________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૮-૬૩
પર્યુષણ વ્યાખ્યાનમાળા - શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ઓગસ્ટ માસની ૧૬ મી તારીખ શુક્રવારથી ૨૪ તારીખ શનિવાર સુધી એમ નવ દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળા જવામાં આવી છે. આ નવે દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન અધ્યાપક ગેરીપ્રસાદ ચુનીલાલ ઝાલા શેભાવશે. શરૂઆતના સાત દિવસની વ્યાખ્યાનસભાઓ ફૅચબ્રીજ ઉપર આવેલા બ્લેવસ્કી લેજમાં સવારે સાડા આઠ વાગ્યે ભરવામાં આવશે અને છેવટનાં બે દિવસની વ્યાખ્યાનસભાઓ ભારતીય વિદ્યાભવનમાં ભરવામાં આવશે. આ વ્યાખ્યાનમાળાનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે – તારીખ સ્થળ
વ્યાખ્યાતા
વ્યાખ્યાનવિષય ૧૬ શુક્રવાર બ્લવાટકી લેજ અધ્યાપક દલસુખભાઈ માલવણિયા હિન્દુ અને જૈન ધર્મ
(કુમારી હેલન કેલર: ડો. રાજેન્દ્ર વ્યાસ '
અંધની નજરે એક અંધ ૧૭ શનિવાર
શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા હિમાલયનાં તીર્થસ્થાને શ્રી શાન્તિલાલ સી. શાહ
ભારતીય સંસ્કૃતિમાં
જૈન સંસ્કૃતિને ફાળે ૧૮ રવિવાર આચાર્ય હરભાઈ ત્રિવેદી
સમાજસ્વાથ્ય શ્રી ઉછરંગરાય ન. ઢેબર
વિકસતી સામાજિક અહિંસા શ્રી નયનબહેન ભણશાળી - ભજનો ૧૯ સેમવાર શ્રી રામુભાઇ પંડિત
મિલેવાન છલાસ: અતરાત્માને
વફાદાર માનવી શ્રી કૃષ્ણશંકર દલસુખરામ શાસ્ત્રી શ્રીમદ્દ ભાગવતનું હાર્દ ૨૦ મંગળવાર પ્રાધ્યાપક ભૂપેન્દ્ર ત્રિવેદી
મીરાંબાઈ શ્રી મૃણાલિની દેસાઈ
સન્ત જ્ઞાનેશ્વર ૨૧ બુધવાર આચાર્ય ધીરૂભાઈ ઠાકર
અવધુત આનંદઘન : શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહ ઉદયમાન અભિનવ સંસ્કૃતિ
રામ અને કૃષ્ણ: એક ૨૨ ગુરૂવાર અધ્યાપક કરસન માણેક
તુલનાત્મક વિચારણા " - આચાર્ય રજનીશજી - ' વિશ્વશાન્તિ અને અહિંસા ' ૨૭ શુક્રવાર ભારતીય વિદ્યાભવન પ્રીન્સીપાલ ભૈર્યબાળા વેર આપણે કઈ તરફ?
- રાજ્યપાલ વિજયાલક્ષ્મી પંડિત ગાંધીજી વિષેનાં સંસ્મરણે
શ્રી અજિત શેઠ તથા નિરૂપમા શેઠ ભજન ૨૪ શનિવાર )
. શ્રી ગુરુદયાળ મલિકજી '
મહાસતી ઉજજવળકુમારી , વિશ્વ મંત્રી , . . - ' ' આ વ્યાખ્યાનમાળામાં રસ ધરાવતા ભાઇબહેનને સભાસ્થળે વખતસર આવી પહોંચવા, વ્યાખ્યાને ચાલતાં હોય તે દરમિયાન પુરી શાન્તિ જાળવવા અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘને તેમ જ સંઘની વિવિધ પ્રવૃત્તિઓને આર્થિક સહાય વડે સીચિત કરવા પ્રાર્થના
પરમાનંદ કુંવરજી કાપડિયા ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ,
- ચીમનલાલ જેઠાલાલ શાહ મુંબઈ, ૩,
મંત્રીઓ, શ્રી મુંબઈ જૈન યુવક સંઘા. સંધના શુભેચ્છને, પ્રબુદ્ધ જીવનના પ્રશંસકોનેપર્યુષણ વ્યાખ્યાનમાળા ચાલી રહી છે. એ પ્રસંગે સંઘના આવે છે તેમજ વૈદ્યકીય ઉપચારનાં સાધનો પૂરાં પાડવામાં આવે શુભેચ્છકોને તેમ જ પ્રબુદ્ધ જીવનના પ્રશંસકોને નીચે જણાવેલ છે. રઘ તરફથી અવારનવાર વિશિષ્ટ કોટિની વ્યકિતઓના વ્યાખ્યાન અમારી વિનંતી ધ્યાનમાં લેવા પ્રાર્થના છે.
યોજવામાં આવે છે તેમજ પર્યટને પણ ગોઠવવામાં આવે છે. આ આજે ૩૫ વર્ષથી જેન તેમજ જૈનેતર સમાજની શ્રી મુંબઈ બધી પ્રવૃત્તિઓ પહોંચી વળવા માટે દર વર્ષે સંઘને આશરે રૂ. જૈન યુવક સંઘ અનેક રીતે સેવા બજાવી રહેલ છે. છેલ્લાં ૩૧ વર્ષથી ૧૦,૦૦૦ની અપેક્ષા રહે છે. સંઘના શુભેચ્છકો અને પ્રબુદ્ધ સંઘ તરફથી પર્યુષણ વ્યાખ્યાનમાળા યોજાતી રહી છે અને તેના જીવન ના પ્રશંસકો દર વર્ષે પર્યુષણ 'cણાખ્યાનમાળા દરમિયાન સ્વરૂપમાં જેમ વિકાસ થતો રહ્યો છે તેવી રીતે તેની લોકપ્રિયતામાં સંધની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે પોતાને ઉદાર હાથ પણ સતત વૃદ્ધિ થતી રહી છે. છેલ્લાં ૨૫ વર્ષથી સંઘ તરફથી લંબાવતા રહ્યા છે. આ વખતે પણ સંઘના ફળોમાં પડતાની બને છે ‘પ્રબુદ્ધ, જીવન' નામનું મુખપત્ર પ્રગટ થઈ રહ્યું છે. ગુજરાતી
તેટલી રકમ ભરીને અમારા રૂ. ૧૦,૦૦૦ના લક્ષ્યાંકને પૂરો કરી ભાષાના સામયિકોમાં પ્રબુદ્ધ જીવને અનેખી ભાત પાડી છે. સંઘ
અ.પવા વિનંતી છે. સહાયક ભાઈ–બહેને સંઘની સામાન્ય કાળામાં
અથવા તો સંધની કોઈ પણ એક પ્રવૃત્તિને તારવીને તે ખાતે તરફથી શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય તથા પુસ્તકાલય, પણ આશરે ૨૫ વર્ષથી ચલાવવામાં આવે છે. આ
પિતાને યોગ્ય લાગે તેવી રીતે રકમ ભરી શકે છે.'' વાચનાલય તથા પુસ્તકાલયને આસપાસ વસતા લોકો સારા પ્રમણમાં ૪૫,૪૭, ધનજી સ્ટ્રીટ, * * * 'પરમાનંદ કુંવરજી કાપડિયા લાભ લે છે. સંઘ તરફથી વૈઘકીય રાહત નાતજાત કે ધર્મના કશા મુંબઈ-૩ , , ' ', ' 'ચીમનલાલ જેઠાલાલ શાહ પણ ભેદભાવ સિવાય જરૂર ધરાવતા ભાઇ બહેનને આપવામાં , " ક , , , , મંત્રીઓ, મુંબઈ, જૈન યુવક સંઘ માલિકે શ્રી મુંબઈ જૈન યુવક સંધ; મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશને સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩
મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ.
ઈશુ ખ્રિસ્ત : '
,