ્યાલયમાં ભણેલ અને આગળ જતાં જુદાં જુદાં અનેક ક્ષેત્રોએ કાયમ છે.”
નામના મેળવેલ હોય એવી અનેક વ્યકિતએ શ્રીયુત રસિકભાઈ (૨) એ જ પાના ઉપર બીજી કોલમમાં શરૂ થતા પારિગ્રાફથી
પાસે અભ્યાસ કરી ગયેલ છે. મહાવિદ્યાલયના એ જ અધ્યાપનશરૂ થતી નોંધ ઉપર “આ તે કેવી જીવનનિષ્ટા !એ પ્રકારનું
કાળમાં તેમણે “વૈદિક પાઠાવલી તૈયાર કરેલી, જેની ખાસ માગણીને મથાળું મૂકવું રહી ગયું છે. આ મથાળું મૂકીને આ નોંધને આગળની કારણે હમણાં જ બીજી આવૃત્તિ તૈયાર થઈ છે. પુરાતત્વમંદિરનું ધથી જુદી પાડવી.
તંત્રી. પ્રબદ્ધ જીવન નૈમાસિક પુરાતત્ત્વ એ શ્રીયુત રસિકભાઈની કલ્પનાને સાકાર
આજ ના બારના મુદ્રણા